Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 132
________________ ૧૦૯ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૩૦ “जणणी सव्वत्थ वि णिच्छएसु सुमइ त्ति तेण सुमई जिणो" (आ.नि. १०९३) તથા - “TCH TV નં ન ની નાય સુધખે તે ધHઈન” (મ.નિ. ૨૦૨૨) તથા - “નાયા નાની ગં સુત્રય ત્તિ મુનિસુવ્રમો તપ્ત" (ા.નિ. ૨૨૦૩) રૂલ્યા ! इदं गर्भावस्थायामुक्तम्, उत्तरकालेऽप्यत्युचितैव तेषां क्रिया । यत उक्तं - “औचित्यारम्भिणोऽक्षुद्राः प्रेक्षावन्तः शुभाशयाः । વચ્ચષ્ટા: તિજ્ઞા યોમifધવારિળ:” I (ગોવિન્દુ સ્નો-૨૪૪) તિ तदेवं सिद्धः सद्योगारम्भक इतरेभ्यो विलक्षणः, स चात्मादिप्रत्ययमपेक्षत વેતિ રૂપા ટીકાર્ય : યથા તવાફો ..... પતિ | જેમ તેના અંડાદિમાં=જાત્યમયૂરનાં ઇંડા, ચાંચ, ચરણ આદિ અવયવોમાં, વિચિત્ર અજાત્યમયૂરના અવયવની શક્તિથી વિલક્ષણ, શક્તિ છે, તેની જેમ આની=સદ્યોગારંભકની, આદિથી જ આરંભીને, ઈતરથી=અસદ્યોગારંભકથી, વિલક્ષણ શક્તિ છે, એ પ્રમાણે અર્થ છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી ‘યોગબિંદુ શ્લોક-૨૪૫માં કહેવાયું છે – “અહીંયોગધર્મના અધિકારીની વિચારણામાં, મહાત્માઓ વડે શાસ્ત્રમાં જે મયૂરનું દૃષ્ટાંત કહેવાયું છે, તે-તે મયૂરનું દૃષ્ટાંત, તરસવનાં=જાત્યમયૂરના ઈંડામાં રસાદિની, સત્સંક્તિ આદિનું પ્રસાધન છે સુસામર્થ્યનું અને સુસામર્થ્યના ફળનું પ્રકાશક છે.” (યોગબિંદુ શ્લોક-૨૪૫) તિ' શબ્દ યોગબિંદુના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. આથી જ માતાના ગર્ભના યોગમાં પણ સદ્યોગારંભકની અતિ ઉચિતક્રિયા=લોકોમાં શ્લાઘનીય ક્રિયા=પ્રશસ્ત માહાભ્યલાભલક્ષણ ક્રિયા, શાસ્ત્રમાં સંભળાય છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142