Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 283
________________ ૨૩/૨/-/૫૪ર ભગવન! એકેન્દ્રિયો સાતા વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પલ્યોનો અસં ન્યૂન દોઢ સાતમાંશ સાગરોપમ, ઉતકૃષ્ટ પપૂિર્ણ દોઢ સપ્તમાંશ, સાગરોપમ બાંધે. અસાતા વેદનીયની જ્ઞાનાવરણીય માફક જાણવી. એકેન્દ્રિયો સકવ વેદનીય કમની કેટલી સ્થિતિ બાંધે ? કંઈપણ ન બાંધે. કેન્દ્રિયો મિથ્યાત્વ વંદનીય કમની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમ બાંધે. એ મિશ્ર વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? કંઈ પણ ન બાંધ. એક બાર કષાયની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો અ% જૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ * સાગરોપમ બાંધે એ પ્રમાણે સંજવલન ક્રોધ ચાવત લોભની જાણવી. સ્ત્રીવેદની સાતા વેદનીયત જાણવી. કેન્દ્રિયો પુરુષવેદ કમની સ્થિતિ પલ્મોનો આ જૂન , સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તે જ સ્થિતિ બાંધે. નપુંસકવેદની જઘન્ય પલ્યો નો અરાં ભાગ ન્યૂન , સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેટલી જ પૂર્ણ બાંધે. હાસ્ય અને રતિની પરંપવેદ જેટલી બાંધે. અરતિ, ભય, શોક, જુગુપ્સાની સ્થિતિ નપુંસક વેદ જેટલી બાંધે. નૈરયિકા), દેવાયુ, નરક-દેવગતિનામ, વૈક્રિય - આહારક શરીરનામ, નરક-દેવાનુપૂર્વી, તીર્થક્ત નામ એ નવ પ્રકૃતિ ન બાંધે. તિચાયુની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્વ, ઉત્કૃષ્ટ ૭૦૦૦ અને ૧૦૦૦ના બીજ ભાગ વડે અધિક પૂર્વ કોટી વર્ષની બાંધે. એમ મનુષ્પાયુની સ્થિતિ જાણવી. તિર્યંચગતિ નામની સ્થિતિ નપુંસકdદ જેટલી, મનુષ્યગતિ નામની સ્થિતિ સાત વેદનીય જેટલી સમજવી. એકે અને પંચો, નામની નપુંસક વેદની સ્થિતિ પ્રમાણે રણવી. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય નામની જન્ય સ્થિતિ પલ્યોનો અસ ભાગ ન્યૂન /i૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. ચઉરિન્દ્રિય નામની પણ જન્ય પલ્યોનો અસં ભાગ ન્યૂન ૧૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ બાંધે. એ પ્રમાણે જ્યાં સાગરોપમના કે કે */ કે ૨૮ ભાગની સ્થિતિ હોય ત્યાં તેટલા ભાગ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવી. જ્યાં જElન્ય એક કે દોઢ સપ્તમાંશ સ્થિતિ હોય ત્યાં તે જ ભાગ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ ન્યૂન કહેતો. ઉત્કૃષ્ટ તે જ ભાગ પરિપૂર્ણ બાંધે એમ જાણવું. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીયની સ્થિતિવત કહેવી. ઉત્કૃષ્ટ તે જ પૂર્ણ કહેવી. • વિવેચન-૫૪૨ - એકેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? ઈત્યાદિ. અહીં નિયમ એવો છે કે જે કર્મની જે - જે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી છે, તે તે સ્થિતિ મિથ્યાત્વની 90 કોડાકોડી સાગરોપમ પ્રમાણ વડે ભાંગતા જે આવે તે પલ્યોપમના સંખ્યાતમે ભાગે જૂન જઘન્ય સ્થિતિ જાણવી. તે જ પલ્યોના અસં