Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 105
________________ ૮૨ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩ ટીકાર્ય : શાન્તવૃા .... મિર” (યો. વુિં. સ્નો. ર૬) રુતિ | કષાયાદિતા વિકારના વિરોધરૂપ શાંતવૃત્તિથી, તત્વસંવેદન અનુગ જીવાદિ તત્ત્વના સમ્યફ પરિજ્ઞાતથી અજુગત, આ=યમાદિ જ, ત્રીજું છે=અનુબંધશુદ્ધ કર્મ છેઅનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. અંધકારની બહુલતા હોવાને કારણે= આત્મઘાતાદિનું કારણ એવા અજ્ઞાનનું બહુલપણું હોવાને કારણે, આદ્યથી= વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, દોષહાનિ=મોક્ષપ્રાપ્તિના બાધક એવા દોષોની હાનિ, થતી નથી. જે કારણથી કહે છે જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૧પના પૂર્વાર્ધમાં કહે છે – “અંધકારના બહુલપણાનો યોગ હોવાને કારણે આઘથી=વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, દોષનો વિગમ નથી.” (યોગબિંદુ શ્લોક-૨૧૫) રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. વળી અન્ય આચાર્યો કહે છે તેનાથી વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, ઉચિત જન્મ=દોષવિગમને અનુકૂળ જાત્યાદિ, કુલાદિ ગુણયુક્ત જન્મ, થાય છે; કેમ કે એકાંત નિરવઘ એવો મોક્ષ હોતે છતે સ્વરૂપથી અતીવ સાવધકર્મનું તેનું મોક્ષનું, અહેતુપણું હોવા છતાં પણ મુક્તિની ઈચ્છાનું કથંચિત્ સારૂપ્ય હોવાના કારણે તેનું હેતુપણું હોવાથી=મોક્ષનું હેતુપણું હોવાથી, તેના દ્વારપણારૂપે=મુક્તિની ઇચ્છારૂપ હેતુના દ્વારપણારૂપે, પ્રકૃતિનો ઉપયોગ છે=ઉચિત જન્મનો મોક્ષમાં ઉપયોગ છે, અર્થાત્ મુક્તિની ઈચ્છા ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ છે, એ પ્રમાણે આમતોત્રપર આચાર્યનો, આશય છે. તેને કહે છેઃબીજાઓએ વિષયશુદ્ધ અનુષ્ઠાનને ઉચિત જન્મનું કારણ કહ્યું તેને, યોગબિંદુ શ્લોક-૨૧૫ના ઉત્તરાર્ધમાં અને ૨૧૬માં કહે છે – “અત: આનાથી–વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, તેને યોગ્ય એવા જન્મનું સંધાન=દોષનાશને યોગ્ય એવા જન્મની પ્રાપ્તિ, એક=કોઈક આચાર્યો કહે છે.” (યોગબિંદુ શ્લોક-૨૧૫) જે કારણથી સ્લાધ્ય એવી મુક્તિની ઇચ્છા પણ અંધકારના ક્ષયને કરનારી મનાય છે, પરંતુ તેનું મુક્તિનું, સમતભદ્રપણું હોવાથી સમગ્રતાથી કલ્યાણરૂપપણું હોવાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142