________________
૨-l-/૧૨
છે પદ-૨-“સ્થાન” છે
— X — X — X — એ પ્રમાણે પહેલા પદની વ્યાખ્યા કરી, હવે બીજું આરંભે છે. પહેલા પદમાં પૃવીકાયાદિ કહ્યા, હવે તેના સ્થાનો કહે છે.
• સૂત્ર-૧૯૨ -
ભગવાન ! ભાદર કયતા પૃવીકાયોના સ્થાનો ક્યાં કહા છેહે ગૌતમ ! વસ્થાનની આઠે પૃવીમાં કઇ છે. તે આ - રનપભા, શર્કરાપભા, તાલુકાપભા, પંકભા, ધૂમપભા, તમ:પ્રભા, તમતમ:પ્રભાઈષતપાગભારા. અધોલોકમાં પાતાળ કળશોમાં, ભવનો, ભવનપાટો, નરકો, નકાવલિકા, નરકપdટોમાં હોય છે. ઉtવલોકમાં કો, વિમાનો, વિમનાવલિકા, વિમાનપdટોમાં હોય છે. તિછલિોકમાં ટેકો, કૂટો, શેલો, શિખરો, પ્રાગભારો, વિજયો, વક્ષસ્કારો, વક્ષો , વર્ષધર પર્વતો, વેળા, વેદિકાઓ, હારો, તોરણો, દ્વીપો, સમુદ્રોમાં હોય છે. અહીં પયા બાદર પૃવીકાયિકોના સ્થાનો કા છે. ઉપપાતને આપીને તે લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં અને વસ્થાનને આશીને પણ તેમજ છે..
ભાવના અપરાપ્તિ બાદર પૃથવીકાયના સ્થાનો કઈ કઈ છે ? ગૌતમ! જ્યાં પાયપિતા ભાદર પૃવીકાયના સ્થાનો કહ્યા છે, ત્યાં જ અપયક્તિા ના કn છે. ઉપપત વડે સર્વલોકમાં, સમુદ્રઘાત વડે સવલોકમાં, વસ્થાનથી લોકના અસંખ્યાતમા ભાગે છે.
ભગવન / પપિતા-અપયા સૂખ પૃવીકાયિકના સ્થાનો ક્યાં કહ્યા છે ગૌતમ. સૂમ yવીકાયિકોમાં જે પ્રયતા અને અપયતા છે, તે બધાં
આયુષ્યમાન શમણાં એક પ્રકારના, અવિરોષ, ભિwતારહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે.
ભગવન્! પતિા ભદર અકાયિકના સ્થાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ સ્વસ્થાનથી સાત વનોદધિ, સાત ઘનવલય, અધોલોક, પાતાળકળશ, ભવન, ભવન પdટોમાં છે. ઉtવલોકમાં કહ્યું, વિમાન, વિમાનાવલિકા, વિમાન પdટોમાં છે. તિછલિોકમાં કૂવા, તળાવ, નદી, કહ, વાપી, પુષ્કરિણી, દીર્ધકા, ગુંજાલિકા, સરોવર, સરોવપંકિત, સરસરપંક્તિ, બિલ, બિલપંક્તિ, ઝરણા, જીરા, છિલ્લર, પલ્લવ, વા, દ્વીપ, સમુદ્ર સર્વે જળાશયો અને જળ સ્થાનોમાં અહીં યતિા બાદર, અકાયિકોના સ્થાનો કai છે તે ઉપપાત વડે લોકના અસંખ્યાત ભાગમાં, સમુદઘાત વડે લોકના અસંખ્યાત ભાગમાં અને સ્વસ્થાનથી પણ લોકના અસંખ્યાત ભાગમાં છે.
ભગવન અપર્યાપ્ત ભાદર કાયિકોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! જ્યાં બાદ અકાયિકોના સ્થાનો છે, ત્યાં અપરાપ્તિ ભાદર અકાલિકોના
૮૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ સ્થાનો છે. ઉપપાત અને સમુઘાત વડે સર્વલોકમાં, વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગમાં છે.
