Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 283
________________ આગમત વલી ગૃહસ્થની અપેક્ષાએ આ દિવસ-ચરિમ પચ્ચખાણ થાવત્ સૂર્યને ઉદય થાય ત્યાં સુધીનું છે, જોકે દિવસ શબ્દને અર્થ અહોરાત્રિ તરીકે પણ ગણાય છે. તેથી જેઓએ રાત્રિ જનને નિયમ છે. તેઓને પણ આ સાર્થક છે. તેમજ જ્યારે ગૃહસ્થ દુષ્કાલ, લય આદિ આગાર રહિત પણે યાજજીવને માટે ચારે પ્રકારના આહારને રાત્રિભોજન તરીકે ત્યાગ કરે, તેઓને પણ આ પચ્ચખાણ ઉપયોગી છે. આ પ્રશ્નોત્તર નવમી ગાથાની ટકાના આધારે છે. પ્ર. ૪ પચ્ચખાણમાં આગારે શા માટે રાખ્યા છે? ઉ૦ – જે પચ્ચખાણમાં આગાર ન રાખ્યા હતા તે વ્રતભંગ રૂપ મહાન દેષ લાગત, આગારોના આશ્રયથી છેડી પણ આરાધના ગુણવાલી થાય છે. આ પ્રમાણે ગુલાઘવને વિચાર કરીને પચ્ચખાણ આદિને વિષે આગારની જરૂરીઆત છે. આ પ્રશ્નોત્તર બારમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૫ સકલ સાવદ્ય ગની વિરતિરૂપ સામાયિક હેતે છતે આહારના પચ્ચખાણુરૂપ વિરતિનું શું પ્રજન છે. સામયિકથી જ સર્વ ગુણેની પ્રાપ્તિ સંભવે છે, અને આ ઉપરથી કેટલાકે એમ પણ કહે છે કે “જો રાગદ્વેષ છે તે તપસ્યાનું શું પ્રયોજન છે?” તે શું બરાબર છે? ઉ૦ – સર્વસાવઘની વિરતિવાલાઓએ પણ આહાર આદિના પચ્ચ ખાણે અપ્રમાદની વૃદ્ધિમાં કારણભૂત છે. એટલું જ નહિં પણ પચ્ચખાણ કરવામાં તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે. કહ્યું છે કે “વીરભગવંતના તીર્થમાં એક ઉપવાસથી માંડીને યાવત છ માસને તપ કહ્યો છે” વલી આહારના પચ્ચખાણથી અપ્રમાદની વૃદ્ધિ નથી થતી એમ નહિ, પણ થાય જ છે, ને તે વાત પ્રાયઃ અનુભવ સિહ

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312