Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 302
________________ ૨૮/૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧ ૧રપ (63) બાકીના જીવાદિને ત્રણ ભંગ છે. [૫૬] સયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. મનોયોગી, વચનયોગી સમ્યગૃમિધ્યાદેસ્ટિવ4 કહેવા. પરંતુ વચનયોગ વિકલેન્દ્રિયોને પણ કહેશો. કાયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય છે. યોગી જીવ, મનુષ્ય, સિદ્ધ અનાહાક છે. [૫૬] સાકાર-અનાકારોપયુક્ત જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ,. સિદ્ધો અનાહાક હોય છે. [૫૯] સવેદીમાં જીવ અને કેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. પ્રીવેદ-પુરવેદમાં જીવાદિ સંબંધે ત્રણ ભંગ અને નપુંસકતેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ જાણવા. આવેદીજીવ કેવળજ્ઞાની માફક જાણવો. ષoo] સશરીરી જીવને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણ ભંગો. બાકીના ઔદારિક શરીરી જીવો આહારક હોય • અનાહાક ન હોય. વૈક્રિય અને આહાક શરીરી, તે જેમને છે, તે આહાક હોય - અનાહારક ન હોય. તૈજસકાર્પણ શરીરી, જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો આહારક નથી પણ અનાહાક છે. પિછી આહાર પ્રયતિથી પરાપ્તિ, શરી-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષામન પ્રયતિથી પ્રયતાનો વિચાર કરતાં એ પાંચે પતિમાં જીવ અને મનુષ્ય પદને આWીને ત્રણ ભંગો છે. બાકીના જીવો આહાક હોય પણ એનાહારક ન હોય. ભાષા અને મન પયક્તિ પાંચેન્દ્રિયોને હોય, બીજાને નહીં. આહાર યતિથી આપતો બંને વચનથી પણ આહાક નથી, પણ શરીર પયતિથી અપતિ કદાચિત્ આહારક હોય, કદાચિત અનાહાક હોય. ઉપરની ચારે પિયતિઓમાં નાક, દેવ, મનુષ્યોમાં છ ભંગો હોય છે. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. ભાષામન પતિ વડે પતિા જીવો અને પંચેન્દ્રિય તિચચોમાં ત્રણ ભંગો, નારક, દેવ, મનુષ્યોમાં છ અંગો કહેવા. સર્વે પદોમાં એકવચન-બહવચનની અપેક્ષાથી જીવાદિ દંડકો પ્રથન વડે કહેવા. જેને જે હોય તેને તેનો પ્રથન કરો, જેને જે નથી તેનો તેને પ્રથન ન કરવો. યાવતુ ભાષામન પતિ વડે પર્યાપ્તા દેવ અને મનુષ્યોમાં છ ભંગો અને બાકીના સ્થાનમાં ત્રણ ભંગો કહેવા. • વિવેચન-૫૬૬ થી ૫૩૧ : પૂર્વે સમ્યગ્દષ્ટિ કહ્યો, તેમ જ્ઞાની કહેવો. જેમકે - જ્ઞાની જીવ હાક હોય કે અનાહારક ? કદાચિત્ આહાક-કદાચિત્ અનાહાક. ઈત્યાદિ નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું - એકેન્દ્રિય ન કહેવા. જ્ઞાની જીવો આહારક કે અનાહારક ? કદાચિત આહાક પણ હોય - કદાચિત્ અનાહાક હોય. જ્ઞાની નૈરયિકો ? (૧) બધાં આહાક, અથવા (૨) બઘાં આહાક અને એક અનાહારક. અથવા (3) આહારક (PROOF-1) -40\Book-403 ૧૨૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઘણાં અનાહારક. