Book Title: Nakalank Moti
Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust
Catalog link: https://jainqq.org/explore/005449/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વકલાંક -કૃષણશંક૨ શાસ્ત્રી HĘGIL in Educatie national Pa Person & Pivate Use Onl www.Jainelibrary.org LUNE Page #2 -------------------------------------------------------------------------- ________________ 5 श्री 615921 સવાચનમાળા ટ્રસ્ટ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. THROSSO ST Jain Education international For Persona&Privarsuse only www.melbaryong Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ નકલંક મોતી [૧૧૨ મેતીને નવસેરો હાર ] , : વ્યાખ્યાતા: શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રી વેદાન્તાચાર્ય “કીર્તનાચાર્ય ” 'ક ~હાવાદ શ્રી જીવન-મણિ સકૂવાચનમાળા ટ્રસ્ટ હઠીભાઈને દહેરા સામે, દિલ્હી દરવાજા બહારઃ અમદાવાદ, For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા પહેલી આવૃત્તિ. ૧૯૬૧ સંગ્રાહક શાંતિલાલ સાઠંબાકાર સંપાદક જયભિખ્ખું પ્રવકતા: શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રી, વેદાચાર્ય આતિયમ્’ ડાકોર રેડ : નડિયાદ પ્રકાશક: લાલભાઈ મણિલાલ શાહ શ્રી જીવન-મણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ , હઠીભાઈના દહેરા સામે, દિલ્હી દરવાજા બહાર : અમદાવાદ, ક પક પ્રિન્ટરી જયંતિલાલ દેલતસિંહ રાવત રાયપુર દરવાજા પાસે, અમદાવાદ : For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જ શ્રીહરિ શિખર પરથી સરતી શબ્દાવલિ સમી સરિતા કઈ હદયકુંજમાં ગુલખિલવે કે નખિલવે, કાઈપનિહારીને ઘડે ભરી દે કે ન ભરી દે, પણ તૃષાતુરની આકંઠ તૃષા જરૂર બુઝાવે છે. વાતાવરણને સત્વભર્યું શીતલ અવશ્ય સરજે છે. વક્તાની વાણુનું–હરિકથાકીર્તનનું આથી વધુ સાર્થક્ય શું? શાસ્ત્રકારે કહે છે કે હરિરસ શ્રેતાનું કલ્યાણ કરે કે ન કરે, અનુગ્રહબુદ્ધિવાળ વક્તા તે કલ્યાણને અવશ્ય વરે છે ! કીર્તન કરતાં, કથાવાર્તા કરતાં આવાં અનેક વિચાર-મૌક્તિકે સદા વેરાયા કરતાં. ખ્યાલ પણ ન હતું કે એ સંઘરાઈ જશે, ને મોતીની માળ બનશે. હરિકૃપા વિના તરણું પણ હાલતું નથી. ભાઈ સાઠંબાકરને હરિ–પ્રેરણું મળીને એણે પોતાની છાબમાં આ મોતી સંઘરી લીધાં. હરિકૃપા અજબ છે. સંધરેલાં મોતને ઝવેરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પણ મળ્યા. સાચાં-કાચાંની તપાસ કરી, સંપાદક બન્યા શ્રી. જ્યભિખુ. અને નિર્બલકે બલ રામએ રામે શ્રી. જીવનમણિ સર્વાચનમાળા ટ્રસ્ટને આ કામ માટે પ્રેરણું કરી. એણે આ ગ્રંથ રૂપી માળા ગૂંથી. સરસ્વતી રસવતી બની. ને શારદાઓને આ હાર સહુ કોઈને ઉપકંઠે અપણ! નડિયાદ – ગણશંકર For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ દર - પ્રકાશકીય ન - - - - શ્રી જીવન-મણિ સર્વાચનમાળા ટ્રસ્ટના પાંચમા વર્ષના ત્રીજા પુસ્તક તરીકે નકલંક મેતી” સાદર કરતાં અમને ઘણો હર્ષ થાય છે. હર્ષ થવાનું કારણ એ છે કે આ મોતીના ઝવેરી ગુજરાત અને ગુજરાત બહાર પિતાનાં શીલ અને પ્રજ્ઞાથી પ્રખ્યાત, જાણીતા કીર્તનકાર પૂ. શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રી છે. તેઓનો પરિચય આપ એ સૂરજ સામે દીપ ધરવા બરાબર થશે. અમે પૂ. શાસ્ત્રીજીના પરિચયમાં હતા; ને એમની પ્રસાદી ગ્રંથસ્થ રૂપમાં આમ જનતાને મળે એવી ચાહના પણ હતી. પણ એગ બાઝત નહતો. એવામાં જોગાનુજોગ ઉત્સાહી ભાઈ શ્રી શાંતિલાલ સાઠંબાકર એક દહાડે મળ્યા ને એમણે પોતે કરેલા સંગ્રહની બે ને અમારી સામે ધરી! નેટે અમે વાંચી, એમાં નરવું એનું હતું. પણ ફૂલ-હાર બનાવવા માટે એમાં જરાક અલ્પી For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કરણ ને શુદ્ધીકરણની જરૂર લાગી. જમાને અતિ ઝડપને છે. લાંબું લાંબું અને તેમાંય આવું સિંહણના દૂધ જેવું ઠેસ સાહિત્ય વાંચવું આજના યુગને કંટાળાજનક લાગે છે. એ માટે સાગરમાંથી મેતીની શધ થાય તેમ અમે–નેટનાં ૪૦૦ પાનાંમાંથી આટલાં મોતીની ચૂંટણી કરી. એને નવેસર મઠારી પૂ. શાસ્ત્રીજીની નજર તળે એ મોતીને મોકલી આપ્યાં. પૂ. શાસ્ત્રીજી પાસે હમેશાં સમયને અભાવ હોય છે. કીર્તનકાર તરીકેની એમની વાણુસુધા એમને દૂર દૂર પ્રવાસ કરાવે છે, એમાંથી એમણે સમય કાઢીને મેતીને ઝીણું ચાળણીમાં ચાળી નવાં જ રૂ૫ ને અનેખા જ રંગ આપી દીધા. અને પછી મુદ્રણાલયને કામ સુપરત થયું. બનતી કાળજીથી, મતીનું રૂપ ન ઝંખવાય તે રીતે એને સંભાળ્યાં, સવાર્યા ને ગોઠવ્યાં. અને લાંબે ગાળે એ ગ્રંથ-હાર રૂપે વાચકે પાસે આવે છે! આમાં ઝાઝા હાથ રળિયામણું બન્યા છે. એટલે કોનો આભાર માનવો અને કેન નહિ, તે સમજાતું નથી. શ્રદ્ધેય શાસ્ત્રીજીના તે અમે સદાના ઓશિંગણ છીએ, સાથે ભાઈ શાંતિલાલ સાઠંબાકારના પણ સાથે સાથે શારદા મુદ્રણાલય, દીપક પ્રિન્ટરી ને For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ફિનિકસ પ્રિ. વકર્સના સહકાર વિના આવું કામ ન થાત, એ આભારસહ સ્વીકારીએ છીએ. અમદાવાદ શરદપૂનમ, ૨૦૧૭ -રસ્ટીઓલાલભાઈ મ. શાહ બાલાભાઈ દેસાઈ (જયભિખુ) આ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુંજય મોતી એકતા ઢળતી સંધ્યાએખીલતા મેગરાની પરિમલે, સાગર સમીપે જાવાનું થયું! ધન્યભાગ્ય સાંપડયું સાગર નીરખવાનું. સાગર નિરવધિ હતો. એને જલરાશિ અપાર હતો. એના ઉત્તગતુંગ જલતરંગે અનુપમ ગાન છેડી બેઠા હતા! સાગરને કાંઠે બેઠે. પગ પખાળ્યા, હાથે અંજલિઓ ઝીલી. પણ રે! પડખે માછીમારની જાળે હતી! જરાક વધુ દૂર ગયે. નાની નાની નાવડીઓ આછેરાં નીરમાં પાસેથી સરતી હતી. પણ એ નાવડીને નાવિકે તુચ્છતાની ધમાં હતા. ભૂખ્યું પેટ ભરવા અનેકને ભરખવા નીકળ્યા હતા. વેપાર એમને અકલ્યાણને હતો. પડે એવાને કેમ પરવડે? પાજ કંઈ તુલસીની. સંગે શેભે ? જરાક એથીય વધુ દૂર સર્યો. પરમ સમાન - For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સુંદર પ્રવહ–જહાજ સાગરના તરંગે પર લહેરાતું ચાલ્યું જતું હતું. હજારે યાત્રીઓ એમાં ઘર જેવી સગવડ અને ઉત્સવ જેવો આનંદ માણી રહ્યા હતા. અહોહો ! કેટલા બધા માણસે આ જહાજ પર તરી રહ્યાં છે, ને મોજ માણી રહ્યાં છે! હું પણ એના પર તરી રહ્યો. મન એ પ્રવહણનું પ્રવાસી બન્યું, પણ ડી વારમાં ખબર પડી કે આ તો બધે કલંકીને ખેલ છે. હજારમાં ઘણું તે તાલી બજાવનારા છે, ઘણું મનરંજન માણનારા છે, આત્માના સાધક અલ્પ છે. ચાલ રે જીવ અહીંથી આવે ! એ વખતે આત્માએ આંગળી ચીંધી : “મહીં પડ્યા મહાસુખ માણે, દેખણહારા દાઝે જે ને ! દૂર બેઠા તમાશે દેખનારને કંઈ ન મળે. સાગરમાં ડૂબકી માર, તો મેતી મળે! સાચું પૌરુષ તે સાગરમાં ડૂબકી મારવાનું છે. મતને મૂડીમાં લઈને નકલંક મોતી મેળવવાનાં છે. મેં સાગરમાં ગોતું માર્યું, જોકે તામારનો કસબ નહોતો જાણત તેય ! અંધકાર આંખને આવરી રહ્યો. પાછા ફરવાનું મન થઈ આવ્યું, મનમાં એમ પણ ઊગ્યું કે આ મેતી વગર શું અધૂરું હતુંપાછા વળો! For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જહાજ પર બેસી ઝાંઝ–પખાજ કૂટવાં સારાં છે. ભાલમલીદા ઉડાવવા મીઠા છે. આ ઉપાધિ ક્યાં વારી? પણ શ્રદ્ધા–શક્તિ વહારે ધાઈ! કેઈએ કહ્યું મેતી મળશે તે મૃત્યુંજય થવાશે! ને શ્રદ્ધા–શક્તિના બળે તળિયે જઈ પહોંચ્યું. જઈને જોયું તે બધું ઝાકઝમાળ! ઓહોહો ! શું મોતીના ઢગ!જાતજાતનાં મોતી! ભાતભાતનાં મોતી! પણ હું તો અલ્પશક્તિ હતા. હાથ મારા નાના હતા. ગજુ મારું ડું હતું. મુજ ગરીબને કંઠે શેભે એવાં ફક્ત ડાંક મોતી લઈ આવ્યું. આવીને માળા ગૂંથી ! ગૂંથીને કંઠે પહેરી ! રાચવાનું ભાગ્ય હેય એ જોઈને રાચે ! લાધવાનું ભાગ્ય હોય એ ફરી સાગર–સમીપે જાય. અનર્ગળ મેતી ત્યાં પડ્યાં છે. લાવે ને માળા ગૂંથે! અમે ખાતરી આપીએ છીએ કે અલીબાબાના સમસમના દરવાજાનું ત્યાં જોખમ નથી, એ તો અત્તરિયાની દુકાન છે. અત્તર મળે કે ન મળે, જેવું જેનું ભાગ્ય ! સુગંધ તો જરૂર જડશે, એટલી અમારી ખાતરી છે. માટે એક ઘડી, આધી ઘડી, આધીમેં પુનિ આધ– –યભિખુ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નકલંક મોતી - - - - For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ : Sr . S sis જ: ક' ' ': -:૧૧, Sr RE રામ રામ એટલે નેહ, અયોધ્યા એટલે અવેર. યુદ્ધ વિનાની કાયા અધ્યા. જ્યાં પ્રેમ ત્યાં યુદ્ધ નહીં. જ્યાં કામ ત્યાં રામ નહીં. જ્યાં રામ ત્યાં કામ નહીં. જ્યાં રામ (પ્રેમ) વસે ત્યાં અધ્યા હોય. સ્નેહ હોય ત્યાં વેર ન હોય. સ્નેહ-રામને જોયા એટલે જનક વિદેહીથયા. રામ એટલે માનવતાનું ધામ રામ એટલે સર્વ સદ્દગુણેને ગ્રામ. રામ એટલે જ્ઞાન-વિજ્ઞાનને વિરામ. --જનો -- -- - --- Sain Education Intematonal For Personal Comercise only. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮ w s , બાકાયદા : R t -- દર છે: સીતા સીતા એટલે સેવા. સીતા એટલે સમાધાન વૃત્તિ. સુનયના એટલે સમાન દષ્ટિ. સુનયના-સમાન દષ્ટિ માતા જ્યાં હશે ત્યાં સેવા–સીતા જન્મશે. સમદષ્ટિ હશે ત્યાં ભક્તિ હશે, ભક્તિ એટલે અનાસક્તિ. પદ, પ્રતિષ્ઠા, પૈસામાં અનાસક્તિ. અનાસક્તિપૂર્વક વિશ્વસેવા એટલે ભક્તિ. સુનયનાને જ–અનાસકિતને જનકવિદેહી વરશે. Kી છે? : * ક * *** - - - - S elal & Private Use www.emeleri Page #18 -------------------------------------------------------------------------- ________________ s 0 છે 0 5. ** લક્ષ્મણ સુલક્ષણેથી સંપન્ન તે લક્ષ્મણ મહાપુરુષો લક્ષ્મીસંપનને નહિ પણ લક્ષણસંપન્નને સાથે રાખે છે. એ માટે રામે લક્ષ્મણને સાથે રાખ્યા. - લક્ષ્મણ એટલે શિસ્ત. રામ એટલે શીલ-સ્નેહ. શિસ્ત-વિનાને શીલ,વિનાને સ્નેહ એ જ મોહ, શીલ અને સ્નેહ શિસ્ત સાથે જ રહે S : - - 1 * Education International - person -- Page #19 -------------------------------------------------------------------------- ________________ ભરત ખીજાને ભાવથી ભરી દે તે ભરત. ભલમનસાઈ ના ભંડાર તે ભરત. ભરત એટલે તપ. ને સ્વ તપ એટલે શ્રમ વિના મળતુ ને હુક્ક વિનાનું પણ ન લેવુ.. ભરત એટલે વ્રત. વ્રત એટલે કન્યરત. ભરત એટલે આજ્ઞારત. For Personal & Private Use Only brary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ - હed 1 . vi * શ્વસ, શત્રુને હણે તે શત્રુન. શત્રુ કેણ ?.... કામ, ક્રોધ, મદ, માયા, લોભ. એ શત્રુને હણે તે શત્રુન. સંતેષ અશાંતિને હણે. સંયમ કામને હશે. નમ્રતા મદને હણે. શત્રુદન એટલે સંતેષ ને સંયમ. ' CHE' * * * રઈ For Personal & Prese Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સ' **,, કાકા S * હનુમાન i હનુમાન એટલે રામરસાયણના ધનવંતરી. હનુમાન એટલે મન હનુમાન એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય વિના સેવક ન થવાય. સેવક એટલે જ નિવિ કાર. સેવક એટલે જ અપક્ષપાત. બ્રહ્મચર્ય હોય ત્યાંજ ભરત (ભક્ત) હાયજ્યાં શત્રુન (વિષને હણનાર) હેય ત્યાં લક્ષ્મણ હેય ક :: * 5 .5 INDIA ForTersonal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ક E - દશરથ દશરથ એટલે દશ ઈદ્રિયવાળે દેહરથ. દશે દિશામાં પરાર્થે મોકલી આપે તે દશરથ. દશરથ એટલે ધર્મકાય. દશરથ એટલે સત્યની નિકષ, દશરથ એટલે સ્નેહની સીમા દશરથ એટલે વચનની પ્રતિષ્ઠા. દશરથ એટલે કુલધર્મ કીતિ ધ્વજા. ર! જ જિક Sur Educatenatiotale Page #23 -------------------------------------------------------------------------- ________________ , છે , s T , ' ' ' મ' : :: કેશલ્યા સુમિત્રા કેકેયી કૌશલ્યા એટલે કેમલતા કૌશલ્યા એટલે કલ્યાણમયી મતિ, નિર્દોષ રતિ, વિશ્વપ્રીતિ, કુલનીતિ. કૌશલ્યા એટલે સહનશક્તિ. સુમિત્રા સમાન રતિ-સરલતા. સુમિત્રા સહકારવૃત્તિ–વિનિગ શક્તિ સુમિત્રા સમતલ બુદ્ધિ સુમિત્રા અન્તર્મુખ વૃત્તિ કેકેયી પટવૃત્તિ ને પ્રવૃત્તિ, અસહિષ્ણુતા, અસૂયા, કુસંગત–પ્રીતિ. કકેયી (કઠોરતા-નિષ્ફરતા) નઠતા. * 11 1' s * : :: ૨ :: P ersonal & Private Use only www.jamielibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ થક Y શબરી શબરી એટલે શ્રદ્ધાની શિબિર શબરી એટલે સ્નેહની પરબ શબરી એટલે સેવાની શિખા D lain Education International Page #25 -------------------------------------------------------------------------- ________________ ર *. તા . FES Tv9 સરયૂ સરયૂ એટલે નેહની કવિતા. સરયૂ સર્વના હિતમાં સરે, વહે પણ કરેલું કદી ન કહે. સ્નેહ-ભક્તિથી સદા સર્યા કરે તે સરયૂ! અયોધ્યાને કેશલની વચ્ચે સરયૂ જ જોઈએ. :::: s * * S ફરજી., * Seal avatalsamonly www.ainelibras econ Page #26 -------------------------------------------------------------------------- ________________ : S : - -- * રામ-રાવણ .: :: અEP ૧૦ સર્વને રાજી કરે તે રામ રામ ખાનદાનીની ખાણ રામ સ્નેહને બાગ. રડાવે સર્વને તે રાવણ અવગુણને આકાર ને અભિમાનને અવતારએટલે રાવણ. મેહને ગઢ ને લોભને શઢ એટલે રાવણ રામ પૃથ્વી પર અલંકાર હતા. રાવણ પૃથ્વી પર અહંકાર હતે. 'SEE > in Education Intematorial For Personal use only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ #J રામ-સીતા જ્યાં સ્નેહમૂતિ રામ હોય, ત્યાં જ ત્યાગમૂતિ સીતા હાય. રામ એટલે સમર્પણુ અને સીતા એટલે સેવા. રામ એટલે સતષ અને સીતા એટલે શાંતિ. રામ એટલે આનન્દ્વના અવતાર અને સીતા એટલે તૃપ્તિ. સેવાને સ્નેહ મળ્યા ને સ્નેહને સેવા વરી એટલે સીતા-રામ પરણ્યાં. & Private Use Only NUOVI Page #28 -------------------------------------------------------------------------- ________________ * * * :::: 'S : :: ક % બે આકાર-બે પ્રકાર લેભના બે આકાર હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. પ્રથમ સંગ્રહવૃત્તિ, બીજી ઉપભગવૃત્તિ. તેને ઉદ્ધાર કરવા વેદવરાહ અવતર્યા. ત્યાગ એટલે વરાહ લેભ ત્યાગથી જીતાય. ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાન એ ત્રણના અવતાર વરાહ, રામ અને કૃષ્ણ કામના બે પ્રકાર એક રાવણ અને બીજે કુંભકર્ણ. રાવણ એટલે કામથી અધીર ને આતુર કુંભકર્ણ એટલે કાને ઉપદેશ શ્રવણે બધીર. મામ કામને જીતવા જમ્યા. ગ્ય એટલે રામ. કામ વિરાગથી જિતાય i R :: ૧૩ « * cain.Edusasen International Page #29 -------------------------------------------------------------------------- ________________ "? • S w , # સંતે દિવ્ય દલાલ છે સંત દલાલ છે. ભગવાન અને ભક્તને જોડી આપનાર છે. બીજાને લાલ (માલદાર) કરે ને પિતે નિમકહલાલ રહે તેનું નામ દલાલ. સંતે કહે છે, પગને કાંટે સોયથી કઢાય. આંખને કાટે જીભથી કઢાય. કામને કાંટે રામથી કઢાય. કેઈના પાસેથી દલાલી ન લે પણ ભક્ત–ભગવાનનાં દિલને જોડી દે. * * TU. ONOSNI Private de anly www.jametitrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ રામરસાયણ વિષય રસને કાપે ને પીયૂષ આપે તે રામ રસાયણ્. નય, અનુનય, પ્રણય આપે, અવિનય, અભિનય, હવસ (વિષય) ને કાપે. જેની પાસે રામ-રસાયણ છે, તેની પાસે દીનતા ને હીનતા રૂપી ભૂતપિશાચ કદી ન આવે. Jain Education international For Personal & Private Use Only ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ = = = == STD ઉપાસના વાસનાને વામે તે ઉપાસના. વાસના વિષ છે. ઉપાસના અને અમૃત કરે છે. ભરદ્વાજ એટલે કાન. જ્ઞાનને ભરે. યાજ્ઞવલ્કય એટલે જીભ. કીર્તન કરે. બ્રહ્મવિદ્યા એટલે સરસ્વતી. ભક્તિ મહારાણી એ ગંગા. યમુના એ સેવા. ધી એટલે બુદ્ધિ–વિદ્યા. શ્રી એટલે સંપત્તિ, ગૌતમ ઋષિ પાસે ઘણું ધી હતી પણ ઘરમાં–જીવનમાં અહલ્યા હતી, તન-ધન આસક્ત બુદ્ધિ હતી. પરિણામે જડતા એ અહલ્યાની શલ્યા થઈ ગઈ I - :.. : એમ. ' :: :: : ક JA - - - - Fokersonal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ક * બે આકાર કંધના બે આકાર શિશુપાલ અને દંતવકત્ર શ્રીકૃષ્ણ ક્રોધને જીતવા આવ્યા. ક્રોધ પ્રેમથી-જ્ઞાનથી છતાય. IN: ૧૭ 5 * : EN Education International e asoine. seeily Page #33 -------------------------------------------------------------------------- ________________ પ, જ: જે ક્રોઈ મરદ કેણુ? મદ અને મદનની સાથે બાથ ભીડે તે મરદ પર (પારકા) માટે, મરી જાણે તે મરદ, મદદ કરી જાણે તે મરદ. વચન માટે તન રદ કરે, પણ વચન ન રદ કરે તે મરદ. wed જ More : ill I UUS IIIMIT જ 1 . WINUTA :: Poraziersonal & Private Use Only www.janembrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ -- its: મy ક = દંડકારણ્ય માનવ-મન એ દંડકારણ્ય છે. ત્યાં ઘણા દૈત્યે વસે છે. તાટકા એટલે અવિદ્યા. સાચા સ્નેહી રામ વિના એને નાશ ન થાય. S ' == | દિલ દંડકારણ્ય છે. જ્યાં દુર્ગણ દૈત્યે