SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ વિવેક સાધના તંત્ર મંડલ ને સંઘ, એગ્ય અનુક્રમે રચી; ધર્માનુબંધથી , ધર્મમય સમાજને. ૧૮ ભાવાર્થ : અનુબંધોગી સંત સતત વિકશીલ હોય છે. તે તંત્ર (સ્વરાજ્ય સંસ્થા), મંડલ (જનસંસ્થા) અને સંઘ (જનસેવક સંસ્થા)-એ ત્રણેયને ય ક્રમે રચે છે અને એ બધાંયને ધર્માનુબંધ પરસ્પર જોડીને, તે અનુબંધ બગડવામાં એક કારણ જે ક્રમભંગ છે તે ન થાય, તેની કાળજી રાખે છે. એટલે જેનું સ્થાન જ્યાં અને જે ક્રમે છે, તેને ત્યાં અને તે ક્રમે સ્થાન આપે છે. આ રીતે સમાજને ધર્મમય બનાવવા એટલે કે સમાજનાં બધાં ક્ષેત્રો અને બધાં મુખ્ય અંગોમાં ધર્મને પ્રવેશ કરાવવા સતત મથે છે.
SR No.008090
Book TitleAnubandhashtak
Original Sutra AuthorN/A
AuthorDulerai Matliya
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1985
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Social
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy