Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
POW
- તંત્રી
ચીમનલાલ ગોકળદાસ શાહ
01 00
છે
T
વર્ષ ૧૨ : અ'ક ૭ ]
અમદાવાદ : ૧૫-૪-૪૭
[ ક્રમાંક ૧૩૯
a
વિ ષ ય - ૬ શું ન
: ૧૭૭
: ૧૮૨
૧ સરાક જાતિના ગ્રામ પાસે જિનમૂર્તિઓ નીકળી :
ટાઈટલ પાનું-૨ ૨ નવવાર-સૂઈ -ગળમ્ : પૂ. મુ. ૫. શ્રી. શાંતિવિગચની ૩ જૈન દર્શન
: શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી ૪ યુગપ્રધાન (વાર્તા) : N. ૫ વિમલશાહના સાકે : પૂ. મુ. મ. શ્રી. લક્ષ્મીભદ્રવિજયજી : ૧૮૫ ૬ યક્ષદેવ મુનિનો પરિચય : પ્રે. હીરાલાલ ર. કાપડિયા
: ૧૮૭ ૭ સ્યાદાદ વિશે કંઈક : શ્રી. પોપટલાલ મેનિજીભાઈ મહેતા : ૧૯ ૦ ૮ પં. નદિરત્ન ગણિના શિષ્ય પં. રનમંડનમણિ : શ્રી. ૫. લાલચંદ્ર ભ. ગાંધી : ૧૯૩ ૯ શ્રીમુનિસુંદરસૂરિવિરચિત નવસારીમંડન-શ્રીપાર્શ્વનાથ-સ્તોત્ર |
: શ્રી . અંબાલાલ છે. શાહ : ૧૯૭ १० चितौडके प्राचीन जैन श्वेताम्बर मन्दिर : श्री. अगरचन्दजी नाहटा : २८० ૧૧ પ્રશ્નોત્તર -પ્રબંધ e : પૂ. આ. ભ. શ્રી વિજયપદ્યસૂરિજી : ૨૦૬
લવાજમ વાર્ષિક બે રૂપિયા ૪ છૂટક ચાલુ અંક-ત્રણ આના
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરાક-જાતિના ગ્રામ પાસે જિનમૂર્તિઓ નીકળી
બરાકડ (પાસ્ટ-પાલગ"જ, જિલ્લા હજારીબાગ થી ૫. મુ. મ શ્રી. પ્રભાકર વિજયજીએ નીચેના સમાચાર મોકલ્યા છે
મહાદા ( માનભ્રમ થી શ્રાવક સાનચદ તારાચ°દ મને પત્રથી જણાવે છે કે-કુમારડી અને બેલફટ ગ્રામની પાસે આલેરા નામક ગ્રામમાં, એક બ્રાહ્મણે શિવમંદિર પાસેની જમીન એક હાથ ખાદતાં, નાની માટી ધાતુની ૩ર મૂ7િ એ અને એક સાતફણા પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી ઋષભદેવ અને શ્રીશાન્તિનાથ ભગવાનની મૂર્તિઓ નીકળી છે. આ સિવાય હિત મૂતિઓ, મંદિરના પથ્થરો, ચામુખજી વગેરે ઘણું નીકળ્યું છે. શ્રી જૈનધર્મ પ્રચારક સભાના પ્રચારકો તપાસ માટે ઊપડી ગયા છે. સરાક જાતિનાં બનાવેલાં મન્દિર, શેાધ ખાજ કરવાથી, ઘણાં પ્રાપ્ત થઈ શકે તેમ છે. આશા છે તે માટે દાનવીરા શ્રી જૈનવર્મ પ્રચારક સભાને સહકાર આપશે. વધુ વિગત તપાસ બાદ મોકલી આપવામાં આવશે.