વસે છે, ત્યાં સીતા-રામ-લક્ષ્મણ સેવા–નેહ-સદાચાર પ્રવેશે ત્યારે હૃદય ઋષીકેશ બને ને ઋષિ-મુનિઓ ત્યાં આવીને વસે. SS abducation Intematonal Personal & Pianoce Only Page #35 -------------------------------------------------------------------------- ________________ મધુરા અંત આરંભ ગમે તેવા હા, અત મધુર હાવા જોઈ એ. સવાર કે મધ્યાહ્ન ગમે તેવી હા–એની ચિંતા ન કરેા. સાંજના અને જીવનના અંત મધુર હવા ઘટે. નભાવવુ ને જીવનભર ભાવવુ એ મધુરા અંત. જિંગરમાંથી ગર ને ગરજ કાઢો તે, જીવનના અંત મધુર આવે. २० For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ યાગી મનને બાળીને નહિ–મનને વાળીને જે જીવી જાણે તે યાગી. મનને ન માળે, પણ પ્રથમ માળે, પછી વાળે ન અખિલમાં રામ નિહાળે, એ ચેાગી. For Personal & Private Use Only ૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ રામસ દેશ સાચા સાહેબ કાણુ ? સ્નેહ અને સિદ્ધાંતને જેનામાં સુમેળ હાય તે. * રાવણના સ ંદેશ વિષયાનુરાગ–ભાગ. ફળ શું? શાક, ગ્લાનિ, હાર ને વિનાશ. રામને સ ંદેશ–ગુણાનુરાગ ને ત્યાગ. ફળ શું ? આનંદ, ઉદ્ધાર, હષ ને વિજય. રામસ દેશ–જીવજો જિવાડવા. ૨૩ For Personal & Private Use Only www.jainenbrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ :: .' S ' :: ::: સાચી કલા સાચી કલા ને સાચું કાવ્ય કયું? કામને રામના રૂપમાં ફેરવી નાખવા કરમાં કલમ લે ને આલમને આનંદ દે તે. મહર્ષિ વાલ્મીકિએ કલમ હાથમાં લીધી, અને વિશ્વના કામને રામ બનાવ્યું. આ કવિ, આ કલા, આ કાવ્ય. સાચી કલા એટલે સૌના થવું-સેનાના ના થવું. SHEK છે? સts * "માન ** ) દી For Personal & TVSHOWSe Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ઝNES: ભક્ત કણ? ભક્ત એટલે ભગવાનનું જિગર. ભગવાનને શીષ દે! જીવનથી જગતને શીખ દે! જાતે ભેખ લે ' કદી ભીખ ન લે. એ ભક્ત કે જે. ભયથી પર, ભલું કરવામાં તત્પર ને ભેગ-રાગથી પર, ન ماتمی * * * For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ઈંટ ને ઇમારત માનવ ઈમારત ચણે છે, એમાં ઈશ્વર ઈંટ ઉપાડે પણ છે, ઇંટ ઉખાડે પણ છે. માટે ભાગે ઈંટ ઉપાડે છે, પણ જો ઈંટમાં ઈમાન નથી તે ઉખાડે પણ છે ! વ્ય ઈમારત છે. સહકાર ઈંટ છે. શત્રુને ઘેર ન જવું એમ નીતિ કહે છે. પ્રીતિ કહે છે કે શત્રુને મિત્ર બનાવી જીવી જવું. Jain Education international Song:S = "Vete Only ૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ દરિદ્રતા મનમાં છે ભક્તિની કથારીમાં યારીનાં વારી જોઇએ. નહિ મારી કે નહિ છટકબારી ' ૨૬ * જરૂર કરતાં ઝાઝું ચાહે તે દરિદ્રી. જરૂર કરતાં વધુ સંગ્રહે તે દરિદ્ધી. ધનહીન દરિદ્ર નથી, પણ તૃપ્તિ વિનાના શ્રીમંત દરિદ્ર છે. દરિદ્રતા દિલમાં વસે છે, દ્રવ્યમાં નહી. દારિઘ્ર એટલે અસતાષ. & Private Use Only www.janeou Page #42 -------------------------------------------------------------------------- ________________ સસાર સમુદ્ર-ઘર મગર સંસાર સમુદ્ર છે. ઘર મેાટે મગર છે. ઘર–મગર ગળી ન જાય માટે સતત પ્રવૃત્તિશીલ રહેવુ. * મિજમાની અને મહેરબાની ચાહનારે મિજાજ ઠેકાણે રાખવા. મહાપુરુષાને આદરણીય માનવાથી કાંઈ કામ ન સરે. મહાપુરુષોને આચરણીય ગણી જીવે તેા જ કામ સરે. શત્રુઓ આપણા સ્વભાવમાંથી જન્મે છે. જન્મને સુધારા, જન્યની ચિંતા નહિ રહે. Page #43 -------------------------------------------------------------------------- ________________ A શ ? - + : ' કે ' ' ' ' ક - કે * * * * ને નોકરી કોણ છે તેમ કરી જાય છે, કે જેને જ કાળજી . ૪ -: - * જ યૌવન નું? નિત્ય કામ કરનારનું નિત્ય યૌવન છે. નિત્ય નિષ્કામ, નિત્ય યુવાન સાત્વિકતાના ઉપવનમાં, સંયમના વનમાં, સંતોષના જીવનમાં નિત્ય યૌવન વસે છે. સરકારના બાવાદ અમદાવાદ મુકામાજીક કાપી લાવનારા દિવસો હવાલાવાના કરાર કરવા જે કે છે હi નn * . 5 * * * * Dામ ક * મા હકક ? જ છે પણ છે NI - : For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ રરરરરર 1 - . : : ' , વીર મારા નાના પwા, ના. મારા જનજીકાકા-બાપ મને માનનારા ૮૫ મને માતાજીના જ r : Priના ધારાસભ્ય જયરામ રાક ન ધારાના વિકાસના કામકાજના સારા કામમાં મારામારી કરતાં બે માળી આરોગ્ય અને આયુષ્ય જીવન ઈમારતના બે માળ છે. સંતોષ ને સંયમ રૂપી સિમેંટ એમાં નહિ હોય તે બંને માળ હલમલી જશે. ' ' પ્રમાણિકતા વિના પરમાત્માને પક્ષપાત મળતું નથી. R { છે. મકર " છે ? + કારક ". મય* * કI મામ મતક :: નાના + = ? કઈ . *** * છે ## છે કે, માં મ:, F કરતા મારી મક અને કે For At * * A Www Por Pesonal & P C Only Page #45 -------------------------------------------------------------------------- ________________ 30 સગશ્રેષ્ઠતા જન્મ-શ્રેષ્ઠ કમ-શ્રેષ્ઠ જાતિ–શ્રેષ્ઠ સંગ-શ્રેષ્ઠ આ ચાર શ્રેષ્ઠતાએમાં સગશ્રેષ્ઠતા હશે તે માકીની બધી શ્રેષ્ઠતા આપેાઆપ આવી મળશે. Page #46 -------------------------------------------------------------------------- ________________ - * : - ભૂખ્યા શ્રીકૃષ્ણ સંપત્તિવંત શ્રીકૃષ્ણ સદાય ભૂખ્યા હતા. સુદામાજીના તાંદુલ–પરસેવાનું અન્ન ખાઈને તૃપ્ત ને પ્રસન્ન થયા. ' શ્રીને,ધીને સદાય ભૂખ હોય છે. શ્રમ, સંતેષ ને સ્વાશ્રયને સદા વ્રત હોય છે. એક વાર Education International orana SODA Only Page #47 -------------------------------------------------------------------------- ________________ . ક t, નામના વાવવામાં માનનારા અને મારા નાના છે -- A " :. . દષ્ટિ તેવી સૃષ્ટિ દ્વેષમાં પણ દષ્ટિ કારણ છે. નેહમાં પણ દષ્ટિ કારણ છે. જેવી દૃષ્ટિ રાખશે તેવી સૃષ્ટિ સરજાશે. દષ્ટિમાં દેષ તે દુનિયા દેષમય લાગે. દૃષ્ટિમાં ગુણ તે દુનિયા દેવમય ભાસે. કામકાજ * * કેમ (sh wા : - વાત - -- ' - - - - or Personar Private scorge walterbrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ : ૬ , ' . ક -- . : Rs. Eા કે s , કરવા ભગવાનની બે આંખે સ-ઋત ભગવાનની બે આખે છે. સતું એટલે સમદર્શન.જીવમાત્ર તરફ સમદષ્ટિ ઋતુ એટલે સુનતા વાણી. પ્રેમ અને પરોપકાર એ બે પરમાત્માની આંખે. શ્રુતિ ને સ્મૃતિ બે ઈશની આંખે. | શ્રમ અને * = = FILM/ . in. Ede nternational Wapersonne s only : Page #49 -------------------------------------------------------------------------- ________________ ક કરે ' '. તેની માણારામાં સારા નાગકામ સાધના કરી છે. અમારા લોકો મારા * * * મારા રામાયણના સારા સારા કામ અનાગ્રહી-અસંગ્રહી અનાગ્રાહી અને અસંગ્રહી કદી દુઃખી ન થાય. અનાગ્રહીને સાચું તે મારું. અસંગ્રહીને સૌને આપ્યું તે સારું. અનાગ્રહ વિશ્વપ્રેમથી આવે. અસંગ્રહ વિભુ-વિશ્વાસથી આવે. વિ Pra Sersonal de Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ભેગાં રહે તે ભાગ્યશાળી ભેગાં રહેવુ એટલે ભાવ-નગરમાં વસવું, પશુ ભાનવગરનાં ન રહેવુ ભેગાં રહે તે ભાગ્યશાળી. સુખ-દુઃખ સદા વહેંચીને ખાય. કદાચ ભેગાં ન રહી શકે, તેાન સહી, પણ લડે નહિ. અંતર મૈત્રી રાખે. મૈત્રીની મજા એર છે. કદાચ મૈત્રીન સાધી શકે, તેા ન સહી, દ્વેષ ન કરે. એક બીજાનું ભૂંડું ન તાકે. પ્રેમ કરશે તે આખરે જીતશે. દ્વેષ કરશે તે આખરે હારશે. દ્વેષ દાનવનું રૂપ છે. પ્રેમ પ્રભુનું રૂપ છે. For Personal & Private Use Only ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ 8ામ છે. મને - ' : ક માતા - પિતા લાયક પર પ્રેમ કરે તે પિતા. નાલાયક પર નેહ વરસાવે તે માતા. બાળકને જન્મ આપે છે, માટે માતા બ્રહ્મા છે! બાળકને પોષે છે, માટે માતા વિષ્ણુ છે! બાળકના દેને નાશ કરે છે, માટે માતા શંકર છે. - - * ૧ સરકારી 22 ૧. વાર A Fonteersonal & Private Use Only મ Page #52 -------------------------------------------------------------------------- ________________ Sછે. આ ક * 1 } ' P (); ; - S TE ક ક To માતા ને પત્ની પત્ની લક્ષ્મી છે. માતા મહાલક્ષમી છે. મહાલક્ષ્મી–માતા, દળણું દળીને પણ પુત્રને પાળે. લક્ષ્મી–પત્ની, પતિદેવ રળી લાવે તે પ્રમાદ પમાડે. માતા, પિતા, પત્ની પ્રેમના પ્રતીક છે પ્રભુ પ્રેમને પારાવાર છે. = - # ૧ III - ૬ education International For Personal & Tause Only · www.jainelibrary:org Page #53 -------------------------------------------------------------------------- ________________ 1 - * * * * * * * * * * છે. - - ' ર. t" પીડા ને પીયૂષ મહાપુરુષને વિષાદ જગતને અમૂલ્ય પ્રસાદ છે. મહર્ષિ વાલ્મીકિના અંતરમાં વિષાદ ન થયે હેત તે– જગતને રામાયણ ક્યાંથી લાધત? મહર્ષિ વ્યાસના અંતરમાં વિષાદ ન થયે હેત તેજગતને ભાગવત ક્યાંથી લાધત? મહારથી અર્જુનના અંતરમાં વિષાદ ન થયે હેત તોજગતને ગીતાપ્રસાદ ક્યાંથી સાંપડતઝાર પુણ્યાત્માઓ પીડા અનુભવે છે, છે ત્યારે એમાંથી પીયૂષ પ્રસરે છે. આ *** RANT કd / Formwersonal & Private Use Only www.janettorary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ **, 'અEST કરનાર માનવામાં બુદ્ધિ ને હૃદય બુદ્ધિ સંપાડે. હદય જિવાડે. બુદ્ધિ કમાય. હૃદય વરસી જાય. બુદ્ધિ તર્ક કરે. હૃદય તરત દે. બુદ્ધિ સમૃદ્ધિને વરે. હૃદય શુદ્ધિને વરે. બુદ્ધિમાં જ્ઞાન વસે. હૃદયમાં ભગવાન વસે. બુદ્ધિમાં માન રહે. હૃદયમાં ઈમાન રહે. ૩૯ -- - '' in Education International For Personal & Prveis Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પર . ઇશ.' * , s ઈશ્વરને જન્મ માનવ તે ઈશ્વર-સ્વરૂપ સુ-દર્શનનું દર્પણ છે. માનવ ઈશ્વરને વિશ્રામ સૂ૦ ઘાટ છે. માનવમાં માનવતા મહેકતી રહે માટે ઈશ્વર જન્મ લે છે. ઈશ્વરના અંતરમાં વિષાદ જાગે છે ત્યારે અવતાર ધરે છે. ઈશ્વર પડે તે પિયૂષ લાધે. મહાપુરુષે વિપન્ન ન થાય તે, જગત સંપન્ન ન થાય. છે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ 1: ક, ss હૃદય ને સુવર્ણ માત્ર સંપત્તિ રાવણ સરજશે. માત્ર દેલત દાનવ સરજશે. ફક્ત સ્નેહ રામ સરજશે. સુવણે કલહ છે. હૃદયે સુલેહ છે. રાવણ કલહને વર્યો, કુલ તારાજ કર્યું. રામ સુલેહને વર્યા, વિશ્વને રાજી કર્યું.. - રાવણ પાસે સેનું ભર્યું હતું, પણ હૃદય સૂનું હતું. રામ પાસે સેનું ભર્યું હતું, પણ હૃદય ભીનું હતું. MIT Education international For Persenal & Tveitedse Only Page #57 -------------------------------------------------------------------------- ________________ v રાગનો ત્યાગ સાદ, રાગના ત્યાગ વિના અંતરની આગ ઓલવાતી નથી. વસ્તુના ત્યાગથી આગ નથી લવાતી, પણ વસ્તુ પરના રાગના ત્યાગથી ઓલવાય છે. - રાગને ત્યાગ એ જ વિરાગ. રાગના ત્યાગની ભીતર તેજને ચિરાગ છે. રાગના ત્યાગમાં રામને અનુરાગ છે. . જી ? કે It' III HIMJI For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ - - : 3 : * કલર Tઇપ ક :: નાના નાના રાજમાતાની વાત કરવા મા કo S : પA, R ••••. ' પ્રમાણિકતા મણિ, માણેક્ય, મતીથી પણ મેંથી તે આ પ્રમાણિકતા. જિંદગીની લહાણ પ્રમાણિકતા. પ્રમાણિકતાની પ્રપા-પરબે પ્રભુતા આવે, પ્રભુ પણ પાણું પીવા આવે. પ્રમાણિકતા પ્રભુથી પણ મહાન છે. પ્રણામ પ્રમાણિકતાને મળે છે. પ્રમાણિકતા પરમ તત્વ છે–પરમાત્મા છે. છે * * * ર સી SS રઃ S Pudemtematonal S POR Dersonale Prices only Page #59 -------------------------------------------------------------------------- ________________ N:: : ઇક, ...:: : -1 . . શિક્ષક છે : or 1. RAJ ભક્તિ પ્રભુ કહે છે, હું માત્ર અમરને જ સુલભ નથી, હું માત્ર જ્ઞાનીને જ સુલભ નથી, હું માત્ર ભક્તને જ સુલભ નથી, હું માત્ર નૃત્યકારને જ સુલભ નથી, પણ હું રંકને પણ સુલભ છું, ને ફકીરને પણ સુલભ છું. –કારણ કે ભક્તિની સંપત્તિ મેં સહુને આપી છે; અને એથી હું ખરીદાઈ શકું છું. ભક્તિ મારો શૃંગાર છે. ભક્તિ મારે અલંકાર છે. ભક્તિ મારું સદાવ્રત છે. ભક્તિ મારી સખાવત છે. ભક્તિ મારી અનામત છે. : : hહAJ SSC = For personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ iss :: નમે તે ગમે . વંદન ચંદન કરતાં શીતળ છે. ચંદન કપાળને ઠંડું કરશે, વંદન હૃદયને ઠંડું કરશે. પ્રભુ-પિતા પણ આ રીતે પ્રસન્ન થાય છે. નમવું એટલે નિમકહલાલ થવું. નમવું એટલે નગ્ન થવું નમવું એટલે નીતિમય થવું. સંસ્કાર હશે તેને નમસ્કાર ગમશે. ભણેલે દીકરો સંપત્તિ, હાર, શાલ, મેવા—મીઠાઈ લાવી બાપને ધરશે, તેથી બાપનું હૃદય નહિ ઠરે–પણ પિતા તરફ આદર રાખશે, ત કરશે, તે પિતાનું હૃદય કરશે. ** * * * * * Jan Education international eer Presse Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ' d તો ર ાન અને કિયા જ્ઞાન વિનાની ક્રિયા કષ્ટ આપે છે. જ્ઞાનના સગવાળી ક્રિયા તારે છે. પ્રેરણુ મહાપુરુષના ચરણમાંથી મળે છે. જ્ઞાન અને ક્રિયા એ બે મહાપુરુષનાં ચરણ છે. જ્ઞાન એટલે જાણવું નહિ-પરંતુ જીવવું. ક્રિયા એટલે કરવું એમ નહિ, અનાસક્ત થવું. *: ભાવનગરમાં સાગરના કામના કલાકોમાં .: ર. **, જL: ::: VINVOIDAL Forasonal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ - માનવશાલી શાખાઓમામનકકક ના કામકાજના જનક : બનવાન કરનારા : - ક દયનીય ને દંડનીય * પૂજ્ય તરફ ઉપેક્ષા અને અપૂજનીય તરફ પૂજા-ભક્તિમાર્ગના એ દે છે. - સાધન ન હોય તે માણસ ધર્માચરણ ન કરી શકે, તે દયનીય છે. સાધન હોવા છતાં માણસ ધર્માચરણમાં શિથિલતા કરે, તે દંડનીય છે. અક્કલશુન્ય દયનીય પરંતુ ચારિત્ર્ય શૂન્ય દંડનીય. ભૂલે પડેલે દયનીય, પણ છે ભૂલા પાડનારે દંડનીય. ભૂલ કબૂલ-સુધરે–એ દયનીય ના કબૂલે-ના સુધરે–તે દંડનીય. દૈવ-દુખીઓ દયનીય આલસ્ય દુખીએ કંડનીય. ( *:, , . ; : - છે કક - S" '= =erentica Personer privateruseren Page #63 -------------------------------------------------------------------------- ________________ . 4 મ બે પ્રકારની જીભ માનવીને બે પ્રકારની જીભ છે– તેતડી અને તે છડી જીભ તેતડી હશે, તે અંતરની વાત ' કહી શકશે નહિ. જીભ તેછડી હશે તે વાત કેઈના અંતર માં રહી શકશે નહિ. માનવ જીવ આપીને પણ જશ નહિ મેળવી શકે, પણ જીભ આપીને જશ લઈ શકશે. સર્વરસ ને સર્વયશ જીભથી લઈ શકાય છે. - - II A 2 ) - જેકી ભાજAN ***i * : K For Personal & Private Use Only www.jamendrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ રાજે * * નવા નામ અાદમાં કામ કરતી માર બધુંય વંધ્ય મારતા સત્સંગ વિનાની કાયા વંધ્ય! દયા વિનાની આંખ વધ્ય! દાન વિનાનું દ્રવ્ય વંધ્ય! સંતોષ વિનાની સંપત્તિ વંધ્ય! સેવા વિનાના હાથ વંધ્ય ! સન્માર્ગે ગયા વિનાના પગ વંધ્ય ! સ્વાધ્યાય વિનાનો દિવસ વિંધ્ય ! * છે કે - - - * For Personal & Prives Use Only M ain Education International Page #65 -------------------------------------------------------------------------- ________________ : * ન કર » +-- *' . :: નામના નાના નાના કે ન તન કે NA પાસના નામ નજર રાખવા તમામ નાના નાના કાપનારનું પણ કલ્યાણ કસ્તુરી તેના ટુકડા કરનાર છરીને સુગંધિત બનાવે છે. સુખડ તેના ટુકડા કરનાર કુહાડીને સુગંધિત બનાવે છે. કાપનારનું પણ કલ્યાણ કરનાર અને તેને સુગંધિત કરનારને વંદન ! - - - વાળ = = ) અને જ છે રાક જ પૂન ખાનના દર R: - - ---- * * ersonal Private Use only જાન v.Jee Page #66 -------------------------------------------------------------------------- ________________ : '. * . . P છે ** , ' દિલ અને દ્રવ્ય અન્યના ઉપદ્રવે જે કરે તે સાચું દિલ અને સાચું દ્રવ્ય. સતે પાસે પરમાત્માએ દિલ મૂકયું છે. સંપન્ન પાસે પરમાત્માએ દ્રવ્ય દીધું છે. પ્રસંગ પડે દ્રવે એનું નામ દિલ. પ્રસંગ પડે દ્રવે એનું નામ દ્રવ્ય ! બટાકા * * ... * - ૬ 1 2 For Personal & Tiresse Only Jam Education international Page #67 -------------------------------------------------------------------------- ________________ ક * '' રાયકા રામ માનજનક ના તમામ કામ કરનારા વિજ્ઞાન ર વૃત્તિમાંથી ને અંતરમાંથી જડતા ટાળે અને સાચી જાગૃતિ લાવે એ સાચું વિજ્ઞાન." - વૃત્તિમાં જડતા જાગૃત કરે, વર્તનમાં વિષ પેદા કરે, એ વિજ્ઞાન શાનું? એનું નામ તે અજ્ઞાન! - 2 1 2 Tre તે * , અને નુ * * {" નામ રક : : ન Page #68 -------------------------------------------------------------------------- ________________ : fl SIR, ક ' * ભૂલભુલામણું વનની ભૂલભુલામણું સારી યોવનની ભૂલ ભુલામણી ભયંકર! વનમાં કદાચ રસ્તે બતાવનાર મળે, ' ' યૌવનમાં કઈ રાહ બતાવનાર ન મળે, અને કદાચ મળે તે ન ગમે! TIPS, . . ક મ કt