Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૧૪]
શ્રી ભગવતી સૂત્ર-૨
જીવોનો અલ્પારંભ કરે છે અને માત્ર અગ્નિના જીવોનો મહારંભ કરે છે, તેથી તે અલ્પતર વિરાધક છે * તેજોલિબ્ધિવાન સાધુના તેજોલબ્ધિના અચિત્ત પુગલ પણ અગ્નિકાયના જીવની જેમ પ્રકાશક, તાપયુક્ત, દાહક અને ચળકાટ યુક્ત હોય છે.
ઉપરોક્ત પ્રશ્નોત્તરના સમાધાનથી કાલોદાયી અણગારની શ્રદ્ધા દઢતમ બની. તેણે અનેક પ્રકારના તપની આરાધના કરીને અંતિમ લક્ષ્યને સિદ્ધ કર્યું.