________________
આગમત
७८ यो निशेषमुमयतोऽधनिचयं निर्णाश्य लब्ध्वा श्रियः । જિનાવાર નિમિત્તા જ્ઞાન ગુનિક કવિનિતા स्थानं यन्न वयोवजस्य विषयं तस्मिन् मति तत्तनु ॥२५६॥
જે વિવેક સમ્યગુ ધર્મની આરાધનાથી પાપકર્મને નાશ કરી આત્મિક જ્ઞાનાદિ લક્ષ્મીને પ્રાપ્ત કરી જન્મ આદિની પીડાથી રહિત વચનાતીત આનંદ ભરપૂર મોક્ષને મેળવે છે, તે માટે તું પ્રયત્ન કર! ७८ प्रदेशिसाम्यं वचनातिगं यत्
રેડ્યાં ન ફૂડ્યાં મારા જુદો ! ર૧૮ ધન્ય છે પ્રદેશ રાજાની સમતાને! કે જેથી જાણી જોઈને ગળે કંપ દઈઝેર આપીને મારનારી પત્ની પર મનથી પણ ગુસ્સે ન થયે. ८० धन्यास्यां चेत् पञ्चकमिहाद्रिये बन्धहानविषयाणाम् ॥२५०॥ - જે કર્મના બંધને તેડનારા પાંચ મહાવ્રતને સ્વીકાર કરું તે ધન્ય થાઉં. ૮૧ મતામિહા થા વિરપુરથાનમારમના પરદા
અણધારી રીતે ખરેખર! જગતમાં શારીરિક-માનસિક પીડાએનું ઉત્થાન થાય છે, તેથી સમતા ભાવની કેળવણું પ્રથમથી તૈયાર રાખવી જોઈએ.) ८२ सामुदयो नित्यं स्वतन्त्रं कार्यमादधुः ॥२६१॥
(નિકાચિત) પાપને ઉદય હંમેશા પિતાની રીતે વિપાક આપે જ છે. ८३ आमयानां विदो वैद्या बेदनानां तु जन्तवः ॥२६२॥
વૈદ્યો રોગને જાણે, પણ વેદનાને તે પ્રાણુઓ અનુભવથી જ જાણે. ૮૪ જિજ્ઞ આરાધનામારતત્વરિતા વિરતારા
આરાધનાને માર્ગ (જીવની ગ્યતાને આધારે) વિચિત્ર છે, તેથી તેની વિધિ પણ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. ७५ नित्यां रत्नत्रयां श्रित्वाऽऽराधना न विकल्पभाग् ॥२६३॥ રત્નત્રયીને આશ્રીને આરાધને નિત્ય છે, તેમાં ભજના નથી.