Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ ૧૯ વિવેક સાધના તંત્ર મંડલ ને સંઘ, એગ્ય અનુક્રમે રચી; ધર્માનુબંધથી , ધર્મમય સમાજને. ૧૮ ભાવાર્થ : અનુબંધોગી સંત સતત વિકશીલ હોય છે. તે તંત્ર (સ્વરાજ્ય સંસ્થા), મંડલ (જનસંસ્થા) અને સંઘ (જનસેવક સંસ્થા)-એ ત્રણેયને ય ક્રમે રચે છે અને એ બધાંયને ધર્માનુબંધ પરસ્પર જોડીને, તે અનુબંધ બગડવામાં એક કારણ જે ક્રમભંગ છે તે ન થાય, તેની કાળજી રાખે છે. એટલે જેનું સ્થાન જ્યાં અને જે ક્રમે છે, તેને ત્યાં અને તે ક્રમે સ્થાન આપે છે. આ રીતે સમાજને ધર્મમય બનાવવા એટલે કે સમાજનાં બધાં ક્ષેત્રો અને બધાં મુખ્ય અંગોમાં ધર્મને પ્રવેશ કરાવવા સતત મથે છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73