________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાઠુડ )
હવે સંયમાચરણ ચારિત્ર કહે છે:
છે.૨૨
दुबिहं संजमचरणं सायारं तह हवे णिरायारं । सायारं सग्गंथे परिग्गहा रहिय खलु णिरायारं ।। २१ ।।
द्विविधं संयमचरणं सागारं तथा भवेत् निरागारं । सागारं सग्रन्थे परिग्रहाद्रहिते खलु निरागारम् ।। २१ ।।
સાગાર-અણ-આગાર એમ દ્વિભેદ સંયમચ૨ણ છે; સાગાર છે `સગ્રંથ, અણ-આગાર પરિગ્રહરહિત છે. ૨૧
અર્થ:- સંયમાચરણ ચારિત્ર બે પ્રકારનું છે. સાગાર અને નિરાગાર. સાગાર તો પરિગ્રહ સહિત શ્રાવકને હોય છે અને નિરાગાર પરિગ્રહરહિત મુનિને હોય છે. આ નિશ્ચય છે.
૨૧
હવે સાગાર સંયમાચરણ કહે છે:
दंसण वय सामाइय पोसह सचित्त रायभत्ते य । बंभारंभ परिग्गह अणुमण उद्दिट्ठ देसविरदो य ।। २२ ।। दर्शनं व्रतं सामायिकं प्रोषधं सचित्तं रात्रिभुक्तिश्व । ब्रह्म आरंभः परिग्रहः अनुमतिः उद्दिष्ट देशविरतश्व ।। २२ ।।
દર્શન, વ્રતં સામાયિક, પ્રોષધ, સચિત, નિશિભક્તિને, વળી બ્રહ્મ ને આરંભ આદિક દેશવિરતિસ્થાન છે. ૨૨
અર્થ:- દર્શન, વ્રત, સામાયિક અને પ્રોષધ આદિનું નામ એકદેશ છે અને બીજા નામ આ કહ્યાં છે, : પ્રોષધોપવાસ, સચિત્તત્યાગ, રાત્રિભોજનત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિત્યાગ અને ઉદ્દિષ્ટત્યાગ આ પ્રમાણે અગિયાર પ્રકારે દેશવિરત છે.
ભાવાર્થ:- આ સાગાર સંયમાચરણના અગિયાર સ્થાન છે તેને પ્રતિમા પણ કહે
હવે આ સ્થાનોમાં સંયમનું આચરણ કેવી રીતે હોય છે તે કહે છે:
पंचेव णुव्वयाइं गुणव्वयाइं हवंति तह तिण्णि । सिक्खावय चत्तारि य संजमचरणं च सायारं ।। २३ ।।
पंचैव अणुव्रतानि गुणव्रतानि भवंति तथा त्रीणि । शिक्षाव्रतानि चत्वारि संयमचरणं च सागारम्।। २३ ।।
રાત્રિભોજનત્યાગ.
૭૫
૧ પાઠાન્તર :- સાંથૅ ૨ નિશિભુક્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com