કાર, મન- ક padecen international Page #69 -------------------------------------------------------------------------- ________________ vkZ દિવ્ય રસાયણ સાહિત્ય, સંગીત અને કળા માનવના કને દૂર કરી દિવ્ય બનાવનાર રસાયણા છે. For Personal & Private Use www.jammerely org Page #70 -------------------------------------------------------------------------- ________________ H જ * * કરવાની આધિ, વ્યાધિ ને ઉપાધિ મને નિગ્રહ મુક્તિનું મહાન સાધન છે. આધિને રહેવાની જગ્યા મન છે. વ્યાધિને રહેવાની જગ્યા તન છે. ઉપાધિને રહેવાની જગ્યા ધન છે. બધી પવિત્રતામાં ધનની પવિત્રતા ઉત્તમ છે. લાલ s E - cum in Edutece laterais. se only Page #71 -------------------------------------------------------------------------- ________________ + , => ક મનન કરવા માટે રમતગમત કયા રાજપરા જારી કરી હક -: * સંદેહ અને સ્નેહ સંદેહ નેહ થવા દેતું નથી. સંદેહ સ્નેહને શત્રુ છે. સ્નેહના સંરક્ષણ માટે સંદેહ દૂર રાખે. બે દેહ વચ્ચે ને બે સ્નેહ વચ્ચે સદેહની દીવાલ ખડી ન કરે. સ્નેહ ન કરે તે ચાલશે, સંદેહ કરશે તે નહિ ચાલે. સંદેહના દરિયામાં સમર્થો પણ ડૂખ્યા છે. વિશ્વાસને કિનારે કલ્યાણધામ છે. નિશ્ચયની નૌકામાં બેસે. સંદેહ, મોહ ને બ્રમના દરિયામાં જ - ક ક , , Page #72 -------------------------------------------------------------------------- ________________ ' ' [ વિપ્ર ને વિદ્યાથી વિપ્ર અને વિદ્યાથી ચિંથરેહાલ દશામાં પણ ચિત્ત પ્રસન્ન રહે. મા - ટ R 5 - in Education International Perpersonal case only Page #73 -------------------------------------------------------------------------- ________________ N ': ' * | ધSS રે. જે જંપ આપે તે જેનાથી જંપ વળે તે જાપ. જપ ન વળે અને અજપે રહે, તેનું નામ જા૫ નથી. : : જગ ** DIEielse Only > jetelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ Jain Educatio જરાત Sep મધુર યાગ અતિ ન થઈ શકે તેા વ્રતી થાઓ. વ્રતી થવા ગુણમાધુકરી એકઠી કરી. નોંધપાથી રાખા. એક નામ ‘ મન–મરાલ ’ રાખા. સહુ સગાંસ્નેહીને ઓળખીતાંનાં ખાતાં પાડા. સહુના સદ્ગુણની નોંધ કરે. અવગુણુ તરફ નજર ન કરી. સહુના ઉપકારાની યાદી રાખેા. તેમણે કરેલ મદદની નોંધ કરો. આ ગુણયેાગ–મધુકર ચેગ પ્રેમયેાગના પાઠ કર! The Ose Only ૧૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ જતી 55 , :: :: , - sic , :: Bછે. * ઇ , .., ::::: : ભરૂપી કે. લેમરૂપી કપાળને કેહ ધનના ચંદનથી જ જાય. ત્યાગના સૌંદર્યને, ચારિત્રના સૌંદર્યને - વિદ્યાના માધુર્યને સર્વ ધર્મોને નાશ કરનાર લેભ છે. ૫ ( TE OR: AN : F ** *: --- - TASTswal & Private Use Only www.jamelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ આર. Soઇ s ર હરિ કેણુ? માત્ર દુઃખ કે કલેશને હરે તે હરિ નહિ, પણ દુઃખનાં કારણેને હરે તે હરિ. દુખે માનવકૃત છે, ઈશ્વરકૃત નથી. દુઃખે ઉત્પન્ન કરવાની વૃત્તિ ન થાય, તે માટે ઈશ્વરને ભજે ! મન હરે, ચિત્ત હરે, હૃદય હરે તે હરિ. . અંતઃકરણમાં અંતર્યામી વસે તે અનુચિત સંકલ્પ દૂર થાય. સંકલ્પનું ઉત્પત્તિસ્થાન અંત:કરણ. અંતઃકરણ પરમાત્માના વાસવાળું છે અને તે દુઃખ શાનું રહે? ain Education International For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ તt . - *,* : ? - * સી • . ચતુર્ભુજ માનવ પાસે બે હાથ છે– અર્થ અને કામ. કામને તપથી શુદ્ધ કરે. અર્થને દાનથી શુદ્ધ કરે. અર્થ અને કામરૂપી બે હાથ સાથે ધર્મ અને મેક્ષરૂપી બે હાથ ઉમેરાય તે માનવી ચતુર્ભુજ બને. માનવ ઈશ્વર બને! છે ** Forbersunal & Private Use Only www.amelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ "આજss દુખ દુર્લભ છે સુખ સુલભ છે, દુઃખ દુર્લભ છે. દુખ સ્વમાની છે. વિના આમંત્રણે એ આવતું નથી. માનવ જ્યારે દુઃખને વખાણે છે, ત્યારે તેનું રૂ૫ વધે છે–તેજ મળે છે. દુઃખ દૂર કરવાની ચાવી હસતું મુખડું રાખવું તે છે! વેદનાની વેદીમાંથી વેદાંતને વિવેક જન્મે છે. " jIIIII Education intematoriali For personal C a se only Page #79 -------------------------------------------------------------------------- ________________ ટક . By જિક જીવનકુનેહ નિગ્રહવિનાને સંગ્રહ નિરર્થક છે. સંગ્રહ કરવાની કળા મધમાખી પાસેથી શીખે. મધમાખી ગુલાબ પર બેઠી, મધુ લીધું. હું ખુશી થયે. મધમાખ આમ્રમંજરી પર બેઠી, મધને સંચય કર્યો, હું ખુશ થયે. પણ મધમાખ લીંબડાની લીંબાળી પર બેઠી, શેર પર બેઠી, કુટજ-કડાછાલ-ઇંદ્રજવા પર બેઠી, અને મધને સંચય કર્યો, મધમાખને મારું અંતર નમી પડ્યું! કટુતામાંથી પણ મિષ્ટતા મેળવનારી કલ્પ મધમાખઅપૂર્વ તારી જીવનકુ મધુમાખને જોઈ માનવ કંઈ શીખી . * .'' ગ રકaver elselen So www.alibrave as Page #80 -------------------------------------------------------------------------- ________________ : - :: Tr's અવગુણ વિનાને ગુણ સે સદ્દગુણ સંપાદન કરવાની કોશીશ કરવા કરતાં અવગુણ વિનાને એક ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે! For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ . :.. E -::: કાળ ક્રૂર કે શુર કાળ કાળનું કામ કર્યું જાય છે. એ રંક કે રાયને તે નથી. કાળ કદી કોઈને માટે ભતે નથી. કાળને કૂર કહું કે તેની કર્તવ્યનિષ્ઠાને વખાણું! છરાને મજબૂત રીતે પકડનાર સૈનિકને નિષ્ફર કહું કે કર્તવ્યનિષ્ઠ કહું? ક્રૂર કહું કે શૂર કહું ? ' ) : ) ForPersonal & Private Use Only www.jainelorary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય, કળા અને કલમ વિકરાળ કાળને કલ્યાણરૂપે-શિવરૂપે આલેખવા કવિઓએ કલમ હાથમાં લીધી. તે કળા, તે કલમ ને તે કાવ્ય ! કામને રામના રૂપમાં ફેરવી નાખવા વાલ્મીકિએ કલમ હાથમાં લીધી, ને કામને રામ બનાવ્યે તે કળા, તે કલમ ને તે કાવ્ય ! વિકરાળ કાળને કલ્યાણરૂપે કૃષ્ણરૂપે આલેખવા ભગવાન વ્યાસે કલમ હાથમાં લીધી અને શિશુપાલ–ક સરૂપ કાળને કૃષ્ણ મનાવ્યા તે કળા, તે કલમ ને તે કાવ્ય ! For ersonal & Materace ૬૭ ... Page #83 -------------------------------------------------------------------------- ________________ પગ stv, .. - SSC હૃદય અને બુદ્ધિ બુદ્ધિને ઘણે વખત અદય અને નાસ્તિક થવાનું મન થાય છે, ત્યારે હૃદય તેને સદય અને આસ્તિક રાખે છે. કાયા કચ્છપ છે. મસ્તક એ શેષ છે. શેષમાં પ્રકાશ હોય છે-મણિને. પણ હૈયું છે માટે મસ્તકની કિમત છે. હૈયું બંધ હાર્ટ ફેઈલ. બધું ફેઈલ–બંધ! II * *, Pampersand & Private Use Only www.jattelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ AD ::: પws18, A . સાષ્ટાંગ કાયાના નહિ-કાળજાના સાષ્ટાંગ કરતાં શીખો. કાયદાથી ને કાયાથી સાષ્ટાંગ કરતી વખતે કાયા અને કાળજું ઊંચાં રહે છે. પ્રેમથી સાષ્ટાંગ કરતી વખતે કાયા અને કાળજુ બેય નમે છે. Jan Education International For Personal Prese Only Page #85 -------------------------------------------------------------------------- ________________ SO માનવતાના કિલ્લા મર્યાદાએ માનવજીવનના પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેના સ્વર્ગ અને મેક્ષ વચ્ચેના મહાન સેતુ છે. મર્યાદા માનવતાને કિલ્લા છે. For Personal & wwww.gelinelibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ નહિ બાદ સેવક અને સાહેબ સ્નેહને ને સિદ્ધાંતને સુમેળ કરે તે સાહેબ. કે સેવક કમળ જે રહે, જે સાહેબ દિવાકર જે રહે તે. પરિમિત પદાર્થોથી જીવતાં શીખે. તે પદાર્થો સેંઘા થશે, તે માનવ મેં થશે. * N, * :::: છે 16;' .: * s Dan Education international For Personal e Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ :::, : . 'Wor મ+ " , , ' જ [ !'' * ને રામ-સાહેબ - તે નેહ અને સિદ્ધાંતને સુમેળ એ રામ. સ્વભાવથી દીન હોય, જાતિથી હીન હોય, ક્રિયાથી મલિન હોય, તેને સુધારે તે શીલ. તે કૃપા. તે રામ. તે સાહેબ. -: S0 RIT . ', : '(4 It' ) એ છે; . For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ * CT 1 નિશ્ચયની નાકા નિશ્ચયની નૌકામાં બેસો! સંદેહ, મેહ ને ભ્રમના દરિયા તરી જવાશે. ::: N 1 ** in Education Internatiere -oriasણાદ 2 - Try Page #89 -------------------------------------------------------------------------- ________________ પરમ Tir : જી જ0“ મળ અને પ્રકાશ કેઈની પણ નિંદા ન ગમે, એ કાનને પ્રકાશ. કેઈને જોઈને વિકાર ન થાય, એ નયનને પ્રકાશ. કેઈની પણ નિંદા ન કરાય એ જીભને પ્રકાશ. અસત્ય એ વાણુને મળે છે. પ્રપંચ એ ચિત્તને મળે છે. નિંદા એ મનનો મળ છે. વિકાર એ અંતઃકરણને મળ છે. ક, II), * S ' FORD Sorral & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ - : BIJi - •••મ: નર્દેશક મહાન થવાની ચાવી મહાન થવું હોય તે માન-અપમાનની રોટી, ગળે ઉતારી જાઓ ! મહાન થવાની આ ચાવી છે. અંગને આનંદ નહિ, પણ અંતરના આનંદની ઈચ્છા રાખો ! સેવક થા ! બધા આનંદ તારા ચરણમાં–આચરણમાં આવી જશે. ક F " :. ax: *** : * * * IS A * ત al Education intematorral Torpersonal r ende only Page #91 -------------------------------------------------------------------------- ________________ 9 બિંદુમાં સિધ્ અમૃતના ખિંદુ કરતાં અનુભવતુ મિંદું શ્રેષ્ઠ છે. જે અનુભવનું જ્ઞાન આપે છે, તે જગતને પેાતાનાં પચાસ કે સે વર્ષનું દાન આપી જાય છે. અનુભવના એક ખિટ્ટુ પાછળ જીવન-સુખને સિંધુ છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ rein Educat હા બાળક ને પરમ હંસ રિસાય અને રમે એ ખાળક. મિ અને ફણી એયને હર્ષોં કે ભય વિના પકડે તે બાળક મિણ અને ક્ણીને સમાન લેખે તે સત-પરમ હું...સ. For Pers ate Use Only ૭૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ઉખાણ કહી જીભ અને આંખ A1 બલવાનું બહુ કામ આંખ * ચેડામાં પતાવી દે છે. આંખ ઓળખાણ રાખતી હોય તે જીભથી ઓળખાણ તાજી કરવાની જરૂર નથી. ઉત્તમ પુરુષનો ક્રોધ અલ્પજીવી હોય. મધ્યમ પુરુષને કોઇ બે ઘડીને મહેમાન. હેવાનને ક્રોધ દિન-રાત ઝગ્યા કરે. કેઈની પણ મહેરબાની અને મિજબાની ચાહતા હે તે મિજાજને મિજાનમાં–કાબૂમાં રાખે. IIIII 2 S: . * * * Foresonal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ * 'ઉદાસ સાચા અલંકાર ક્રિયામાત્રમાં ને સિદ્ધિમાત્રમાં ઈશ્વરને અને અન્યને યશ આપે, તે અલંકાર પિતે યશ લે તે અહંકાર. કાયાને દીપાવે તે અલંકાર નહીં; પરંતુ કાર્યને દીપાવે તે અલંકાર અલંકારથી અહંકાર ન આવે, તે માટે જાગ્રત રહે. છે. તજજ 1 Personal C arese Only Page #95 -------------------------------------------------------------------------- ________________ , - -: : - - . : . : : . . -- #igers : : : ન જર અનામ અનેકનાં કરે કામ, પણ ન આપે નામ, તે અનામ. ભગવાન અનામ છે. એક, અનીહ, અરૂપ, અનામ, . અજ, અવિનાશી, સત્—ચિત્—આનંદ, વ્યાપક, વિશ્વરૂપ-એ છે ભગવાન. કેઈને આધારનલે, સોને આધાર બને–એ એક. આશા ન કરે પણ આશાઓને પૂરે તે અનહિ. દે પણ દેખાય નહી તે અરૂપ દામ દે પણ નામ અને નામના ન લે તે અનામ. જિતેન્દ્રિય તે અજ, અખંડ સેવા આપે તે અવિનાશી સાદે, સાચે અને શાશ્વત, તે સત્ સાવધ અને ચેતન; તે ચિત્ અફલાકાંક્ષી–આનંદ પ્રત્યેકના કાર્ય માટે જે છે–વ્યાપક. પ્રત્યેકના કાર્યમાં જેની છે હાજરી–વિશ્વ IT. MT Jäiri Education International FONE sonra private Use Only www.jamentbrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ sy, ' A વશ થઈએ ભગવાનને કદાચ વશ ન કરી શકીએ, પણ ભગવાનને વશ તે થઈ શકીએ. dein Eden International Pora Personal Ca r e Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧ h પરસેવામાં પ્રભુ પરસેવામાં પરમાત્માનું પ્રતિષિમ છે. પરસેવા એટલે પર—સેવા. પરસેવા એટલે પરિશ્રમની લક્ષ્મી. પરસેવા પાડા એટલે પારકાની સેવા કરે. પરસેવા હશે ત્યાં પરમાત્મા વસે. સેવા કરવામાં સહુથી આગળ, મેવા લેવામાં સહુથી પાછળ તે સાચા સેવક, સાચેા સંત. & Private Use Only AUITS jantelibrary Page #98 -------------------------------------------------------------------------- ________________ # આજીજી જ્યારે જ્યારે બગડે તમારી માજી, ત્યારે ત્યારે કરા પ્રભુની આજીજી, તે થશે ત્યારે રાજી, સુધરી જશે તમારી બગડેલી ખાજી. કેાઈને નહીં કરવી જીવનવેલી કાયમ રહેશે તાજી. આજીજી For Personal & Private Use Only ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ - - - કે *: 'T '; હિતભૂક-હુતભૂફ હિતભૂફને, મિતભૂકને ને હુતભૂફને વૈદને ત્યાં જવું પડતું નથી! હિતભૂફ-ગ્ય ખેરાક લેનાર મિતભૂફ-ડું ખાનાર હુતભૂફ-અર્પણ કરીને જમનાર :: જ ** ~ PRછે. to; * * *: 1 ' ' ' For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ક Best :::: હક 35. •••• ઉત્સવ જ દૂર ગયેલા દિલને નિકટ આણે એ ઉત્સવ. જેમાં કઈને ઓછું ન આવે ને પરસ્પર મમત્વ વધે તે મહોત્સવ. મન, તન, ધન વાપરવાની મોસમ તે ઉત્સવ. આનંદ વહેંચવાને અવસર તે ઉત્સવ. અદાવત વિસરવાને સુઅવસર તે મહોત્સવ. હ: ' * Bew: '. . મા : :: : Sa Education international S PORDersonal & Privaade only. Page #101 -------------------------------------------------------------------------- ________________ - - . * કરી , - મન ને તનને થાક મનના થાક કરતાં તનને થાક સારે. મનને થાક લાગવા ન દે. નિષ્કિયતા એ વિસામો નથી. સક્રિયતામાં પ્રીતિસરોવરમાં ડૂબકી મારતા રહેવું તે વિસામે છે. cકજ ** ALVAS *, * DAVITA Fortelsorral & Privater use only www.jamelibrary.org. Page #102 -------------------------------------------------------------------------- ________________ 0 2 ટકેર ને અટક સજજન પુરુષ કરે તે ટકર બીજા કરે તે ટકટક! ટકેર બનાવે ચકોર. તેજસ્વીને ટકેર બસ છે. ટકેર ટૂંકી હોય છે, અને તે તક જોઈને કરાય છે! કેક કેક વખત કરાય તે ટકર રેજ રેજ કરાય તે ટકટક! S છે :: S છે, EE cnin. Edusa de Infertical TO Personal use only Page #103 -------------------------------------------------------------------------- ________________ - V બ્રિટિ:'' રે કેડી! કાન અને હાથ વચ્ચે રહે માટે કંઠી! જ્ઞાન અને કર્મ બેને ભેગાં કરે એ કંઠી! જ્ઞાનને કર્મમાં લાવવાનું ભાન કરાવે તે કંઠી ! જ : ૨ : : -.' કર : ** * ના For Personal & Private Use Only www.jainenbrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ ( * * * * ખૂટે છે ક્યારે? ખૂટે છે ક્યારે? ખાઈ જવાની દાનતથી કદી ન ખૂટે, પણ લઈ જવાની દાનતથી ખૂટે છે. પંડ ભર બરાબર છે. પંડ પર પિટલાં બાંધવાં પાપ છે. સ્નાન અને પાન પછી પણ માનવીને લેટે ભરી જવાની ટેવ છે. પંખીને પીતાં ને ખાતાં આવડયું ! એને તૂટે ન પડ્યો! માણસને ખાતાં-પીતાં ન આવડ્યું. છે. એને તાણની તાણ રહી! કા -' ઃ ક જ alys' . * * L ; હ Jain Educater Internationell Page #105 -------------------------------------------------------------------------- ________________ 3, c , અંગત મતભેદ તo વ્યક્તિ મટી નથી, સમષ્ટિ મહાન છે. વિશ્વહિત સધાતું હોય તે અંગત મતભેદ ભૂલી જવા ઘટે. અંગત મતભેદને ન ભૂલે-તે ભગવાનને પૂજારી કે આમપ્રજાને સેવક થવાને યોગ્ય નથી. દ te Use Only www.jameliacerycare Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૫) tia:: ઉપવાસ ને ઉપહાસ હિ સંતે અન્યને દુઃખી જોઈ , ઉપવાસ કરે, ઉપહાસ નહિ ! માનવ જ્યારે માનવતા પ્રસારે છે, ત્યારે રામ તેનું રૂપ લઈ તેનું કામ કરે છે. S * Jan Education International For Personal & PTV e only Page #107 -------------------------------------------------------------------------- ________________ ર ભક્તિ ને વિભક્તિ વિભક્ત થવુ' હાય તા– બુદ્ધિના આશ્રય લે ! ભક્ત થવુ હાય તા K શ્રદ્ધાના આશ્રય લે ! બુદ્ધિના અવલ અને જગતમાંથી વિશ્વાસ ગયે; માનવ–માનવ વચ્ચેથી મૈત્રી ગઈ. માનવ વિભક્ત થયા. માનવનું જગત વિભક્ત થયું ! અવિભક્ત થવુ હાય તેા ભક્ત થાઓ. Private Use Only LAUTS Page #108 -------------------------------------------------------------------------- ________________ YOUYARD રાગ નહિ–અનુરાગ સતાના ચરણમાં રાગ ન કર, સતાનાં વચનમાં અનુરાગ ધરી, સંતાનાં વદન કે મદન પ્રેમ કરવા જેવી ચીજો નથી: પણ તેમનાં વચન પ્રેમ કર વાના પ્રદેશ છે. Education International Parte uise Only ૯૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ " s } : *: ::: , * '4'... છે જ . ગણપતિ નિંદા કરનાર કરતાં, નિંદા સાંભળનાર પાપી છે! સાંભળીને બીજાને સંભળાવનાર એનાથી વધુ પાપી છે ! - નિંદા જે સાંભળે નહિ કોઈ! નિંદા તે કરશે નહિ કેઈ! વાત સાંભળતી વખતે ગણપતિ જેવું પિટ રાખો. પેટમાં નાખેલી વાત બહાર ન નીકળી જાય, માટે મેં પર ગણપતિની જેમ સૂંઢ રાખો. આ સાચે ગણપતિ. ગણપતિ એટલે આગેવાન. રાષ્ટ્રપતિ કુલપતિ ધનપતિ ગૃહ નગરપતિ સભાપતિ કે વિશ્વપતિ. 5 et' ::: જ . .' Personal & Private Use Only www.janeliorary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ . Rટ સરસ્વતી વિદ્યાથી સરસ્વતીને તીરે વસે, સરસ્વતી એટલે વિદ્યા–શ્રેણીયુવાન યમુનાને કિનારે બેસે, યમુના એટલે લેકસેવા–શ્રેણી. બુઝર્ગ ગંગાને કિનારે વસે, ગંગા એટલે બ્રહ્મવિદ્યા વિવેક શ્રેણી. કે ' છે: - - - - Gain Education International For Personal & T euse Only Page #111 -------------------------------------------------------------------------- ________________ : - Sov - પછી સાક્ષાત્કારનું સાધન સ્વરૂપ સાક્ષાત્કારનું સાધન–શબ્દ, પત્ર લખાણ. આત્મીયને પત્ર પ્રથમ અશુ વાંચે, પછી હૃદય વાંચે, અને આંખ વગે. હૃદયમાં સ્નેહ ભર્યો હોય તેજ પત્રમાં ઉભરાય ને! ભરેલ ઠલવાય. a FORWE SOTTal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ બાપની આંખમાં ન સમાય તે દીકરા નહિ! વડીલની આંખમાં ન સમાય તે અનુજ નહિ. પતિની આંખમાં ન સમાય તે પત્ની નહિ. ગુરુની આંખમાં ન સમાય તે શિષ્ય નહિ. પ્રજાની આંખમાં ન સમાય તે નેતા નહિ. ain Education International For Personal & Private Use Only ૯૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ - '* ', - - માં જગત આજે ભાવિહેણું થયું છે! આજે ત્યાગ, સમતા ને મમતા ગયાં છે. ત્યાગ, સમતા ને મમતાને સરવાળે એટલે મા ! મા દીકરાના મુખમાં જે ભાવથી મૂકે છે, તે ભાવથી તું જગજજનેના મુખમાં મૂકજે! જગતને આપજે ! આપ્યા પછી આંખ મીંચી દેજે ! ખાનારને ખાવાની ગરજ ન હોય, પણ જે ખવડાવનારને ખવડાવવાની ગરજ હેાય તે મા ! :: લિ. : S : - : s - . - : Jairt Education International P ersonal a Private Use only als www.jatellisraryong Page #114 -------------------------------------------------------------------------- ________________ કામને જીતવાની કળા લગ્ન એ છે કામને જીતવાની કળા અને કક્ષા કામના અશ્વ પર સવાર થાઓ ! કામને તમારા પર સવાર ન થવા દે ! તા જ વર-ઘેાડા ! જો કામના થશેા યાર, તા થશે! ખીમાર! કામઅશ્વના જડબામાં વિદ્યાની લગામ નાખી, તેને સંયમની મજબૂત મૂઠીથી પકડી રાખી, જીવન–પ્રવાસ ખેડા. મામુલી માનવ કામને કાબૂમાં લેવા પરણનથી. કામ તેના પર કાબૂ જમાવે છે, પરણે છે. ૯ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ લાયકાતની દીક્ષા લગ્ન એટલે લાયકાતની દ્વીક્ષા. લગ્ન એટલે લાવણ્યની રક્ષા. લગ્ન માટે · વર ઘેાડે ચડે છે! ઘેાડાના ચારપગ એટલે ચાર પુરુષા ધર્મ, અર્થ, કામ ને મેક્ષ ! ઘેાડાને બે પેગડાં છે ક્ષમતા ને સમતા. ઘેાડાને લગામ છે; સંયમની ! ઘેાડા પર જીન છે; આશ્રમનુ. ઘાડા એક પગ ઉપાડે છે; એટલે બ્રહ્મચર્યાશ વટાવી એ ખીજા આશ્રમમાં પ્રવેશ ક ૧૦૦ For Personal & Private Use Only XOYLON www.janelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ * " -:: ' ' - : - : : ** જીવનપીઠ લગ્ન એક દીક્ષા છે! વિદ્યાપીઠમાંથી જે શીખી લાવ્યા છે, જીવનપીઠમાં હવે તેને આચરણમાં મૂકે ! :: » ભર Sal Education International rconal & F erber Only Page #117 -------------------------------------------------------------------------- ________________ vies, .) - ' ' સમર્પણની વિદ્યાપીઠ લગ્ન સમર્પણની વિદ્યાપીઠ છે. કન્યાને પિતા તેને કુલપતિ છે. કન્યા-દાન તેની સક્રિય શિક્ષા છે. પ્રેમ એ સમર્પણ છે. જ્યાં અર્પણ કરે ત્યાંથી કંઈ ન લે! દીકરી દેનાર લેનાર પાસેથી કંઈ ન લે. પ્રેમમાં બદલે હેઈ ન શકે. પ્રેમમાં પ્રતારણા ન હોઈ શકે. પ્રિયજનના દર્શનથી દેહને થાક ઊતરે છેઃ કુશળ પ્રશ્નથી હૃદયને થાક ઊતરે છે! પાણીથી તૃષા છીપે છે. પ્રેમથી તૃષ્ણ છીપે છે , ! I શો પ્રક ' - Drivstouse Only www.jamelibrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ જશis જ. •• ના છે સેહશે કયારે ? સૌંદર્ય સહશે ક્યારે ? સદાચાર હશે ત્યારે. તપ શેભશે કયારે ? ક્રોધ જશે ત્યારે. શક્તિ શ્રેષ્ઠ ઠરશે ક્યારે, બીજાને સહાયક થશે ત્યારે. સંપત્તિ શેશે ક્યારે, - દાનમાં દેવાશે ત્યારે. વિદ્યા ભશે ક્યારે, વિવેક હશે ત્યારે. ૧૦૦ - - N : * Jain Education Tnternational For Personal Presse Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ! . . . * : : : : વસ્તુ ને વૃત્તિ લેખંડની સગડી નથી દઝાડતી અંદર રહેલ અગ્નિ દઝાડે છે. દીકરે દુખ રૂપ નથી, વસ્તુ વેદનાનું મૂળ નથી, એમાં રહેલી આસક્તિમાં જ વેદનાને દુઃખ છે. વૃત્તિમાં દુઃખ છે, વસ્તુમાં નથી મમત્વ દુઃખ આપે છે. સમત્વ સુખ આપે છે. + + + A n ato use only www.jattelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ તઃ ક '' E FE ' M. " થાપણુ ને સાપણુ થાપણ પર બેસે તે સાપણ ! સાપણ થાપણ પર બેસી રહે. ન ભેગે, ન ભેગવવા દે વિનાશ એને અંત છે. સાપણને બે જીભ હોય છે, અન્યનું યેનકેન પ્રકારે લૂંટવું; પિતાનાને સર્વ રીતે સંગ્રહ કરે. ૧૦૫ GS Jan Education international For Personal p riser Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ' ' : - .. .* :. :: ક vસ 2'. સાચે પ્રેમ :: : - સાચો પ્રેમ વિયેગમાં પણ વિકાસ અને પિષણ પામે છે. આંખે એ અંતઃકરણને કિનારે છે. અંતરને-હુદયને દરિયે ભરાય છે, ત્યારે આંખને કિનારે છલકાય છે. સ્નેહીને શેકની વેળાએ રડવાની છૂટ છે. બેભાન થવાની–સ્વરૂપ ભૂલવાની છૂટ નથી. રસપુષ્ટિ વિયેગમાં જ થાય છે! સંગમાં દેષપુષ્ટિ થાય છે. પ્રીતની વિશુદ્ધિ ક્યારે પરખાય? સતી સીતા જે પ્રસંગ પડે ત્યારે. * : :: : F orma & Prasany www.melibratora Page #122 -------------------------------------------------------------------------- ________________ a is, :: દોષ કેને? *, :: પ્રિયજનને દેષ પિતાને જ દેષ. દેહ પર ગુમડું થાય, ગુમડું પાકે, અંદરથી પરૂ ને પાસ બહાર આવે, - ડિલ આખું દુર્ગધ આપે આમાં બીજાને કે બહારના પદાર્થને દેષ નથી. દેષ છે મારે ને મારા દેહને. CS rain Educatie Infernationale ONCSomalle Page #123 -------------------------------------------------------------------------- ________________ it . - પચાસ વર્ષની વયે પચાસ વર્ષની વય પછીશ્રતિ માનવ ઘરનું કામ ન કરે, સેવાનું કામ કદી ન છોડે. સેવા મંગલદ્વાર છે. એ દ્વાર વાટે જ સ્વર્ગને દરવાજો ખુલશે. રામના કામ માટે દેહ છે! સેનાની લંકા માટે શ્રમકર રાવણનું કામ છે રામને સેવક હનુમાન છે. એ લેભરૂપી લંકાને બાળે છે, ત્યારે સેવારૂપી સીતાને ભાળે છે. ત્યારે રામનું કામ થાય છે. 