Book Title: Agam Chatusharan Prakirnakam
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________ 242 पद्यात्मकपञ्चसूत्रम् भूयादेभिः सङ्गमो मेऽपि भूयो भूयादेषा प्रार्थना शुद्धरूपा / भूयाद् भूयानादरः प्रार्थनायां भूयादस्या मोक्षबीजं ममेति / / 17 / / प्राप्तेषु स्यां सेवनाोऽप्यमीषां संपूज्यानामर्हतां सद्गुरूणाम् / आज्ञार्हः स्यां तक्रियावानपि स्यां निर्दोषं स्यां पारगश्चाऽपि तस्याः / / 18 / / सुहत-मनुभोना : .... | જિમ સૂર્ય-ચન્દ્ર પ્રકાશતાં, જિમ વાદળાં જળ-વરસતાં, સરિતા વહે જિમ જિન તરુવરે ફૂલને ફલ પ્રસરતાં, તિમ વિશ્વ પર ઉપકાર કરવાને જ જે વિભુ વિચરતા, | આનંદ ઉભરાયે ઉરે, તે જિનવરોને સમરતાં. 13 કર્મો પ્રજાળી આઠ આઠ ગુણો પ્રગટ જેણે કર્યા, | અવિનાશ અવ્યાબાધ ને અનુપમ સુખો જેણે વર્યા, विससे स्१३५-ति-प्रिया साथे, सहा 4 शिवपुरे, તે સિદ્ધની અનુમોદના આનંદ ઉભરાવે ઉરે. 14 / / सुकृतानुमोदनम् / / ___(उपजातिवृत्तम्) प्रमोदभावादमनुमोदयामि यदेव किञ्चित् सुकृतं जगत्याम् / सेवे यथाशक्ति यथोचितं च संवेगपूर्णः सुकृतं प्रशस्यम् / / 19 / / जिनेश्वराणामनुमोदयामि स्वान्योपकारप्रवणं पुमर्थम् / सिद्धात्मनां चिन्मयसिद्धभावमाचारमाचार्यगणस्य शस्यम् / / 20 / / सूत्रार्थदानं किल पाठकानां साधुक्रियां साधुगणस्य शुद्धाम् / उपासकानां वरमुक्तिमार्गसंसाधकान् सर्वसुधर्मयोगान् / / 21 / / माङ्गल्यलाभाय समुत्सुकानां शुभाशयानां सनरामराणाम् / मार्गानुकूलाचरणं सुचारु सर्वात्मनां सर्वमहं प्रशंसे / / 22 / / (त्रिभि : कुलकम्) જેનાં નયન ધર્મીજનોને પ્રીતિ ઉપજાવે અતિ, | જેનું સ્મરણ પાપીજનોને ભીતિ ઉપજાવે અતિ, જે મોહના સામ્રાજ્યમાં આક્રંદ ઉપજાવે અતિ, તે સૂરિની અનુમોદના આનંદ ઉપજાવે અતિ. 15 જેઓ જિનાગમનાં રહસ્યોને સદા સમજાવતા, સન્માર્ગ-લક્ષ્મી શ્રમણને જેઓ અહોનિશ આપતાં, | અજ્ઞાનના દારિદ્રયને જેઓ હણે જિમ સુરમણિ, તે શ્રી ઉપાધ્યાયો તણી સ્તુતિ આપતી મતિ અતિધણી. 17
Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342