Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
હોવાથી અહીં સંક્ષિપ્ત કથન કર્યું છે. * સ્ત્રી, સંયત, દષ્ટિ, ભવ્ય આદિ ૧૫ દ્વારના ૫૦ બોલ થાય છે. તેના પર આઠ કર્મના બંધ અને અબંધનું નિયમો અને ભજના સાથે વિસ્તૃત વર્ણન છે અને પંદર દ્વારના અલ્પબદુત્વનું સંક્ષિપ્ત કથન છે.
આ રીતે આ ઉદ્દેશકનો મુખ્ય વિષય કર્મબંધ અને અબંધ છે.