Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 308
________________ ૩૦/-:/૫૭૪ ૧૩૩ ૧૩૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ તેથી જે સમયે જાણે છે, તે સમયે જોતો નથી. જે સમયે જુએ છે, તે સમયે જાણતો નથી. - X - શ્રી મલયગિરિજી કહે છે કે-] ઉક્ત કશન દ્વારા, વાદી સિદ્ધસેન દિવાકરે જે કહ્યું છે કે – “કેવલી એક સમયે જાણે અને જુએ છે' - તેનું પણ ખંડન કરેલ સમજવું. કેમકે આ સૂગ વડે સાક્ષાત્ યુક્તિપર્વક જ્ઞાન અને દર્શનના ઉપયોગને કમશઃ સ્થાપેલ છે. એ પ્રમાણે શર્કરાપભાથી તમસ્તમપ્રભા, સૌધર્મથી અનુત્તર વિમાન, ઈષપામારા ઈત્યાદિ બધાંને વિચારવા. શેષ વૃત્તિ સુગમ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ | પદ-૩૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ અષ્ટાંત, અવર્ણ, અસંસ્થાન, અપમાણ, આરત્યાવતાર વડે જુએ છે, જાણતો નથી ? હા, ગૌતમ ! કેવલી ચાવતું જુએ છે, પણ જાણતો નથી. ભગવત્ ! એમ કેમ કહ્યું? ગૌતમાં તેમને દર્શન આનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે. તેથી એમ કહેવાય છે કે કેવલી આ રતનપભા પૃથ્વીને અનાકાર વડે યાવતું દેખે છે, પણ જાણતો નથી. એમ ઈષઘાભાસ પૃથ્વી, પરમાણુ યુગલ અને અનંત પ્રદેશી કંધને દેખે છે, પણ જાણતો નથી. • વિવેચન-પ૩૪ : કેવળજ્ઞાન અને દર્શન જેમને છે, તે કેવલી કહેવાય છે. મત • પરમ કલ્યાણયોગી. આ પ્રત્યક્ષ જણાતી રત્નપ્રભા પૃથ્વીને આકારના ભેદો વડે, જેમકે - આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ, પંકકાંડ, અકાંડ ત્રણ ભેદથી છે. ખરકાંડ સોળ ભેદે છે ઈત્યાદિ. હેતુ - યુક્તિ વડે, તે આ પ્રમાણે - શા કારણે રનપ્રભા કહેવાય છે ? કેમકે તેનો રત્નમય કાંડ છે, માટે રનપ્રભા કહેવાય • x - ઉપમાઓ વડે, તે આ રીતે- રત્નપ્રભામાં રત્નપ્રભાદિ કાંડો વર્ણ વિભાગની અપેક્ષા વડે કેવા છે ? પારાગ મણિ જેવા વર્ષના છે? ઈત્યાદિ. ટાંતો વડે - પ્રમાણ વડે જાણેલો છે વિવક્ષિત સાધ્ય અને સાધનના વ્યાપ્તિરૂપ સંબંધનો પરિચ્છેદ, જેમને વિશે તે દૃષ્ટાંત. - X - X - - વર્ગો વડે - શુક્લાદિ વર્ણના વિભાગ વડે. તેઓના જ અધિક અને ઓછા સંખ્યાતા, અસંધ્યાતા, અનંતગણ વિભાગ વડે વર્ષનું ગ્રહણ ઉપલણ - ગંધાદિની સૂચક છે. તેથી ગંધ, રસ, સ્પર્શના વિભાગ વડે જાણવું. સંસ્થાનો વડે, તે રનપભામાં ભવન અને નાકના સંસ્થાનો છે, જેમકે - તે ભવનો બહાચી વૃત અને અંદર ચોખૂણા છે, ઈત્યાદિ. એ રીતે નરકાવાસ સંસ્થાનાદ કહે. પ્રમાણો વડે – પરિમાણ વડે. જેમકે તે ૧,૮00,00 યોજન જાડાઈ તથા લંબાઈ-પહોળાઈમાં એક રાજપ્રમાણ છે. પ્રત્યવતારો વડે પ્રતિ-સર્વથા, અવતીર્ય-વ્યાપ્ત થાય જેઓ વડે તે પ્રત્યવતાર. તે અહીં ઘનોદધિ વગેરેના વલયો જાણવા. તે વલયો સર્વે દિશા અને વિદિશામાં આ રત્નપ્રભાને વીંટીને રહેલા છે. જે સમયે આકારાદિ સહિત રનપ્રભાને જાણે છે, તે સમયે કેવળદર્શનથી દેખે છે એટલે કેવળ દર્શનનો વિષય કરે છે ? ગૌતમ ! એ અર્થયુક્તિયુક્ત નથી. • x - કેમકે - x - અહીં જ્ઞાન વડે જાણતો હોય તે “જાણે છે” એમ કહેવાય છે, દર્શન વડે જાણતો હોય તે “દેખે છે એમ કહેવાય છે. કેવલીનું જ્ઞાન સાકાર છે - x - વિશેષણોને ગ્રહણ કરતો હોય તે બોધ જ્ઞાન કહેવાય. દર્શન અનાકાર છે. કેમકે • વિશેષોને નિર્વિશેષપણે જાણવાત તે દર્શન. તેમાં જ્ઞાન અને દર્શન જીવને તેવા પ્રકારના સ્વભાવથી અંશતઃ ઉત્પન્ન થતાં નથી. - x • તથા સ્વભાવથી જ્યારે જ્ઞાન હોય ત્યારે સર્વપ્રદેશમાં જ્ઞાન હોય, જ્યારે દર્શન હોય ત્યારે સર્વ પ્રદેશોમાં દર્શન જ હોય. કેમકે જ્ઞાન અને દર્શન સાકાર અને અનાકારપણે પરસ્પર વિરુદ્ધ છે. • x • E:\Maharaj Saheib Adhayan-40\Book-40B (PROOF-1) (69)

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352