'Bરક ૧૦૮ Perazzershal & Private use only www.jamelibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ કુંદનની કોટી કાં તે કુંદન થવું નહિ, છે અને કુંદન થવું તે અગ્નિમાં બળવાની, એરણે ટિપાવાની, કસોટીએ ઘસાવાની, અને જતરડે તણાવાની તૈિયારી રાખવી! સત્ત્વ, શીલ, ગુણ ને કર્મ ચાર પરીક્ષા માટે હોય છે. અનલ મલને બાળીને ખાખ કરે છે. - * ૧ee Page #125 -------------------------------------------------------------------------- ________________ - ., : ‘૪ ' ::: મનને પોપટ કર હે પ્રભુ! મારે મન–પિટ તેફાની ન હોય તે હાથમાં રમાડજે. ઊડી જાય એવું હોય તે, તારા પદપિંજરે પૂરજે. .. i lil ઇઝ’ www.arnetbrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ ::: :: traVU જાગ્રતિ જાગ્રતિને જાણે છે સૌ કઈ માણે છે કેઈક વિરલા જન! માનવ પિતાને જગાડનારને જ ઉંઘાડવા માગે છે. ઘડિયાળની ઘંટડી માણસને જગાડે છે! માણસ ચાંપ દાબી તેને બંધ કરે છે. માણસ જાગ્રત છે પોતાને જગાડવા આવે તેને ઉંઘાડવામાં. ઊંઘ મૃત્યુ છે. જાગવું જીવન છે. આચરણ એજ ઉત્તમ પુરુષને ઉત્તર છે. :: R '' ' SS For Personal & Pavate Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ કવિની કલમમાં વિધાતા કરતાં કવિ વિશેષ છે. કૌશલ્યાની કૂખમાં રામ છે, કવિની કલમમાં રામ છે. : છે 'I 11. Dil [સમાપ્ત ] : - Fortersonal & Private Use Only www.jaineibrary.org Page #128 -------------------------------------------------------------------------- ________________ on pi Le n B D E DE Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu T Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu | શ્રી જીવન-મસિક્વાચનમાળા ટ્રસ્ટ અમદાવાદ રસભર નીતિપ્રેરક વાચન આપવાની મનોભાવના સાથે જન્મેલા આ ટ્રસ્ટની શરૂઆત સં. ૨૦૧૩થી થઈ છે. પાંચ વર્ષની સફળતા જોતાં, લેખકેની શુભેચ્છા નીરખતાં અને વાચકેની અપાર મમતા જોતાં, એ સફળતાનો યત્કિંચિત આનંદ અનુભવે છે. પાંચ વર્ષના લવાજમના માત્ર રૂપિયા પચાસમાં ઘરમાં એક નાનું સરખું પુસ્તકાલય ખડું થઈ જાય છે ને આ નાના E પુસ્તકાલયને વસાવી ઘણું ઘરમાં માબાપ ને પુત્ર-પુત્રી " વગેરે આખું કુટુંબ એક સાથે બેસીને વાંચતું ને રસલહાણ E લેતું અમે જોયું છે. એ વખતે અમારે ઘરદીવડા જે આ પુરુષાર્થ સફળ લાગ્યો છે. કેટલાક પુસ્તકની બીજી અને ત્રીજી આવૃત્તિ થઈ ગઈ જ છે. પુસ્તકે જેમ જેમ પૂરાં થતાં જાય છે તેમ તેમ નવી આવૃત્તિઓ છાપવાની વ્યવસ્થા રાખેલી છે. | નવા ગ્રાહક થનારની ઈચ્છા શરૂઆત (સં. ૨૦૧૩)થી T ગ્રાહક તરીકે નામ નોંધાવવાની હશે તો તે પ્રમાણે ૨૦૧૩થી E દરેક વર્ષનાં પુસ્તકે મળી શકશે. આપનું લવાજમ મેલી આપશે અને સાથે આ નીતિધર્મની પરબનાં પાન બીજાને પણ ગ્રાહક બનાવીને કરશો કરાવશે. લાલભાઈ મ. શાહ વ્યવસ્થાપક Tu Tu T [૧] Tu Tu Tu Tu TO For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ D anu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu TS up a Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu gછે ૩. સત્ય, નીતિ કે સંસ્કારના પ્રચાર અર્થે બેધદાયક પુસ્તકો B પ્રગટ કરવાં, વેચવાં, વહેંચવાં. ૪. શારીરિક, માનસિક, નૈતિક તંદુરસ્તી વધે તેવું સાહિત્ય, પુસ્તકો, પુસ્તકાલય, ભાષણે દ્વારા જનસમુદાયમાં ફેલાવવું. આ ઉદ્દેશથી આ ટ્રસ્ટ સ્થાપન થયું અને એનું કાર્ય પણ શરૂ થયું. આશાઓમાં–આકાંક્ષાઓમાં બળ હોય છે; તે સિદ્ધિ પણ થાય છે. આજે પાંચ વર્ષ પૂરાં કરી, વિશાળ વાચક વર્ગ અને બહેળા સહદય ચાહક વર્ગ સાથે આ ટ્રસ્ટ નવી તમન્નાઓ સાથે આગળ ડગ ભરી રહ્યું છે. આ લખાણને ઉદ્દેશ સ્વકીર્તિ રળવાનું નથી, પણ કઈ સેવાભાવી સજન આ વાંચે, અંતરમાં ઊર્મિ જાગે, ને કંઈક નાનું મેટું જ્ઞાનપરબ ઊભી કરવાની પ્રેરણું મળે એટલે જ હેતુ છે. આપણામાં રાજ તરફ, સરકાર તરફ માં તાકીને જોઈ રહેવાની જે વૃત્તિ જાગી છે; એણે વ્યક્તિગત પ્રયત્નોને પંગુ બનાવી નાખ્યા છે. વીજળીના દીવાઓ જેમ ઘરમાંથી કેડિયાં ને ફાનસેને હદપાર કર્યા છે; ને આપણે માઈલ પરની વીજળિક કઠીઓના આશ્રિત બન્યા છીએ. એ પ્રકાશ આપે તે પ્રકાશ ઝીલવો, એ આપે એ પ્રકાશ સાચે–એવી પરાશ્રિત અને પંગુ મનોદશા સામે આ ઘરદીવડા જેવો પ્રયત્ન કંઈક કહી જાય છે. આ બધાને ફલિતાર્થ આટલે જ છે. D E TE TH D E TE TH I Tu Tu Tu Tu Tu Tu Tu Tu જયભિખુ ચંદ્રનગર, સરખેજ રેડ અમદાવાદ-૭ Tu Tu Tu Tu T [૪] Tu Tu Tu Tu TO For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ D D ann ni p ] [ n m m નીતિબોધની પવિત્ર ગંગા જેવા શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટનાં પુસ્તકો વાર્ષિક લવાજમ રૂા. ૧૦-૦૦ (છે. જુદું), ૧લું વર્ષ : વિ. સં. ૨૦૧૩ નંબર પુસ્તકનું નામ લેખકનું નામ ૪૧ ભગવાન મહાવીર શ્રી. જ્યભિખ્ખું ૩-૦૦ *૨ સવાચનમાળા શ્રેણું ૧લી , -૩ સુવર્ણકંકણ શ્રી. રતિલાલ દેસાઈ ૧-૦૦ ૮૪ સૌરભ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી ૨-૦૦ ૫ સતની બાંધી પૃથવી શ્રી જયભિખ્ખ ૨–૦૦ -૬ સદુવાચનમાળા એણું ૨ જી , ૪૭ અક્ષય તૃતીયા . કિંમત D D D ૨–૫૦ D D ૨–૫૦ ૧૩–૪૫ રજું વર્ષ : વિ. સં. ર૦૧૪ ૧ ભગવાન ઋષભદેવ શ્રી. જયભિખ્ખું ૩-૫૦ ૨ વીરડાનાં પાણી શ્રી. ઉષા જોષી ૨-૦૦ ૪૩ ભવનું ભાતું મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી ૧-૨૫ ૪ સવાચનમાળ શ્રેણી ૩જી શ્રી. જ્યભિખુ ૨–૫૦ -૫ પાપ અને પુણ્ય શ્રી. ભિખુ અને સત્યમ ૨–૦૦ . ૬ પ્રેમપંથ પાવકની જવાળા ૭ દહીંની વાટકી છ ૦–૫. ૧૫e. a ૧૩૨૦ Sun Tu Tu Tu T [૫] [ T T For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ onu Tu Tu Tu Tu Tu Tu Tu Tu ni ૩જું વર્ષ: વિ. સં. ૨૦૧૫ નંબર પુસ્તકનું નામ લેખકનું નામ | કિંમત કળ પ્રેમનું મંદિર શ્રી. જ્યભિખુ ૩-૫૦ –૨ જગતશાહ શ્રી ગુણવંતરાય આચાર્ય ૩-૦૦ ૪૩ હવે તે જાગ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી ૨-૦૦ ૪ શ્રી નેમ-રાજુલ શ્રી. જ્યાબહેન ઠાકર ૨૫૦ ૫ આંબે આ મૅર શ્રી. જયભિખુ ૧-૧૦ ૬ રાગ અને વિરાગ શ્રી. રતિલાલ દેસાઈ ૧-૨૫ ૪૭ બિન્દુમાં સિધુ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી ૦–૬૫ ૧૪–૪૦ u Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu US કથું વર્ષ વિ. સં. ૨૦૧૬ ૧ સંસારસેતુ શ્રી. જયભિખ્ખ ૩–૫૦ ૨ સવાચનમાળા એણું ૪થી , ૩-૦૦ ૩ માતૃદેવો ભવ શ્રી. સુશીલ , ૪ ત્યાગની વેલી શ્રી. ચુ. વ. શાહ ૧-૧૦ ૫ મંત્રીશ્વર વિમલ શ્રી. જયભિખ્ખ ૧-૫૦ ૬ સૂલી પર સેજ હમારી શ્રી. ભિખુ ૧-૫૦ ૭ ચપટી બેર શ્રી. જયભિખ્ખ ૦–૭૫ ૧૩–૨૫ + * * | – આ પુસ્તકની બીજી આવૃત્તિ છપાય છે. બીજી આવૃત્તિ છપાઈ ગઈ છે. છે ત્રીજી આવૃત્તિ છપાઈ ગઈ છે. ચોથી આવૃત્તિ છપાય છે. Tu Tu Tu Tu T [૬] Tu Tu Tu Tu g0 For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩–૫૦. Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tછે. ame Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu T ૫ મું વર્ષ: વિ. સં. ૨૦૧૭ ૧. શત્રુ કે અજાતશત્રુ ભા–૧ શ્રી જ્યભિખ્ખું ૩-૫૦ ૨. આ ભા-૨ ૩. નકલંક મતી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી ૨–૦૦ ૪. ધર્મરત્નનાં અજવાળાં મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી ૩૫૦ ૫. પાલી પરવાળા શ્રી. જ્યભિખુ ૧-૫૦ છે. કલ્યાણમૂર્તિ પં. રતિલાલ દેસાઈ ૧-૦૦ ૭. પ્રેરણાની પરબ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી –૫૦ ૧૫-૫૦ પ્રકીર્ણ ઉગમતે-પ્રભાતે શ્રીમદ્ રાજચંદ્ર રાજા શ્રીપાળ શ્રી. જયભિખ્ખ ૦–૬૦ જીવનમાં ધર્મ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરછ ૦–૨૫ શ્રી સ્નાત્ર પૂજા (ચેથી આવૃત્તિ) રાજશ્ન (શ્રીમદ્ રાજચંદ્રના મૂળ વચનોને પ્રશ્નોત્તરરૂપે ગોઠવેલે સંગ્રહ) ૫૨૫ ૦–૧૭૫ ૦-૫૫ સોનેરી સુવાક્યો રેજ વાંચવા ગ્ય, જીવનને સંસ્કારિતા ને ધર્મપ્રેમથી ભરતાં સુંદર હિતેપદેશવાળાં લખાણે. સફેદ લાકડાની ફ્રેમમાં મઢેલાં ચૌદ પ્રકારનાં જુદાં જુદાં વચને E પ્રત્યેકની કિં.રૂ.૧–૫૦ છુટકાર્ડના ૦–૧૨ ન. પૈસા 1 Tu Tu Tu Tu T [૭] Tu Tu Tu Tu mg For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ om gu Tu Tu Tu Tu Tu Tu Tu Tu સંસ્કારી ઘરને શણગાર સુંદર દર્શન એગ્ય ફેટાઓ E ૧. ભ. ગષભદેવ, ૨. ભ. પાર્શ્વનાથ ૩. ભ. મહાવીર, a સફેદ લાકડાની ફ્રેમમાં મઢેલા તૈયાર. પ્રત્યેકની કિં. રૂા. ૧-૨૫ છુટા કાર્ડના ૦-૧૨ ન. પિસા સિદ્ધાચળ સહિત ૧૯ તીર્થોને સુંદર ફોટો સફેદ લાકડાની ફ્રેમમાં મહેલે કિં. ૧–૫૦ છુટક નકલના ૦-ર૦ ન. પૈસા n = T જૈન સાહિત્યમાં આજ સુધીમાં અજોડ પ્રકાશન , અપૂર્વ ત્રિરંગી, દ્વિરંગી ચિત્ર સાથે નવી આવૃત્તિ - પંડિત શ્રીવીરવિજયજીકૃત શ્રી નાગપુજા આખી પુસ્તિકા ક્રાઉન ૩૨ પેજ ૮૪ પાનામાં છે. પાંચ ભગવાનનાં, તથા સિદ્ધચક્રજીનાં ત્રિરંગી ચિત્ર, જન્માભિષેકનાં ને સ્વપ્નનાં ધિરંગી ચિત્ર ઉપરાંત શ્રી સ્થાપનાજી તથા E પચ્ચખાણે તેમજ તેના સમયને કઠો આપવામાં આવ્યું છે. કિંમત: ૦-પપ ના પૈસા લહાણ-પ્રભાવના માટે અત્યુત્તમ છે. લખે : શ્રી જીવન-મણિ સદુવાચનમાળા ટ્રસ્ટ દિલ્હી દરવાજા બહાર, હઠીભાઈના દેરા સામે, અમદાવાદ. Tu Tu Tu Tu [૮] Tu Tu Tu Tu Tઈ U આ છે 3 d I do if For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ का-श्रीबास्सपार सूरि शान मंदिर श्री महावीर जोन आराध्या के काम www.lainelibrary.org Page #136 -------------------------------------------------------------------------- ________________ Personals Private Use Only