________________
૯૦
અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫
અન્વયાર્થ:
તત્–તે કારણથી=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં દોષનું વિગમન અનુવૃત્તિવાળું હોય છે તે કારણથી, રાખવપ્રાથં=કુરાજ્યના કિલ્લા જેવું =આ=બીજું અનુષ્ઠાન, નિવિવે નિર્વિવેકવાળું, સ્મૃતમ્ કહેવાયેલું છે. તૃતીયા=ત્રીજા અનુષ્ઠાનથી ગુરુતાયચિન્તયા=ગુરુલાઘવની ચિંતા હોવાને કારણે સા=તે=દોષની હાનિ સાનુવન્યા=અનુબંધવાળી છે. ।।૨૫।। શ્લોકાર્થ :
તે કારણથી=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં દોષનું વિગમન અનુવૃત્તિવાળું હોય છે, તે કારણથી, કુરાજ્યના કિલ્લા જેવું આ=બીજું અનુષ્ઠાન, નિર્વિવેકવાળું કહેવાયેલું છે. ત્રીજા અનુષ્ઠાનથી ગુરુલાઘવની ચિંતા હોવાને કારણે તે-દોષની હાનિ, અનુબંધવાળી છે. II૨૫ા
ટીકા ઃ
कुराजेति-तत्-तस्मात्सानुवृत्तिदोषविगमात्, अदो = द्वितीयमनुष्ठानं, निर्विवेकं= विवेकरहितं, कुराजवप्रप्रायं = कुत्सितराजाधिष्ठितनगरप्राकारतुल्यं, तत्र लुण्टाकोपद्रवस्येवात्राज्ञानदोषोपघातस्य दुर्निवारत्वादिति भावः । तृतीयाद् = अनुबन्धशुद्धानुष्ठानात्, सा=दोषहानि:, सानुबन्धा - उत्तरोत्तरदोषापगमावहा, अत एव दोषाननुવૃત્તિમતી । તવું –
“તૃતીયાદોર્ષાવામ: સાનુવો નિયોત: ।” (યો.વિં. શ્લો-૨૨૧ પૂર્વાર્ધ) गुरुलाघवचिन्तयेति, उपलक्षणमेषा दृढप्रवृत्त्यादेः ।। २५ ।।
ટીકાર્ય :
तत्तस्मात् . કૃતપ્રવૃત્ત્વાવેઃ ।। તત્ર તસ્માત્ તે કારણથી=બીજા અનુષ્ઠાનમાં સાતુવૃત્તિ દોષનું વિગમન છે તે કારણથી, આ=બીજું અનુષ્ઠાન, નિર્વિવેક છે=વિવેકરહિત છે.
તે અનુષ્ઠાન કેવું છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org