Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ ( ૧ ) ।। શ્રી શદ્ધેશ્વરપાર્શ્વનાથાય નમ: ।। ।। શ્રી-પ્રેમ-ભુવનભાનુ-નવઘોષ-હિતેન્દ્ર-ગુ॰ાર-મિરસૂરિસષ્ણુરુછ્યો નમઃ।। ।। ૐ નમઃ ।। જેમ सर्वं अनेकान्तमयम् (પ્રાસ્તાવિક) યોગાચારનું મંતવ્ય ‘સર્વ જ્ઞાનમયમ્’ એવું છે.. ભર્તૃહરિનું મંતવ્ય ‘સર્વ શમયમ્' એવું છે.. વેદાંતીનું મંતવ્ય ‘સર્વ બ્રહ્મમયમ્’ એવું છે.. = તેમ આર્હત-જૈનદર્શનનું કોઈ એક વાક્યથી નિશ્ચિત મંતવ્ય બતાવવું હોય, તો એ છે - ‘સર્વ અનેાન્તમયમ્' ! પરમાત્મા, પરમાત્માનું જીવન, પરમાત્માનું વચન, પરમાત્માએ બતાવેલા પદાર્થો, રે ! યાવત્ બધા જ પદાર્થો ! એ ચાહે દીવો હોય કે યાવત્ આકાશ ! ... એ બધું જ અનેકાંતમય ! જગતનો એક પણ પદાર્થ એવો નથી કે જે અનેકાંતમય ન હોય.. સુચારુ સુઘોષ છે આ અનેકાંતમય જિનશાસનૢનો ! * પરમાત્મા અનેકાંતમય → ૫રમાત્મા સર્વ જીવરાશિ પર હિત કરવામાં કરુણાશીલ હતા. તે છતાં, કરુણામાં'ય એકાંત નહોતો. કર્મને ફાડી નાંખવામાં તો તેઓ કઠોર જ હતાં ! * → મિત્ર અને શત્રુ પર સમાન દૃષ્ટિ રાખનાર પણ પરમાત્મા, રાગ-દ્વેષને આશ્રયીને ‘અરિહંત= શત્રુને હણનાર’ કહેવાયા છે, તે પણ પરમાત્મા અનેકાંતમય હોવાનું જ જણાવે છે ને ? * ‘‘આદ્રીપમાવ્યોમ સમસ્વભાવું, સ્યાદૃાવમુદ્રાઽનતિભેવિ વસ્તુ तन्नित्यमेवैकमनित्यमन्यदिति, त्वदाज्ञाद्विषतां प्रलापाः ||५||" - अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका । * “સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે... જ્ઞાનાદાનરહિતપરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે ।।શીતલા” ૨. આનંદઘનચોવીશી “તાહરે મિત્ર અને શત્રુ સમ, અરિહંત તું હી ગવાયજી; રૂપ સ્વરૂપ અનુપમ તું જિન, તો હી અરૂપી કહાયજી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 350