________________
આગામોતિ
I
વીર નિ. સં. | જીવીerણો
૨૪૯૪ વિ. સં. ૨૦૨૪
जुग्गो धम्मस्स આગમ સં. ૧૯ નિજ મળિો કાર્તિક
ધર્મઆરાધનાની સફળતા માટે
૨૧ ગુણની આવશ્યકતાનું રહસ્ય
(ગતાંકથી ચાલુ) શું બળાત્કારથી ધર્મ થાય ખરે!
તમે અહીં એ પ્રશ્ન ઉઠાવશે કે શું ધર્મ બળાત્કારથી પણ થાય છે ખરો?
ઠીક ! તમારા પ્રશ્નને આપણે ધીરજ પૂર્વક વિચાર કરીએ! - આ પ્રશ્ન સમજવા માટે એક ઉદાહરણ છે તે વિચાર! શ્રેષીપુત્રનું દષ્ટાંત
એક શ્રીમંત શેઠ છે, શેઠ ઘણે વિદ્વાન છે, વિદ્વાન છે તે જ તે ધર્મનિષ્ટ છે. તેની ધર્મશ્રદ્ધા અતુલ છે, ધર્મની પાછળ તે સહ કાંઈ ફગાવી દેવાને તૈયાર છે. આ શેઠને એક છોકરો છે. દેવતાને ઓલવી નાખીયે એટલે તેના જેમ કેલસા થાય છે. તેમ આ શેઠજીને છેક નર્યો કોલસા જેવું છે. ધર્મ શી ચીજ છે? તેનું સ્મરણ પણ તેને કંપાવે છે. શેઠે વિચાર કર્યો કે ક્યાં હું ધર્મનિષ્ઠ? અને ક્યાં આ મારું સંતાન ? મારાથી સર્વથા ઉલટે !