SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પાયા જેવી હેવાથી એના પર પ્રારંભમાં જ વિવેચન રજ કરેલ છે. સંતબાલજી મહારાજના સાનિધ્યમાં અનુબંધાષ્ટક રચાયું એ પછી મહારાજશ્રીએ તે પૂ. નેમિચંદજી મહારાજશ્રીને કહ્યું. એમણે પ્રત્યેક કડી પર સરલ સમજણ આપતું વિવેચન આપી આખા વિષયની સુંદર છણાવટ કરી છે. માટુંગા સંત-સેવક શિબિરમાં રજૂ થયેલ “અનુબંધ વિચારને દસ પુસ્તકો દ્વારા સંપાદિત કરી તેને શાસ્ત્રીય આધાર આપવામાં નેમિચંદ્રજી મહારાજનો જ મુખ્ય દેણગી છે, એટલે અનુબંધાષ્ટને એમના ભાગે વધારે શાસ્ત્રીય અને રસમય બનાવેલ છે. આવી સુંદર અભિવ્યક્તિ આપવા માટે વંદામિ, નમંસામિ-સક્કારેમિ, સમાણેમિ-પૂર્વક વંદણા. દુલેરાય માટલિયા
SR No.008090
Book TitleAnubandhashtak
Original Sutra AuthorN/A
AuthorDulerai Matliya
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1985
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Social
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy