Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ માટે પાયા જેવી હેવાથી એના પર પ્રારંભમાં જ વિવેચન રજ કરેલ છે. સંતબાલજી મહારાજના સાનિધ્યમાં અનુબંધાષ્ટક રચાયું એ પછી મહારાજશ્રીએ તે પૂ. નેમિચંદજી મહારાજશ્રીને કહ્યું. એમણે પ્રત્યેક કડી પર સરલ સમજણ આપતું વિવેચન આપી આખા વિષયની સુંદર છણાવટ કરી છે. માટુંગા સંત-સેવક શિબિરમાં રજૂ થયેલ “અનુબંધ વિચારને દસ પુસ્તકો દ્વારા સંપાદિત કરી તેને શાસ્ત્રીય આધાર આપવામાં નેમિચંદ્રજી મહારાજનો જ મુખ્ય દેણગી છે, એટલે અનુબંધાષ્ટને એમના ભાગે વધારે શાસ્ત્રીય અને રસમય બનાવેલ છે. આવી સુંદર અભિવ્યક્તિ આપવા માટે વંદામિ, નમંસામિ-સક્કારેમિ, સમાણેમિ-પૂર્વક વંદણા. દુલેરાય માટલિયા

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73