________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩ વિષયશુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપ ને મોક્ષ માટે ભૃગુપાતાદિરૂપ મોક્ષ માટે સ્કૂલ વ્યવહારથી
સાવધ પ્રવૃત્તિ છે. યમ-નિયમાદિ આચરણા છે. શુદ્ધતા સંસારથી પર મોક્ષને સૂક્ષ્મ હિંસાદિનું સેવન નહીં શેનાથી? > મેળવવાના અભિલાષાંશથી હોવા છતાં મોક્ષના વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. ઉદ્દે શપૂર્વક સ્કૂલથી
હિંસાદિનો પરિવાર હોવાને કારણે
સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. કયા તત્ત્વ તરફ વળે તેવા કદાગ્રહ તત્ત્વ તરફ વળે તેવા કદાગ્રહ જીવોને? — વગરના અજ્ઞાનને કારણે વગરના, સ્થૂલથી ઉચિત
અનુચિત પ્રવૃત્તિને મોક્ષનું આચરણ કરનારા એવા કારણ માનનારા એવા અન્યદર્શનવાળા અપનબંધક અપુનબંધક જીવોને. જીવોને,
અથવા પરમાર્થના ઉઘાડ વિનાના શ્રાવકાચાર કે સાધ્વાચાર પાળનારા એવા
અપુનબંધક જીવોને. શા અવતરણિકા :
પૂર્વે વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ બે પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યાં. હવે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવે છે, અને વિષયશુદ્ધ અનુષ્ઠાન કેવા ફળવાળું છે? તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક -
तृतीयं शान्तवृत्त्यादस्तत्त्वसंवेदनानुगम् । दोषहानिस्तमोभूम्ना नाद्याज्जन्मोचितं परे ।।२३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org