Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/034950/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Collbjlička lo Ibollebec bol દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 5222008 શ્રી મહાવીર પરમાત્માનું સ ક્ષિપ્ત જીવનચારિત્ર 9 ચાર મોટા સ્તવના સાથે જ પ્રસિદ્ધકર્તાશ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ : 0400 શ્રી મહાવીર પરમાત્માનું સક્ષિસ જીવનચરત્ર (૪૨ ચામાસાના ક્રમસર સ્થળ તથા વિહારવર્ણન યુક્ત ) શ્રીવીરપ્રભુના ચાર મેાટા સ્તવના સાથે ઉલ્લે~ ચેાગ્ય સંકલના સાથે તૈયાર કરનાર કુંવરજી આણુંદજી છપાવી પ્રગટ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર De વીર સ, ૨૪૬૮ ] :: [ વિક્રમ સં. ૧૯૯૮ કિ`મત ચાર આના. મુદ્રક :–શાહ ગુલાબચંદ લલ્લુભાઇ, શ્રી મહેાય પ્રેસ-ભાવનગર. ..... --- -: .... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ......... co•Avo 卐 : www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ श्री महावीरजिनस्तुति pport o कनकसमशरीरं प्राप्त संसारतीरं, कुमतघनसमीरं, क्रोधदावाग्निनीरं । जलधिजलगभीरं, दंभभूसारसीरं, सुरगिरिसमधीरं, स्तौमि भक्त्या च वीरं ॥ १ ॥ नमदखिलसुरेंद्राः, पापपंके दिनेंद्राः, कुमतमृगमृगेंद्राः, कर्मवृक्षे गजेंद्राः । सुगुणमणिसमुद्राः, साधुचकोरचंद्राः, गतघनतरतंद्राः, पांतु वः श्रीजिनेंद्राः ॥ २ ॥ जिनवदनहृदंतात्, निर्गता वार्द्धिकांता, सुपदसलिलपूता, पापपंकौघहर्त्ता । जननमरणभेत्ता, द्वादशांगी विचित्रा, मुनिजनहितकर्त्ता, मोक्षसौख्यप्रदाता ॥ ३ ॥ जिननयनकुरंगी, श्यामवेणीभुजंगी, जिनमुखकजभृंगी, श्वेतवस्त्रैर्वृतांगी । निविडज डिमरोग-ध्वंसने मातुलिंगी, श्रुतनिचयवरांगी, देहि मे देवि ! सद्गीः ॥ ४ ॥* * ત્રીજો તે ચેાથેા લેાક ભાષાઢાષવાળા જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ નાની સરખી મુકતે પ્રસ્તાવનાની જરૂર ન હેાય, પરંતુ આ પશ્ચાતુપૂર્વીએ કરેલી ધટના સબંધી બુક લખવાને હેતુ અને તેની કાંઇક જણાવવા માટે લખી છે. શ્રી વીરપ્રભુનું કેવળીઅવસ્થાના ૩૦ વર્ષના વિહારનું વર્ણન અને તેમણે ક્રમસર કરેલા ચોમાસાના સ્થળ વિગેરે સુભેાધિકા તથા શ્રી ત્રિ. શ. પુ. ચરિત્ર વિગેરેમાં લક્ષ્ય ન થવાથી બનતા પ્રયાસ કરીને આ બુકના પ્રારંભમાં તે જણાવવામાં આવ્યા છે. ત્યારપછી છદ્મસ્થાવસ્થાનાં ૧૨૫ વષઁનીચે માસા તથા ઉપસર્ગો વિગેરેની ક્રમસર હકીકત લખવાને વિચાર થતાં તે પણુ લખીને દાખલ કરેલ છે. બાદ ગૃહસ્થપણાના ૩૦ વર્ષોંની પણ કાંઇક ટૂંકી હકીકત લખી હોય તેા શ્રી વીરપ્રભુનું ખેતરે વનુ સક્ષિપ્ત ચરિત્ર ગુથાઈ જાય એમ ધારી તે પણ લખ્યું છે. આમ વિચારને ક્રમ પાછળપાછળના થયેલ હાવાથી એ પ્રમાણે આ મુકમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રમાણે સ ંક્ષિપ્ત ચરિત્ર લખ્યા પછી ટેકટ બહુ નાની લાગવાથી શ્રી મહાવીર પરમાત્માના બે સત્તાવીશ ભવના ને એ પંચકલ્યાણુકના એમ કુલ ચાર મેટા રતવને દાખલ કર્યાં છે. એમાં પ્રથમ સ્તવનની પ્રાંતે પૃષ્ઠ ૫૭, ૫૮ ઉપર શ્રી વીરપ્રભુના ૨૭ ભવનું ટૂંક વર્ણન ક્રમસર બતાવવા માટે લખેલ છે. તેમાં ૧૫ મા તથા ૧૬ મા તેમજ ૨૧ મા અને ૨૨ મા ભવની વચ્ચે વીરપ્રભુએ અસંખ્યાતા ભવા કર્યાનું લખ્યું છે, પરંતુ પાંચમા ને છઠ્ઠા ભવ વચ્ચે અસંખ્યાતા ભા કર્યાં છે તે લખવાનું રહી ગયું છે. પ્રથમ આપેલા ૨૭ ભવના સ્તવનમાં પણ તે હકીકત લાવેલ નથી. પૃષ્ઠ ૪૪ ઉપર વીરપ્રભુએ છદ્મસ્થાવસ્થામાં કરેલા તપનુ વષઁન આપી એક દર ૧૨ા વર્ષના મેળ મેળવ્યેા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પૃ૪ ૪૫ ઉપર પ્રભુને થયેલા ઉપસર્ગોનું ટૂંક વર્ણન તેને ક્રમ બતાવવા લખેલ છે. ઉપર પ્રમાણેની હકીકતથી આ બુક પૃષ્ઠ ૮૦ માં પૂર્ણ કરવામાં આવી છે. સ્તવનમાં કઠણ શબ્દના અર્થ પણ આપ્યા છે. આ બુકમાં થયેલી ખલના માટે મિચ્છાદુક્કડ આપવામાં આવે છે. અશાડ શુદિ ૧ કુંવરજી આણંદજી સં. ૧૯૮૮ ઈ. ભાવનગર ४४ ૪૫ અનુક્રમણિકા ૧ શ્રી મહાવીર પરમાત્માના કેવળજ્ઞાન પામ્યા પછીના ૩૦ વર્ષનું વિહારવર્ણન. ... ... ૧૨૫ ૨ શ્રી વીરપ્રભુના છદ્મસ્થપણાના ૧૨ વર્ષના વિહારમાં થયેલા ઉપસર્નાદિકનું સંક્ષિપ્ત વર્ણન. . . ૨૬-૪૩ ૩ શ્રી વિરપ્રભુએ ૧૨ા વર્ષમાં કરેલ તપનું લીસ્ટ. - ૪ શ્રી વિરપ્રભુને થયેલા ઉપસર્ગોને ક્રમ. ... ૫ શ્રી મહાવીર પરમાત્માના ગૃહસ્થપણાના ૩૦ વર્ષનું ... : સંક્ષિપ્ત ચરિત્ર.... ... ... ... ... ૪૬-૪૮ ૬ પં. શુભવિજયજીકૃત શ્રી વીરપ્રભુનું સતાવીશ ભવનું સ્તવન. ( છ ઢાળ ) ... .... ૭ શ્રી વીરપ્રભુના ૨૭ ભવની ટૂંક હકીકત. .... . ૮ શ્રાવક હંસરાજત શ્રી વીરપ્રભુનું પંચ કલ્યાણકનું સ્તવન. ( દશ ઢાળ ) ... ... ... ... ૯ શ્રી રામવિજયજીકૃત શ્રી વીરપ્રભુનું પંચ કલ્યાણકનું સ્તવન. ( ત્રણ ઢાળ ) .... » ૧૦ પં. વીરવિજયજીત શ્રી વીરપ્રભુનું સત્તાવીશ ભવનું સ્તવન. ( પાંચ ઢાળ ) ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ aછ0 શ્રી મહાવીર પરમાત્માના કેવલજ્ઞાનને ને પામ્યા પછીના ૩૦ વર્ષનું વિહારવર્ણન. –@SF@ – [૧૩ માથી ૪૨ મા સુધીના ૩૦ ચોમાસાના સ્થળ સાથે શ્રી મહાવીર પરમાત્માના ૪૨ વર્ષના ચારિત્રપર્યાયમાં પ્રથમના ૧રા વર્ષ તે છવસ્થપણે વિચર્યા. અનેક ઉપસર્ગો ને પરિસહ સહ્યા. અત્યંત તીવ્ર તપ કરીને ૧૨ વર્ષના પ્રાંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ છઘસ્થપણાના ૧૨ વર્ષનું વર્ણન તે સુબાધિકા ટીકા વિગેરેમાં વિસ્તારથી આવે છે. કેવળજ્ઞાન પામ્યા ને પાવાપુરી પધારી દેશના આપી, અનેક મનુષ્યોને દીક્ષા આપી, તેમાંથી ગણધર પદગ્ય ૧૧ મુનિઓને ગણધર પદવી આપી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આટલા વર્ણન પછી ત્રીશ વર્ષ સુધી કરેલા વિહારનું વર્ણને સુપિકા ટીકા વિગેરેમાં આવતું નથી. માત્ર પ્રાંતભાગે પરિવારનું વર્ણન અને નિર્વાણગમનની હકીક્ત આવે છે. આ ત્રીશ વર્ષનું વર્ણન ક્રમસર એકત્ર કરી અત્ર સંક્ષેપથી આપ્યું છે. ત્રીશે ચોમાસા કયા કયા સ્થળે કર્યા તે પણ ક્રમસર બતાવ્યું છે. પ્રભુના સમાગમમાં આવેલા કેટલાક શ્રાવકે ને મુનિઓ વિગેરેનું વર્ણન તેમની પ્રાંતાવસ્થા સુધીનું આપેલું છે તે ત્યાં પ્રસંગે પાત જ લખેલું સમજવું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ તે વર્ષમાં બનેલું સમજવું નહીં. જે જે વર્ષમાં જેમના નામે લખ્યા છે તેમને પ્રભુ સાથે પ્રથમ સમાગમ તે વર્ષમાં થયેલ સમજ. અજ્ઞાત હકીકત ક્રમસર જાણી શકાય તેટલા માટે જ આ પ્રયાસ કરેલ છે. તેમાં થયેલ ખલના માટે પ્રારંભમાં જ મિચ્છા દુક્કડં દેવામાં આવે છે. દીક્ષા લીધા બાદ ૧૨ાા વર્ષે પ્રભુ કેવળજ્ઞાન પામ્યા, પછી પાવાપુરી પધાર્યા અને દેશના આપી. ૧૧ ગણધરની સ્થાપના કરી. ત્યાંથી રાજગૃહી તરફ પધાર્યા. ત્યાં શ્રેણિક રાજા, અભયકુમાર, અજાતશત્રુ (કેણિક), મેઘકુમાર, નંદિષણકુમાર (દશદશના પ્રતિબંધક)ને અનુક્રમે સમાગમ થયે. મહાવીર પરમાત્માએ શ્રાવક ધર્મ કહ્યો. પ્રભુએ રાજગૃહીમાં જ તેરમું ચોમાસું કર્યું. ચોમાસાબાદ વિદેહ તરફ ગમન. માહણકુંડ ગામે પધારવું. ત્યાં દેવાનંદા ને કહષભદર( પ્રભુના મૂળ માતાપિતા)નું પ્રભુ પાસે આગમન. પ્રભુના ઉપદેશથી તેમણે પ્રભુ પાસે લીધેલી દીક્ષા. (પ્રાંતે મોક્ષગમન.) જમાલિ ને પ્રિયદર્શના(પ્રભુના જમાઈ ને પુત્રી)એ પ્રભુ પાસે લીધેલી દીક્ષા. પ્રભુએ વિશાળા તરફ જઈને ચંદમું ચોમાસું વિશાલામાં કર્યું. માસાબાદ વત્સદેશ તરફ ગમન. ત્યાંથી કૌશાંબી પધારવું. જયંતી શ્રાવિકાનું મિલન. તેના પ્રશ્નો ને પ્રભુના ઉત્તરે. જય. તીની દીક્ષા. (તેનું મોક્ષગમન.) ત્યાંથી પ્રભુનું શ્રાવસ્તીનગરીએ ગમન. ત્યાં સુમનભદ્ર ને સુપ્રતિષ નામે બે શ્રાવકે પ્રભુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશથી લીધેલી દીક્ષા. (તેમણે કરેલ મહાન તપ. પ્રાંતે અનશન કરીને વિજય વિમાનમાં ઉપજવું.) પ્રભુનું વાણિજયગામે ગમન. આનંદ શ્રાવકનું પ્રભુ પાસે જવું. પ્રભુનો ઉપદેશ સાંભળી તેમણે ગ્રહણ કરેલા શ્રાવકના વ્રત. તેમાં પરિગ્રહનું તેમજ ભેગેપગનું કરેલું વિસ્તારથી પરિમાણ. પ્રભુએ વાણિજ્યગ્રામે જ પંદરમું ચોમાસું કર્યું. ચોમાસાબાદ મગધ તરફ ગમન. રાજગૃહી નગરીમાં ધન્ય ને શાલિભદ્ર. બંનેની અદ્ધિનું વર્ણન. પ્રભુને ઉપદેશ સાંભળી અંનેએ લીધેલી દીક્ષા. (પ્રાંતે તેમનું અનશન વિગેરે.) પ્રભુએ રાજગૃહીમાં જ સમું ચોમાસું કર્યું. ચોમાસાબાદ ચંપાનગરી તરફ ગમન. દરરાજા ને રક્તવતીને પુત્ર મહચંદ્રકુમાર, પ્રભુએ કહેલે તેને પૂર્વભવ. તેણે પ્રભુ પાસે લીધેલી દીક્ષા. કામદેવ શ્રાવકે પ્રભુ પાસે લીધેલા શ્રાવકના વ્રત. (ચાર વર્ષ પછી તેણે શરૂ કરેલું શ્રાવકની ડિમાનું વહન. મિથ્યાત્વી દેવે કરેલે પ્રાણુત ઉપસર્ગ. કામદેવનું સહનશીલપણું. પ્રભુએ કરેલી તેની પ્રશંસા.) “ઉદયન છેલ્લા રાજર્ષિનું વર્ણન. તેમણે લીધેલી પ્રભુ પાસે દીક્ષા. સત્તરમું માસું પ્રભુએ વાણિજ્યગ્રામે કર્યું. ચોમાસાબાદ બનારસ તરફ ગમન. ત્યાં ચૂલણી પિતા શ્રાવકે સ્વીકારેલ ગૃહસ્થ ધર્મ. ત્યાં જ સૂરદેવ શ્રાવકે પણ પ્રભુની દેશના સાંભળીને સ્વીકારેલ શ્રાવક ધર્મ. પ્રભુ ત્યાંથી આલંભિકા પધાર્યા. ત્યાં ચૂદ્ધશતક શ્રાવકે સ્વીકારેલ શ્રાવક ધર્મ. (આ ત્રણે શ્રાવકને દેવોએ કરેલા ઉપસર્ગ, તેમનું ચલિત થવું. પ્રભુએ સ્થિર કરવા. તેમણે આરાધેલ શ્રાવકની ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પડિમાઓ. પ્રાંતે અનશન કરી પ્રથમ દેવલેકે ઉપજવું.) પુદગલ પરિવ્રાજકની હકીકત. તેણે પ્રભુને ઉપદેશ સાંભળી પ્રભુ પાસે લીધેલી દીક્ષા. આલંભિકાથી નીકળી પ્રભુ રાજગૃહી પધાર્યા. ત્યાં મકાંતી વિગેરે અનેક ગૃહસ્થોએ લીધેલી દીક્ષા. તેઓનું પ્રાંતે મેક્ષગમન. અઢારમું ચોમાસું પ્રભુએ રાજગૃહીમાં કર્યું. માસા બાદ પ્રભુ મગધદેશમાં જ વિચર્યા. તે જ વર્ષમાં રાજગૃહીમાં શ્રેણિક રાજાને પ્રભુ મહાવીર સાથે થયેલ વિશેષ પરિચય. એક દિવસ સમવસરણમાં એક દેવનું આવવું ને પિતાના શરીર ઉપરથી પ્રભુને પગે કુષ્ટની રસીનું પડવું. તે જોઈ શ્રેણિકરાજાને થયેલ ક્રોધ. તેવામાં પ્રભુને, અભયકુમારને, શ્રેણિક રાજાને અને કાલ સેકરિકને આવેલી છીંક. દેવે અનુક્રમે “મરે, મરે યા છ, , મ મ અને મ જીવો” એમ કહેવું. દેવનું અદશ્ય થવું. પ્રભુને પૂછતાં તે દેવ દર્દરાંક નામે હતે ને તે બાવના ચંદનનું વિલેપન કરતો હતે એમ કહ્યું. તેમજ ચારેની છીંક બાબતમાં ખુલાસે કર્યો. તેમાં શ્રેણિકરાજાને જીવે કહેવાનું કારણ મરણ પામીને તેમને પ્રથમ નરકમાં જવાનું છે તે સાંભળી શ્રેણિક રાજાને થયેલ પારાવાર ખેદ. પ્રભુએ તેના આગ્રહથી બતાવેલા તેના નિવારણના ઉપાય. તેમાં નિરાશ થતાં ભાવી કાળે પ્રથમ તીર્થંકર થવાનું કહીને પ્રભુએ આપેલ દિલાસો. શ્રેણિક રાજાએ કઈ પણ દીક્ષા લેવા ઈચ્છનારને તમામ પ્રકારની સહાય આપવાની કરેલી પ્રતિજ્ઞા અને તેવી જાહેરાત. આદ્રકુમાર-તેનું સવિસ્તર વૃત્તાંત. હસ્તિતાપસને પ્રતિબધી તેની સાથે આદ્રકુમારનું પ્રભુ પાસે આવવું. અભયકુમારને પ્રતિમા મેકલ્યા સંબંધી આભાર માનવો. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ વર્ષમાં ઘણું મનુષ્યએ પ્રભુ પાસે લીધેલી દીક્ષા. અણધારી તક મળી જતાં અભયકુમારે પણું લીધેલી દીક્ષા. શ્રેણિક રાજાના બીજા ૨૧ પુત્ર અને ૧૩ રાણીઓએ લીધેલી દીક્ષા. તેમનું સ્વર્ગ અથવા મોક્ષગમન. આ વર્ષમાં રાજગૃહીમાં રહેવાથી થયેલે ઘણે ઉપકાર. પ્રભુએ રાજગૃહીમાં જ ૧ભું ચોમાસું કર્યું. ચોમાસા બાદ વત્સ દેશ તરફ ગમન. ત્યાંના ઉદાયન રાજાની વિધવા રાણી મૃગાવતીએ ચંડપ્રદ્યોતનને આશા આપીને પાછા વાળ. તેનું ફરીને વૈશાંબી ઉપર ચડી આવવું. તેવામાં પ્રભુનું ત્યાં સમવસરવું. ચંડઅદ્યતન ને મૃગાવતી વિગેરેનું પ્રભુ પાસે આગમન. તે પ્રસંગે પ્રભુએ આપેલ ઉપદેશ. તેમાં સ્ત્રીલંપટ સોનીનું આપેલું દષ્ટાંત. તેને ૫૦૦ સ્ત્રીઓ હતી, તેમાંથી એકને મારી નાખતાં ૪૯૯ સ્ત્રીઓના આરીસા પડવાથી થયેલું તેનું મરણ. તેનું ને પહેલી મરણ પામેલી સ્ત્રીનું એક તિર્યંચનો ભવ કરીને બ્રાહ્મણકુળમાં ભાઈ બહેન તરીકે જન્મવું. સોનીની ૪૯૯ સ્ત્રીઓનું અગ્નિપ્રવેશ કરી બળી મરવું ને એક અટવીમાં મનુષ્ય થઈને ચેર થવું. પેલા બ્રાહ્મણપુત્રનું ચેર થતાં તે ૪૯ના સ્વામી થવું. બ્રાહ્મણપુત્રીનું પ૦૦ ચેરની સ્ત્રી થવું. ચેરાએ લાવેલી બીજી સ્ત્રીને તેણીએ મારી નાખવાથી શંકા પડતાં મુખ્ય ચેરે પ્રભુ પાસે આવી સંક્ષેપમાં ચા સા? એમ પૂછવું. પ્રભુએ ના ના એમ કહેવું. સભાએ પૂછતાં તેનું વૃત્તાંત સંભળાવી પ્રભુએ આપેલો ઉપદેશ. મૃગાવતીએ અવસર પામી પોતાના પુત્રને ચંડપ્રદ્યોતનના ખેાળામાં બેસાડી દીક્ષા લેવા માટે માગેલી આજ્ઞા. પ્રભુની શરમે તેણે આપેલી આજ્ઞા. પ્રભુએ આપેલી દીક્ષા. ચંદનાઆર્યાને સુપ્રત. ત્યાંથી વૈશાળીમાં આવીને પ્રભુએ વીશકું ચોમાસું ત્યાં જ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ (અહીં અભયકુમારની બુદ્ધિના બે ત્રણ પ્રસંગેનું વર્ણન મહાવીર ચરિત્રમાં કરેલ છે તે વાંચવા ચેશ્ય છે.) ચોમાસા બાદ પ્રભુએ આ વર્ષમાં અનેક સ્થળે વિહાર કર્યો. પ્રથમ કાકંદીપુરીમાં આવ્યા. ત્યાં ભદ્રાશેઠાણના પુત્ર ધન્યને પ્રભુને ઉપદેશ લાગ્યું. તેણે માતા પાસે આવી દીક્ષા લેવાની આજ્ઞા માગી. માતાએ બહુ સમજાવ્યા છતાં ન સમજવાથી ભદ્રા ત્યાંના રાજા પાસે ગઈ. તેણે પણ તેને ઘેર આવીને ધન્યને સમજાવ્યું. ધન્યકુમારે કહ્યું કે “જે તમે જરા તથા મરણને રોકી શકતા હે તે હું સંસારમાં રહું.” રાજાએ તેની અશકયતા બતાવી અને પોતે જ બીજા અનેક શ્રેણીપુત્રો સાથે તેને દીક્ષા મહોત્સવ કર્યો. પ્રભુએ સર્વને દીક્ષા આપી. ધન્યકુમારે થોડા વખતમાં જ્ઞાનાભ્યાસ સાથે એવી તપસ્યા કરી કે તેના દેહમાં હાડ માત્ર રહ્યા. પ્રભુનું રાજગૃહી પધારવું.. શ્રેણિક રાજાએ “સર્વ મુનિમાં શ્રેષ્ઠ કોણ છે?' એમ પ્રભુને પૂછતાં પ્રભુએ ધનાકાકંદીને બતાવ્યા. તેઓ એક માસનું અનશન કરી સદગતિએ ગયા. તેના ભાઈ સુનક્ષત્રે પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાંથી પ્રભુ કાંપિપુર પધાર્યા. ત્યાં કુડકલિક નામના ગૃહસ્થ પ્રભુને ઉપદેશ સાંભળી શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. તે પ્રભુના મુખ્ય દશ શ્રાવકમાં છઠ્ઠા હતા. તેને શાળકમતિ એક દેવ સાથે પ્રશ્નોત્તર થયા. તેણે દેવને નિરુત્તર કર્યો અને તે. દેવ પ્રભુના માર્ગમાં દઢ થયે. પ્રભુ ત્યાંથી પોલાસપુર પધાર્યા. ત્યાં સદાલપુત્ર નામે કુંભાર આજીવિકમતિ હતો. તેને પ્રભુએ અનેક પ્રકારે સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ જા, તેથી તેણે શ્રાવકના વ્રત પ્રભુ પાસે લીધા. તે સાતમા શ્રાવક થયે. (તેના પ્રશ્રનેત્તર ખાસ વાંચવા જેવા છે. ) એ એકવીસમું મારું પ્રભુએ વાણિજ્યગ્રામે કર્યું. ચોમાસા બાદ પ્રભુ મગધદેશમાં આવ્યા. રાજગૃહીએ પધાર્યા. તે વખતે ત્યાં મહાશતક નામે ગૃહસ્થ રહેતો હતો. તે મેટો ધનાઢ્ય હતા. તેને ૧૩ સ્ત્રીઓ હતી. પ્રભુને ઉપદેશ સાંભળી તેણે શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. તે આઠમે શ્રાવક થયા. (તેની ૧૩ સ્ત્રીઓમાં રેવતી નામે સ્ત્રી અતિ વિષયી હતી. તેણે પોતાના વિષયવિલાસમાં ભાગ પાડનારી ૧૨ શાને શસ્ત્રપ્રયાગ તેમ જ વિષપ્રગથી મારી નાંખી. તે માંસાહારી હતી. મદિરા પીતી હતી. એકદા રાજા શ્રેણિકે અમરપડહ વગડાવતાં બીજે સ્થળેથી માંસ ન મળવાને લીધે તેણે પિતાના ગોકુળમાંથી રેજ બે વાછડાઓને મારીને તેનું માંસ ખાવાનું શરૂ રાખ્યું) (મહાશતક શ્રાવકે તો વ્રત લીધા પછી ૧૪ વર્ષ થતાં ૧૫ માં વર્ષના મધ્યમાં શ્રાવકની ૧૧ પડિમા વહેવાની શરૂઆત કરી. તે પ્રસંગમાં પણ રેવતી દારૂ પી, ઉન્મત્ત બની તેની પાસે પિષધશાળામાં આવી ઉપદ્રવ કરવા લાગી. ત્યારપછી મહાશતકને તો શુભ ધ્યાનના યોગથી આનંદ શ્રાવકની જેમ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ફરીને રેવતી ઉપસર્ગ કરવા આવી ત્યારે તેણે ક્રોધાવેશમાં કહ્યું કે-રે દુષ્ટ! અહીંથી તું ચાલી જા, તું તારા પાપકર્મથી મરણ પામીને નરકે જઈશ.” તે ત્યાંથી ચાલી ગઈ. પછી વીર પરમાત્મા ત્યાં પધારતાં તેમણે ગૌતમસ્વામીને મહાશતક શ્રાવક પાસે મોકલીને કહેવરાવ્યું કે-પડિમાધારી શ્રાવકે કોઈને કાંઈપણ કઠિન વચન કહેવું ન કપે. તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ રેવતીને કઠણ વચન કહ્યું તેનું પ્રાયશ્ચિત્ત કરે.” મહાશતકે પ્રભુના કહેવા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કર્યું. પછી અનશન કરી મૃત્યુ પામી પ્રથમ દેવલેકે ગયા. ) બાવીશમું માસું પ્રભુએ રાજગૃહીમાં કર્યું. ચોમાસા દરમ્યાન પાર્શ્વનાથના સંતાનીઆ અનેક મુનિઓને પ્રભુ સાથે સંગ થયે. તેમની સાથે પ્રીનેતર થતાં તેમને પ્રભુના સર્વાપણાની ખાત્રી થઈ એટલે તેમણે વરપ્રભુનું શાસન સ્વીકાર્યું. ચોમાસાબાદ પ્રભુ ત્યાંથી વિહાર કરી પશ્ચિમદિશા તરફ જતાં કૃદંગલા નગરીએ પધાર્યા. ત્યાં અનેક શ્રાવક શ્રાવિકાઓ પ્રભુને વંદન કરવા આવ્યા. તે સાથે સ્કંદમાં નામે પરિવ્રાજક પણ આવ્યા. તે પરિવ્રાજકને પ્રથમ પિંગળી નામના એક નિગ્રંથ મુનિ સાથે ધર્મ સંબંધી વાદવિવાદ થયે હતો તેથી તેના મનમાં પિતાના મત વિષે શંકા ઉત્પન્ન થઈ હતી. તેવામાં પ્રભુ ત્યાં પધાર્યા. કુંદક તેના શાસ્ત્રોમાં બહુ પ્રવીણ અને ધુરંધર હતું. તે પ્રભુ પાસે જવા ચાલ્યા. પ્રભુએ તેની સામે ૌતમસ્વામીને મોકલી તેના હૃદયના ભાવ કહ્યા. પ્રભુ પાસે આવી પ્રશ્નોત્તરો થતાં તેને પ્રભુનું સર્વપણું સમજાવ્યું. પ્રભુએ બીજી ઘણું વાત તેને સમજાવી, પ્રાંતે તેણે પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. (સ્થવિરે પાસે રહી અભ્યાસ કર્યો. પછી પ્રભુ પાસે મુનિની બાર પડિમા વહેવાની આજ્ઞા માગી. [ અહીં તે બાર પડિમાનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું છે. ] પ્રભુની આજ્ઞા મળતાં કંદમુનિએ યથાર્થપણે તે પ્રતિમાનું આરાધન કર્યું. તેના આરાધનમાં બહુ તીવ્ર તપ કરવાનું હોય છે, તે પ્રમાણે તપ કરવાથી તેમજ ત્યારપછી ગુણરત્નસંવત્સર તપ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ તેથી પરિણામે તેમનું શરીર બહુ ક્ષીણ થઈ જતાં પ્રભુની આજ્ઞા માગી તેમણે અનશન કર્યું. તે પ્રસંગે સારી રીતે સંલેખના કરી અને શુભધ્યાને મરણ પામી સ્વર્ગે ગયા.) ભગવંતે ત્યાંથી શ્રાવસ્તી તરફ વિહાર કર્યો. શ્રાવસ્તીમાં નંદિની પિતા અને સાલિહીપિતા નામે બે ગૃહસ્થ રહેતા હતા. તે પ્રભુને સમવસર્યા જાણી તેમની પાસે આવ્યા. ધર્મોપદેશ સાંભ. શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. (પ્રાંતે શ્રાવકની ૧૧ પડિમા વહન કરી, કુલ ૨૦ વર્ષ ગૃહસ્થ ધર્મ પાળી તે બંને શ્રાવક૯ મા ને ૧૦મા પ્રાંતે અનશન કરી પ્રથમ સ્વર્ગો દેવ થયા.) વીશમું માસુ પ્રભુએ વાણિયાએ કર્યું. ચોમાસા બાદ પ્રભુ બ્રાહ્મણકુંડ ગામે પધાર્યા. ત્યાં જમાલિ મુનિએ આવી એકલા વિચરવાની આજ્ઞા માગી. પ્રભુ માન રહ્યા એટલે તેને આજ્ઞા માની જમાલિએ એકલવિહારીપણું સ્વીકાર્યું. પ્રભુ ત્યાંથી વત્સદેશ તરફ વિહાર કરતાં કેશબીએ પધાયો. ત્યાં દિવસને પાછલે પહોરે સૂર્ય તથા ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા. સૂર્યાસ્ત સમય જાણું ચંદના સાધ્વી ઉપાશ્રયે ગયા પણ મૃગાવતી સાધ્વી પ્રકાશ જોઈને બેસી રહ્યા. પહોર રાત્રિ જતાં સૂર્ય ચંદ્ર પાછા ગયા એટલે અંધકાર થતાં મૃગાવતી ઉપાશ્રયે આવ્યા. ચંદના સાધ્વીઓ આટલી રાત્રિ સુધી બહાર રહેવા બાબત ઠપકો આપે. પછી તે તો નિદ્રાવશ થયા, પરંતુ અપરાધ ખમાવતાં ખમાવતાં મૃગાવતી સાધ્વીને કેવળજ્ઞાન થયું. તેવા વખતમાં એક સપને ચંદના સાધ્વીના હાથ પાસે થઈને જતા જોઈ મૃગાવતીએ તેમનો હાથ ઊંચો કર્યો એટલે તેમણે જાગી જઈને કારણ પૂછતાં સર્પનું કારણ કહ્યું. “આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અંધારી રાત્રે સર્પને કેમ દીઠા ?' તે ખાખત પૂછતાં કેવળજ્ઞાન પામ્યાનું જાણી ચંદના સાધ્વી તેમને ધ્યાનવડે તેમને પણ કેવળજ્ઞાન થયું'. ખમાવવા લાગ્યા. શુભ ત્યાંથી પ્રભુએ મગધદેશમાં વિહાર કર્યો, રાજગૃહી પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથના સતાનિયા મુનિ સાથે શ્રાવકાને થયેલી ચર્ચા સાંભળી ગાતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે ‘ તે મુનિએએ ઉત્તર આપ્યા એ બરાબર છે ?' પ્રભુએ કહ્યું કે ખરાખર છે. ’ . આ અરસામાં અભયકુમાર વિગેરે મુનિએએ અનશન કર્યુ. એટલે પ્રભુએ તે ૨૪ સુ' ચામાસુ` રાજગૃહીમાં જ કર્યું. ત્યારપછીની હકીકત જાણવા માટે આપણે રાજગૃહીમાં થયેલી રાજ્યક્રાંતિ વિગેરેની બીના જાણવી પડશે. શ્રેણિકરાા રાજ્ય ઉપર ૫૧-પર વર્ષ રહેવાથી તેના પુત્ર કાણિક મૂ ઝાયા. તેણે બીજા ભાઇઓને પક્ષમાં લઇને શ્રેણિક રાજાને કેદખાનામાં નાખ્યા અને પોતે રાજા થયા. શ્રેણિકની કેદખાનામાં તેણે ઘણી કદના કરી, તેની પાસે આવવાની પણ અધાને મનાઈ હતી. તેના વિચાર ભૂખ્યાતરસ્યા શ્રેણિકરાજાને મારી નાખવાના હતા, પરંતુ માત્ર ચેલણાને તેની પાસે જવાની છૂટ હતી. તે મસ્તકના વાળ મદિરાવડે ખૂબ પલાળી, અંદર અડદના લાડવા સંતાડી શ્રેણિક રાજા પાસે જતી અને કેશ નીચેાવી મંદિરાપાન કરાવતી ને લાડવા ખવરાવતી તેથી તે બચ્યા હતા. કાણિક ગર્ભોમાં આન્યા ત્યારે જ ચેલણાને શ્રેણિકરાજાના હૃદયનું માંસ ખાવાની ઇચ્છા થઇ હતી. અભયકુમારે યુક્તિથી પૂર્ણ કરી હતી, પરંતુ ચેલણાએ જન્મતાં જ તે પુત્રને ઉકરડે નાખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ દીધો હતો. શ્રેણિકરાજા તે વાત જાણતાં તેને લઈ આવ્યા હતા. પરંતુ ચેલણનું તેની ઉપર દિલ ન હોવાથી તે તેને માટે બીજા પુત્ર કરતાં ખાનપાનમાં સંકેચ કરતી હતી. કેણિક આ બધું શ્રેણિક કરાવે છે એમ માનતા હતા. એક વાર કેણિક તેના પુત્રને ખોળામાં લઈને જમવા બેઠે હતો, તે વખતે બાળક ભાણામાં મુતર્યો, કેણિકે તેને અટકાવ્યો નહીં અને ભજનને થોડો ભાગ દુર કરી બીજું ખાઈ ગયો. તે વખતે તેની સામે બેઠેલી ચેલણાની આંખમાં આંસુ આવ્યા. કેણિકે તેનું કારણ પૂછયું, એટલે બાલ્યાવસ્થામાં તેના પર શ્રેણિક રાજાને નેહ કે હતા તે ચેલાએ કહી સંભળાવ્યું. તેથી તેમને તરત જ કેદમાંથી છૂટા કરવા તે કુહાડે લઈને પાંજરું ભાંગવા ચા. શ્રેણિક રાજાએ તેને તેવી રીતે આવતો જોઈ મરણના ભયથી આપઘાત કર્યો. કણિકને ઘણે શેક થયે. પછી શેક અળસાવવા રાજગૃહીથી રાજધાની બદલી ચંપામાં કરી. પ્રભુએ રાજગૃહીથી ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં શ્રેણિક રાજાના પદ્મ વિગેરે દશ પિત્રોએ પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી આગ્રહપૂર્વક માબાપની રજા લઈ ચારિત્ર લીધું. પ્રાંતે અનશન કરી સ્વર્ગે ગયા. ત્યારપછી માકંદી અને ભદ્રાના પુત્ર જિનપાલિતે પ્રભુ પાસે દિક્ષા લીધી. તેની કથા બહુ લાંબી છે, પરંતુ તેને સાર એ છે કે-માર્કદીના પુત્ર જિનરક્ષિત ને જિનપાલિત નામના હતા, તેમણે ૧૧ વાર સમુદ્રમાર્ગે મુસાફરી કરીને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું હતું. બારમી વખત માબાપની ના છતાં સમુદ્ર માગે ઘણું કરિયાણું લઈને ગયા. પવનના જોરથી વહાણુ ખરાબે ચડયું ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભાંગી ગયું. બંને ભાઈઓને એક પાટિયું મળ્યું. તેને આધારે તે એક અજ્ઞાત દ્વીપે નીકળ્યા. ત્યાંની દેવી તેને પોતાના ભુવનમાં લઈ ગઈ અને તેની સાથે સુખભેગ ભેગવવા લાગી. એક વાર તે દેવીને ઈદ્રની આજ્ઞાથી લવણસમુદ્ર સાફ કરવા માટે જવું પડ્યું. એટલે તે બંને જણને દક્ષિણ દિશાના વન તરફ ન જવાનું સૂચવીને ગઈ. બંને જણને એક વાર દક્ષિણ તરફ જવાની મરજી થઈ. ત્યાં જતાં એક જણને શૂળી ઉપર ચડાવેલો જોઈ દેવીનું તે કૃત્ય જાણું તેઓ ભય પામ્યા. તેમણે આ ભયમાંથી બચવાને ઉપાય શૂળી પર રહેલાને પૂછ્યું. પેલા પુરુષે કહ્યું કે“અહીંથી પૂર્વ દિશાએ એક શિલક યક્ષનું મંદિર છે. તે યક્ષ આઠમ વિગેરે છ તિથિએ પ્રગટ થઈ “ કેને તારું ? કેને ઉગારું ?” એમ પૂછે છે. તે વખતે તમે કહેજે કે “અમને તારે, અમને ઉગારે ” એમ કહેવાથી તે અશ્વનું રૂપ ધારણ કરશે ને તમને તેના પર બેસાડી તમારે સ્થાનકે પહોંચાડશે. ” બન્ને જણાએ તે પ્રમાણે કર્યું. યક્ષે કહ્યું કે- પેલી દેવી તમારી પાછળ આવી તમને ભેળવવાના અનેક પ્રયતને કરશે, તેથી જે ભેળવાશે ને તેની સામું જોશે તેને હું પાડી નાખીશ ને તે મરણ પામશે.” બન્ને જણાએ તે વાત કબૂલ કરી. યક્ષ બંનેને પિતાની પીઠ ઉપર બેસારી ચા. દેવી પાછળ આવી. તેણે ઘણે પ્રયાસ કર્યો પણ જિન પાલિત ન ભેળવાશે. જિનરક્ષિતે તેની સામે જોયું એટલે યક્ષે તેને પાડી નાખે. તે બરે હાલ મરણ પામ્યા. જિનપાલિત નિર્વિધ્રપણે પિતાને સ્થાનકે પહોંચ્યો. માતાપિતાને બધી વાત કહી. તેઓ ખેદ પામ્યા. પછી ભગવંત ત્યાં પધારતાં જિનપાલિત વંદન કરવા ગયો. તેણે પ્રભુને ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે વખતે પ્રભુએ સર્વે શ્રમણ-શ્રમણીઓને તેનું દષ્ટાંત આપીને કહ્યું કે- જે સાધુ કે સાધ્વી ચારિત્ર લીધા પછી જિનરક્ષિતની જેમ સંસારના વિષયસુખમાં લેભાગે તે દુર્ગતિનું ભાજન થશે.” (જિનપાલિત ચારિત્ર પાળી સ્વર્ગે ગયે.) આ ૨૫ મું ચેમાસું પ્રભુએ મિથિલામાં કર્યું. ચોમાસાબાદ પ્રભુ અંગદેશ તરફ વિહાર કરી ચંપાનગરીમાં પધાર્યા. આ અરસામાં વૈશાલીનું મહાયુદ્ધ થયું. યુદ્ધનું કારણ એ હતું કે–શ્રેણિકરાજાએ એક ૧૮ શેરને હાર ને સેચનક હસ્તિ પોતાના પુત્ર હલ્લવિહટ્ટને આપ્યા હતા. શ્રેણિક રાજાના મૃત્યુ પછી કેણિક રાજા થતાં તેની સ્ત્રી પદ્માવતીએ તે બંને પદાર્થો લાવવા કણિકને કહ્યું. કોણિકે બંને વસ્તુ આપવા કહેવરાવ્યું. હલવિહલે જાણ્યું કે “કેણિક રાવરીથી તે લઈ લેશે તેથી તે છાનામાના બંને વસ્તુ લઈને ચંપાથી નીકળી પોતાના માતામહ ચેડારાજા પાસે વિશાળામાં આવ્યા. કેણિકે બે વસ્તુ સાથે તે બંનેને પાછા મોકલવા ચેડારાજાને કહેવરાવ્યું. ચેડારાજાએ તેની ના પાડતાં કણિક તેના પર ચડી આવ્યું. આ વખતે વૈશાલીમાં મહાયુદ્ધ થયું. જેમાં લાખો માણસ મરાણા. પ્રભુ ચંપામાં હતા તે અરસામાં શ્રેણિક રાજાની ૧૦ વિધવારાણુઓએ પોતાના દશ પુત્ર યુદ્ધમાં મરણ પામવાથી વૈરાગ્ય પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી અને તીવ્ર તપ કર્યું. પ્રભુએ ૨૬ મું ચોમાસું મિથિલામાં કર્યું. યુદ્ધમાં જીતવાને સંદેહ થવાથી ચેડારાજાએ નગરીના દ્વારા બંધ કર્યા. કેણિક ફરતે ઘેરે ઘાલીને રહ્યો. તે વખતે હલ્લવિહલ્લ રાત્રે સેચનક ઉપર આવીને કણિકના લશ્કરને વિનાશ કરવા લાગ્યા. તેની ખબર પડતાં કેણિકે તેના માર્ગ વચ્ચે એક ખાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ખેદાવી તેમાં અંગારા ભરી ખાઈ ઢાંકી દીધી. સેચનકે વિભંગાને તે વાત જાણી આગળ પગલું ન ભર્યું. હલ્લવિહલ્લના આક્રોશથી સેચનકે તેને પોતાની પીઠ ઉપરથી ઉતારી પતે અગ્નિમાં ઝંપાપાત કર્યો. તે જોઈ હલ્લવિહલ્લને અત્યંત દુઃખ થયું. પછી પ્રભુએ મિથિલાથી શ્રાવસ્તી ભણું વિહાર કરતા હલ્લવિહલે પ્રભુ પાસે આવી દીક્ષા લીધી. એ ચોમાસા બાદ કોણિકે કુલવાલુકને લાવી, વૈશાળીમાં દાખલ કરી મુનિસુવ્રતસ્વામીને પ્રભાવિક સ્તૂપ ખેદાવી નાખે. પછી કેણિકે વૈશાળીમાં પ્રવેશ કર્યો. ચેડા રાજાએ વાવમાં પડતું મૂકયું. ત્યાંથી ધરણે તેમને પોતાના આવાસમાં લઈ ગયા. કોણિકે આખી વૈશાળી નગરીને દવંસ કરી તેમાં ગધેડાવડે હળ ખેડાવ્યું. (વૈશાળીના વિનાશ સંબંધી જેન ને દ્ધ શાસ્ત્રકારે જુદા જુદા કારણે કહે છે.) હલ્લવિહāને દીક્ષા આપી પ્રભુ શ્રાવસ્તીએ પધાર્યા. અહીં પ્રભુને શાળકને છેલ્લે સમાગમ થયે. તે આ પ્રમાણે– ભગવંત શ્રાવસ્તીમાં પધાર્યા ત્યારે ગાશાળો પણ ત્યાં આવેલ હતો. તે હાલાહલા નામની કુંભારણના હાટમાં ઊતર્યો હતો. પ્રભુએ ત્યાં ગોશાળાનું ખરું સ્વરૂપ પ્રગટ કરેલું તે સાંભળી શાળ પ્રભુ પર બહુ ક્રોધે ભરાણે. તેણે પ્રભુના શિષ્ય આનંદમુનિ બેચરી માટે નીકળ્યા હતા તેને બોલાવીને કહ્યું કે “તું તારા ધર્માચાર્યને કહેજે કે તે મારી નિંદા કરે છે પણ હું જ્યારે તેમની પાસે આવીશ ત્યારે તે મારું તેજ સહન કરી શકવાના નથી અને હું તેને બાળી દઈશ.” આવા તેના વચન સાંભળી આનંદમુનિ ગભરાઈને પ્રભુ પાસે આવ્યા. શાળાએ કહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વાત કહી અને તેની શક્તિ વિષે પૂછ્યુ. ત્યારે પ્રભુએ કહ્યુ કે ‘તેના કરતાં આ અણુગારા અનતગણી શક્તિવાળા છે. ગાશાળા મને કાંઇ કરી શકે તેમ નથી, તે પણ તું બધા મુનિઓને કહી દે કે તે આવે ત્યારે તેની સાથે કાઈ વિવાદ ન કરે.’ ગોશાળા આવ્યેા. પ્રભુને હલકા વચના કહેવા લાગ્યા. તે ન સાંભળી શકવાથી એ મુનિઓએ તેને ખાટું ખેલવા માટે અને પ્રભુનું અપમાન કરવા માટે સહજ કહ્યું, તેટલામાં તેા તેણે કપાયમાન થઇ તે અને મુનિને તેજોલેશ્યાવડે ખાળી દીધા. પછી પ્રભુએ તેને પાતાપણું ન છુપાવવા કહ્યુ, એટલે તેણે પ્રભુની ઉપર પણ તેજલેશ્યા મૂકી. તે પ્રભુને પ્રદક્ષિણા દઇને ગેાશાળાના શરીરમાં જ પેઠી. ગેાશાળાએ પ્રભુને કહ્યું કે ‘તમે મારી તેજોલેશ્યાથી છ માસમાં મૃત્યુ પામશે ' પ્રભુએ કહ્યું કે હું તે હજુ ૧૬ વર્ષ વિચરવાના છું, પણ તું તારી જ તેજલેશ્યાવડે આજથી સાતમે દિવસે મરણ પામીશ.’ તે ત્યાંથી ચાલ્યેા ગયા. પરિણામે સાતમે દિવસે મરણ પામ્યા. અહીં પ્રભુને તેની તેજોલેશ્યાના સ્પર્શથી છ માસ પર્યંત દસ્તમાં લેાહી પડયું. પછી સિંહમુનિની વિનંતિથી રેવતી શ્રાવિકાને ત્યાંથી તેણે પાતાને માટે કરેલા બીજોરાપાક મગાવી પ્રભુએ વાપર્યો ને વ્યાધિ તરત જ શમી ગયા. સિંહમુનિ અને સર્વ ગણધરાદિ નિશ્ચિંત થયા. > " પ્રભુ ત્યાંથી વિહાર કરી મિથિલા તરફ પધાર્યા અને સત્તાવીશમું ચામાસું મિથિલામાં કર્યું વીરપ્રભુના કેવળીપણાના છેલ્લા ૧૫ વર્ષ, ૨૭ મું ચામાસું મિથિલામાં કર્યા પછી પ્રભુએ પશ્ચિમ તરફ વિહાર કરતાં પ્રથમ શ્રાવસ્તીમાં આવ્યા. તે વખતે શ્રી પાર્શ્વનાથના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંતાનિયા કેશી ગણધર પણ ત્યાં આવ્યા હતા. તે વખતે અને સમુદાયના સાધુ એકત્ર મળતાં વ્રતની સંખ્યામાં અને વસ્ત્રના રંગ વિગેરેમાં જુદાઇ જાણી પાતપેાતાના ગુરુ પાસે આવી તેનું કારણ પૂછવા લાગ્યા. એટલે ગૈાતમસ્વામી પાતે જ કેશીગણધરને દીક્ષાપર્યાય વિશેષ જાણી તેમની પાસે ગયા. કેશીગણધર સત્કાર કર્યા પછી બંને વચ્ચે વાતચીત થતાં સ્પષ્ટ ખુલાસેા થયા. માભેદનું કારણ જીવભેદ-ઋજીજડ, ઋજીપ્રાજ્ઞ અને વક્રજડની વિવક્ષા થઇ. પરિણામે કેશીગણુધરે વીરપ્રભુનું શાસન સ્વીકાર્યું. પ્રભુ ત્યાંથી હસ્તિનાપુર તરફ જતાં ત્યાં શિવરાજર્ષિ મળ્યા કે જે ત્યાંના રાજા હતા અને વૈરાગ્ય થવાથી તાપસી દીક્ષા લીધી હતી. અનેક પ્રકારનું અજ્ઞાનક કરતાં તેમને વિભગજ્ઞાન થયું હતું તેથી તે સાત દ્વીપ ને સાત સમુદ્ર જોઇ શકતા હતા. એટલે તેથી વધારે દ્વીપેા કે સમુદ્રા નથી એમ કહેતા હતા. તે વાત ગાચરી ગયેલા ગીતમસ્વામીએ સાંભળી, તેથી પ્રભુ પાસે આવીને પૂછ્યું. પ્રભુએ કહ્યું કે ‘શિવરાજર્ષિની વાત ખેાટી છે, દ્વીપેા ને સમુદ્રો તા . અસખ્યાતા છે. ’ આ વાત સાંભળી શિવતાપસ મહાવીર પ્રભુ પાસે આવ્યા અને ઘણી ચર્ચા કર્યા બાદ પ્રભુએ કહેલ તે સત્ય છે એમ સ્વીકારી પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારપછી તીવ્ર તપ બહુ વર્ષો સુધી કરી અનશન કરીને મેક્ષે ગયા. આ અરસામાં ત્યાં પાટ્ટિલ નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેણે પણ પ્રભુના ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને તે પાટ્ટિલ અણગાર અમુક વર્ષ સુધી ચારિત્ર પાળી પ્રાંતે અનશન કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. પ્રભુએ ત્યાંથી વૈશાળી ને વાણિજ્યગ્રામ તરફ વિહાર કર્યા. