Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ४००
શ્રી ભગવતી સત્ર-૨
चिंधद्धयपडागे किच्छपाणगए दिसोदिसि पडिसेहित्था । शार्थ:- हयमहियपवरवीरघाइयविवडियचिंधद्धयपडागे = तेना महान वीर योद्वामाने भार्या, घायलो , तभनी थिमils 40-4तामओ पाडीनणी किच्छपाणगए = प्राए। संभ ५ही गया पडिसेहित्था = (मडीही. ભાવાર્થ:- તત્પશ્ચાતુ તે કોણિક રાજાએ મહાશિલાકંટક સંગ્રામ કરતા નવ મલ્લી અને નવ લિચ્છવી કાશી અને કોશલ દેશના ૧૮ ગણરાજાના શ્રેષ્ઠ યોદ્ધાઓને નષ્ટ કર્યા, ઘાયલ કર્યા અને મારી નાખ્યા, તેમની ચિતાંકિત ધજા પતાકાઓનો નાશ કર્યો, તે વીરોના પ્રાણ સંકટમાં આવી ગયા, તેથી તેઓ યુદ્ધ સ્થળની દસે દિશાઓમાં ભાગવા લાગ્યા. |१० सेकेणटेणं भंते ! एवं वुच्चइ- महासिलाकंटए संगामे, महासिलाकंटए संगामे ?
गोयमा ! महासिलाकंटए णं संगामे वट्टमाणे, जे तत्थ आसे वा हत्थी वा जोहे वा सारही वा, तणेण वा पत्तेण वा कटेण वा सक्कराए वा अभिहम्मइ सव्वे से जाणेइ महासिलाए अहं अभिहए । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ महासिलाकंटए संगामे, महासिलाकंटए संगामे । भावार्थ:-प्र- भगवन् ! मडाशि:23 संग्रामने महाशिला संग्राम ॥ भाटे 53 छ ?
ઉત્તર– ગૌતમ ! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થઈ રહ્યો હતો, ત્યારે તે સંગ્રામમાં જે ઘોડા, હાથી, યોદ્ધા કે સારથી આદિ તૃણથી, પત્રથી, કાષ્ઠથી કે કાંકરા આદિથી આહત (ઘાયલ) થતા હતા, તે સર્વ એવો અનુભવ કરતા હતા કે અમે મહાશિલાના પ્રહારથી ઘાયલ થયા છીએ અર્થાત્ મહાશિલા અમારી ઉપર પડી રહી છે, તેથી હે ગૌતમ! તે સંગ્રામ મહાશિલાકંટક સંગ્રામ કહેવાય છે. ११ महासिलाकंटए णं भंते ! संगामे वट्टमाणे कइ जणसयसाहस्सीओ वहियाओ?
गोयमा ! चउरासीइं जणसयसाहस्सीओ वहियाओ । भावार्थ:-प्रश्र-भगवन ! च्यारे महाशिमा संग्राम थतोडतो, त्यारे भां 24 साप મનુષ્યો મર્યા?
ઉત્તર- હે ગૌતમ ! મહાશિલાકંટક સંગ્રામમાં ૮૪ લાખ મનુષ્યો મર્યા. |१२ ते णं भंते ! मणुया णिस्सीला जाव णिप्पच्चक्खाणपोसहोववासा, रुट्ठा, परिकुविया, समरवहिया, अणुवसंता कालमासे कालं किच्चा कहिं गया, कहिं