Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 296
________________ પુસ્તક ૪–શું ૫૦ ઉત્તર-પૂર્વ કાળમાં ભિન્ન ભિન્ન જાતિવાળા જૈન ધર્મ સ્વીકારતા હાવા છતાં માનવતા સાચવતા હતા. એટલે કાઇનું મન ન દુભાય તેની ચિંતા કરતા હતા, ત્યારે આજે જૈન સંઘમાંજ અમુક ભાઇએ માનવતા પરવારી બેઠા છે. અને હરિજન મદિર પ્રવેશના આગ્રહ લઇ બેઠા છે. તેવા પૂર્વકાળમાં ન હતા. હવે પ્રશ્ન રહ્યો હરિજન જૈન ધર્મ સ્વીકારે તે શું કરવું ? તેના ખુલાસા આ પ્રશ્નાવલીના ખીજા પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે. પ્રશ્ન પ–શું જૈન ધમ માં સાધુ અને શ્રાવકના આચાર–પાલનના અધિકારમાં અમુક જાતિ સાથે વ્યવહાર ન કરવા. એવું કાંઈ વિધાન છે ? ઉત્તર-હા ! હિદું રું ળ પવિષે. (દશ॰ સૂત્ર અધ્યયન ૫ Àાક ૧૭) હવે ટીકાના પાઠ-ટીકાકાર સ્વર સૂતયુગાં થાવ ચિ અમોનું અને ચૂ પા૦ ૧૭૪ સતિય મળ-મૂત્રવાતિ, આવાહિય અમોના જોયું માથંગાવિ પદિર' કે ન વિષે ના અર્થ સાધુ ભગવતા પ્રતિષિદ્ધ કુળામાં એટલે જે કુળના શાસ્ત્રમાં નિષેધ કરાયા હાય, તેવા કુળામાં શિક્ષા વૃત્તિએ એટલે ગેાચરીને માટે પ્રવેશ ન કરે, તેજ વાતની પુષ્ટિમાં ટીકાકાર ભગવત લખે છે કે “ઘર सूतकयुक्तं यावत्कथिकं अभोज्जं” અર્થ --સાધુ ભગવંતાને ગેચરી માટે નિષેધ (વજન) કરાએલા એવા કુળા એ પ્રકારના હાય છે. તેમાં એક ચેડા કાળને માટે અને બીજા સદાકાળને માટે વર્જન કરવા લાયક છે. એટલે કે મૃતક અને જન્મ આદિના સૂતકવાળાં ઘરા થાડા કાળને માટે વન કરવા લાયક છે. જ્યારે ટુંબ જાતિ વગેરેના કુળા સદાકાળને માટે વન કરવા લાયક છે. તે વાતની શાખ દશવૈકાલિક ચીમાં (પા૦ ૧૭૪) ‘‘સથિં મથળ સૂતñાદ્િવસહિયં અમોગ્રા પર્વ માથું”િ શબ્દોમાં મળે છે. પંચાશક ૧૩ શ્લોક ૩૮ “નો વિ . વિસાત મળેલ વિનોવહંમત્રો તત્વનિ સજ્જ હામ લિસ્ક્રિશ્નો રૂ૮॥ જણાવે છે

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312