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વૈશાળીનું યુદ્ધ તે બંધ થયું હતું, પરંતુ તે યુદ્ધથી વાણિજ્યગ્રામને પણ ઘણી હાનિ થઈ હતી. ધીમે ધીમે માણસો ભરાવા માંડયું હતું. પ્રભુએ ૨૮મું મારું ત્યાં કર્યું. ચોમાસા બાદ પ્રભુએ મગધ તરફ વિહાર કર્યો. એ વર્ષમાં કાંઈ વિશેષ હકીકત બનેલી નેંધાયું નથી. કેટલાક મુનિઓએ વિપુલગિરિ પર જઈને અણસણ કર્યું હતું. આ ૨૯ મું ચોમાસું પ્રભુએ રાજગૃહીમાં કર્યું. માસા બાદ પ્રભુએ ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં શાલને મહાશાલ નામના બે બંધુઓ યુવરાજ હતા. તેમણે પ્રભુને ઉપદેશ સાંભળી વેરાગ્ય પામી પોતાની બહેન યશોમતીના પુત્ર ગાગલીને રાજ્ય સેંપી દીક્ષા લીધી. પ્રભુએ ત્યાંથી દશાર્ણ દેશ તરફ વિહાર કર્યો. તે દેશમાં દશાર્ણપુરના રાજા દશાર્ણભદ્ર પ્રભુને પધાર્યા સાંભળી કેઈએ ન કર્યું હોય એવું અપૂર્વ સામૈયું કરવાનો નિરધાર કર્યો અને તેવું સામૈયું લઈ પ્રભુ પાસે આવ્યા. તે વખતે સૌધર્મેદ્ર તેમની ભક્તિમાં અભિમાનનું વિષ ભળતું જાણી પતે ૬૪૦૦૦ હાથીઓ વિગેરે વિમુવી આકાશમાગે ઉતરવા લાગ્યા. તેમની દ્ધિ જોઈ દશાર્ણભદ્રનું માન ગળી ગયું, એટલે તેમણે તત્કાળ વૈરાગ્ય પામી રાજ્ય તજી દઈ પ્રભુ પાસે દીક્ષા લીધી. તે જોઈ છે તેમને નમસ્કાર કર્યો અને ખરેખરા માનના જાળવનારા કહી ખમાવ્યા. દશાર્ણભદ્ર મુનિ અનેક પ્રકારને તપ તપવા લાગ્યા. પ્રભુએ ત્યાંથી વિદેહ દેશ તરફ વિહાર કર્યો. માર્ગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વાણિજ્યગ્રામમાં સેલિબ્રિજ મળે. તે પિતાના શાસ્ત્રમાં ઘણે પ્રવીણ હતો. તેણે પ્રભુ પાસે આવી અનેક પ્રશ્નો પૂછી પ્રભુના સર્વજ્ઞાણાની ને અકષાયીપણાની ખાત્રી કરી. તેણે પ્રભુ પાસે ચારિત્ર પાળવાને અશક્ત હોવાથી શ્રાવકના તે ગ્રહણ કર્યા અને શ્રાવકપણું ઘણા વર્ષો સુધી પાળી સ્વર્ગે ગયે. પ્રભુએ ૩૦ મું ચોમાસું વાણિજ્યગ્રામે કહ્યું. ચોમાસા બાદ પ્રભુએ કેશલ, પાંચાલ વિગેરે દેશો તરફ વિહાર કરી વૈશાળીમાં આવી ૩૧ મું ચોમાસું ત્યાં કર્યું. માસા બાદ કપિલ્યપુરમાં અંબડ પરિવ્રાજક મળે. તેણે દીક્ષા તે ન લીધી પણ જૈનપણું સ્વીકારી શ્રાવકના કેટલાક વ્રત લીધા. ત્યાંથી વિહાર કરી, પ્રભુ કાશી વિગેરે પ્રદેશમાં ફરી પાછા વૈશાળીએ આવી ૩ર મેં મારું ત્યાં કર્યું. વાણિજ્યગ્રામમાં પ્રભુને પાર્શ્વનાથના સંતાનીઆ ગાંગેય અણગારને સમાગમ થયો. તેમણે પ્રભુને અનેક પ્રકારના પ્રશ્નો અને ભાંગાઓ પૂછળ્યા. ભગવંતે આપેલા તેના તાત્કાલિક ઉત્તરોથી પ્રભુને સર્વજ્ઞ–સર્વદશી જાણે તેમણે પ્રભુ પાસે ફરીને દીક્ષા લઈ પાંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકાર્યો. (આ ભાંગાઓનું સ્વરૂપ ભગવતી સૂત્રના શતકલ્માના ઉદ્દેશા ર૨ મામાં વર્ણવેલું છે.) પ્રભુએ ત્યાંથી મગધ ભણી વિહાર કર્યો, કારણ કે કેટલાક મુનિઓને વિપુળગિરિ પર અનશન કરવાની ઈચ્છા હતી. અહીં પ્રભુએ છઠ્ઠા આરાના તેમજ પાંચમા આરાના ભાવ કહ્યા. એક કાળચક્રનું, ઉત્સર્પિણી અવસર્પિણીનું તેમજ તેના બારે આરાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ત્યાંથી પ્રભુએ ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં પધાર્યા એટલે પ્રભુની આજ્ઞાથી ગતમસ્વામી શાળમહાશાળ મુનિની સાથે ચંપાએ જઈ તેણે રાજ્ય પર સ્થાપન કરેલા ભાણેજ ગાગલીને તેમજ તેના માતાપિતા પીર તથા યશોમતીને ઉપદેશ આપે. તેમણે મૈતમસ્વામી પાસે દીક્ષા લીધી. ત્યાંથી પ્રભુ પાસે આવતાં માર્ગમાં શુભ ધ્યાનવડે શાલમહાશાલ તેમ જ ગાગલી અને તેના માતાપિતા એ પાચેને કેવળજ્ઞાન થયું. પ્રભુ પાસે આવતાં ગતમસ્વામીએ તે હકીકત જાણું એટલે તેમને આશ્ચર્ય થયું અને ખેદ પણ થયે કે “મને કેવળજ્ઞાન થશે કે નહીં?” તે જાણું પ્રભુએ તેને પિતાની પાસે બેલાવી કહ્યું કે-“હે મૈતમ! તમે મારી પાસે બહુ વર્ષોથી રહ્યા છો તેથી તમારે મારા પર બહુ રાગ છે તેમ જ પૂર્વને પણ ઘણું ભવનો મારી સાથે સંબંધ છે તેથી તમને કેવળજ્ઞાન થતું નથી, પરંતુ પ્રાંતે તમે કેવળજ્ઞાન પામી મારા સરખી સિદ્ધદશાને મેળવશે.” આ પ્રમાણે સાંભળી તેઓ નિશ્ચિત થયા. પ્રભુએ ૩૩ મું ચેમાસું રાજગૃહીમાં જ કર્યું. આ અરસામાં ઘણું મુનિઓએ અનશન કરેલું હોવાથી ચોમાસાબાદ પણ પ્રભુ રાજગૃહીમાં જ રહ્યા. રાજગૃહીની બહાર ગુણશીલ નામના યક્ષના સ્થાનમાં પ્રભુ રહ્યા હતા, તેની નજીકમાં થોડે દૂર કળદાયી વિગેરે દશ ગૃહસ્થો રહેતા હતા. એક વાર તેઓ એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે “ભગવંત મહાવીર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગળાસ્તિકાય ને જીવાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય કહે છે, તેમાં પુદગળાસ્તિકાય રૂપી છે ને ચાર અરૂપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ છે. આ વાત બરાબર છે?” આમ વિચારે છે ત્યાં ગોચરીએ નીકળેલા શૈાતમસ્વામી તે તરફ પધાર્યા. તેને કાળદાયીએ અસ્તિકાય વિષે પૂછ્યું. તેમણે તેનું સ્વરૂપ સમજાવ્યું, પરંતુ તેમને વધારે સ્પષ્ટ સમજવું હતું તેથી તેઓ મહાવીર પરમાત્મા પાસે આવ્યા. તેમને પ્રભુએ પાંચ અસ્તિકાય વિષે બહુ સ્પષ્ટતાથી સમજાવ્યું એટલે તેમને સંતોષ થયે. પછી તેમણે બીજા કેટલાક પ્રશ્નો પૂછયા. છેવટે પૂછ્યું કે “એક માણસ અગ્નિ સળગાવે છે ને બીજે ઓલવે છે તે બેમાં વધારે પાપી–હિંસક કોણ?” પ્રભુએ કહ્યું કે–સળગાવનાર અનેક પ્રકારના જીવોને હિંસક હોવાથી મહાપાપી છે. ઓલવનાર તેનાથી ઓછો પાપી છે. આ વાત બહુ સારી રીતે સમજાવી, તેથી તે દશે ગૃહસ્થોએ પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુએ તેને સ્થવિરેને ઓંખ્યા. પ્રભુ અન્યત્ર વિહાર કરી ફરીને ત્યાં પધાર્યા ત્યારે કાળદાયી મુનિએ પ્રશ્ન કર્યો કે-“હે ભગવંત! પાપકર્મો જીવોને અશુભ ફળ શી રીતે આપે છે?” પ્રભુએ કહ્યું કે “વિષમિશ્રિત સુંદર સ્વાદિષ્ટ ભજન કરનારને જેમ પરિણામે વિષ અસર કરે છે અને તેના પ્રાણને વિનાશ થાય છે તે જ રીતે પાપકર્મો પણ જીવને દુર્ગતિમાં પહોંચાડે છે અને સત્કર્મો સદગતિનું ભાજન કરે છે.” (અહીં ઘણે વિસ્તાર જાણવા જે છે.) પ્રભુએ આ ૩૪ મું ચેમાસું રાજગૃહીના નાલંદા નામના પાડામાં જ કર્યું. એ પાડે રાજગૃહીના પરારૂપ છે. ત્યાં નજીકમાં જ પાર્શ્વનાથના સંતાની આ પેઢાલપુત્ર ઉદક નામના મુનિ આવેલા હતા, તેમણે આ ચાતુર્માસમાં જ ગતમસ્વામી પાસે આવી કેટલાક પ્રશ્ન કર્યો તે જાણવા જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ છે. પ્રથમ તે પૂછયું કે “કેઈ શ્રાવક ત્રસ જીવને ન મારવાને નિયમ કરે પણ ત્રસ જીવ કાયમ ત્રસ રહેતા નથી, થાવરપણું પામે છે, થાવરજી ત્રસપણું પામે છે, તે થાવરની વિરાધના કરતાં તે પૂર્વે ત્રસ હતા તેથી ત્રસની વિરાધના થઈ કે નહીં?” ગૌતમસ્વામીએ કહ્યું કે “શ્રાવકે કરેલી પ્રતિજ્ઞા વર્તમાન સમયે જે ત્રસપણે હોય તેની હિંસાના ત્યાગની જ છે, તેથી તેને સ્થાવરની વિરાધના કરતાં ત્રસની વિરાધના લાગતી નથી.” (એમના બીજા પ્રકને પણ જાણવા જેવા છે તે સ્થળસંકેચના કારણથી અહીં આવ્યા નથી.) પ્રાંતે ઉદકમુનિને ગતમસ્વામીએ બહુ હિતશિક્ષા આપીને પરનિંદા કરતાં અટકાવ્યા. તેમણે પાર્શ્વનાથના ચાર મહાવ્રતરૂપ ધર્મ તજી વિરપ્રભુને પાંચ મહાવ્રતરૂપ ધર્મ ગૌતમસ્વામી પાસે સ્વીકાર્યો. આ ૩૪ મા ચોમાસાબાદ પ્રભુએ વિદેહ તરફ વિહાર કર્યો. માર્ગમાં વિશાળા પાસે વાણિજ્યગ્રામમાં સુદર્શન શેઠને ભેટે થયે. તેમણે પ્રભુને કાળનું સ્વરૂપ પૂછ્યું. પ્રભુએ તેને પરમાણુની શરૂઆતથી એક જનપ્રમાણુ પાલા સુધી સ્વરૂપ કહી તે પાલામાં ભરેલા વાળાને અસંખ્યાતા કલ્પી સે સો વર્ષે કાઢવા વિગેરે હકીકત સમજાવીને પલ્યોપમ તથા સાગરોપમનું સ્વરૂપ કહ્યું. એટલે સુદર્શને કહ્યું કે “એવા સાગરોપમને અંત શી રીતે આવે ? અને એવા અનેક સાગરોપમનાઆયુષ્યવાળા નરકના જીને છૂટકારે શી રીતે થાય?” પ્રભુએ કહ્યું કે “હે સુદર્શન ! હસ્તિનાપુરમાં બળરાજાને પ્રભાવતી રાણીથી સિંહના સ્વપ્નવડે સૂચિત પુત્ર થયો. મહાબળ નામ રાખ્યું. તેને સંસારના વિલાસમાં રોકી રાખવામાં આવ્યું, છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ એક વાર શ્રી વિમળનાથ પ્રભુના મુનિને તેને સમાગમથઈ ગયે. તેમના ઉપદેશથી તેણે માબાપનો સંસારમાં રેકવાને અત્યંત આગ્રહ છતાં દીક્ષા લીધી અને ચારિત્ર પાળી પાંચમા બ્રહ્નાદેવલોકમાં દશ સાગરોપમના અયુષ્ય દેવ થયા. ત્યાંથી આવી તું સુદર્શન થયું છે. વિચાર કર કે તારું દશ સાગરોપમનું આયુષ્ય પણ પૂરું થયું કે નહીં?” આ પ્રમાણે સાંભળી પ્રતિબંધ પામી તેણે દીક્ષા લીધી અને વિશુદ્ધ ચારિત્ર પાળી મેક્ષે ગયા. આ ૩૫ મું ચોમાસું પ્રભુએ વિશાળામાં જ કર્યું. ત્યારપછી પ્રભુ મધ્ય પ્રદેશમાં જુદા જુદા દેશો તથા નગરીએમાં વિચર્યા. પાછા વિદેહ તરફ આવ્યા. ત્યાંથી વાણિજ્યગામમાં આવતાં આનંદ શ્રાવકને થયેલ અવધિજ્ઞાનનો ને ગૈાતમસ્વામીએ આપેલ મિથ્યા દુકૃતને પ્રસંગ બને. ૩૬ મું ચેમાસું પ્રભુએ મિથિલામાં કર્યું. ચોમાસા બાદ અંગદેશમાં ચંપાનગરીમાં આવ્યા. કામદેવ શ્રાવકને પિશાચે કરેલું ઉપસર્ગ આ વર્ષમાં બન્યું. પ્રભુએ રાજગૃહી તરફ વિહાર કર્યો. ત્યાં પ્રભુના ઘણા મુનિઓ ક્ષે ગયા. પ્રભાસ ગણધર પણ આ વર્ષમાં જ મોક્ષે ગયા. ૩૭ મું ચોમાસું પ્રભુએ રાજગૃહીમાં કર્યું. ચોમાસા બાદ પણ પ્રભુ મગધ દેશમાં જ વિચર્યા. આ વર્ષમાં અચળબ્રાતા ને મેતાર્યા બે ગણધર નિર્વાણ પામ્યા. ૩૮ મું ચોમાસુ પ્રભુએ રાજગૃહીના નાલંદાપાડામાં કર્યું ચોમાસાબાદ પ્રભુએ વિદેહ ભૂમિમાં જ વિચર્યા કર્યું. મિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ લામાં રહ્યા તે વખતમાં પ્રભુએ ગાતમસ્વામીને જ્યેાતિષશાસ્ત્ર સમજાવ્યુ એમ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે. ૩૯ સુ' ચામાસું પ્રભુએ મિથિલામાં યુ ચામાસા બાદ પણ વિદેહમાં જ વિચર્યાં અને ૪૦ સુ' ચામાસુ પણ મિથિલામાં કર્યું. ચેામાસા બાદ પ્રભુ મગધ તરકે પધાર્યા. મહાશતક શ્રાવકને રેવતીએ કરેલા ઉપસર્ગ આ વર્ષોમાં બન્યા, અને અગ્નિભૂતિ ને વાયુભૂતિ એ ગણુધરા નિર્વાણ પામ્યા. ૪૧ સુ' ચામાસુ` પ્રભુએ રાજગૃહીમાં કર્યું. તે ચેામાસા દરમ્યાન અવ્યક્ત, મતિ, સૈા પુત્ર ને અપિત–એ ચાર ગણુધરા મેક્ષે ગયા. ચામાસા બાદ પ્રભુએ પાવાપુરી તરફ વિહાર કર્યા. સતત વિહારથી, ઉપદેશધારાના વહનથી તેમજ ખીજા શારીરિક કાર@ાથી પ્રભુના શરીરને ધસારા લાગ્યા હતા, પરંતુ પ્રભુનું શરીર અવિચ્છિન્નપણે એકસરખુ` કામ આપતુ હતું. પાવાપુરી પહેાંચીને પ્રભુએ હસ્તિપાળ રાજાની કારકુનાને બેસવાની જૂની શાળામાં નિવાસ કર્યાં. ઉપદેશનું કાર્યં તે શરૂ જ હતું. છેવટના વખતમાં (૫૫) અધ્યયન પુણ્યફળવિપાકના, (૫૫) અધ્યયન પાપવિપાકના અને ૩૬ અધ્યયન વગરપૂછયે પ્રભુએ પ્રરૂપ્યા. પ્રાંતે યાગર્ધનની ક્રિયામાં પ્રવો. શ્રી ગૌતમસ્વામીને પ્રભુ ઉપર અત્યંત રાગ હતા, તે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રાગનું બંધન તેડવા માટે પ્રભુએ તેમને નજીકના ગામે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબદ્ધ કરવા મોકલ્યા. પ્રભુને નિર્વાણ સમય જ્ઞાનવડે જાણે અનેક દેવદેવીએ ત્યાં આવવા લાગ્યા. ભગવંતે તે સંસારને પાશ જે રીતે ત્રાડ્યો હતો તે જ રીતે કર્મને પાશ પણ ત્રોડી નાખે. તેમને કોઈના પર મોહ-મમતા તે હતા જ નહીં, સર્વથા નિરીહ હતા. તેમણે અંત અવસ્થાએ આ દેહના મમત્વને પણ તજી દીધો અને આસો વદિ ૦)) ની રાત્રિએ ચાર અઘાતિકર્મને ક્ષય કરી એક સમયે મોક્ષે પધાર્યા. અનંત ને અવ્યાબાધ સુખના ભાજન થયા કે જે સુખનું વર્ણન કેવળ જ્ઞાનીઓ પણ કરી શકતા નથી. તેમણે સમગ્ર જિંદગી પરોપકાર માટે જ વ્યતીત કરી. છેવટના મુનિપણાના ૪૨ વર્ષ તેમાં પણ કેવળપણાના ૩૦ વર્ષમાં તે ઉપકાર કરવામાં બાકી રાખી નહીં. અનેક મનુષ્યને મુનિપણું ને શ્રાવકપણું આપી તેમને પરિસંસારી બતાવ્યા. આ ૪૨ મું ચેમાસું (કેવળપણાનું ૩૦ મું ચોમાસું) પાવાપુરીમાં થયું. તમસ્વામીને કેવળજ્ઞાન, દેવશર્મા દ્વિજને પ્રતિબંધીને કાર્તિક સુદિ ૧ ના પ્રાત:કાળે ૌતમસ્વામીએ ત્યાંથી પાછા વળતા ઉત્સાહભેર પ્રભુ પાસે આવવા માટે વિહાર કર્યો. માર્ગમાં અનેક દેવદેવીઓના મુખેથી પ્રભુનું નિર્વાણ થયું જાણી તેમને પારાવાર ખેદ થયે આવે અણને વખતે પ્રભુએ તેમને પિતાથી છૂટા પાડ્યા તેને માટે બહુ લાગી આવ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પરંતુ પ્રાંતે તેમના ખેદે વૈરાગ્યનું રૂપ લીધું અને પ્રભુની વીતરાગદશા લક્ષમાં આવી. પ્રભુએ પોતાના હિત માટે જ દૂર કર્યાનું સમજાવ્યું. એટલે શુભભાવે ચડડ્યા અને ક્ષપકશ્રેણું માંડી તત્કાળ કેવળજ્ઞાન પામ્યા. દેવોએ વિરપ્રભુને નિવાણ મહોત્સવ કર્યા બાદ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન મહત્સવ કર્યો. ૌતમસ્વામી કેવળજ્ઞાનીપણે ૧૨ વર્ષ વિચર્યા અને ગચ્છને સમસ્ત ભાર સુધર્માસ્વામીને સોંપી નિર્વાણ પામ્યા. અહીં કેવળપણના ૩૦ વર્ષની હકીકત પૂર્ણ થાય છે. છદ્મસ્થપણના ૧૨ ને કેવળીપણાના ૩૦ કુલ ૪ર ચોમાસા પ્રભુએ ક્યાં ક્યાં કર્યો? તે સુબાધિકા ટીકામાં આ પ્રમાણે બતાવેલ છે. ૧ અસ્થિકગ્રામ, ૩ ચંપા ને પૃષચંપામાં, ૧ર વિશાળાનગરી અને વાણિજ્યગ્રામની નિશ્રાએ, ૧૪ રાજગૃહી નગરી ને નાલંદાપાડાની નિશ્રાએ, ૬ મિથિલામાં, ૨ ભદ્રિકામાં, ૧ અલંભિકામાં, ૧ શ્રાવસ્તિમાં, ૧ વજભૂમિમાં (અનાર્ય દેશમાં) ને છેલ્લું મધ્યમ અપાપામાં. એમ કુલ ૪૨ ચોમાસા સમજવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ بفكارفك وفكرترفرفرفرفرف فى رفع 9 શ્રી વીરપ્રભુના છદ્મસ્થપણુના ૧રા ૬ 4 વર્ષના વિહારમાં થયેલા ઉપસર્ગાદિનું સંક્ષિપ્ત વર્ણન (માસાના સ્થળ સાથે) શ્રી વીરપરમાત્માએ કાર્તિક વદિ દશમે ( મા. માગશર વદિ ૧૦ મે) ક્ષત્રિયકુંડ ગામે દીક્ષા લીધી અને સ્વજનવર્ગની અનુમતિ માગીને વિહાર કર્યો. સ્વજને શાક સાથે પોતાને સ્થાને ગયા. પ્રભુને શરીરે કરેલા બાવનાચંદન વિગેરે સુગંધી પદાર્થના વિલેપનથી આવેલા ભ્રમરાદિકે પ્રભુના શરીરને ઘણું ઉપાધિ કરી. યુવાનેએ તેમ જ યુવતીઓએ પણ અનુકૂળ ઉપસર્ગ કર્યા. પ્રભુ ત્યાંથી બે ઘડી દિવસ હતું ત્યારે કુમારગ્રામે ગયા. રાત્રે કાર્યોત્સર્ગ રહ્યા, તે દિવસે વાળ સાંજે પોતાના બળદ પ્રભુ પાસે મૂકી જાળવવાનું કહીને ગયા. પાછા આવ્યા ત્યારે બળદ નહેતા. કયાં ગયા?” એમ પ્રભુને પૂછતાં તેઓ તે મૌન રહ્યા. એટલે તેઓ શોધવા ગયા. પાછા આવતાં પ્રભુ પાસે બળદને દીઠા એટલે પ્રભુએ સંતાડ્યા હશે એમ માની મારવા દેડ્યા. ઇંદ્ર અવધિજ્ઞાનથી જાણ ત્યાં આવી તેનું નિવારણ કર્યું. પછી ઇંદ્ર પ્રભુને કહ્યું કે “આપને બાર વર્ષ પર્યત ઘણું ઉપસર્ગો થવાના છે તે તેના નિવારણ માટે હું આપની પાસે રહું.” પ્રભુએ કહ્યું કે હે ઇ! તીર્થ કરે અન્યની સહાયથી કર્મ ખપાવતા નથી, તેથી તમારે રહેવાની જરૂર નથી.” આમ કહેવાથી ઇંદ્ર સિદ્ધાર્થ નામના વ્યંતરને પ્રભુ પાસે રાખીને ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રભુએ દીક્ષાને બીજે દિવસે સવારે કોલ્લાગ સન્નિવેશમાં જઈ બહુલ બ્રાહ્મણને ત્યાં ગૃહસ્થના પાત્રે પારણું કર્યું. પાંચ દિવ્ય પ્રગટ થયા. પ્રભુ ત્યાંથી મેરાક સન્નિવેશે ગયા. પ્રભુના પિતાના મિત્ર તાપસે ત્યાં રહેવાને આગ્રહ કર્યો. પ્રભુ આઠ માસ વિહાર કરી માસું કરવા ત્યાં આવ્યા અને તાપસે આપેલી એક ઘાસની ઝુંપડીમાં રહ્યા. ઢેર તે ઝુંપડીનું ઘાસ ખાઈ જવા લાગ્યા. પ્રભુએ નિવારણ ન કર્યું, તેથી કુળપતિએ આવીને ઠપકો દીધે, એટલે તેની અપ્રીતિ થયેલ જાણું, ચોમાસું શરૂ થયાને ૧૫ દિવસ થતાં જ પ્રભુ વિહાર કરી ગયા. તે વખતે પાંચ અભિગ્રહ કર્યો. ૧અપ્રીતિવાળા સ્થાનમાં રહેવું નહીં, ૨ જ્યાં સ્થિત થવું ત્યાં હમેશાં કાર્યોત્સર્ગમાં જ રહેવું, ૩ ગૃહસ્થને વિનય ન કરે, ૪ માન