ભાગ સહિત ૮૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. એ રીતે બધાં સૂત્રો વિચારવા. શિષ્યના ઉપકારને માટે સ્થિતિનું પરિમાણ બતાવે છે. પાંચે જ્ઞાનાવરણ, નવે દર્શનાવરણ, પાંચે અંતરાય કર્મની એકેન્દ્રિયોને જઘન્ય સ્થિતિ પલ્યોનો અio ન્યૂન BI, સાગરોપમ હોય, ઉત્કૃષ્ટ તે જ 3 સાગરોપમ પરિપૂર્ણ જાણવા. સાતાવેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વીનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોનો અસં ભાગ ન્યૂન ૧.૫ સાગરોપમ ઉત્કૃષ્ટ સંપૂર્ણ ૧./ સાગરોપમ છે. મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિ બંધ પડ્યોનો અસં ન્યૂન ૧}, સાગરોપમ ઉત્કૃષ્ટ પૂર્ણ | સાગરોપમાં છે. એકેને સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીયનો ઉદય અસંભવ છે માટે તેનો બંધ પણ કરતો નથી. ૧૬ કષાયોનો જઘન્ય બંધ પલ્યોનો અસં ન્યૂન */ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પૂર્ણ * સાગરોપમ જાણવો. પુરુષવેદ, હાસ્ય, રતિ, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિરાદિષક, પહેલું સંસ્થાન, પહેલું સંઘયણ, શુકલવર્ણ, સુરભિ ગંધ, મધુર સ્ટ અને ઉચ્ચ ગોત્રનો જઘન્ય બંધ પલ્યોનો અસં. જૂન ૧૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સાગરોપમ જાણવો. ન્યગ્રોધ પરિમંડલ, પબનારાયનો જઘન્ય સ્થિતિ બંધ પડ્યો અio ન્યુન ૬૩ સાગરોપમ સાદિ સંસ્થાન અને નારાય સંઘયણમાં ઉપ સાગરોપમ. કતવણી અને કષાય, તૂરા રસનો ૬/ર૮ સાગરોપમ, પીતવર્ણ અને અશ્લસનો VIR૮ સાગરોપમ. નીલવર્ણ અને કટુરસનો ર૮ સાગરોપમ. નપુંસક વેદ, ભય, ગુણા, શોક, અરતિ, તિર્યચદ્ધિક, ઔદાકિ દ્વિક, હુંડક સંસ્થાન, છેલ્લું સંઘયણ, કૃષ્ણવર્ણ, તિક્તરસ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુ:સ્વર, અનાદેય, અશોકીર્તિ, સ્થાવર, તપ, ઉધોત, અશુભ વિહાયોગતિ, નિર્માણ, એકે જાતિ, પંચે જાતિ, તૈજસ અને કાર્પણનો જઘન્ય સ્થિતિ બંધ સાગરોપમ છે. અહીં ચણોધ પરિમંડલથી કાશ્મણ સુધી બધે પલ્યોનો અસંત ન્યૂન” વાક્ય જઘન્યમાં ઉમેરવું અને બધે ઉત્કૃષ્ટ બંધ તેને પૂર્ણ સાગરોપમ છે. નકદ્ધિક, દેવદ્વિક, વૈક્રિય ચતુક, આહાર ચતુષ્ક અને તીર્થકર નામનો એકેન્દ્રિયોને બંધ હોતો નથી. આયુકર્મ વિચારતા એકેન્દ્રિયો તથાભવ સ્વભાવથી દેવાયુ કે નકામુ બાંઘતા નથી. પણ તિર્યંચાયુ કે મનુષ્યાબાંધે છે. તે જઘન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટી વર્ષ બાંધે. ઉત્કૃષ્ટાયુ બંઘથી વિચારતા ૨૨,૦૦ વષય કેનન્દ્રિયો પોતાના આયુનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુનો બંધ કરતો હોય તે લેવા. તેથી ત્રિભાગ ૧૦૦૦ વર્ષ સહિત ૩૦૦૦ અધિક જાણવા. એ રીતે એકેન્દ્રિયોને આશ્રીને બંધ સ્થિતિ કહી. હવે બેઈન્દ્રિયોને આશ્રીને કહે છે • સૂત્ર-પ૪૩ : ભગવના બેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બંધ કરે છે ? ગૌતમ ! જાન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના પચીશ

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352