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. બેઈન્દ્રિય સંબંધે પૃચ્છા - બધાં આહારક હોય અથવા અનાહારક હોય અથવા એક આહાક અને એક અનાહાક હોય અથવા એક આહાક અને ઘણાં અનાહાક હોય અથવા ઘણાં આહારક અને એક અનાહાક હોય અથવા ઘણાં આહારક-ઘણાં અનાહારક હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો કહેવા. બાકીના જીવો નૈરયિકવત્ વૈમાનિક સુધી જાણવા. સિદ્ધોની પૃચ્છા - તેઓ અનાહારકો હોય. આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની એકવચનમાં પૂર્વવત્ જાણવા. બહુવચનમાં વિકલેન્દ્રિયમાં છ ભંગો હોય. બાકીના જીવાદિ સ્થાનોમાં એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. તે આ- (૧) બઘાં આહારક હોય, (૨) બઘાં આહારક-એક અનાહાક, (3) ઘણાં આહાક-અનાહાક. - - સૂત્ર સુગમ છે. પરંતુ જે જીવોને જ્ઞાન હોય તેમને ત્રણ ભંગો કહેવા. બાકીના પૃથિવ્યાદિમાં ન કહેવા. અવધિજ્ઞાનમાં એકવચનમાં તેમ જ જાણવું. બહવચનમાં અવધિજ્ઞાની પંચે તિર્યંચો આહારક જ હોય. કેમકે પંચે તિર્યંચનું અનાહાકપણું વિપ્રગતિમાં હોય. તે સમયે તેઓને ગુણ નિમિતે અવધિજ્ઞાનનો સંભવ નથી. અપતિત અવધિજ્ઞાન સહિત દેવ કે મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગો છે - x • અવધિજ્ઞાની પંચે તિર્યચો આહાક હોય, બાકીના સ્થાનોમાં જેમને અવધિજ્ઞાન છે, તેમને જીવાદિમાં ત્રણ ભંગ જાણવા. મન:પર્યવજ્ઞાન મનુષ્યોને જ હોય. તેથી તેના બે પદ છે - જીવાદ અને મનુષ્યપદ. બંને સ્થાને બંને વચનમાં મન:પર્યવજ્ઞાની આહાક જ કહેવા, પણ અનાહારક નહીં. કેમકે વિગ્રહગત્યાદિમાં મન:પર્યવજ્ઞાનનો સંભવ નથી. કેવલજ્ઞાની - ૪ - માં ત્રણ પદ હોય સામાન્ય જીવપદ, મનુષ્યપદ, સિદ્ધપદ. તેમાં જીવ અને મનુષ્ય એક વચનથી કદાચિત આહારક હોય - અનાહાક હોય • એમ કહેવું. સિદ્ધપદમાં અનાહારક હોય. બહુવચનથી જીવપદમાં આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય. મનુષ્યપદમાં ત્રણ ભંગો હોય છે. સિદ્ધપદમાં બધાં અનાહાકો હોય. અજ્ઞાની સૂગ-મતિ અને શ્રુત અજ્ઞાનીમાં એકવચનમાં પૂર્વવત્ જાણવું. બહુવચનમાં જીવ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ઘણાં આહારકો-ઘણાં અનાહાસ્કો પણ હોય - એમ કહેવું. બાકીના સ્થાનોમાં ત્રણ ભંગો જાણવા. વિર્ભાગજ્ઞાની સૂણ એકવચનમાં તેમજ છે, બહુવચનમાં વિર્ભાગજ્ઞાની પંચે તિર્યો અને મનુષ્યો આહારક જ કહેવા. કેમકે તેમની વિગ્રહગતિથી ઉત્પત્તિ અસંભવ છે બાકીના સ્થાને એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય અસંભવ છે. હવે યોગદ્વાર - સામાન્યથી સયોગી એકવચનમાં તેમજ જાણવા. બહુવચનમાં જીવ અને કેન્દ્રિયપદોને છોડી બાકીમાં ત્રણ ભંગો જાણવા. જીવ અને પૃથિવ્યાદિ Saheibla E:\Mahar

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352