રહેવું અને ૫ હસ્તપાત્રી થવું. પ્રભુ ત્યાંથી વિહાર કરી અસ્થિકગ્રામે ગયા અને ત્યાં પ્રથમ માસું કર્યું. માર્ગમાં એક નિમિત્તિઓ પ્રભુની પદપંક્તિ જોઈને કઈ ચક્રવતીને એકલા જતા જાણું પાછળ પગલે પગલે આવ્યા. ત્યાં તે પ્રભુને ગીપણામાં જેઈ નિરાશ થયે. ઇંદ્રે તેને પ્રભુનું સ્વરૂપ સમજાવી દ્રવ્ય આપી રાજી કર્યો. પ્રભુ એક વર્ષ ઝાઝેરા વસ્ત્રધારી રહ્યા, બાકીને બધે વખત વસ્ત્ર રહિત રહ્યા. પાછળ આવેલા બ્રાહ્મણને પ્રભુએ અર્ધ વસ્ત્ર આપ્યું. વિશેષ હકીકત સુબેધિકાથી જાણવી. પ્રભુ લેકેએ ના પાડ્યા છતાં શૂલપાણે યક્ષના સ્થાનમાં ૧. સુગંધી જળની વૃષ્ટિ, ૨ સુગંધી પુષ્પની વૃષ્ટિ, ૩ ચેલેસ્લેપ, ૪ ૧૨ા ક્રોડ સેનૈયાની વૃષ્ટિ, ૫ અહેદાન અહેદાન એવી ઉદ્દષણ. * અસ્થિગ્રામ નામ પડવાનું કારણ સુબાધિકાથી જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જઈને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વખતે પ્રથમ રાત્રિએ શળપાણી યક્ષે અસહ્ય ઉપસર્ગો કર્યા. પ્રભુએ તે સર્વ સહન કર્યા. પ્રાંતે તે પ્રસન્ન થયો. સિદ્ધાર્થે પણ તેને સમજાવ્યું. પછી તેણે પ્રભુની ગીતજ્ઞાનવડે ભક્તિ કરી. તે શૂલપાણે યક્ષ કેણ હતા? તેની અને તેણે કરેલા ઉપસર્ગોની હકીકત સુબાધિકાથી જાણવી. તે રાત્રિના ઉપસર્ગના અત્યંત શ્રમથી પ્રભુને ક્ષણવાર નિદ્રા આવી. તેમાં પ્રભુએ દશ સ્વમ જોયા. બીજે દિવસે અનેક મનુષ્યોની સાથે ઉપલનિમિત્તિ પ્રભુ પાસે આવ્યું. તેણે પ્રભુને આવેલા દશમાંથી નવ સ્વપ્નનું ફળ શું થશે તે કહી બતાવ્યું. એકનું ફળ પ્રભુએ કહ્યું. આ પ્રથમ ચેમાસું અસ્થિક ગામે કર્યું. તે ચોમાસામાં પ્રભુએ આઠ પક્ષક્ષપણુ કર્યા. અસ્થિકગ્રામથી નીકળી ચેમાસા બાદ પ્રભુ મોરાસન્નિવેશે પધાર્યા. ત્યાં અચ્છેદક નામે એક પાખંડી રહેતો હતો. તે અનેક પ્રકારના મંત્ર, તંત્ર ને છળભેદ કરતા હતા. દુરાચારી પણ હતો. સિદ્ધાર્થે તેની કેટલીક હકીકત પ્રસિદ્ધ કરી તેથી તેની હલકાઈ થઈ. એટલે તેણે એકાંતમાં પ્રભુ પાસે આવીને કહ્યું કે-આપ તે બધે પૂજાશો, મારું તે અહીં કાંઈક માન છે, માટે મારા પર કૃપા કરીને આપ મારા પેટ પર પગ ન મૂકે.” પ્રભુએ તેને અપ્રીતિ થતી જાણી ત્યાંથી વિહાર કર્યો. ત્યાંથી ઉત્તરવાચાળ ગામ તરફ પ્રભુ ગયા. ત્યાં બાકીનું અર્ધ વસ્ત્ર કાંટામાં ભરાવાથી પડી ગયું તે પાછળ ફરનાર બ્રાહ્મણ લઈ ગયે અને તેને તુનાવી, આખું વસ્ત્ર બનાવી તેના લક્ષ દ્રમ્મ મેળવ્યા. પ્રભુએ ત્યાંથી શ્વેતાબી તરફ વિહાર કર્યો. ત્યાં જવાના બે માર્ગો હતા. તેમાંનાં ટૂંકા માર્ગે ચંડકૌશિક નામને દષ્ટિવિષ સર્પ રહેતું હતું, તેથી તે રસ્તે કઈ જતું નહીં. પ્રભુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ર૯ તે તેના પર ઉપકાર કરવા તે રસ્તે જ ચાલ્યા. ચંડકંશિક સર્પના સ્થાન પાસે આવી કોન્સર્ગ ધ્યાનમાં સ્થિત થયા. સર્ષ બીલની બહાર નીકળે. પ્રભુને જોતાં તેણે તેમના ઉપર સૂર્ય સામે જોઈને વિષવાળી દષ્ટિ ફેંકી, પણ પ્રભુને તેની અસર ન થઈ, તેથી તે પ્રભુની પાસે આવી પ્રભુને પગે કરડવા ગયે. પગે ડંશ દેતા વેત રૂધિર નીકળ્યું. તે જોઈને તેમજ પ્રભુએ કહ્યું કે “ચંડકૌશિક ! બુઝબુઝ” તે સાંભળીને ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પૂર્વના ભવ દીઠા. મુનિને ભવ, દેવ ભવ, તાપસને ભવ, તે પછી સર્ષ થયાનું જાણ્યું. પછી પ્રભુને મહાન ઉપકાર માની ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું ને અણુસણ માગ્યું. પ્રભુએ ૧૫ દિવસનું અણુસણ કરાવ્યું. સર્ષ પિતાની દષ્ટિથી કેઈને હાનિ ન થાય માટે બીલમાં મુખ રાખીને રહો. તેને ભક્ત થઈ ગયેલો જાણી ગેવાળાએ તેના શરીર પર ક્ષીર ને ધૃત નાખી તેની પૂજા કરી. તેના સંયોગથી કીડીઓએ આવી તેના શરીરને વીંધી નાખ્યું, પરંતુ તેણે તે પીડા પ્રભુની શીતળ દષ્ટિથી સમભાવે સહન કરી. ૧૫ દિવસે કાળ કરીને તે આઠમા દેવલોકમાં દેવ થયે. પ્રભુએ ત્યારપછી ત્યાંથી વિહાર કર્યો. ગંગાનદીને કાંઠે આવતાં નદી ઉતરવા માટે પ્રભુ નાવમાં બેઠા તેવામાં ઘુવડને શબ્દ સાંભળી ક્ષેમિલનિમિત્તિયાઓનાવમાં બેઠેલાએને કહ્યું-“આપણને નદી ઉતરતા મહાન ઉપદ્રવ થશે, પણ આ મહાત્માના પ્રભાવથી બચી જશું.’ બન્યું એમ કે–પ્રભુએ ત્રિપૃષ્ઠના ભવમાં વિદ્યારે સિંહ સુદંષ્ટ્ર નામે દેવ થયેલો તેણે ત્યાં આવી નાવને ડુબાડવા ઘણે પ્રયત્ન કર્યો, પરંતુ કંબળ ને શબળ નામના બે નાગકુમાર દેવે આવી એકે તેને હરાવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નસાડ્યો ને એકે નાવ જાળવ્યું. એ ઉપદ્રવથી મુક્ત થઈ પ્રભુ અને સર્વ સુખશાંતિથી કિનારે ઉતર્યા. કંબળશંબળદેવ પ્રભુને નમી, પુષ્પવૃષ્ટિ કરી સ્વસ્થાને ગયા. (એ કંબળ શબળ દેવ કેણ હતા તેનું વર્ણન સુધિકાથી જાણવું.). પ્રભુએ ત્યાંથી રાજગૃહી તરફ વિહાર કર્યો. ત્યાં નાલંદા પાડામાં એક વણકરની શાળામાં ચાર માસખમણ (મહિના મહિનાના ઉપવાસ) કરવાને નિયમ કરી પ્રભુ ચાતુર્માસ રહ્યા. આ પ્રભુનું દીક્ષા પછીનું બીજું ચોમાસું જાણવું. પ્રથમ માસનમણે વિજયશેઠને ત્યાં પારણું કર્યું. ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા. તે મંખલીપુત્ર ગોશાળે જોયા તેથી તેણે પ્રભુ પાસે આવીને કહ્યું કે હું તમારો શિષ્ય છું.” પ્રભુએ બીજા મા ખમણનું પારણું નંદશેઠને ત્યાં કર્યું. ત્રીજ માસખમણનું પારણું સુનંદશેઠને ત્યાં કર્યું અને ચોથા માસખમણનું પારણું કેલ્લાગ સંનિવેશમાં જઈ બહુલ નામના દ્વિજને ત્યાં કર્યું. બધે પંચ દિવ્ય પ્રગટ થયા. શાળો અહીંથી પ્રભુની સાથે થયો. પ્રભુએ સુવર્ણ ખળ ગામ તરફ વિહાર કર્યો. ત્યાં ગેવાળીઆઓએ દૂધપાક કરવા એક હાંડલી ચૂલા પર મૂકી હતી. ગશાળે દુધપાકની લાલચે આંટા માર્યા કરતો હતો. સિદ્ધાર્થે કહ્યું કે-એ હાંડલી ભાગી જવાની છે.” વાળાએ ઘણું જાળવી પણ ફુટી ગઈ. તે જોઈ ને શાળે નિર્ણય કર્યો કે-જે બનવાનું હોય તે બને જ છે. એ રીતે તે નિયતિવાદી થયો. પછી પ્રભુ બ્રાહ્મણગામે ગયા. ત્યાં ગોશાળે તેને વાસી અન્ન આપનાર ઉપનંદનું ઘર પ્રભુના નામથી બાળી નાખ્યું. • ૧. ગૌશાળાની ઉત્પત્તિ વગેરે સુબોધિકાથી જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રભુ ત્યાંથી ચંપાએ પધાર્યા અને ત્યાં એ દ્વિમાસી તપવડે ( એ બે મહિનાના ઉપવાસવડે ) ત્રીજું ચામાસું કર્યું. ( બીજા હિંમાસી તપનું પારણું ચંપાની બહાર કરીને પ્રભુ કાલ્લાગ સન્નિવેશે પધાર્યાં. ત્યાં શૂન્યગૃહમાં પ્રભુ કાયાત્સગે રહ્યા. અહીં એક રાજપુત્રને તેની દાસી સાથે વિલાસ કરતા જોઇ ગાશાળે હાંસી કરી તેથી તેણે તેને માર્યા. પ્રભુ પાસે આવીને ગાશાળા ખેલ્યા કે–મહારાજ ! મને આણું માર્યા તેનું નિવારણ આપે કેમ ન કર્યું ?' સિદ્ધાર્થે કહ્યું કે− હવે પછી આવુ કરીશ નહીં.’ ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલકે ગયા. ત્યાં પણ શૂન્યગૃહમાં કાર્યાત્સગે રહ્યા. ત્યાં પણ કાઈ રાજકુમારને દાસી સાથે વિલાસ કરતા જોઇ હાંસી કરવાથી ગેાશાળે માર ખાધે. ત્યાંથી પ્રભુ કુમાર સન્નિવેશે પધાર્યા. ત્યાં ચંપરમણિય ઉદ્યાનમાં કાયાત્સ રહ્યા. તે અવસરે શ્રી પાર્શ્વનાથના સંતાનીયા મુનિચંદ્રમુનિ કેટલાક પરિવાર સાથે ત્યાં પધાર્યા. તે મુનિઓને જોઇ ગેાશાળે પૂછ્યું. ‘તમે કોણ છે ?’ તેમણે કહ્યુ` કે અમે નિગ્રંથ છીએ. ’ ગાશાળા કહે કે ‘કયાં મારા ધર્મગુરુ ને કયાં તમે ? ’ એટલે તે મુનિએએ કહ્યું કે–જેવા તું છે તેવા તારા ધર્મ ગુરુ હશે.’ એટલે રાષ પામી ગેાશાળે તેમના ઉપાશ્રય ખળી જવાનું કહ્યું. તેઓ મેલ્યા કે- અમને તારી જેવાના કથનના ભય નથી.’ રાત્રે મુનિચંદ્ર મુનિ ઉપાશ્રયની બહાર કાર્યાત્સગે રહ્યા હતા. તેને કાઈ કુંભારે ચારપણાની બુદ્ધિથી હુણ્યા. મુનિ અવિષજ્ઞાન પામીને સ્વગે ગયા. દેવાએ તેના મહાત્સવ કર્યો. તેને પ્રકાશ જોઇ ગેાશાળા આલ્યે કે–મે કહેલ તે ઉપાશ્રય મળે છે. સિદ્ધાર્થ સ્પષ્ટ ખુલાસા કર્યાં. ત્યાંથી પ્રભુ ચૌરાકગામે ગયા. ત્યાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨. આ પરરાજ્યના હેરક જણાય છે એમ માની ગોશાળાને અને પ્રભુને લાકડાની હેડમાં નાખવા માંડ્યા. ગશાળાને નાખે તેવામાં ઉત્પળ નિમિત્તીયાની બહેન સમા ને જયંતિ સાધ્વીપણું ન મળવાથી તાપસી થઈ હતી તેણે બંનેને મુક્ત કરાવ્યા. ત્યાંથી પ્રભુ પૃષચંપાએ પધાર્યા. ત્યાં ચાર માસના ઉપવાસ (ચેમાસી ત૫) કરી ચેાથું મારું કર્યું. પારણું ચંપાની બહાર કર્યું. ને ત્યાંથી પ્રભુ કાયંગળ સનિવેશે જઈને શ્રાવસ્તીએ પધાર્યા. નગરની બહાર કાસગે રહ્યા. ત્યાં સિદ્ધાર્થે ગે શાળાને કહ્યું કે “આજે તને માંસ યુક્ત આહાર મળશે.” તે સાંભળી તે વણિકના ગૃહમાં જ ભિક્ષાથે ભમવા લાગ્યું. ત્યાં પિતૃદત્ત નામે એક વણિક રહેતું હતું. તેની સ્ત્રી મૃતવત્સા હતી. તેને એક નિમિત્તિયાએ કહ્યું હતું કે-હવે જે બાળક આવે તેનું માંસ દૂધપાકમાં મેળવીને કેઈ ભિક્ષુને આપવાથી તમારા બાળકો બચશે.” તેણે તેમ કર્યું. શાળાને તે દૂધપાક આપે. તે ખાઈને પ્રભુ પાસે આવ્યો. સિદ્ધાર્થે દૂધપાકનું રહસ્ય સમજાવ્યું. તેણે ઉલટી કરતાં તેમાં માંસના ખંડ જેયા તેથી તે વણિકનું ઘર બાળવા ગયે, પણ વણિકે તેના ભયથી બારણું ફેરવી નાખ્યું હતું. ગશાળે ઘર ન જડવાથી પ્રભુના નામથી તે પાડે બાળી નાખે. પ્રભુ ત્યાંથી દરિદ્ર નામના સન્નિવેશે આવ્યા. ત્યાં લોકોએ સળગાવેલ અગ્નિ પ્રભુના પગ સુધી આ પ્રભુ ખસ્યા નહીં તેથી પ્રભુના પગ દાઝી ગયા. ગોશાળો ભાગી ગયે. પ્રભુ ત્યાંથી મંગળા ગામે જઈ વાસુદેવના મંદિર પાસે કાત્સગે રહ્યા. ત્યાં ગશાળ બાળકેને બહીવરાવવા લાગ્યા. બાળકોના માબાપોએ તેને માર્યો. ત્યાંથી આવર્તગામે આવી પ્રભુ બળદેવના મંદિર પાસે કાત્સ રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ત્યાં પણ શાળે બાળકોને બહીવરાવવા લાગ્યો એટલે તેના માબાપો તેને બદલે તેના ગુરુને જ મારીએ એમ ધારી પ્રભુને મારવા દોડયા. તે વખતે બળદેવની મૂર્તિ જ હળ ઉપાડીને તેઓને મારવા દેડી એટલે સૌ પ્રભુને નમ્યા. પ્રભુ ત્યાંથી ચોરાક સન્નિવેશો આવ્યા. ત્યાં કઈ મંડપમાં રસોઈ થતી જોઈ ગોશાળ નીચે નમી નમીને જોવા લાગ્યું. તેને ચેર જાણીને મંડપવાળાઓએ માર્યો એટલે શાળે તેને મંડપ બાળી દીધો. પ્રભુ ત્યાંથી કલંબુકા ગામે ગયા. ત્યાં મેઘ ને કાળહસ્તિ નામે બે ભાઈ રહેતા હતા. તેમાં કાળહસ્તિઓ પ્રભુને ઉપસર્ગ કર્યા ને મેઘ ખમાવ્યા. ત્યાંથી પ્રભુ વધારે કર્મો ખપાવવા માટે લાટ દેશમાં ગયા. ત્યાંના અનાર્ય લેકોએ અનેક પ્રકારના ઘર ઉપસર્ગો કર્યા. ત્યાંથી પૂર્ણ કળશ નામના અનાર્ય ગામે ગયા. ત્યાં સામે બે ચોર મળ્યા. તેઓ પ્રભુને જોઈ અપશુકન થયેલ માની પ્રભુને મારવા દોડ્યા. અવધિજ્ઞાનથી ઇંદ્રે તે હકીકત જાણું વાવડે તેને હણી નાખ્યા. પ્રભુ ત્યાંથી ભદ્રિકા નગરીએ પધાર્યા. ત્યાં ચાર માસના ઉપવાસે પાંચમું માગું કરી, નગરી બહાર પારણું કર્યું. ત્યાંથી તંબાળગામે ગયા. ત્યાં શ્રી પાર્શ્વનાથના સંતાનીઆ નંદિષેણ મુનિ કેટલાક મુનિના પરિવાર સાથે આવ્યા હતા. તેમને રાત્રે કાર્યોત્સર્ગમાં હતા ત્યારે ચેરની બુદ્ધિથી આરક્ષકના પુત્રે હણ્યા. તે મુનિ અવધિજ્ઞાન પામીને સ્વર્ગે ગયા. દેવેએ તેને મહિમા કર્યો. અહીં ગોશાળાની હકીકત પૂર્વે મુનિચંદ્ર મુનિ માટે કહી છે તે પ્રમાણે સમજવી. ત્યાંથી પ્રભુ કુંપિકામે ગયા. ત્યાં તેમને ને ગોશાળાને હેરક જાણીને આરક્ષકે બાંધવા માંડ્યા તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથની પરિત્રાજિકા થયેલી સાથ્વી વિજયા ને પ્રગભાએ છોડાવ્યા. ગોશાળો અહીંથી છૂટો પડ્યો. તેને ૫૦૦ રે મળ્યા. તેમણે “મામ મામે” કહી તેને ખભે ચડીને દોડાવ્યું, એટલે કાયર થઈને પ્રભુને શોધતે વૈશાલીમાં આવ્યો. પ્રભુ ત્યાં આવી એક લુહારની શાળામાં કાર્યોત્સર્ગ રહ્યા. લુહાર છ માસની માંદગી ભોગવી તે દિવસે જ તેની શાળામાં આવ્યો. તે પ્રભુને જેઈ અપશુકન થયેલ જાણું ઘણું લઈને મારવા દો. અવધિજ્ઞાનથી કે તે હકીકત જાણે તેને વાવડે હો. પ્રભુ ત્યાંથી ગ્રામીક સન્નિવેશે ગયા. ત્યાં બીભેલક યક્ષે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી શાળશીર્ષ ગામે જઈ ઉદ્યાનમાં કાયોત્સર્ગ રહ્યા. તે વખતે ત્રિપૃષ્ઠના ભવમાં અપમાનિત કરેલી રાણું કટપૂતના નામે વ્યંતરી થઈ હતી. તેણે તાપસીને વેશ કરી, જટામાં પાણી ભરી તેને પ્રભુ ઉપર જોરથી છાંટવાવડે અસહ્ય શીત ઉપસર્ગ કર્યો. પ્રભુને શાંત રહેલ જોઈને તે નમસ્કાર કરી તુતિ કરવા લાગી. અહીં પ્રભુને છઠ્ઠના તપવડે આ ઉપસર્ગ સહેતાં લોકાવધ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુએ ત્યાંથી ભદ્રિકાનગરીએ આવી ચાર માસના ઉપવાસવડે છવું મારું કર્યું. નગરબહાર પારણું કરી વિહાર કર્યો, અહીં પ્રભુએ અનેક પ્રકારના અભિગ્રહ કર્યો. ત્યાંથી મગધ દેશ વિગેરેમાં ઉપસર્ગ રહિતપણે વિહાર કર્યો. પ્રાંતે આલંભિકામાં આવી સાતમું ચોમાસું ચાર માસના ઉપવાસવડે કર્યું. નગર બહાર પારણુ કર્યું. ત્યાંથી વિહાર કરી કુડિક ગ્રામે આવી વાસુદેવના ચૈત્યમાં કાયેત્સ રહ્યા. ત્યાં શાળે વાસુદેવની મૂર્તિને પુંઠ કરીને ઊભું રહ્યો. તે જોઈ લેકેએ તેને માર્યો. પ્રભુ ત્યાંથી મર્દન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગ્રામે ગયા અને મળદેવના ચૈત્યમાં કાયાત્સગે રહ્યા. ત્યાં પણ બળદેવની મૂર્ત્તિ સામે કુચેષ્ટા કરવાથી લેાકેાએ ગેાશાળાને માર્યા. અને સ્થાને મુનિ જાણીને તેને છેડી દીધા. ત્યાંથી પ્રભુ ઉન્નાગગ્રામે ગયા. ત્યાં માર્ગમાં સામે આવતાં દંતુર વરવધને જોઇને ગેાશાળા હસ્યા અને ‘વિધાતાએ પણ ભલી જોડ મેળવી છે' એમ કહ્યું. તે સાંભળી વરવાળાએ તેને પકડી મારીને વાંસની જાળમાં નાંખી દીધેા. પછી પાછી દયા આવવાથી આ મહાપુરુષના છત્રધર હશે એમ જાણી છેાડી મૂકયા. ત્યાંથી રાજગૃહીમાં જઇને પ્રભુએ ચામાસી તપવડે આઠમું ચામાસું કર્યું. પારણું રાજગૃહીની બહાર કરીને ઘણા ઉપસર્ગો થવાના સભવ માની વજાભૂમિમાં ગયા અને ત્યાં ઉપસર્ગો સહન કરવા સાથે નવમું ચામાસું પણ ચામાસી તપથી વજ્રભૂમિમાં જ કર્યું. પરંતુ ત્યાં ચામાસું રહેવાના સ્થાનના અભાવ હાવાથી અનિયતપણે કર્યું . ચામાસા બાદ પણ એ માસ ત્યાં રહ્યા. પછી કૂર્મ ગ્રામ તરફ જતાં માર્ગોમાં એક તલના છેડ જોઇ ગેાશાળે પ્રભુને પૂછ્યું કે આ છેડ ઊગશે કે નહીં ?' પ્રભુએ કહ્યું કે ‘તેમાં રહેલા પુષ્પના સાત જીવા ચ્યવીને તલપણે ઉપજશે. ’ પ્રભુનું કહેવું ખાટું પાડવા ગેાશાળે તે છેાડ ઉખેડીને ફેંકી દીધેા. નજીકમાં રહેલા ન્યતાએ પ્રભુનું વચન સાચું પાડવા જળવૃષ્ટિ કરી, તેથી આદ્ન થયેલી ભૂમિમાં ગાયની ખરીથી તે છેાડ ચંપાણા. પ્રભુ ત્યાંથી કૂર્મ ગ્રામે ગયા. ત્યાં વૈશાયન તાપસ જટા છૂટી મૂકીને આતાપના લેતા હતા. તેની જટામાં પુષ્કળ એ જોઇને ‘જાનુ' સખ્યાતર, જૂનુ સખ્યાતર ’ એમ વારવાર કહીને ગેાશાળા તેની નિભ્રંછના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કરવા લાગ્યા. તે સાંભળીને કાપાયમાન થવાથી તાપસે ગેાશાળા ઉપર તેજોઢેશ્યા મૂકી. કરુણાસાગર પ્રભુએ કરુણા લાવી શીતલેશ્યાવડે તેને ખચાવ્યેા. તે વખતે તીવ્ર તાપ સમી તેજાલેશ્યા જોઇને ગેાશાળે પ્રભુને તેજોલેશ્યા કેમ પ્રાપ્ત થાય ? એવું પૂછ્યું. ભાવીભાવ મળવાન હાવાથી સર્પને દૂધ પાવાની જેમ પ્રભુએ મહાઅનથ કારી તેજલેશ્યાની ઉત્પત્તિ કેમ થાય ? તે આ પ્રમાણે બતાવ્યું :— ‘હુંમેશાં આતાપના લેવાપૂર્વક છઠ્ઠના તપ કરવા. પારણે એક મુઠી અડદના બાકળા ને અંજલીપૂરતું ઉત્તું પાણી લેવું. એવી રીતે કરવાથી છ મહિનાને અંતે તેજલેશ્યા પ્રાપ્ત થાય છે.’ " ત્યાંથી પ્રભુ સિદ્ધાર્થ ગામે જતાં માર્ગોમાં પેલા તલના છેડ ઊગ્યા છે કે નહી ? ’ એમ ગેાશાળે પૂછ્યું. સિદ્ધાર્થે ઊગ્યાનું કહ્યું એટલે તેણે તે છેાડ ઉખેડી શીંગ ફાડી, તેા તેમાં સાત તલ ઉપજેલા જોયા એટલે તે જ શરીરમાં જીવ ફરી ફરીને ઉપજે છે' એમ ગેાશાળે નિરધાર કર્યાં. અહીંથી ગેાશાળા પ્રભુથી છૂટા પડ્યો અને શ્રાવસ્તિએ જઈ એક કુંભારની શાળામાં છ માસ સુધી રહી પ્રભુએ કહેલા વિધિ પ્રમાણે તેજોલેશ્યા સિદ્ધ કરી. પછી પાર્શ્વનાથ પ્રભુના વ્રત તજી દીધેલા શિષ્યા પાસેથી અષ્ટાંગ નિમિત્ત શીખ્યા. એટલે અહંકારથી ભરપૂર થવાને લીધે ‘હું સર્વજ્ઞ છું’ એમ કહેવા લાગ્યા. પ્રભુએ શ્રાવસ્તિ પધારી દશમું ચામાસુ ચામાસી તપવડે ત્યાં કર્યું. અનેક પ્રકારના અભિગ્રહયુક્ત તપ કરતા પ્રભુ ત્યાંથી ઘણા મ્લેચ્છાવાળી હૃદ્ધભૂમિમાં ગયા. ત્યાં પેઢાળ ગામની બહાર પાલાસ યક્ષના ચૈત્યમાં પ્રભુ અષ્ટમલક્ત કરીને ત્રીજે દવસે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ રાત્રિકી પડિમાએ કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. તે વખતે સૌધર્મ સભામાં આવીને કહ્યું કે--ત્રણ લોકમાં કોઈ એવો સમર્થ નથી કે જે વીરપ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરે.” આવી પ્રશંસા સાંભળી તેને નહીં સહતા સંગમ નામના ઇદ્રના સામાનિક દેવે ઈંદ્ર સમક્ષ આવીને પ્રતિજ્ઞા કરી કે-“હું એક ક્ષણમાત્રમાં તેમને ચલાયમાન કરીશ.” આમ કહીને પ્રભુ પાસે આવી તેણે અનેક પ્રકારના અસહા ઉપસર્ગો કર્યા. તેનું વર્ણન સુબાધિકા વિગેરેથી જાણવું. આ દરેક ઉપસર્ગ પ્રાણુત કરે તેવા હતા. તેનું વર્ણન વાંચતા હૃદય કંપી ઊઠે તેમ છે. છેવટે તેણે હજારભારનું ચક્ર ઊંચેથી પ્રભુ ઉપર એવી રીતે મૂકહ્યું કે જેથી પ્રભુ ગોઠણ સુધી જમીનમાં પેસી ગયા. આ ચક્ર મેરુપર્વતને પણ ચૂર્ણ કરે તેવું હતું. આવી રીતે એક રાત્રિમાં વિશ મોટા ઉપસર્ગો કર્યા. છેવટ અનુકૂળ ઉપસર્ગ પણ કર્યા. પ્રાતઃકાળે પ્રભુ આહાર લેવા નીકળ્યા, પરંતુ સંગમદેવે છ માસ પર્યત શુદ્ધ આહાર મળવા દીધો નહીં. છ માસને અંતે સંગમ ગયા હશે એમ જાણું પ્રભુ એક ગોકુળમાં વહોરવા ગયા. ત્યાં પણ અશુદ્ધ આહાર કરી દીધેલ જાણું પ્રભુ પાછા ફર્યા. પછી સંગમ પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને નિશ્ચળ જાણીને ઇંદ્રના ડરથી પ્રભુને નમી, ખમાવીને દેવલોકમાં ગયે. ત્યારપછી પ્રભુએ એક વૃદ્ધ ડેશીના હાથે ક્ષીરાનથી છ માસ તપનું પારણું કર્યું. સંગમ પ્રતિજ્ઞાબ્રણ થવાથી શ્યામ મુખવાળે થયે સાતે ધર્મ દેવલોકમાં આવ્યું. એના ઉપસર્ગના છ માસ પર્યત સાધમે અને તમામ દેવદેવીઓ શેકગ્રસ્ત રહ્યા હતા. ઇંદ્ર આ ઉપસર્ગના કારણભૂત પિતાને જાણીને બહુ ખિન્નપણે ગાનતાન તમામ બંધ કરાવ્યું હતું. સંગમને આવતા જોઈ ઇન્દ્ર દેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કહ્યું કે– અરે દેવા ! આ મહાપાપી કર્મચ`ડાળઅહીં આવે છે, તેનુ મુખ જોવાથી પણ પાપ લાગે તેમ છે, તેથી એને અહીંથી કાઢી મૂકો. તે મારાથી ડર્યા નહીં પણ પાપથીએ ડર્યા નહીં' એમ કહી પોતે પરાભુખ થઈને રહ્યા. દેવાએ તેને લાકડી વિગેરેના મારથી હેરાન કરી કાઢી મૂકયા. તે ત્યાંથી હડકાયા કૂતરાની જેમ નાશીને મેરુપર્વતની ચળિકા પર ગયા. ત્યાં બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય પૂરું કરશે. તેની અગ્રમહિષીએ ઈંદ્રની આજ્ઞા મેળવીને ખીન્નવદને તેની પાસે જઈને રહી. આ ઉપસની હકીકત જાણીને અનેક ઇંદ્રો પ્રભુને સાતા પૂછવા જુદે જુદે સ્થળે આવી ગયા. કેટલાક રાજાએ પશુ સાતા પૂછવા આવ્યા. પ્રભુ ત્યાંથી વિહાર કરી વિશાળા પધાર્યા. ત્યાં અગ્યારમું ચામાસુ ચોમાસી તપવડે કર્યું. ત્યાંથી પ્રભુ સુસમારપુરે આવ્યા. ત્યાં ચમરૈના ઉત્પાત. થયા. તેની હકીકત દશ અચ્છેરાના વર્ણ નમાંથી જાણવી. પ્રભુ ત્યાંથી વિહાર કરીને કૌશાંબી નગરીએ પધાર્યા. ત્યાં શતાનીક નામે રાજા હતેા. તેને મૃગાવતી નામે રાણી હતી. ત્યાં પ્રભુએ એવા અભિગ્રહ પાષ શુદ્ધિ ૧ મે કર્યો કે− દ્રવ્યથી અડદના આકુળા સુપડાના ખૂણામાં રહેલા હાય, ક્ષેત્રથી આપનારને એક પગ ઉંખરાની બહાર હાય ને એક પગ ઉંખરામાં હાય,. કાળથી સર્વ ભિક્ષાચરે આવી ગયા હોય, ભાવથી રાજપુત્રી દાસીપણાને પામી હાય, માથુ મુંડાવેલું હાય, પગમાં બેડી હાય, ત્રણ દિવસના ઉપવાસ થયા હાય ને રૂદન કરતી હાય-એવી સ્ત્રી આપે તેા આહાર ગ્રહણ કરવા.’ એ વખતે શતાનીક રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ચંપાનગરી ભાંગી; ત્યાંના દધિવાહન રાજાની રાણી ધારિણી ને પુત્રી વસુમતી એક સુભટના હાથે કેદ પકડાણ. સુભટે માર્ગમાં ધારિણીને પોતાની સ્ત્રી કરવાનું કહેવાથી તે તો જીભ કરડીને મરણ પામી. વસુમતિને સુભટે કોસંબીમાં લાવીને વેચી. તેને ધનાવહ શેઠ લઈ ગયા. તેણે ચંદના નામ આપીને પુત્રીપણે રાખી. શેઠને તે બહુ પ્રિય થઈ પડી. તે જોઈને શેઠની સ્ત્રી મૂલાએ વિચાર્યું કે જરૂર શેઠ એને પરણશે ને એ આ ઘરની સ્વામીન થશે, માટે તે રોગને મૂળમાંથી ડાભી દઉં.” એમ વિચારી શેઠ બહારગામ ગયેલા તે વખતે ચંદનાનું માથું મુંડાવી, પગમાં બેડી નાંખી, એક ઓરડામાં પૂરી, તાળું દઈને તે કયાંક ચાલી ગઈ. બીજે દિવસે શેઠ આવ્યા. તેને મહામુશીબતે ચેાથે દિવસે ચંદનાની ભાળ મળી. એટલે તેમણે ઓરડે ઉઘડાવી ચંદનાને બહાર કાઢી. તે ત્રણ દિવસની ભૂખી હોવાથી સુપડાના ખૂણામાં અડદના બાકુળા આપીને શેઠ બેડી તેડાવવા માટે લુહારને તેડવા ગયા. અહીં પાછળથી વીરપ્રભુ પધાર્યા. ચંદના રાહ જોતી હતી કે “કઈ ભિક્ષુ આવે તો તેને આપીને પછી ખાઉં.”વિરપ્રભુને અભિગ્રહ છ માસ થવા આવ્યા છતાં પૂરાણે નહોતા. તેમણે પોતાના અભિગ્રહ પ્રમાણે બધું જોયું, પણ માત્ર આંખમાં આંસુ નહતા તેથી પ્રભુ પાછા વળ્યા. તે જોઈ ચંદના બહુ દિલગીર થઈ ને આંખમાં આંસુ આવ્યા, એટલે પ્રભુ અભિગ્રહ પૂરો થયેલે જોઈ પાછા વળ્યા ને ચંદનાને હાથે અડદના બાકુળા વહેરી પાંચ દિવસ ન્યૂન છમાસી તપનું પારણું ત્યાં જ કર્યું. તે વખતે પાંચ દિવ્ય પ્રગટ થયા. મસ્તકે કેશ આવી ગયા. બેડી ગુટી ગઈ - ને ઝાંઝર થયા. ધનાવહ શેઠ પણ ત્યાં આવ્યા. આ હકીક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ જોઈને બહુ રાજી થયા. ઇંદ્ર આવ્યા. દેવ આવીને નાચવા લાગ્યા. મૃગાવતી રાણું આવ્યા, તેણે ચંદનાને ઓળખી. તે પણ માસીને મળી. પાંચ દિવ્યમાં વસુધારામાં આવેલું દ્રવ્ય શતાનીક રાજાએ લઈ જવા માંડયું, પણ ચંદનાના કહેવાથી તે ધન ધનાવહ શેઠને આપી “ચંદના પ્રભુની પ્રથમ સાધ્વી થશે” એમ કહી ઇંદ્ર સ્વસ્થાને ગયા. મૃગાવતી ચંદનાને પિતાની સાથે રાજમહેલમાં લઈ ગઈ. ધનાવહ શેઠે મૂળા શેઠાણીને કાઢી મૂકી. (અન્યત્ર કહ્યું છે કે તેણે આવીને ચંદનાને ખમાવી. ચંદનાએ કહ્યું કે “મારી ખરી માતા તો તમે છે. તમે જે મને કષ્ટ આપ્યું ન હતું તે મને વિરપ્રભુને પારણું કરાવવાને પ્રસંગ કયાંથી પ્રાપ્ત થાત? માટે તમે તે મારા ઉપગારી છે.” સજજને તો ગુણનું જ ગ્રહણ કરે છે.) પ્રભુ ત્યાંથી વિહાર કરી ચંપાનગરીમાં આવ્યા. ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિશાળામાં ચાર માસનાં ઉપવાસ કરીને બારમું મારું કર્યું. તે બ્રાહ્મણને પ્રભુ સાથે ઇન્દ્રિયોને અગેચર આત્મતત્વ સંબંધી સૂમ વિચારને અંગે ઘણે વાર્તાલાપ થયે, તેથી તે બ્રાહ્મણ પ્રસન્ન થયા અને પ્રભુનું બહુમાન કર્યું. ત્યાંથી પ્રભુ જાંભિક ગામે ગયા. ત્યાં છે પ્રભુને નાટ્યવિધિ બતાવી અને અમુક દિવસે પ્રભુને કેવળજ્ઞાન થશે એમ કહીસ્વસ્થાને ગયા. ત્યાંથી પ્રભુ મેઢિકગ્રામે ગયા. ત્યાં અમરેંદ્ર સાતા પૂછી ગયા. ત્યાંથી પ્રભુ ષણમાની ગામે આવ્યા. ત્યાં ગામની બહાર કાન્સ રહ્યા. એક ગોવાળીએ પિતાના બળદે તેમની પાસે ૧. આ ચોમાસાની હકીકત સુબાધિકામાં જણાતી નથી, ક૯૫કિરણવાળીમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મૂકી ગામમાં ગયા. પાછા આવી “મારા બળદો કયાં ગયા?” એમ પ્રભુને પૂછયું. પ્રભુ તે મૌન હતા એટલે જવાબ ન મળવાથી તે બહુ ગુસ્સે થયે, તેથી તેણે પ્રભુના કાનમાં વાંસની અણદાર બે સળીઓ એવા જોરથી નાખી કે બેની અણી અંદર મળી ગઈ. પછી બહારથી કેઈ ન દેખે માટે બહારને ભાગ કાપી નાખ્યું. વીરપ્રભુના જીવે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું હતું તે કર્મ અહીં ઉદયમાં આવ્યું. શય્યાપાળક અનેક ભવ પછી ગોવાળીઓ થયે હતે. પ્રભુ તો તે ઉપસર્ગ સમ્યક્ પ્રકારે સહન કરી મધ્યમ અપાપામાં આવ્યા. ત્યાં સિદ્ધાર્થ નામના વણિકને ઘેર પ્રભુ ભિક્ષા માટે પધાર્યા. તેને જોઈ પાસે બેઠેલા ખરક નામના વૈદે પ્રભુને શલ્ય સહિત જાણ્યા. તપાસ કરતાં કાનમાં શલ્ય છે એમ ખાત્રી કરી. પ્રભુ તે ઉદ્યાનમાં ગયા, એટલે તે વૈદ્ય ને વણિક બંને મજબૂત બે સાણસી લઈને ત્યાં આવ્યા અને પૂરા જોરથી તે સળીઓ ખેંચી કાઢી. તે વખતે પ્રભુ અનંતબળી છતાં ચીસ પડાઈ ગઈ. તે ચીસથી આખું ઉદ્યાન ખળભળી ઊઠયું. પછી ત્રણસહિણું ઔષધિવડે તે ત્રણને રૂઝવ્યું. તે બંને સદ્ગતિગામી થયા. એવાળી મરણ પામીને સાતમી નરકે ગયે. એ રીતે પ્રભુને ઉપસર્ગો ગેવાળીયાથી શરૂ થયા અને ગોવાળીયાથી પૂર્ણ થયા. એ ઉપસર્ગોમાં જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ એ વિભાગ છે. જઘન્યમાં ઉત્કૃષ્ટ કટપૂતના વ્યંતરીને શીત ઉપસર્ગ છે, મધ્યમમાં ઉત્કૃષ્ટ સંગમે મૂકેલું હજાર ભારનું ચક્ર છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાનમાંથી ખીલા ખેંચવાને સમજવાને છે. ઉપર જણાવેલા ઉપસર્ગો તે મોટા સમજવા, તે સિવાય - બીજા નાના ઉપસર્ગો તે અનેક થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ આ વખતે પ્રભુ કેવા ગુણવાન થયા તેનું વર્ણન ઘણા વિસ્તારથી સુબાધિકા વિગેરેમાં આપ્યું છે તે ત્યાંથી જાણી લેવું. પ્રભુ ત્યાંથી વિચરતા વિચરતા તેરમા વર્ષના મધ્યમાં ભિક ગ્રામે આવી જુવાલિકા નદીને કિનારે શ્યામાક કુટુંબના ક્ષેત્રમાં જળરહિત છઠ્ઠ તપ કરીને કાર્યોત્સર્ગ મુદ્રામાં રહ્યા. શુકલધ્યાનના મધ્યમાં (બીજે પાયે) વર્તતા પ્રભુને વૈશાક શુદિ ૧૦ મે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો ચંદ્ર સાથે રોગ થયે સતે ચાર ઘાતકર્મને ક્ષય થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ત્રણ ભુવનમાં ઉદ્યોત થયો. પ્રભુને કેવળજ્ઞાન થતાં સર્વ ઈદ્રોના આસન કયા. ચારે નીકાયના દેએ આવીને સમવસરણ રચ્યું. પ્રભુએ દેશના આપી, પરંતુ કોઈએ ચારિત્રધર્મ ન સ્વીકારવાથી દેશના નિષ્ફળ ગઈ. ત્યાંથી રાત્રે જ વિહાર કરીને પ્રભુ મધ્યમ અપાપાએ પધાર્યા. ત્યાં દેવોએ સમવસરણ રયું, પ્રભુએ દેશના આપી અને ઇન્દ્રભૂતિ આદે ૧૧ મુનિને ગણધર પદવી આપી. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટ થયું તે વખતે તેઓ ત્રણ લેકમાં રહેલા સર્વ પદાર્થોના ત્રણે કાળ સંબંધી સર્વ ભાવ પ્રત્યેક સમયે જાણવા લાગ્યા. તદુપરાંત સર્વે જીવોની ગતિ-ચારે ગતિના કયાં કયાં જાય છે, તથા આગતિચારે ગતિમાં કયાં ક્યાંથી આવીને જીવ ઉપજે તે, સ્થિતિદરેક જાતિના જીવનું એક ભવનું આયુષ્ય તે ભવસ્થિતિ અને તે જાતિમાં કેટલા કાળ સુધી ઉપરાઉપર ઉપજે તે કાયસ્થિતિ તેને જાણે. મનમાં ચિંતવેલું તેમ જ શરીરવડે કરેલું જાણે છાનું કર્યું હોય કે પ્રગટ કર્યું હોય તે સર્વ જાણે. ખાધેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તેમ જ અન્ય ઇદ્ધિવ સેવેલું જાણે. વાચ્ય-કહેવા ચેાગ્ય ને અવાચ્ચ-ન કહેવા યોગ્ય તે સર્વ જાણે. રૂપી ને અરૂપી સર્વ પદાર્થના સર્વ ભાવ જાણે. સર્વ દ્રવ્યોના અનંતા પર્યાયે પ્રત્યેક સમયે જાણે. આ બધા જાણપણામાંથી કથનદ્વારા તે વાગ્ય પદાર્થને અથવા કહેવા યોગ્ય ભાવેને અનંત ભાગ જ કહી શકે, કારણ કે આયુ પરિમિત ને વચન ક્રમસર નીકળે, તેથી વધારે કહી શકે નહીં, એ વાત સિદ્ધ થાય છે. અનંતા તીર્થ કરે મળીને કહી શકતા હોવાથી તે ભાવે વાચ્ય કહેવાય છે. પ્રભુના ગુણ કહેવાના સંબંધમાં પણ કહ્યું છે કે – ગુણ અનંતાનંત છે, વાચ ક્રમ મિત દિહ બુદ્ધિ રહિત શક્તિ વિકળ, કેમ કહું એકણ છહ ? ૧. “હે પ્રભુ! તમારા ગુણે તે અનંતાનંત છે, તે કહેવા હું ઈચ્છું છું, પરંતુ વાણી તે ક્રમથી બેલી શકે છે, બલવાના દિવસે પણ પરિમિત છે, હું ઉચ્ચ પ્રકારની બુદ્ધિ વિનાને છું તેમજ કોઈ અપૂર્વ શક્તિવાળે પણ નથી, તે તે સર્વ ગુણ એક જીભે કેમ કહી શકું?” જાણવા દેખવાના સંબંધમાં તીર્થકર કે સામાન્ય કેવળીમાં કાંઈપણ ઓછાવત્તાપણું નથી. તીર્થકર માટે આઠ પ્રાતિહાર્ય, ૩૪ અતિશય અને ૩૫ ગુણયુક્ત વાણું એ વિશેષ છે. આ પછીના કેવળીપણાના ૩૦ ચોમાસાનું સંક્ષિપ્ત વર્ણન આ બુકના પ્રારંભના ૨૫ પૃષ્ઠમાં આપ્યું છે ત્યાંથી જાણી લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ છદ્મસ્થપણાના બાર વર્ષ ને સાડા છ માસમાં કરેલા તપનું વર્ણન નીચે પ્રમાણે – તપ સંખ્યા. માસ. દિવસ. ૧ છ માસી ૧ છ માસમાં પાંચ દિન ઊણ ૫ ૨૫ ૯ ચઉ માસી ૨ ત્રણ માસી ૨ અઢી માસી ૬ બે માસી ૨ દેઢ માસી ૧૨ માસખમણ ૭૨ પાસબમણું (૧૫ દિવસના ઉપવાસ) ૩૬ ૧ ભદ્ર, મહાભદ્ર ને સર્વતોભદ્ર પ્રતિમા એક સાથે કરી તેના દિવસ ૨-૪-૧૦ ૦ ૧૬ ૧૨ અઠ્ઠમ (ત્રણ ઉપવાસ). રર૯ છઠ્ઠ (બે ઉપવાસ) (૪૫૮ દિવસ) ૧૫ : ૮ ૧ દીક્ષાને દિવસ ૩૫૦ ૧૩૮ – ૨૬ પારણાના દિવસ ૩૪૯ ૧૧ – ૧૯ (કુલ માસ ૧૫ ના વર્ષ ૧૨ ને માસ દા) ૧૪૯ - ૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક વદિ ૧૦ મે પ્રભુએ દીક્ષા લીધી અને વૈશાખ શુદિ ૧૦ મે કેવળજ્ઞાન પામવાથી વર્ષ ૧૨ ને માસ દા થાય છે. તપ ૩૫૦ને પારણું ૩૪૯ હેવાનું કારણ કેવળજ્ઞાનના છઠ્ઠ તપનું પારણું આમાં ગણાતું નથી તે છે. -99 – ઉપસર્ગોને ક્રમ. ૧ ગોવાળીઆને (બળદ મૂકી જનારને), તે ઇ નિવાર્યો ૨ શળપાણી યક્ષને (અસ્થિકગ્રામે), તેણે અનેક ઉપસર્ગો કર્યા. ૩ ચંડકૌશિક સપને (પ્રભુને પગે ડ). ૪ સુંદષ્ટ્ર દેવને ( ગંગામાં નાવ ડુબાડવાને ) તે કંબળ શંબળ નામના નાગકુમાર દેવે નિવા. પ કટપૂતના વ્યંતરીએ કરેલો અસહ્ય શીત ઉપસર્ગ. ૬ સંગમદેવે કરેલા ઘર ઉપસર્ગો (તેમાં ૨૦ મોટા) ૭ ગોવાળીઆએ કાનના ખીલા નાખ્યા. તે કાઢતાં ઘણી વ્યથા થઈ તેથી ખીલા કાઢવાને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગણાય છે. બીજા નાના અનેક ઉપસર્ગો જાણવા. ૮ ગોશાળાને. તેલેશ્યા પ્રભુની ઉપર મૂકવારૂપ ઘોર ઉપસર્ગ. (આ કેવળજ્ઞાન પામ્યા પછી થયે છે.) ૯ પ્રભુના પગ ઉપર ગવાળાએ ખીર રાંધ્યાને ઉપસર્ગ પંચકલ્યાણકના સ્તવનમાં કહ્યો છે, પણ સુબેયિકામાં જણાતે નથી.(એને લગતે ઉપસર્ગ સંગમના કરેલા ૨૦ ઉપસર્ગોમાં ૧૪ મો છે. તેમાં પ્રભુના બે પગ વચ્ચે અગ્નિ સળગાવીને સાથે રસાઈ કરી છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ பாாபபாயா શ્રી મહાવીર પરમાત્માના ગૃહસ્થપણના ૩૦ વર્ષનું સંક્ષિપ્ત ચરિત્ર. 1. 01 શ્રી મહાવીર પરમાત્માનું ચરિત્ર વિસ્તારપૂર્વક ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રના પર્વ દશમામાં તેમ જ કલ્પસૂત્ર સુબેધિકા ટીકા વગેરેમાં આવે છે. તેમાંથી ઉદ્ધરીને દીક્ષા પર્યાયના કર વર્ષના વિહારનું વર્ણન કમસર ચેમાસાના સ્થળ સાથે આ બુકના પ્રારંભમાં આપ્યું છે, તેથી બાકીના ગૃહસ્થપણાના ૩૦ વર્ષનું ચરિત્ર પણ સંક્ષિપ્ત આ નીચે આપ્યું છે, જેથી આ બુક શ્રી મહાવીરસ્વામીના સંક્ષિપ્ત જીવનચરિત્ર તરીકે ગણી શકાશે. શ્રી મહાવીરસ્વામીના ર૭ ભ પૈકી ખાસ ધ્યાન આપવા લાયક ત્રીજો ભવ મરિચીને છે કે જેમાં તેમણે નીચત્ર બાંધ્યું. પછી ૧૮ મે ત્રિપૃષ્ટ વાસુદેવને ભવ છે કે જેમાં અનેક પ્રકારના અશુભ કર્મો બાંધ્યા. બાદ ૨૫ મે નંદનમુનિનો ભવ છે કે જેમાં લાખ વર્ષ પર્યત સતત માસખમણની તપસ્યા કરી અને તીર્થકરનામકર્મ નીકાચીત કર્યું. વીરપ્રભુ છેલ્લા ર૭ મા ભવમાં પ્રાણુત નામના દશમાં દેવલેથી એવી બ્રાહ્મણકુંડ ગામે 2ષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદાની કુક્ષીમાં અશાડ શુદિ દ હે ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વને જોયા. અષભદત્તે તેનું ફળ કહ્યું કે-“તમને અતિ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે.” આ હકીક્તને ૮૨ રાત્રિ વ્યતીત થતાં, સિધર્મેન્દ્ર ભરતક્ષેત્ર તરફ ઉપગ દઈને જોયું તે વીર પ્રભુના જીવને દેવાનંદાની કુક્ષીમાં ઉત્પન્ન થયેલ જે. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ४७ તે હકીકત અઘટિત જાણુ હરિનગમેષી દેવને મોકલી તે ગર્ભ ક્ષત્રિયકુંડ ગ્રામે સિદ્ધાર્થ રાજાની રાણું ત્રિશલા માતાની કુક્ષીમાં મૂકાવ્યા. ત્રિશલા માતાએ ૧૪ સ્વમ જોયા. સ્વપાઠકએ તેના ફળ કહા. અનુક્રમે દેહલા પૂરતાં ગર્ભ વૃદ્ધિ પામ્યો અને ચૈત્ર શુદિ ૧૩ શે પ્રભુને જન્મ થયો. પ્રભુનું પ્રસૂતિકાર્ય કરવા ૫૬ દિશાકુમારિકાઓ આવી. ત્યારપછી સિધર્મેન્દ્ર માતા પાસે આવી પાંચ રૂપ કરી પ્રભુને મેરુપર્વત પર લઈ ગયા. ત્યાં બધા ઈન્દ્રાદિકે મળી પ્રભુને જન્મોત્સવ કર્યો. પછી સૌધર્મેદ્ર પ્રભુને ત્રિશલા માતા પાસે મૂકી ગયા. પ્રાત:કાળે સિદ્ધાર્થ રાજાએ જન્મોત્સવ કર્યો અને બારમે દિવસે પ્રભુનું વર્ધમાન નામ પાડ્યું. પ્રભુ આમલકી ક્રીડા કરવા ગયા. ત્યાં એક દેવે આવી પ્રભુના બળની પરીક્ષા કરી અને પ્રભુને અતુલ બળી જાણું મહાવીર નામ આપી સ્વસ્થાને ગયે. પ્રભુ આઠ વર્ષના થતાં માતાપિતાએ નિશાળે મૂકવાને મહોત્સવ કર્યો. પ્રભુ તે જન્મથી ત્રણ જ્ઞાનયુક્ત હતા એટલે ગુરુ થનાર અધ્યાપકના સંશોને દૂર કર્યા. પ્રભુ થોવનવય પામતાં માતાપિતાએ યશોદા રાજપુત્રી સાથે પરણાવ્યા. તેને પ્રિયદર્શના નામે પુત્રી થઈ. તેને સુદર્શનાના પુત્ર જમાલિ સાથે પરણાવી. પ્રભુને નંદીવર્ધન નામે મોટા ભાઈ હતા. સુદર્શના નામે બહેન હતી. પ્રભુએ ગર્ભમાં કરેલા નિયમ પ્રમાણે તેમની ૨૮ વર્ષની વયે જ્યારે માતાપિતા સ્વર્ગવાસી થયા ત્યારે પિતાને ચારિત્ર લેવાનો ભાવ નંદીવર્ધનને જણાવ્યું. તેમના આગ્રહથી બે વર્ષ પ્રભુ સંસારમાં અનાસક્તપણે રહ્યા. એક વર્ષ પછી કાંતિક દે આવ્યા બાદ એક વર્ષ પ્રભુએ અખંડ દાન દઈ દીક્ષા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નદીવ નની આજ્ઞા માગી. તે વખત સ ઇંદ્રાદિ ત્યાં આવ્યા. પ્રભુના દીક્ષા મહાત્સવ કર્યા. નંદીવ ને દીક્ષાના વરધાડા કાઢ્યો. પ્રભુ જ્ઞાતખંડ ઉદ્યાનમાં પધાર્યા અને વરઘેાડેથી ઉતરી, વસ્રાભૂષણેા તજી દઈ, માગશર વિદ ૧૦ મે ( ગુ. કાર્ત્તિક દિ ૧૦ મે ) છઠ્ઠના તપ કરી, સ્વયમેવ પાંચમુષ્ટી લેાચ કરી, કરેમિ ભતે ઉચ્ચર્યો. તે જ વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુએ સ્વજનાને પૂછીને ત્યાંથી વિહાર કર્યાં. ઇંદ્રાદિક નદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઇમહાત્સવ કરીને સ્વસ્થાને ગયા. નદીવન પ્રભુને નમીને પાછા વળતા ખેલ્યા કે— स्वया विना वीर! कथं वजामो, गृहेऽधुना शून्यवनोपमाने । गोष्टिसुखं केन सहाचरामो ? भोक्ष्यामहे केन सहाथ बंधो ! ॥ १ ॥ सर्वेषु कार्येषु च वीरवीरे - त्यामंत्रणाद्दर्शनतस्त्वार्य ! | प्रेमप्रकर्षोद्भवजातहर्ष, निराश्रयाचार्य ! कमाश्रयामः १ ॥२॥ " “ હે વીર ! તમારા વિના શૂન્ય વન જેવા ગૃહમાં અમે કેવી રીતે જઈએ ? વાર્તાલાપથી થતા આનદ કેાની સાથે મેળવીએ ? અને હું અધુ! અમે કેની સાથે બેસીને ભાજન કરીએ ? સ કાર્ટીમાં ૮ હૈ વીર ! હૈ વીર ! એ પ્રકારના સખાધનથી ખેલાવવાવડે અને તેથી થતા તમારા ક્રેનવડે પ્રેમના પ્રક પણાથી પ્રગટિત હુવાળા એવા અમે અત્યારે આશ્રયહીન થયા છતાં તમારા વિના કેાના આશ્રય લઇએ ? ” આ પ્રમાણે કહીને સ્વસ્થાને ગયા. ખાદ નિઃસ્પૃહી પ્રભુ ત્યાંથી તરત જ વિહાર કરી ગયા. પ્રથમ કહેલા ૪૨ વર્ષના વર્ણન સાથે સ ંક્ષિપ્ત શ્રી મહાવીર ચરિત્ર સંપૂર્ણ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Qooooooooooooooooooooooooooooooooog હું શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ છે જ ભવનું સ્તવન - દેહા વિમલ કમલદલ લેયણ, દિસે વદન પ્રસન્ન આદર આણું વીરજિન, વાંદી કરું સ્તવન. ૧ શ્રી ગુરુતણે પસાઉલે, સ્તવશું વીર જિણુંદ ભવ સત્તાવીશ વરણવું, સુણજો સહુ આણંદ. ૨ સાંભળતાં સુખ ઉપજે, સમકિત નિર્મળ હૈય; કરતાં જિનની સંકથા, સફળ દહાડે સય. ૩ ઢાળ પહેલી મહાવિદેહ પાશ્ચમ જાણું, નયસાર નામે વખાણું નયરત છે એ રાણે, અટવી ગયે સપરાણે. ૧ જમવા વેળાએ જાણ, ભક્તિ રસવંતી આણી; દત્તની વાસના આવી, તપસી જુવે તે ભાવી. મારગ ભૂલ્યા તે હવ, મુનિ આવ્યા તતખેવ, આહાર દીધે પાય લાગી ઋષિની ભૂખ તૃષા સવિભાગી. ધર્મ સુ મન રંગે, સંમતિ પામ્યો એ ચંગે, ષિને ચાલંતા જાણી, હીયડે અતિ ઉલટ આણી. ૪ ૧. દેવાની. ૨. અહીંથી ભવ ગણાય છે. આ પહેલો ભવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મારગ દેખાડયો વહેતે, પછે વળીએ એમ કહેતે પહેલે ભવે ધર્મ જ પાવે, અંતે દેવગુરુને ધ્યાવે. પંચ પરમેષ્ટીનું ધ્યાન, સૈધર્મ પામે વૈમાન; આઉખું એક પાપમ, સુખ ભેગવી અને પમ. ભવ બીજે ત્રીજે આયે, ભરત કુળે સુત જાય; ઓચ્છવ મંગલિક કીધું, નામ તે મરી અંચ દીધું. વાધે સુરતરુ સરીખે, આદિજિન દેખીને હરખે; એઓએર દેશના દીધી, ભાવે દીક્ષા લીધી. જ્ઞાન ભયે સુવિશેષ, વિહાર કરે દેશવિદેશ; દીક્ષા દેહીએ ન જ રે, અળગે સ્વામીથી વિચરે. મહાવ્રત ભાર એ મેટે, હું પણ પુન્યાઈએ છે ભગવું કાપડ કરશું, માથે છત્તર ધરશું. ૧૦ પાયે પાનહી પેરશું, સ્નાન શુચિ જળે કરશું; પ્રાણી ભૂલ નહી મારું, ખુર મુંડ ચેટીએ ધારું. ૧૧ જનેઈ સોવનકેરી, શોભા ચંદન ભલેરી હાથે ત્રિદંડીયું લેવું, મનમાંહે ચિંતવ્યું એહવું. ૧૨ લિંગ કુલિંગનું રચીયું, સુખ કારણ એ મચીયું ગુણ સાધુના વખાણે, દીક્ષા યોગ્ય તે જાણે. ૧૩ આ જતિઓને આપે, શુદ્ધો મારગ સ્થાપે સમવસરણ રચ્યું જાણી, વદે ભરત વિજ્ઞાણી. ૧૪ બારે પરખદા રાજે, પૂછે ભરત એ આજે કેઈ છે તુમ સરીખે, દાખ્યું મરી અંચ નીક. ૧૫ ૧. બીજે ભવે દેવ. ૨. એમણે. ૩. ન પળે. ૪. વસ્ત્ર. ૫. બાદર. ૬. મુનિઓને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પહેલ વાસુદેવ થાશે, ચક્રવતી મુકાએ વાસે, ચોવીશ એ તીર્થકર, વદ્ધમાન નામે જયંકર. ૧૬ ઉલમ્યું ભારતનું હૈયું, જઈ મરીચને કહિયું; તાતે પદવીઓ દાખી, હરિ ચકી જિન પદ ભાખી. ૧૭ ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન વિધિશું કરેઈ સ્તવના કરે એમ દાહ, પુત્ર ત્રિદંડી ન રહો. ૧૮ વાંદું છું એહ મરમ, થાશે જિનપતિ ચરમ; એમ કહી પાછો વળી, ગરવે મરી અંચી ચડી. ૧૯ ઢાલ બીજી ઈખાગ કુળે હું ઉપનો, મારે ચક્રવર્તી તાત છે, દાદા મારે જિનપતિ હુએ, હું પણ ત્રિજગ વિખ્યાત છે; અહ ઉત્તમ કુળ માહ, અહો અહે મુજ અવતાર છે, નીચ ગોત્ર તિહાં બાંધીયું, જુઓ જુઓ કર્મ પ્રચાર જી. અત્ર ૨ આ ભરતે પિતનપુર, ત્રિપૃષ્ઠ હરિ અભિરામ છે મહાવિદેહ ક્ષેત્રે મુકાપુરી, ચક્રી પ્રિય મિત્ર નામ છે. અ. ૩ ચરમ તીર્થકર થાઈશું, હશે ત્રિગડું સાર છે; સુરનર સેવા સારશે, ધન્ય ધન્ય મુજ અવતાર છે. અ. ૪ રહે મદમાતે એણપરે, એક દિન રોગ અતીવ છે મુનિજન સાર કે નવિ કરે, સુખ વાંછે નિજ જીવ છે. અા ૫ કપીલ નામે કઈ આવીએ, પ્રતિબળે નિજ વાણું સાધુ સમીપે દીક્ષા વરે, ધર્મ છે તેણે ઠામ જી. અ૬ ૧. મહાવિદેહની નગરી. ૨. હું ત્રિદંડીપણાની સ્તુતિ કરતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પર સાધુ સમીપે તેહ મોકલે, નવી જાએ તે અજોગ છે; ચિંતે મરીઅંચ નિજ મને, દીસે છે મુજ જોગ છે. અ. ૭ તવ તે વળતું બેલી, તુમ વદે શું હોય છે? ભે ભે ધરમ ઈહાં અછે, ઉસૂત્ર ભાખ્યું સોય છે. અ૦ ૮ તેણે સંસાર વધારીઓ, સાગર કેડાછેડી છે; લાખ ચોરાશી પૂરવતણું, આયુ ત્રીજે ભવ જેડી છે. અo ૯ ભવ ચેાથે સ્વર્ગ પાંચમે, સાગર સ્થિતિ દશ જાણું ; કૌશિક બ્રિજ ભવ પાંચમે, લાખ એંશી પૂરવમાન જી. અ૧૦ થણ નયરીએ દ્વિજ થયે, પૂરવ લાખ બોંતેર સાર છે; હુએ ત્રિદંડી છઠું ભવે, સાતમે સોહમ અવતાર છે. અ૧૧ અગ્નિદ્યોત આઠમે ભવે, સાઠ લાખ પૂરવ આય જી; ત્રિદંડી થઈ વિચરે વળી, નવમે ઈશાને જાય છે. અ૦ ૧૨ અગ્નિભૂતિ દશમે ભવે, મંદિરપુરે દ્વિજ હોય છે; લાખ છપન્ન પૂરવ આઉખું, ત્રિદંડી થઈ મરે સોય છે. અ. ૧૩ ઈગ્યારમે ભવે તે થયે, સનસ્કુમારે દેવ છે; નયરી વેતાંબીએ અવતર્યો, બારમે ભવે દ્વિજ હેવ જી. અ. ૧૪ શુમાલીશ લાખ પૂરવ આઉખું, ભારદ્વાજ જસ નામ છે, ત્રિદંડી થઈ વિચરે વળી, મહેન્દ્ર તેરમે ભવે ઠામ જી. અ. ૧૫ રાજગૃહી નયરી ભવ ચૌદમે, થાવર બ્રાહ્મણ દાખ છે; ચેત્રીશ લાખ પૂરવ આઉખું, ત્રિદંડી લિંગ તે ભાખ જી. અ. ૧૬ અમર થયે ભવ પામે, પાંચમે દેવક દેવ જી; સંસાર ભયે ભવ સોળમે, વિશ્વભૂતિ ક્ષત્રી હેવ છે. અ. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૩ ઢાળ ત્રીજી વિશ્વભૂતિ ધારણીના બેટા, ભુજમળ કુઠ સમૂલ સમેટા; સભૂતિ ગુરુને તેણે ભેટયો. સહસ વરસ તિહાં ચારિત્ર પાળી, લહી દીક્ષા આતમ અનુવાળી; તપ કરી કાચા ગાળી. એક દિન ગાય ધસી સીંગાલી, પડ્યા ભૂમિ તસ ભાઇએ ભાળી; તેહશું ખળ સંભાળી. ગરવે રીસ ચઢી વિકરાળી, સિંગ ધરી આકાશે ઉછાળી; તસ બળ શકા ટાળી. તિહાં અનસન નીયાણું કીધું, તપ વેચી ખળ માગી લીધું; અધેા પ્રિયાણું કીધું. સત્તરમે ભવે કે સુરવર, ચવી અવતરીએ જિહાં પેાતનપુર, પ્રજાપતિ મૃગાવતી કુંવર. ૧ ૧ અર્ધગતિનું પ્રયાણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪ ચેારાસી લાખ વરસનું આયુ, સાત સુપનસૂચિત સુત જાયે; ત્રિપૃષ્ઠ વાસુદેવ ગાયા. એગણીશમે ભવે સાતમી નરકે, તેત્રીશ સાગર આયુ અભંગે; ભાગવીયુ' તનુ સંગે, વીશમે ભવે સિદ્ધ હિંસા કરતા, એકવીશમે ચેાથી નરકે ક્રૂરતા; વચ્ચે વો ઘણા ભવ ભમતા. માવીશમે ભવે સરલ સ્વભાવી, સુક્ષ્મ ભાગવતાં જસ ગવરાવી; પુન્યે શુભમતિ આવી. ૧૦ ધનજી ધારણીની કૂખે; નર અવતરીઆ સુખે. ૧૧ ત્રેવીશમે ભવે મુકાપુરી મુખે, ७ . www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચક્રવતીની પદવી લાધી, પિટીલાચાર્યશું મતિ બાંધી; શુભમતિ કીરીઆ સાધી. ૧૨ કોડી વરસ દીક્ષાને જાણું, લાખ ચોરાશી પૂરવ પ્રમાણ આઉખું પૂરું જાણું. ૧૩ ચોવીશમે ભવે કે સુરવર, સુખ ભેગવીઆ સાગર સત્તર, તીહાંથી ચવીઓ અમર. ૧૪ - ઢાળ ચોથી આ ભરતે છત્રિકાપુરી, જિતશત્રુ વિજયા નાર મેરે લાલ પચવીશમે ભવે ઉપને, નંદન નામ ઉદાર મેરે લાલ, | તીર્થંકર પદ બાંધીયું. ૧ એ આંકણી. લઈ દીક્ષા સુવિચાર મેરે લાલ, વીશ સ્થાનક તપ આદર્યું; હુએ તિહાં જય જયકાર, મેરે લાલ. તીર્થ૦ ૨ રાજ તજી દીક્ષા લીયે, પોટીલાચાર્ય પાસ મેરે લાલ, માસખમણ પારણું કરે, અભિગ્રહવંત ઉલ્લાસ મેરે લાલ. તીર્થ૦ ૩ લાખ વરસ ઈમ તપ કર્યો, આલસ નહીં લગાર મેરે લાલ, પરિગલ પુણ્ય પોતે કર્યું,નિકાયું જિનપદ સાર મેરે લાલ. તા. ૪ માસખમણ સંખ્યા કહું, લાખ ઈગ્યાર એંશી સહસ મેરે લાલ; છ પીસ્તાલીશ ઉપરે, પંચ દિન વૃદ્ધિ કરેસ મેરે લાલ. તીર્થ. ૫ પચવીશ લાખ વરસ આઉખું, માસ સંલેખણ કીધ મેરે લાલ, ખમી ખમાવી તે ચવ્યા, દશમે સ્વર્ગ ફળ લીધ મેરે લાલ. તા. ૬ પુનરાવર્તસકે, વિમાને સાગર વિશ મેરે લાલ, સુર ચવીએ સુખ ભેગવી,હુઓ એ ભવ છવીશ મેરે લાલ. તા. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પપ ઢાલ પાંચમી સત્તાવીશમો ભવ સાંભળે તે, ભમર હુલી અડું માહણકુંડ ગામ તે; અષભદત્ત બ્રાહ્મણ વસે તે, ભ૦ દેવાનંદા ઘરણું નામ તે. ૧ કર્મ રહ્યાં લવલેશ વળી તે, ભ, મરી અંચી ભાવના જે તે પ્રાણુત ક૫થકી ચવી તે, ભ૦ દ્વિજ કુળે અવતર્યા તેહ તે. ૨ ચઉદ સુપન માતા લહે તે, ભ૦ આણંદ હુએ બહુત તે ઈ અવધિ જેઈયું તે, ભ૦ એહ અજીરાભૂત તા. ૩ ખ્યાશી દિન તિહાં કણે રહા તે, ભ૦ ઇંદ્ર આદેશે દેવ તે; સિદ્ધારથ ત્રિશલા કૂખે તે, ભ૦ ગરભ પાલટે તતખેવ તે. ૪ ચઉદ સુપન ત્રિશલા લહે તે, ભ, શુભ મુહૂર્તો જણ્યા જામ તે જન્મ મહેચ્છવ તિહાં કરે તે, ભ૦ ઇંદ્ર ઈંદ્રાણું નામ . ૫ વદ્ધમાન તસ નામ દિએ તો, ભ. દેવે દીઓ મહાવીર તે હર્ષે શું પરણવીઆ તે, ભ૦ સુખ વિલસે ઘર વીર તે. ૬ માય તાય સુરલોક ગયા તે, ભ, જિન સાધે નિજ કાજ તો કાંતિક સુર ઈમ કહે તે, ભ૦ ત્યાં દીક્ષા મહારાજ તો. ૭ વરસીદાન દઈ કરી તે, ભ, પ્રભુ લીધો સંયમ ભાર તે એકાકી જિન વિહાર કરે તે, ભ૦ ઉપસર્ગનો નહીં પાર તે. ૮ તપ ચઉવિહાર કર્યા ઘણું તે, ભ૦ એક છમાસી ચઉવિહાર તે બીજે છમાસી કર્યો તે, ભ૦ પંચ દિન ઊણે ઉદાર તે. ૯ નવ તે માસી કર્યા તે, ભ૦ બે ત્રણમાસી જાણ તે અઢી માસી બે વાર કર્યા તે, ભ૦ બે માસી છ વાર વખાણ તે.૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પદ દેઢ માસી બે વાર કર્યા તે, ભ૦ મા ખમણ કર્યા બાર તે બહોતેર પાસખમણ કયીતે ભ૦ છઠ્ઠ બાઁ એગણત્રીશ સાર તે.૧૧ બાર વરસમાં પારણું તે, ભ૦ ત્રણસેં ને ઓગણપચાસ તે નિદ્રા બે ઘડીની કરી તે, ભ૦ બેઠા નહીં બાર વરસ તા.૧૨ કરમ ખપાવી કેવળ લહ્યું તે, ભ૦ ત્રિગડે પરષદા બાર તે ગણધરપદની સ્થાપના તે, ભ૦ જગ હુએ જયજયકાર તે.૧૩ ગણધર વર ઈગ્યાર હુઆત, ભ૦ ચઉદ સહસ સાધુ સુખકાર તે; છત્રીસ સહસ સાધવી હુઈ તે, ભ૦ શિયલ રયણ ભંડાર છે.૧૪ એક લાખ ઓગણસાઠ હજાર કહ્યા તે, ભ૦ શ્રાવક સમતિ ધાર તે ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકા તો,ભ૦ એ કહ્યો વીર પરિવાર તે.૧૫ બ્રાહ્મણ માતપિતા હુઆ તે, ભ૦ મકથા મુક્તિ મઝાર તે; સુપુત્ર આવે ઈમ કર્યું તે, ભ૦ સેવકની કરો સાર તે.૧૬ ત્રીશ વરસ ગૃહવાસ વસ્યા તે, ભ૦ બાર વરસ છદ્મસ્થ તે; ત્રીશ વરસ કેવળ ધર્યું તે, ભ૦ બહેતેર વરસ સમસ્ત તા.૧૭ એણી પરે પાળી આઉખું તે, ભ૦ દિન દીવાળી જે તે મહાનંદ પદવી પામીઆ તે, ભ૦ સમરું હું નિત્ય તેહ તો.૧૮ સંવત સોળ બાસઠ વર્ષે તે, ભ૦ વિજયા દશમીર ઉદાર તે લાલવિજય ભકતે કહે છે, ભ૦ વરજિન ભવજળ તાર તા.૧૯ ઢાલ છઠ્ઠી મરણે સુખ સંપદ મીલે, ફળે મનોરથ કોડ જી, રોગ વિયોગ સવિ ટળે, ન હાય શરીરે કોઢ છે. ૧ ૧. પંદર દિવસના ઉપવાસ. ૨ વિ. સં. ૧૬૬૨ ના આ શુદિ ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આદ્રીઆણાપુર મંડ@ા', 'ડણા પાપના પૂરા છ, જે ભવિયણુ સેવા કરે, સુખ પામે તે ભરપૂરા જી. ૨ - દીઠે અતિ આણુ છુ, ગગને જીસ્યા રવિચંઢા જી. ૩ પ્રણમું જોડી હાથ છ, છે, માગુ મુક્તિના સાથ જી. ૪ શ્રાવક અતિ ઉદ્યમ કરી, કીધા જિન પ્રાસાદે જી, કાઢ્યું પાપ ઠેલી કરી, પુણ્યે જગ જસાદા જી. ૫ ફલશ. સૂરત માહન વેલડી, સિંહાસન સાહે સદા, પ્રતિ મંગલ દીએ સદા, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, શ્રી વીર પાટપરંપરાગત, શ્રી આણુવિમલસૂરીશ્વરુ, શ્રી વિજયદાનસૂરિ તસ પાટે, શ્રી હીરવિજયસૂરિ ગણુધરું; શ્રી વિજયસેનસૂરિ તસ પાટે, શ્રી વિજયદેવસૂરિ હિતકરુ, કલ્યાણુવિજય ઉવજ્ઝાય પડિત, શ્રી શુભવિજય શિષ્ય જય કરુ. ૧ સુર શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવની ટૂંક હકીકત, ભવ ૧ લા-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં નયસાર નામે ગામેતી, ભવ ૨ જોસૌધમ દેવલાકમાં દેવ, સમતિ પ્રાપ્તિ. ભવ ૩ જો–ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ ત્રિૠડીપણાની શરૂઆત. ભવ ૪ થા-પાંચમા દેવલાકમાં દેવ. ભવ ૫ મેાકેાલાક નગરમાં કૌશિક બ્રાહ્મણ ત્રિદડી. ૧ મૂળનાયક પ્રભુનું નામ લખ્યું નથી પરંતુ મહાવીરસ્વામી સભવે છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ભવ ૬ હો-થુણ નગરીમાં બ્રાહ્મણ ત્રિદંડી. ભવ ૭ મે સૌધર્મ દેવલેકમાં દેવ. ભવ ૮ મો-અગ્નિદ્યોત બ્રાહ્મણ ત્રિદંડી. ભવ ૯ મે-બીજા ઈશાન દેવલોકમાં દેવભવ ૧૦ મે-મંદિરપુરમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ વિદડી. ભવ ૧૧ મે-ત્રીજા સનકુમાર દેવલોકમાં દેવ ભવ ૧૨ મો-વેતાબી નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ ત્રિદંડી. ભવ ૧૩ મોથા માહે કપમાં દેવ. ભવ ૧૪ મો-રાજગૃહી નગરીમાં સ્થાવર નામે વિપ્ર ત્રિદંડી. ભવ ૧૫ મે-પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ. અસંખ્ય ભવભ્રમણ. ભવ ૧૬ મે વિશ્વભૂતિ નામે ક્ષત્રિય. નિયાણું કરનાર, ભવ ૧૭ મે-સાતમા મહાશુક દેવલોકમાં દેવ. ભવ ૧૮ મે–પોતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ. ભવ ૧૯ મે-સાતમી નરકે નારકી. ભવ ૨૦ મેસિંહ. ભવ ૨૧ મે-ચાથી નરકે નારકી. અસંખ્ય ભવભ્રમણ. ભવ ર૨ મે-સાધારણ મનુષ્ય. ચક્રવર્તી થવાનું પુન્ય બાંધનાર. ભવ ૨૩ મા-પ્રિય મિત્ર ચક્રવર્તી મહાવિદેહે મુકા નગરીએ. ભવ ર૪ મે-સાતમા મહાશુક દેવલેમાં દેવ, ભવ ર૫ મો-છત્રિકા નગરીમાં નંદન નામના રાજર્ષિ. ભવ ૨૬ -દશમાં પ્રાણત દેવલોકમાં દેવ. ભવ ૨૭ મે-શ્રી મહાવીર પ્રભુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ccccc.066ccccccccccccccccc260616.be શ્રી મહાવીરસ્વામીના પંચકલ્યાણકનું ૦૦૦૦૦૦૦e ૦૨૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦G સ્તવન ઢાળ પહેલી. સરસતી ભગવતી દ્વીએ મતિ ચંગી, સરસ સુરંગી વાણુ; તુજ પસાય માય ચિત્ત ધરીને, જિન ગુણુરચણુની ખાણુ. ૧ ગિરુઆ ગુણુ વીરજી, ગાઈશુ. ત્રિભુવન રાય; જસ નામે ઘર મંગળમાળા, તસ ઘર બહુ સુખ થાય. ગિ૦ ૨ જમૂદ્રીપ ભરત ક્ષેત્રમાંહે, નયર માહુણકુંડ ગ્રામ; ઋષભદત્ત વર વિપ્ર વસે તિહાં, દેવાન ંદા તસ પ્રિયા નામ. ગિ૦ ૩ સુર વિમાન વર પુષ્પાત્તરથી, ચવી ભૂપ લીએ અવતાર; તવ તે માહણી રયણી મધ્યે, સુપન લહે દશ ચાર. ગિ॰ ૪ રે મયગલ મલપતા દેખે, ખીજે ઋષભ વિશાલ; ત્રીજે કેસરી ચેાથે લક્ષ્મી, પાંચમે કુસુમની માળ. ગિ૦૫ ચંદ્ર સૂરજ ધ્વજ કળશ પદ્મસર, દેખે એ દેવ વિમાન; રયણુ રૈલ રચાયર રાજે, ઐાદમે અગ્નિ પ્રધાન, ગિ૦ ૬ આનંદભર જાગી સુંદરી, કથને કહે પરભાત; સુણીય વિપ્ર કહે તુમ સુત હશે, ત્રિભુવનમાંહે વિખ્યાત. ગિ ૭ અતિ અભિમાન કીચે મરીયચ ભવે, વિ જીએ કર્મ વિચાર; તાત સુતાવર તિહાં થયા કુંવર, વળી નીચ કુળ અવતાર. ગિ૦ ૮ ઇણે અવસર ઇંદ્રાસન ડેાલે, નાઘેર કરી હિર જોય; માહણી કુખે જગગુરુ પેખે, નમી કહે અઘટતુ હોય. ગિ૦ ૯ ૧ પુત્રીને પરણેલ પિતાના પુત્ર થયા તે. ૨ જ્ઞાનવડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૦ તતક્ષણ હરિણુગમેષી તેડાવી, માકલીયા તેણે ઢાય; માહણી ગર્ભ અને ત્રિશલાના, ખિહું મદલી સુર જાય. ગિ૦ ૧૦ ઘળી નિશિભર તે દેવાનંદા, દેખે એ સુપન અસાર; જાણે એ સુપન ત્રિશલા કર ચઢિયા, જઇ કહે નિજ ભરતાર. ગિ૦ ૧૧ કચ કહે તુ' દુ:ખ હર સુંદરી, મુજ મન અચરજ એઠુ; મથલમાંહે કલ્પદ્રુમ દીઠા, આજ સંશય ટળ્યા તેઙ. ગિ૦ ૧૨ ઢાલ મીજી નયર ક્ષત્રિયકુંડ નરપતિ, સિદ્ધારથ ભલેા એ, અણુ ન ખડે તસ કેાય કે, જગ જસ નિરમળેા એ; ત્તસ પટરાણી ત્રિશલા સતી, કુખે જગપતિ એ, પરમ હર્ષોં હિંયડે ધરી, વિયા સુરપતિ એ....