ભગવન! પર્યાપ્તા અને અપચા સૂક્ષ્મ અકાયના સ્થાનો ક્યાં છે ગૌતમ ! સૂક્ષ્મ અકાયિકોના પર્યાપ્તા અને અપસપ્તિા બધા એક પ્રકારના, વિરોષતા • ભેદ રહિત સવલોક વ્યાપી છે.
ભગવા પ્રયતા બાદ તેઉકાયિકોના સ્થાનો કઈ છે ગૌતમ વસ્થાની મનગમમાં અઢીય સમુદ્રોમાં વ્યાપtત ન હોય તો પંદર કમણિભૂમિમાં, વ્યાઘાત આણીને પાંચ મહાવિદેહમાં - x • છે. ઉપપત વડે લોકના અસંખ્યાત ભાગમાં અને પ્રસ્થાન તથા સમુઘાતથી પણ લોકના અસંખ્યાત ભાગમાં છે.
ભાવના અપયક્તિા ભાદર તેઉકાયના સ્થાનો કર્યો છે? પ્રયતાના છે, ત્યાં જ બાદર અપયા તેઉકાયના સ્થાનો છે. ઉપપાતથી લોકના બંને ઉd કપાટોમાં અને તિછલિોકરૂપ શ્વમાં હોય છે. સમુદઘાતથી સર્વલોકમાં, સ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગે હોય છે.
ભગવાન / પયતા, અપચતા સૂક્ષમ તેઉકાયના સ્થાનો કયાં છે ? ગૌતમ ! યદ્ધિા અને અપર્યાપ્તા સૂમ તેઉકાયો છે તે બધા એક પ્રકારે વિશેષતા - ભેદ રહિત, સર્વલોક વ્યાપી છે.
• વિવેચન-૧૯૨ :
ભગવન! એ પથ્થરનું આમંત્રણ પદ . પતિા બાદર પૃથ્વીકાયિકોના સ્વસ્થાનો આદિ ક્યાં છે ? એમ ગૌતમસ્વામીએ પૂછતા. ભગવનું વર્તમાન સ્વામીએ ગૌતમને કહ્યું - સ્વસ્થાનાદિ [શંકા જેનું કુશલનું મૂલ વૃદ્ધિ પામેલ છે જોવા ભગવદ્ ગૌતમ ગણધર છે, તીર્થકર કહેલ માતૃકાપદના શ્રવણ માત્રથી અત્યંત શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયેલા, ચૌદપૂર્વી, સવક્ષિર સંયોગને જાણનારા છે, તેથી વિવક્ષિત પૂછવા યોગ્ય અર્થના જ્ઞાનરહિત છે, તો શા માટે પૂછે છે ? કેમકે ચૌદપૂર્વ અને સર્વોત્કૃષ્ટ શ્રુતલબ્ધિવાળાને પ્રજ્ઞાપનીય કશું અવિદિત નથી. કહ્યું છે - જો બીજા પૂછે તો અસંખ્ય ભવોને પણ કહે છે, પણ સાતિશય વિશિષ્ટજ્ઞાન ક્તિ છાસ્થ તેને જાણતો નથી. તો ગૌતમસ્વામી શા માટે પ્રશ્ન કરે છે ? તમારી વાત સત્ય છે, પણ જાણવા છતાં ગૌતમસ્વામી પૂર્વે અન્ય સમયે શિયોને કહેલ અને ફરીથી તેમને પ્રતીતિ કરાવવા વિવક્ષિતાને પૂછે છે. બીજું પ્રાયઃ સૂત્રોની ના સમ ગણઘરના પ્રશ્ન અને તીર્થંકરના ઉત્તરરૂપ છે. તે રીતે આ સૂરચના કરી છે. અથવા ગૌતમ ગણધને છાસ્થતાથી અનુપયોગ સંભવે છે. •x• માટે સંશયથી પૂછે તો તેમાં કોઈ પ્રકારે દોષ નથી.
‘ગૌતમ' એ લોકપ્રસિદ્ધ, મહાવિશિષ્ટ, ગોગપતિપાદક આમંત્રણ શબ્દ છે. અતિ હે ગૌતમગોગવાળા !
સ્વચાન - જ્યાં બાદર પૃવીકાયિકો રહે છે. વણદિ વિભાગથી વ્યવહાર કરી