Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 7
________________ ERILLISET LAGER આ કાર્યમાં આ ટ્રસ્ટના મારા સાથી-મિત્ર સ્વર્ગસ્થ શ્રી જયભિખુએ દિલના ઉછરંગથી કામ કર્યું હતું. ઉપરાંત આ ભક્તિ-પૂજાના પ્રશસ્ત કાર્યમાં અનેક હાથ રળિયામણા બન્યા હતા. આમાં અમને અનેક મિત્રો અને સ્નેહીઓને જે સહકાર મળ્યો હતો, એનું સ્મરણ કરતાં અમે ઊડી કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ. - આ પુસ્તકના પુનર્મુદ્રણમાં બને તેટલી ચોકસાઈ રાખવા છતાં, અતિ ઝડપના કારણે અને અન્ય પ્રવૃતિઓમાં મગ્ન હોવાને લીધે, કેટલીક ક્ષતિઓ રહી ગઈ હોય એ સંભવિત છે. સંપૂર્ણ જ્ઞાની તો એક સર્વજ્ઞ જ છે, બાકી બધા ભૂલને પાત્ર છે. આમાં જે કંઈ દેષ જોવામાં આવે તે તરફ અમારું ધ્યાન દોરવાની સૌ મહાનુભાવોને અમારી વિનંતી છે.) કામ બધી પ્રવૃતિઓમાં અંતરને એકતારે એક જ વાત ગુંજતો રહ્યો છેઃ ન હિ ત્યાગઝ શ્ચિદ્ર દુતિ રાત! છતિ | શુભ ભાવથી કરેલું કાર્ય કયારેય દુર્ભાવ કે દુર્ગતિ માટે થતું નથી, બ૯૯ કલ્યાણ સાધક બને છે, એવી અમારા અંતરમાં શ્રદ્ધા છે. GKEITSKIRKE . આ પુસ્તિકા તૈયાર કરવામાં કેટલાક ગ્રંને ઉપયોગ કર્યો હત; ખાસ કરીને ભાવનગરથી પ્રગટ થયેલ “સઠપ્રકારી પૂજાને તથા અમારા સ્નેહી માસ્તર જશવંતલાલે પ્રગટ કરેલ “પૂજાસંગ્રહ વગેરેને અર્થશુદ્ધિ ને પાઠશુદ્ધિમાં ખાસ લાભ લીધે છે; એ બનેના અમે ઋણી છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 104