૧ સુખસજજાએ પેઢી દેવી તેા, ચઉદ સુપન લહે એ, જાગતી જિનગુણુ સમરતી, હરખતી ગહુ હે એ; રાજસ ગતિ ચાલતી પીઉં કને આવતી એ. પ્રહુ ઊગમતે સૂર, કે વિનવે નિજપતિ એ..... સુણીય વાત રાય રજીયેા, પંડિત તૈડિયા એ, તેણે શુભ સુપન વિચારવા, પુસ્તક છેડિયાં ; આલે મધુરી વાણુ કે, ગુણનિધિ સુત હશે એ, સુખ સંપત્તિ ઘરે વાધશે, સંકટ ભાંજશે એ....૩ પંડિતાને રાયે તાષીયા, લચ્છી દીએ ઘણી એ, કહે એ વાણી સફળ હાજો, અમને તુમ તણી એ; નિજ પદ પંડિત સંચર્યા, રાય સુખે રહે એ, દેવી ઉદર ગર્ભ વાધતા, શુભ દેાહલા લડે એ....૪ ૧. મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ થયાને મને સંશય હતા તે ભાંગી ગયા. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૧ માતભક્તિ જિનપતિ કરે, ગર્ભ હાલે નહી એ, સાત માસ વલી ગયા, માય ચિંતા લહી એક સહીઅરને કહે સાંભળે, કોણે મારે ગર્ભ હર્યો એ, હું ભેળી જાણું નહીં, જેકટ પ્રકટ કર્યો એ..-૬ સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દેહગ ટળે એ, તવ જિન જ્ઞાન પ્રયુજીએ, ગર્ભ સલસળે એક માતાપિતા પરિવારનું, દુઃખ નિવારિયું એ, સંયમ ન લહું માયતાય છતાં, જિન નિરધારિયું એ..-૬ અણદીઠે મેહ એવડે, કિમ વિષ્ણુએ ખમે એ, નવ મસવાડા ઉપરે, દિન સાડા સાતમે એક ચૈત્ર શુક્લ દિન તેરશે, શ્રી જિન જનમીયા એ, સિદ્ધારથ ભૂપતિ ભલા, ઓચ્છવ તવ કીયા એ ૭ વસ્તુ પુત્ર જપે પુત્ર જન્મે, જગત શણગાર; સિદ્ધારથ નૃ૫ કુળતિ, કુળમંડણ કુળતણે દી. શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલા દેવી સુત ચિરંજી; એમ આશીશ દીએ ભલી, આવી છપન્ન કુમારી, સૂતિકર્મ કરે તે સહી, સોહે જિસી હરિની નારી. ૧ હાલ ત્રીજી ચળ્યું રે સિંહાસણ ઈંદ્ર જ્ઞાને નિરખતા એક જાણે જનમ નિણંદ ઈંદ્ર તવ હરખતા એ. આસનથી ઉઠેવ ભક્તિએ ગુણ થણે એક વાય સુઘાષા ઘંટ સઘળે રણઝણે એ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્ર ભુવનપતિ વીશ વ્યંતરતણું એક બત્રીશ રવિ શશી દેય દશ હરિ કલ્પના એ. ચોસઠ ઇંદ્ર આણંદે પ્રણમી કહે રત્નગર્ભા જિન માત કુછ એસી નહીં એ. ૪ જન્મ મહેચ્છવ દેવ સવિહુ આવિયા એક માય દેય નિદ્રા મંત્ર સુત લઈ મેરુ ગયા એ. કંચન મણિ ભંગાર ગધદકે ભર્યા એ કિમ સહેશે લઘુ વિર હરિ સંશય ધર્યા એ. વહેશે નીર પ્રવાહ કેમ તે નામીએ એક ન કરે નમણુ સનાત જાણ્યું સ્વામીએ એ. ૭ અરણ અંગૂઠે મેરુ ચાંપી નાચીઓ એ; } મુજ શિર પગ ભગવંત એમ લહી રાચીએ એ, ૮ ઉલટયા સાયર સાત સરવે જલહત્યા એક પાયાલે નાચેંદ્ર સઘળા સલસલ્યા એ. ગિરિવર ત્રુટે ટુંક ગડગડી પડ્યા એ તીન ભુવનના લેક કંપિત લડથડ્યા એ. અનંતબળ અરિહંત સુરપતિએ કહ્યું એક હું મૂરખ સહી મૂઢ એટલું નવિ લહ્યું એ. પ્રદક્ષિણે દઈ ખામેય ઓચ્છવ કરે એ, નાચે સુર ગાયે ગીત પુણ્ય પોતે ભરે એ. ઈણે સુખે સ્વર્ગની લીલ તૃણ સરખી ગણે એ, જિન મૂકી માયને પાસ પદ ગયા આપણે એ. ૧૩ ૧ પુણ્યના પ્રવાહણ ભરે. ૨ સુખ. ૩ સ્થાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ માય જાગી જુએ પુત્ર સુરવરે પૂજીએ એક કુંડળ દેય દેવદૂષ્ય અમીય અંગૂઠે દીઓ એ. ૧૪ જન્મ મહેચ્છવ રાય બદ્ધિએ વાધિયે એક સજજન સંતોષી નામ વિદ્ધમાન થાપીઓ એ. ૧૫ ઢાલ જેથી પ્રભુ કલ્પતરુ સમ વાધે, ગુણમહિમા પાર ન લાધે; રૂપે અદ્દભુત અનુપમ અકળ, અંગે લક્ષણ વિદ્યા સંકળ.૧ મુખ ચંદ્ર કમલદલ નયણ, સાસ સુરભિગંધ મીઠા વયણે; હેમ વરણે પ્રભુ તન શોભાવે, અતિ નિર્મળ વિણ નવરાવે....૨ તપ તેજે સુરજ સોહે, જેમાં સુર નરના મન મોહે પ્રભુ રમે રાજકુંવરશું વનમાં, માય ડાયને આનંદ મનમાં...૩ બળ અતુલ વૃષભ ગતિ વીર, ઇંદ્ર સભામાં કહ્યો જિન ધીર; એક સુર મૂઢ વાત ન માને, આ પરખવાને વન રમવાને ૪ અહિ થઈ વૃક્ષ આમલીએ રાખે, પ્રભુ હાથે ઝાલી દૂર નાખે વળી બાળક થઈ આવી રમિયે, હારી વીરને ખાંધે લઈ ગમીઓ.૫ માય તાય દુઃખ ધરી કહે મિત્ર, કોઈ વિદ્ધમાનને લઈ ગયો શત્રુ; જાતે સુર વાળે ગગને મિથ્યાતી, વીરે મુષ્ટીએહ પડ્યો ધરતી.૬ પાય નમી નામ દીધું મહાવીર, જે હવે ઇ કો તેહવે ધીર; સુર વળીઓ પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અંગે. ૭ વસ્તુ રાય એછવ, રાય ઓચ્છવ, કરે મન રંગ, લેખનશાળાએ સુત ઠાવે, વીરજ્ઞાન રાજા ન જાણે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ તવ સંધર્મ ઇંદ્ર આવીયા, પૂછે ગ્રંથ સ્વામી વખાણે, વ્યાકરણ જેન તિહાં કીઓ, આનંઘો સુરરાય; વચન વદે પ્રભુ ભારતી, પંડ્યો વિસ્મય થાય. ૧ ઢાલ પાંચમી યવન વય જબ આવીયાએ, રાય કન્યા જશોદા પરણાવીયાએ વિવાહ મહેચ્છવ શુભ કિયાએ, સર્વે સુખ સંસારના વિલસીયાએ.૧ અનુક્રમે હુઈ એક કુંવરીએ, ત્રીશ વર્ષ જિનરાજ લીલા કરીએ; માતપિતા સદગતિ ગયાએ, પછે વીર વૈરાગે પૂરીઆએ. ૨ મયણરાય સેન જીતીઓએ, વિરે અથિર સંસાર મન ચિંતીઓએ રાજ રમણ ઋદ્ધિ પરિહરીએ, કહે કુટુંબને લેશું સંયમસિરિએ. ૩ ઢાલ છઠ્ઠી પિતરીઓ સુપાસ રે, ભાઈ નંદિવદ્ધન, કહે વચ્છ એમ ન કીજીએએ. આગે માય તાય વિકાહ રે, તું વળી વ્રત લીયે, ચાંદે ખાર ન દીજીએએ. નીર વિના જિમ મચ્છ રે, વીર વિના તિમ ટળવળતું ઈમ સહુ કહેએ. કૃપાવંત ભગવંત રે, નેહવિના વળી, વરસ બે ઝાઝેરાં રહ્યાં. ૪ ફાસુલીએ અન્નપાન રે,પરઘરનવિ જમે,ચિત્ત ચારિત્ર ભાવે રમે એ. ૫ ન કરે રાજની ચિંત રે, સુર લોકાંતિક, આવી કહે સંયમ સમેએ. ૬ ભૂઝ બુઝ ભગવંત, છોડ વિષયસુખ એ સંસાર વધારાએ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સાતમી આલે આલે ત્રિશલાનો કુંઅર, રાજા સિદ્ધારથને નંદ કે, દાનસંવત્સરી એક એક કેડી આઠ લાખ દિન પ્રત્યે એ, કનક રયણ રૂપા મેતી તે, મુઠી ભરી ભરી એ. આલે. ૧ ધણ કણ ગજ રથ ઘેડલા એ, ગામ નયર પુર દેશ તે, મનવંછિત વળી એક નિર્ધનને ધનવંત કીયા એ, તસ ઘર ન એાળખે નારી તે, સમ કરે વળી વળી એ. આલે ૨ દુઃખ દારિદ્ર ટાન્યા જગતણા એ, મેઘ પરે વરસીદાન તે, પૃથ્વી અનૃણ કરી એક બહુ નર નારી ઓચ્છવ જુએ એ, સુર નર કરે મંડાણ તે, જિન દીક્ષા વરી એ. આલે. ૩ વિહાર કમ જગગુરુ કીઓ એ, કેડે આ માહણ મિત્ર તે, નારી સંતાપીઓ એ; જિન યાચક હું વિસર્યો એ, પ્રભુ ખંધથકી દેવદૂષ્ય તે, પટ ખંડ કરી દીએ એ. આલે૪ ઢાળ આઠમી જસ ઘર હાયે પ્રભુ પારણું, સુર તિહાં કંચન વરસે અતિ ઘણું, આંગણું દીપે તેજે તેહતણું એ દેવદુંદુભી વાજે એ, તેણે નાદે અંબર ગાજે એ, છાજે એ ત્રિભુવનમાહે સહામણું એ. | ગુટક સોહામણું પ્રભુ તપ તપે, બહુ દેશ વિદેશે વિચરતા; ભવિ જીવને ઉપદેશ દેતા, સાતે ઈતિ સમાવતા. ષ માસ વન કાઉસગ્ગ રહી, જિન કર્મ કઠિન દહે સહી, ગેવાલ મૈ ભળાવી ગયા, વીર મુખે બોલે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ઢાળ શરુ સવિ દશ દિશે ગયા, તેણે આવી કહ્યું મુનિ કિહાં ગયા? ષિરાયા ઉપર મૂરખ કેપિયા એક ચરણ ઉપર રાંધી ખીર, તેણે ઉપસર્ગે ન ચળ્યા ધીર, મહાવીર શ્રવણે ખીલા ઠેકીઆ એ. ઠેકીયા ખીલા દુઃખે પીત્યા, કે ન લહે તેમ કરી ગયા જિનરાજને મન શત્રુ મિત્ર સરખા, મેરુ પરે ધ્યાને રહ્યા. ઉનહી વરસે મેઘ બારે, વીજળી ઝબુકે ઘણી; બેહુ ચરણ ઉપર ડાભ ઊગ્ય, ઈમ કહે ત્રિભુવનધણી. ૪ એક દિન ધ્યાન પૂરું કરી, પ્રભુ નયરીએ પહેતા ગોચરી, તિહાં વૈઘે શ્રવણે ખીલા જાણીઆ એ; પારણું કરી કાઉસગે રહ્યા, તિહાં વૈદ્ય સંચ ભેલા કીઆ, બાંધીયા વૃક્ષે દોર ખીલા તાણઆ એ. | ગુટક તાણી કાઢ્યા દોર ખીલા, વીર વેદના થઈ ઘણી; આક્રંદ કરતાં ગિરિ થયો શતખંડ, જુઓ ગતિ કર્મહતણી. બાંધે રે જીવડે કર્મ હસતાં, રોવતાં છૂટે નહીં, ધન્ય ધન્ય મુનિવર રહે સમચિત્ત, કર્મ એમ તૂટે સહી. ૬ ઢાળ નવમી જુઓ જુઓ કમે શું કીધું રે, અન્ન વર્ષ ઋષભે ન લીધું રે; કર્મવશ મ કરે કે ખેદ રે, મલ્લિનાથ પામ્યા સ્ત્રીવેદ રે. ૧ ૧. આ ગાથામાં કહેલી ખીર રાંધ્યાની, વરસાદ વરસ્યાની તેમજ ડાભ ઊગ્યાની વાત કેાઈ ચરિત્રમાં જણાતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ કમે ચક્રી બ્રહાદ નડીઓ રે, સુલૂમ નરકમાંહે પડીઓ રે, ભરત બાહુબલશું ભડીઓ રે, ચક્રી હાર્યા રાય જસ ચડીઓ રે. ૨ સનતકુમારે સા રોગ રે, નલ દમયંતી વિગ રે; વાસુદેવ જરાકુમારે માર્યો રે, બલદેવ મેહનીએ ધાર્યો રે. ૩ ભાઈ શબ મસ્તકે વહીઓ રે, પ્રતિબોધ સુરમુખે લહીએ રે; શ્રેણિક નરકે પહતા રે, વન ગયા દશરથ પુરા રે. ૪ સત્યવંત હરિચંદ ધીર રે, ડુંબ ઘરે શિર વધું નીર રે; કુબેરદત્તને થયે કુગ , બહેન વળી માતાજું ભેગ રે. ૫ પરહથ્થ ચંદનબાળ રે, ચઢિયે સુભદ્રાને આળ રે; મયણરેહા મૃગાંકલેખા રે, દુઃખ ભેગવીઆ તે અનેકા રે. ૬ કરમે ચંદ્ર કલંક્યો રે, રાય રંક કેઈ ન મૂક્યો રે; ઇંદ્ર અહલ્યાશું રે, ચણાદેવી રવિ માઉ કીધો રે. ૭ ઈશ્વર નારીએ નચાવ્યો રે, બ્રહ્મા ધ્યાનથી ચુકાવે રે, અઈ અઈ કરમ પ્રધાન રે, જીત્યા જીત્યા શ્રી વદ્ધમાન રે. ૮ ઢાળ દશમી ઈમ એ કર્મ હણ્યા સવિ, ધીર પુરુષ મહાવીર, બાર વર્ષ તપે ત૫, તે સઘળે વિણ નીર; શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા કેવલજ્ઞાન, સમવસરણ રચે સુર, દેશના દે જિનભાણુ. અપાપા નયરે જુઓ, યજ્ઞ કરે વિપ્ર જેહ, સર્વ બુઝવી દીક્ષા દીધી, વીરને વંદે તે ૌતમ બષિ આદે, ચારશે ચાર હજાર, સહસ ચાદ મુનિવર, ગણધર વર ઈગ્યા. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ચંદનમાલા મુખ્ય, સાધ્વી સહસ છત્રીશ, દોઢ લાખ સહુસ નવ, શ્રાવક ઘે આશીશ; ત્રણ લાખ શ્રાવિકા, અધિકી સહસ અઢાર, સંઘ ચતુર્વિધ થાપ્યુંા, ધનધન જિન પરિવાર. પ્રભુ અશાક તરુ તળે, ત્રિગડે કરેઅ વખાણુ, સુણે મારે પરખદા, ચેાજન વાણી પ્રમાણ; ત્રણ છત્ર સાહે શિર, ચામર ઢાળે ઇંદ્ર, નાટક મદ્ધ ખત્રીશ, ચેાત્રીશ અતિશય જિષ્ણુ દ ફૂલ પગર ભરે સુર, વાગે દુંદુભી નાદ, નમે સકળ સુરાસુર, છાંડી વિ પરમાદ; ચિહુ રૂપે પ્રભુ સાથે, ધર્મ પ્રકાશે ચાર, ચાવીશમા જિનવર, આપે ભવના પાર. પ્રભુ વર્ષ મહાંતેર, પાળી નિર્મળ આય, ત્રિભુવન પગારી, તરણતારણુ જિનરાય; કાર્તિક માસે પ્રાંત દિન, દીવાળી નિરવાણુ, પ્રભુ મુક્ત પહેાતા, પામે નિત્ય કલ્યાણુ. લશ ઇમ વીર જિનવર સયલ સુખકર, નામે નવિધિ સંપજે; ઘર ઋદ્ધિ વૃદ્ધિ સુસિદ્ધિ પામે, એક મના જે નર ભજે. તપગચ્છ ઠાકર ગુવેરાગર હીરવિજયસૂરીશ્વર; હંસરાજ વદે મન આણુ દે, કહે ધન્ય મુજ એ ગુર્રા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬ www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 1 ts on : 0 ૦ 0 c : શ્રી મહાવીર સ્વામીના પંચકલ્યાણકનું TryTrust wnો સ્તવન ષ - દોહા શાસનનાયક શિવકરણ, વંદું વીર જિણુંદ પંચ કલ્યાણક તેહનાં, ગાશુ ધરી આનંદ. ૧. સુણતાં ઘુણતાં પ્રભુતણાં, ગુણ ગિરૂવા એક તાર ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફળ હોય અવતાર. ૨. ઢાળ પહેલી (બાપલડી સુણ જીભલડી–એ દેશી. ) સાંભળજે સસનેહી સયણું, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે; જે સાંભળશે પ્રભુગુણ તેહનાં, સમતિ નિર્મળ થાશે રે. સાં૧ જંબદ્વીપે દક્ષિણ ભરતે, માહણકુંડ નામ ગ્રામ, રિખભદત્ત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામે રે. સાં ૨ અષાઢ શુદિ છઠું પ્રભુજી, પુત્તરથી ચવિયા, ઉત્તરાફાલ્ગની જેગે પ્રભુ આવી, તસ કૂખે અવતરીયા રે. સાં૩ તેણું રયણ સા દેવાનંદા, સુપન ગજાદિક નિરખે, પરભાતે સુણી કંત રિખવદર, હૈડામાંથી હરખે રે. સાંક ભાખે ભેગ અર્થ સુખ હશે, હશે પુત્ર સુજાણ; તે નિસુણી સા દેવાનંદાએ, કીધું વચન પ્રમાણ રે. સાં. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ७० ભાગ ભલા ભાગવતા વિચરે, એવે અચરજ હાવે; શતકૃતઃ જીવ સુરેશ્વર હરખે, અવધેર પ્રભુજીને જોવે રે, સાં૦ ૬ કરી વદનને ઇંદ્ર સન્મુખ, સાત આઠ ડગ આવે; શક્રસ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સાહાવે રે, સાં૦ ૭ સÖશય પડિયા એમ વિમાસે, જિન ચક્રી હિર રામ; તુચ્છ દારિદ્ર માહણુકુળ નાવે, ઉચ્ચ ભેગ વિષ્ણુ ધામ રે. સાં૦૮ અંતિમ જિન માહણુકુળ આવ્યા, એહ અચ્છેરું' કહિયે; અવસર્પિણી ઉત્સર્પિણી અન'તી, જાતે એહવું લહિયે રે, સાં૦૯ એણી અવસર્પિણી દશ અચ્છેરાં, થયાં તે કહિયે એહ; ગર્ભ હરણ ગેાશાળા ઉપસગ, નિષ્ફળ દેશના જેડ રે. સાં૦ ૧૦ મૂળ વિમાને રવિ શશી આવ્યા, ચમરાના ઉત્પાત, એ શ્રી વીરજિનેશ્વર વારે, ઉપના પાંચ વિખ્યાત રે. સાં૦ ૧૧ સ્ત્રી તીરથ મલ્લિ જિન વારે, શીતલને રિવશ; ઋષભને અઠ્ઠોત્તરસે સિધ્યા, સુવિધિ અસ યતી શસ' રે. સાં૦ ૧૨ શંખ શબ્દ મળીઆ હિર રિશું, નેમીશ્વરને વારે; તેમ પ્રભુજીનીચ કુળ અવતરિયા, સુરપતિ એમ વિચારે રે. સાં૦ ૧૩ ઢાળ બીજી ભવ ( નદી જમુનાકે તીર, ઊડે ય પખીયાં—એ દેશી. ) · સત્તાવીશ મૂળમાંહિ ત્રીજે ભવે, મરિચી કીચે કુલમદ ભરત જદ` સ્તવે; નીચ ગાત્રકમ ખાંધ્યું તિહાં તેહથી, અવતરિયા -માહણુકુળ અંતિમ જિનપતિ. ૧ ૧. સા વખત પાંચમી પિંડમા વહેનાર કાર્તિક શેઠના ૨. અવધિજ્ઞાને. ૩. અચ્છેરા. ૪. અસયતી પૂજાણુા. ૫. જ્યારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વ. www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ અતિશે અઘટતુ એહ થયુ થાશે નહિ, ચેાનિપ્રસવ જિનચક્રી નીચ કુળે નહિ; એહ મારા આચાર ધરું ઉત્તમ કુળ, રિણગમેષી દેવ તેડાવ્યેા તૈટલે. ૨ કહે માહણુકું ડ નયર જઈ ઉચિત કરા, દેવાનદાની કૂખેથી પ્રભુજીને સહુરી;નયર ક્ષત્રિયકુંડ રાય સિદ્ધારથ ગેહિની, ત્રિશલા રાણી ધરા પ્રભુ કૂખે તેની. ૩ ત્રિશલા ગર્ભ લઈને ધરા માહણી રે, બ્યાસી રાત વ્યતીત કહ્યું તેમ સુર કરે; માહણી દેખે સુપન જાણે ત્રિશલા હર્યો, ત્રિશલા સુપન લડે તિહાં ચાદ અલ કર્યો. ૪ હાથી વૃષભ સિંહ લક્ષ્મી માળા સુંદરુ, શશી રવિ ધ્વજ કુંભ પદ્મસરાવર સાગરુ; દેવિમાન રયણ્પુ અગ્નિ વિમળ હવે, દેખે ત્રિશલા માત કે પિયુને વિનવે. ૫ હરખે રાય કે સુપનપાઠકને તેડાવીઆ, રાજ ભાગ સુત ફૂલ સુણી તેને વધાવીઆ, ત્રિશલા રાણી વિધિષ્ણુ ગર્ભ સુખે વહે, માયતણે હિત હેત કે પ્રભુ નિશ્ચળ રહે. ૬ માય ધરે દુઃખ જોર વિલાપ ઘણા કરે, કે મેં કીધાં પાપ અઘાર ભવાંતરે; ગર્ભ હર્યો મુજ કેણે હવે કેમ પામીએ ? દુ:ખનું કારણ જાણ્યું વિચાર્યું સ્વામીએ. ૭ અહા અહા માહ વિડંબણા જાલમ જગતમે', અણુદીઠે દુ:ખ એવડું પાયું પલકમેં; તામ અભિગ્રહ કીધા પ્રભુજીએ તે કહું, માતિપતા જીવતા સજમ નવિ ગ્રહું. ૮ કરુણા આણી અંગ હલાવે જિનપતિ, ખેલે ત્રિશલા માત હૈયે ઘણું હીસતી; અહે। મુજ જાગ્યા ભાગ્ય ગર્ભ સુજ સળવળ્યે, સેન્યા શ્રી જિનધર્મ કે સુરતરુ જેમ ક્ન્મ્યા. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સખીઓ કહે શિખામણ સ્વામિની સાંભળો, હળવે હળવે બેલે હસો ખેલે ચલેએમ આનંદે વિચરતાં દોહેલાં પૂરતા, નવ મહિના ને સાડાસાત દિવસ થતાં. ૧૦ ચિત્રતણું શુદિ તેરશ નક્ષત્ર ઉત્તર, જેગે જમ્યા શ્રી વીર સુહંકર સુંદરા, ત્રિભુવન થયે ઉદ્યોત કે હરખ વધામણું, સોના રૂપાને ફૂલે વધારે સુર ઘણું. ૧૧ આવે છપ્પન કુમારિકા પ્રભુ ઓચ્છવતણે, ચળે રે સિંહાસન ઈંદ્ર કે ઘંટા રણઝણે મેળ સુરની કોડ કે સુરપતિ આવીયા, પંચ રૂપ કરી પ્રભુને સુરગિરિ લાવીયા. ૧૨ એક કેડ સાઠ લાખ કળશ જળશું ભર્યા, કેમ સહેશે લઘુ વિર કે ઈ સંશય ધર્યા, પ્રભુ અંગૂઠે ચાંયે મેરુ અતિ થડથડ્યો, ગડગડ્યા પૃથ્વી લેક જગત જન લડથડ્યો. ૧૩ અનંત બળ પ્રભુ જાણી ઇંદ્ર ખમાવીયા, ચાર વૃષભના રૂપ કરી જળ નામીયા; પૂજી અચી પ્રભુને માય પાસે ધરે, ધરે અંગૂઠે અમૃત ગયા નંદીશ્વરે. ૧૪ ઢાળ ત્રીજી (દેશી હમચડીની) કરે મહેચ્છવ સિદ્ધારથ નૃપ, નામ ધર્યું વર્ણમાન, દિન દિન વાધે પ્રભુ સુરતરુ જેમ, રૂપકળા અસમાન રે. હમચડી. ૧. એક દિન પ્રભુજી રમવા કારણ, પૂર બાહિર જબ આવે, ઇંદ્રમુખે પ્રશંસા સુણીને, મિથ્યાત્વી સુર આવે રે. હ૦ ૨ ૧. મેળ-એકત્ર કરીને ૨. મેરુપર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ અહિરૂપે વીંટાણે તરુણું, પ્રભુજીએ નાખે ઉછાળી; સાત તાડનું રૂપ કર્યું જબ, મુષ્ટિએ નાખે વાળી રે. હ૦ ૩. પાય લાગીને તે સુર ખમી, નામ ધ મહાવીર; જેવા ઇંધે વખાણ્યા સ્વામી, તેહવા સાહસ ધીર રે. હ૦ ૪. માતપિતા નિશાળે મૂકે, આઠ વરસના જાણ; ઇંદ્રતણું તિહાં સંશય ટાળ્યા, નવ વ્યાકરણ વખાણી રે. હ૦ ૫. અનુક્રમે ચાવન પામ્યા પ્રભુજી, વર્યા જશોદા રાણી; અઠ્ઠાવીશ વરસે પ્રભુજીના, માતપિતા નિર્વાણ રે. હ૦ ૬. દેય વરસ ભાઈને આગ્રહે, પ્રભુ ઘરવાસે વસીયા, ધર્મપંથ દેખાડે એમ કહે, કાંતિક ઉ@સયા રે. હ૦ ૭. એક કોડ આઠ લાખ નૈયા, દિન પ્રત્યે પ્રભુજી આપે, એમ સંવત્સરી દાન દઈને, જગના દારિદ્ર દુઃખ કાપે રે. હ૦ ૮. છડી રાજ્ય અનેઉર પ્રભુજી, ભાઈએ અનુમતિ દીધી, માગશર વદિ દશમી ઉત્તરાએ, વીરે દીક્ષા લીધી રે. હ૦ ૯. ચઉનાળુ તે દિનથી પ્રભુજી, વરસ દિવસ ઝાઝેરે, ચીવર ધરી બ્રાહ્મણને આપ્યું, ખંડ ખંડ દેય ફેરે રે. હ૦ ૧૦. ઘર પરીષહ સાડાબારે, વરસે જે જે સહીયા; ઘર અભિગ્રહ જે જે ધરીયા, તે નવિ જાયે કહીયા રે. હ૦ ૧૧. શૂળપાણી ને સંગમ દેવે, ચંડકેશિક ગોશાળે, દીધાં દુઃખ ને પાયસ રાંધી, પગ ઉપર ગવાળે રે. હ૦ ૧૨. કાને ગેપે ખીલા ઠોક્યા, કાઢતા મૂકી રાટી; જે સાંભળતાં ત્રિભુવન કંખ્યા, પર્વત શિલા ફાટી રે. હ૦ ૧૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તે તે દુષ્ટ સહુ ઉદ્ધરીયા, પ્રભુજી પરઉપગારી; અડદતણું બાકુલડા લઈને, ચંદનબાળા તારી રે. હ૦ ૧૪. - દો. છ માસી નવ ચઉ માસી, અઢી માસી ત્રણ માસી દેઢ માસી બબ્બે કીધાં, છ કીધાં બે માસી રે. હ૦ ૧૫. બાર માસ ને પક્ષ બહેતેર, છઠ્ઠ બશે ઓગણત્રીશ ભણું બાર અઠ્ઠમ ભદ્રાદિ પડિમા, દિન દય ચાર દશ જાણું રે. હ૦ ૧૬. એમ તપ કીધે બારે વરસે, વિણ પામી ઉલ્લાસ તેમાં પારણાં પ્રભુજીએ કીધાં, ત્રણસેં એગણપચાસ રે. હ૦ ૧૭. કર્મ અપાવી વૈશાખ માસે, શુદિ દશમ સુજાણ; ઉત્તરાગે શાળિવૃક્ષ તળે, પામ્યા કેવળનાણ રે. હ૦ ૧૮. ઇંદ્રભૂતિ આદે પ્રતિબોધ્યા, ગણધર પદવી દીધી, સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે. હ૦ ૧૯ ચઉદ સહસ અણગાર સાધવી, સહસ છત્રીશ કહીજે; એક લાખ ને સાહસ ઓગણસાઠ, શ્રાવક શુદ્ધ લહીજે રે. હ૦ ૨૦. ત્રણ લાખ ને સહસ અઢાર વળી, શ્રાવિકા સંખ્યા જાણી; ત્રણસેં ચઉદશ (૧૪) પૂરવધારી, તેરશે એહીનાણી રે. હ૦ ૨૧. સાતશે તે કેવળનાણી, લબ્ધિધારી પણ તેના વિપુલમતિ પાંચશે કહીજે, ચારોં વાદી જેતા છે. હ૦ ૨૨. સાતશે અંતેવાસી સિધ્યા, સાધવી ચેદ સાર દિન દિન દીપે તેજ સવાઈ, પ્રભુજીનો પરિવાર રે. હ૦ ૨૩. ત્રીશ વરસ ગૃહવાસે વસિયા, બાર વરસ છદ્મસ્થ; ત્રીશ વરસ કેવળ બેંતાળીશ, વરસ તે સમણાવસ્થ રે. હ૦ ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વરસ બહેતરકેરું આયુ, વીર જિર્ણોદનું જાણે, દીવાળી દિન સ્વાતિ નક્ષત્ર, પ્રભુજીનું નિર્વાણ રે. હ૦ ૨૫ પંચ કલ્યાણક એમ વખાણ્યાં, પ્રભુજીનાં ઉલ્લાસે, સંઘતણું આગ્રહે ઈમ હર્ષભર, સુરત રહી ચોમાસું રે. હ૦ ૨૬ કળશ એમ ચરમ જિનવર, સયલ સુખકર, થુ અતિ ઉલટ ભરે; અષાઢ ઉજજવલ પંચમી દિને, સંવત સત્તર તહોંતરે; શ્રી વિમલવિજય ઉવઝાય પંકજ, ભમર સમ શુભ શિષ્ય એ; રામવિજય જિન વીર નામે, લહિયે અધિક જગીશ એ. 20000000000000000000000000000000000000003 હૈ શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવનું છું Bowocon - પંચઢાળિયું જcom% દેહા શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમતિ થાય છે ૧ | સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જે વળી સંસારે ભમે, તે પણ મુગતે જાય છે ૨ | વીર જિનેશ્વર સાહબે, ભમી કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત છે ૩ ઢાળ પહેલી (કપૂર હૈયે અતિ ઊજળ –એ દેશી) પહેલે ભવે એક ગામને રે, રાય નામે નયસાર, કાણ લેવા અટવી ગયે રે, ભેજન વેળા થાય રે છે પ્રાણી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે પ્રાણી ધરિયે ! ૧ એ આંકણ છે મન ચિંતે મહિમાનીલે રે, આવે તપસી કેય; દાન દેઈ ભેજન કરું રે, તે વંછિત ફળ હાય રે | પ્રાણી છે ૨ | મારગ દેખી મુનિવર રે, વંદે દેઈ ઉપગ; પૂછે કેમ ભટકે ઈહાં રે, મુનિ કહે સાથે વિજેગ રે છે પ્રાણુ છે ૩ હરખભરે તેડી ગયે રે, પડિલાન્યા મુનિરાજ; ભજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળા કરું આજ રે છે પ્રાણી છે ૪ પગવટીએ ભેગા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ, સંસારે ભૂલા ભમે રે, ભાવ મારગ અપવર્ગ રે છે પ્રાણી છે ૫ દેવગુરુ ઓળખાવિયા રે, દીધે વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યા સમતિ સાર રે છે પ્રાણ ૬ | શુભ ધ્યાને મરી સુર હુઆ રે, પહેલા સ્વર્ગ મઝાર; પલ્યોપમ આયુ ચવી રે, ભરતઘરે અવતાર રે છે પ્રાણું છે ૭ નામે મરીચી જેવને રે, સંયમ લીયે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયે રે, ત્રિદંડિક શુભ વાસ કરે છે પ્રાણી છે ૮ ઢાળ બીજી (વિવાહલાની દેશી) નો વેષ રચે તેણે વેળા, વિચરે આદીશ્વર ભેળા જળ થડે સ્નાન વિશેષે, પગ પાવડી ભગવે વેશે છે ૧ મે ઘરે ત્રિદંડ લાકડી હાટી, શિર મુંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થળથી વ્રત ધરતે રંગે છે ૨ સેનાની જઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કેઈ આગે હશે જિનેશ | ૩ જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ; વીર નામે થશે જિન છેલો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૭ આ ભરતે વાસુદેવ પહેલે ૪ ચક્રવતી વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે મરીચીને પ્રદક્ષિણું દેતા, નમી વંદીને એમ કહેતા પા તમે પુન્યાઇવંત ગવાશે, હરિ ચક્રી ચરમ જિન થાશે નવિ વંદુ વિદંડિક વેષ, નમું ભક્તિએ વીર જિનેશ ૬ છે એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મન હર્ષ ન માને, મારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ છે ૭ મે અમે વાસુદેવ ધર થઈશું, કુળ ઉત્તમ મહારું કહીશું; નાચે કુળમદશું ભરાણે, નીચ નેત્ર તિહાં બંધાણે છે ૮ એક દિન તનુ વેગે વ્યાપે, કઈ સાધુ પાણી ન આપે ત્યારે વછે ચેલે એક, તવ મળિયે કપિલ અવિવેક | ૯ | દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીયે પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસ છે ૧૦ છે તુમ દરશને ધરમને વહેમ, સુણું ચિંતે મરીચી એમ; મુજ યોગ્ય મળે એ ચેલે, મૂળ કડવે કડવે વેલે છે ૧૧ છે મરીચી કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા જેવી વયમાં એણે વચને વણે સંસાર, એ ત્રીજે કહ્યો અવતાર છે ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સર્ગ સધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી છે ૧૩ ઢાળ ત્રીજી (ચોપાઈની દેશી) - પાંચમે ભવ કલાગસન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ; એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી ૧ કાળ બહુ ભમીયે સંસાર, શુણપુરી છઠ્ઠો અવતાર, બહેતર લાખ પૂરવને આય, વિપ્ર વિશ્વ વેષ ધરાય છે ૨ પ સામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ७८ મધ્ય સ્થિતિએ થયે, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયે, અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુ લખ સાઠે મૂએ છે ૩. મધ્ય સ્થિતિએ સુર સર્ગ ઈશાન, દશમે મંદિરપુર દ્વિજ ઠાણ લાખ છપ્પન પૂર્વાયુ પૂરી, અગ્નિભૂતિ ત્રિદંડિક મરી | ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવ તાંબીપુરી; પૂરવ લાખ ચુમ્માળીશ આય, ભારદ્વાજ ત્રિદંડિક થાય છે ૫ તેરમે ચેથે સગે રમી, કાળ ઘણે સંસારે ભમી ચઉદને ભવ રાજગૃહી જાય, ચેત્રીશ લાખ પૂરવને આય છે ૬ થાવર વિપ્ર ત્રિદંડી થ, પાંચમે સગે મરીને ગયે; સળગે ભવ ક્રોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય છે ૭સંભૂતિ મુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર; માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા છે ૮ ગાયે હણ્યા મુનિ પડિયા ધસ્યા, વિશાખનંદી પિતરિયા હસ્યા; ગાશગે મુનિ ગ કરી, ગયણ ઉછાળી ધરતિ ધરી છે ૯૫ તપબળથી હોજે બળધણી, કરી નિયાણું મુનિ અણુસણી; સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા છે ૧૦ | ઢાળ ચોથી (નદી યમુનાને તીર બડે દેય પંખીયા–એ દેશી) અઢારમે ભવે સાત સુપન સૂચિત સતી, પોતનપુરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી તસ સુત નામે ત્રિપૃષ્ઠ વાસુદેવ નીપજ્યા, પાપ ઘણું કરી સાતમી નરકે ઊપન્યા છે ૧ | વિશમે ભવ થઈ સિંહ ચેાથી નરકે ગયા, તીહાંથી ચવી સંસારે ભવ બહુળા થયા; બાવીશમે નર ભવ લહી પુણ્ય દશા વર્યા, ત્રેવીશમે રાજધાની મૂકાએ સંચય છે ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૯ રાય ધનંજય ધારણી રાણીએ જનમિયા, લાખ ચેારાશી પૂરવ આયુ જીવિયા; પ્રિયમિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી, કેાડી વરસ ચારિત્ર દશા પાળી સહી ।। ૩ । મહાશુક્ર થઈ દેવ અંશે ભરતે ચવી, છત્રિકા નગરીએ જિતશત્રુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્રે દીક્ષા આચરી ॥ ૪ ॥ અગિયાર લાખ ને એશી હજાર છશે. વળી, ઉપર પીસ્તાળીશ અધિક પણ દિન રૂળી; વીશ સ્થાનક માસખમણે જાવજ્જીવ સાધતા, તીર્થંકરનામક તિહાં નિકાચતા ૫ ૫ લાખ વરસ દીક્ષાપર્યોય તે પાળતા, છવીશમે ભવ પ્રાણતકલ્પે દેવતા, સાગર વીશનું જીવિત સુખભર ભાગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણો હવે ॥ ૬ ॥ ઢાળ પાંચમી ( ગજરામારજી ચાલ્યા ચાકરી રે—એ દેશી ) નયર માહણુકુંડમાં વસે રે, મહાઋદ્ધિ ઋષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધા પ્રભુ વિશરામ રે; પેટ લીધા પ્રભુ વિશરામ ॥ ૧ ॥ બ્યાસી દિવસને અતરે રે, સુર હરિણગમેષી આય; સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિશલા કુખે છંટકાય રે । ત્રિ૦ ૫ ૨ !! નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીએ એછવ કીધ; પરણી યશેાદા જોવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે ! ના॰ ॥ ૩ ॥ સંસાર લીલા ભાગવી ૨, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; ખાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શિરીષ ૨॥ શિ॰ ॥ ૪ ॥ સંઘ ચતુર્વિધ થાપીયા રે, દેવાનંદા ઋષભદત્ત પ્યારી; સંયમ ક્રેઇ શિવ માકલ્યાં રે, ભગવતીસૂત્ર અધિકાર ફ્ ॥ ભ॰ ॥ ૫ ॥ ચેાત્રીશ અતિશય શાભતા રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ८० ચૈાદ સહસ અણુગાર; છત્રીશ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પિરવાર રે ! ખીજો !! ૬ ૫ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; મહેાંતેર વરસનુ આઉખું રે, દીવાળીએ શિવપદ લીધ રે ! દીવા॰ ! છ ! અગુરુલઘુ અવગાહને રે, કીયા સાદિ અનંત નિવાસ, મેાહરાયમલ્ર મૂળશું રે, તન મન સુખનેા હાય નાશ રે! તન મન૦૫ ૮૫ તુમ સુખ એક પ્રદેશનું રે, નિત્ર માવે લેાકાકાશ; તે અમને સુખીયા કા રે, અમે ધરીએ તુમારી આશ રે ! અમે U ૯ !! અખય ખજાના નાથના રે, મેં દીઠે। ગુરુ ઉપદેશ; લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીએ કુમતિને લેશ રે ૫ નવ॰ ।। ૧૦ । મ્હાટાના જે આશરે રે, તેથી પામીએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે !! શુભ॰ || ૧૧ | ફલશ એગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વા; મે થુખ્યેા લાયક વિશ્વનાયક, વમાન જિનેશ્વરા; સંવેગ રંગ તરગ ઝીલે, જસવિજય સમતા ધરા; શુભવિજય પંડિત ચરણ સેવક, વીરિવજયા જયકરા । ૧૨ । ॥ ઇતિ શ્રી મહાવીરસ્વામીનુ પચઢાળિયું સમાપ્ત ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પરમાત્માએ છદ્મસ્થપણામાં તે કેવળીપણામાં એકંદર ૪૨ વર્ષના શ્રમણપર્યાયમાં કરેલા ચામાસાના અનુક્રમ નીચે પ્રમાણે— ૧ અસ્થિકગ્રામે ૨ રાજગૃહી–નાલ દાપાડે ૩ ચ'પા ૪ પૃષ્ઠચંપા ૫ ભદ્રિકા ૬ ભદ્રિકા ૭ આભિકા ૮ રાજગૃહી ૯ વજ્રભૂમિ ( અનાર્ય ) ૧૦ શ્રાવસ્તિ ૧૧ વિશાળા ૧૨ ચંપા ૧૩ રાજગૃહી ૧૪ વિશાળા ૧૫ વાણિજ્યગ્રામ ૧૬ રાજગૃહી ૧૭ વાણિજ્યગ્રામ ૧૮ રાજગૃહી ૧૯ રાજગૃહી ૨૦ વૈશાળી ૨૧ વાણિજ્યગ્રામ ન ૧ અસ્થિકગ્રામે ૩ ચંપા–પૃચ્પા ૧૨ વિશાળા–વાણિજ્યગ્રામ ૧૪ રાજગૃહી—તાલ દાપાડા ૬ મિથિલા રર રાજગૃહી ૨૩ વાણિજ્યગ્રામ ૨૪ રાજગૃહી ૨૫ મિથિલા ૨૬ મિથિલા ૨૭ મિથિલા ૨૮ વાણિજ્યગ્રામ [Ç ૨૯ રાજગૃહી ૩૦ વાણિજ્યગ્રામ ૩૧ વૈશાળી ૩૨ વૈશાળી ૩૩ રાજગૃહી ૩૪ રાજગૃહી—નાલંદાપાડા ૩૫ વિશાળા ૩૬ મિથિલા ૩૯ મિથિલા ૪૦ મિથિલા ૪૧ રાજગૃહી ૪૨ પાવાપુરી એકંદર ૪ર નીચે પ્રમાણે— ૨ થાિ ૧ આંક્ષણિક ૩૭ રાજગૃહી ૩૮ રાજગૃહી–નાલંદાપાડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ શ્રાવસ્તિ ૧ વભૂમિ ( અનાય ) ૧ અપાપાનગરી ( પાવાપુરી ) www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી મહાવીર જિન સ્તવન જગપતિ તારક શ્રી જિનદેવ, દાસને દાસ છું તાહરે; જગપતિ તારક તું કિરતાર, મનમેહન પ્રભુ માહરે. ૧ જગપતિ તાહરે તે ભક્ત અનેક, મારે તે એક જ તું ધણ; જગપતિ વીરમાં તે મહાવીર, મૂરતિ તારી સોહામણું, ૨ જગપતિ ત્રિશલા રાણુને તન, ગંધાર બંદર ગાજીઓ; જગપતિ સિદ્ધારથ કુળ શણગાર, રાજરાજેશ્વર રાજીયો. ૩ જગપતિ ભગતોની ભાંગે છે ભીડ, ભીડ પડે પ્રભુ પારીખે જગપતિ તુંહી પ્રભુ અગમ અપાર, સમજે ન જાય મુજ સારીખે. ૪ જગપતિ ઉદય નમે કર જેડ, સત્તર નેવ્યાસી સમે કિયો; જગપતિ ખંભાત જંબુસર સંઘ, ભગવંત ભાવશું ભેટિયે. ૫ – ૯૪– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ शाव 21c Phil p . benic RECELEILLE धान परमान याजेन धर्म प्रसारक सभा. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 'www.umaragyanbhandar.com