Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૯૦
અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫
અન્વયાર્થ:
તત્–તે કારણથી=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં દોષનું વિગમન અનુવૃત્તિવાળું હોય છે તે કારણથી, રાખવપ્રાથં=કુરાજ્યના કિલ્લા જેવું =આ=બીજું અનુષ્ઠાન, નિવિવે નિર્વિવેકવાળું, સ્મૃતમ્ કહેવાયેલું છે. તૃતીયા=ત્રીજા અનુષ્ઠાનથી ગુરુતાયચિન્તયા=ગુરુલાઘવની ચિંતા હોવાને કારણે સા=તે=દોષની હાનિ સાનુવન્યા=અનુબંધવાળી છે. ।।૨૫।। શ્લોકાર્થ :
તે કારણથી=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં દોષનું વિગમન અનુવૃત્તિવાળું હોય છે, તે કારણથી, કુરાજ્યના કિલ્લા જેવું આ=બીજું અનુષ્ઠાન, નિર્વિવેકવાળું કહેવાયેલું છે. ત્રીજા અનુષ્ઠાનથી ગુરુલાઘવની ચિંતા હોવાને કારણે તે-દોષની હાનિ, અનુબંધવાળી છે. II૨૫ા
ટીકા ઃ
कुराजेति-तत्-तस्मात्सानुवृत्तिदोषविगमात्, अदो = द्वितीयमनुष्ठानं, निर्विवेकं= विवेकरहितं, कुराजवप्रप्रायं = कुत्सितराजाधिष्ठितनगरप्राकारतुल्यं, तत्र लुण्टाकोपद्रवस्येवात्राज्ञानदोषोपघातस्य दुर्निवारत्वादिति भावः । तृतीयाद् = अनुबन्धशुद्धानुष्ठानात्, सा=दोषहानि:, सानुबन्धा - उत्तरोत्तरदोषापगमावहा, अत एव दोषाननुવૃત્તિમતી । તવું –
“તૃતીયાદોર્ષાવામ: સાનુવો નિયોત: ।” (યો.વિં. શ્લો-૨૨૧ પૂર્વાર્ધ) गुरुलाघवचिन्तयेति, उपलक्षणमेषा दृढप्रवृत्त्यादेः ।। २५ ।।
ટીકાર્ય :
तत्तस्मात् . કૃતપ્રવૃત્ત્વાવેઃ ।। તત્ર તસ્માત્ તે કારણથી=બીજા અનુષ્ઠાનમાં સાતુવૃત્તિ દોષનું વિગમન છે તે કારણથી, આ=બીજું અનુષ્ઠાન, નિર્વિવેક છે=વિવેકરહિત છે.
તે અનુષ્ઠાન કેવું છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/8e867206740c1a0b47ba18c9805340e8d1e90068b1da2db0a2c5a1d9ff9d6d83.jpg)
Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142