________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
(અષ્ટપાહુડ
हवे इरी हे छ:
गहिउज्झियाइं मुणिवर कलेवराई तुमे अणेयाई। ताणं णत्थि पमाणं अणंत भवसायरे धीर।। २४ ।।
गृहीतोज्झितानि मुनिवर कलेयराणि त्वया अनेकानि। तेषां नास्ति प्रमाणं अनन्तभवसागरे धीर!।। २४ ।।
हुधीर ! ई मुनिवर ! Aai-छोड्यो शरीर भने तें, તેનું નથી પરિમાણ કંઈ નિઃસીમ ભવસાગર વિષે. ૨૪
અર્થ:- હે મુનિવર! હે ધીર! તે આ અનંત ભવસાગરમાં અનેક કલેવર અર્થાત્ શરીર ધારણ કર્યા અને છોડ્યાં, તેમનું કંઈ પરિમાણ નથી.
ભાવાર્થ:- હે મુનિપ્રધાન! તું આ શરીરથી કંઈક સ્નેહ કરવા ચાહતા હો તો આ સંસારમાં એટલાં શરીર છોડ્યાં અને ગ્રહણ કર્યા કે તેમનું કંઈ પરિમાણ પણ કરી શકાય નહિ.૨૪
હવે કહે છે કે જે પર્યાય સ્થિર નથી, આયુકર્મને આધીન છે તે અનેક પ્રકારથી ક્ષીણ थाय छ:
विसवेयणरत्तक्खयभयसत्थग्गहणसंकिलेसेण। आहारुस्सासाणं णिरोहणा खिज्जए आऊ।। २५।।
हिमजलण सलिल गुरुवरपव्वयतरुरुहणपडणभंगेहिं। रसविज्जजोयधारण अणयपसंगेहिं विविहेहिं।। २६ ।।
इय तिरियमणुय जम्मे सुइरं उववज्जिऊण बहुवारं। अवमिच्चुमहादुक्खं तिव्वं पत्तो सि तं मित्त।।२७।।
विषवेदना रक्तक्षय भयशस्त्रग्रहण संक्लेशैः। आहारोच्छ्वासानां निरोधनात् क्षीयते आयु।। २५।।
हिमज्वलनसलिल गुरुतर पर्वततरु रोहणपतनभङ्गैः। रसविद्यायोगधारणानय प्रसंगै: विविधैः ।। २६ ।।
इति तिर्यग्मनुष्यजन्मनि सुचिरं उत्पद्य बहुवारम्। अपमृत्यु महादुःखं तीव्र प्राप्तोऽसि त्वं मित्र ? ।। २७ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com