તા. ૨૭-૩-૪૭
અમદાવાદના ગ્રાહુક ભાઈઓને
૯ શ્રી જૈન સત્ય પ્રકાશ ”ના અમદાવાદના ગ્રાહકભાઈઓને જણાવવામાં આવે છે કે-છેલા ૪-૫ મહિનાથી શહેરમાં માસિક વહેચનાર ફેરિયે છૂટો થયેલ હોવાથી, અમદાવાદના ગ્રાહકભાઇઓ પાસેથી માસિકના લવાજમની ઉઘરાણી થઈ શકી નથી, તેમ જ બીજે આ કામને ચગ્ય માણસ ન મળે ત્યાં સુધી લવાજમની ઉઘરાણી કરવી શક્ય પણ નથી. તેથી અમદાવાદના ગ્રાહક ભાઈઓને વિનંતિ કરવામાં આવે છે કે-દરેક ગ્રાહક ભાઈએ પોતાના લવાજમની રકમ, ૨વિવાર સિવાયના દિવસે, બપોરના ૧થી ૩ ની વચમાં, સમતિની ઓફિસે, નીચે લખેલ ઠેકાણે, બનતી તાકીદે અવશ્ય ભરાવી દેવાની ગોઠવણ કરવી. - આશા છે કે આ ધાર્મિક સ સ્થાનાં નાણાં તાકીદે ભરાઈ જાય તેની દરેક ગ્રાહકભાઈ કાળજી રાખશે. -
--વ્યવસ્થાપક શ્રી જેનલમ" સત્યપ્રકાશક સમિતિ જેશ'ગભાઇની વાડી : ઘીકાંટા રાડ : અમદાવાદ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
वर्ष १२
अंक
७
www.kobatirth.org
॥ अर्हम् ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
शिंगभाईकी वाडी :
विभ स. २००३ : वीरनि. स. २४७३ : ४. स. १७४७
|
૧૫મી એપ્રીલ
ચૈત્ર વદ ૯
घीकांटा रोड : अमदावाद (गुजरात )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મગળવાર :
:
नवकार - फल-प्रकरणम्
सं० पूज्य मुनिमहाराज श्री कांतिविजयजी
घण-घाइ - क्रम्म - मुक्का, अरहंता तह य सव्व - सिद्धा य । आयरिया उवज्झाया, पवरा तह सव्व - साहू अ ॥ १ ॥ एआण नमुकारो, पंचहं पवर-लक्ख-धराणं ।
भविआण होइ सरणं, संसारे संसरंताणं ॥ २ ॥ उडुमो तिरिमि अ, जिण - नवकारो पहाणओ नवरं ।
नर - सुर-सिव - सुक्खाणं, कारणं इत्थ भुवणम्मि ॥ ३ ॥ ते इमो निच्चं चिञ, पढिज्जइ सुत्तट्ठिएहिं अगवरयं ।
होइ चिज दुह-दलणो, सुह-जणओ भविय - लोयस्स ॥ ४ ॥ जाए वि जो पढिज्जइ, जेण य जायस्स होइ फल- रिद्धी । अवसाणेवि पढिज्जइ, जेण मओ
सुग्गई जाइ ॥ ५ ॥
१
आवय (ई) हिं पि पढिज्जइ, जेण य लंघेइ आवय (इ) - सयाई । रिद्धीहिं पि पढिज, जेण य सा जाइ विव्थारं ॥ ६ ॥
न य सिरि हुति सुराणं, विज्जाहर नेव नरवरिंदाणं ।
3
जाण इमो नवकारो, सासुव्व पइट्टिओ कंठे ॥ ७ ॥ जह अहिणा दट्ठाणं, गारुडमंतो विसं पणासेइ ।
तह नवकारो मंतो, पाव - विसं नासइ अयेसं ॥ ८ ॥ १ पंचण्ड वि. प्रत्यन्तरे ।
For Private And Personal Use Only
क्रमांक १३९
२ आवइएहिं पढिज्जइ. प्रत्यन्तरे । ३ सा सव्व प्रत्यन्तरे ।
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NN
१७८] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष ११ किं एस महारयणं, चिंतामणि व्व नवकारो ।
किं कप्पदुम-सरिसो, नहु नहु ताणंपि अहिययरो ॥९॥ चिंतामणि-रयणाई, कप्पतरू एग-जम्म-सुह-हेऊ ।
नवकारो पुण पवरो, सग्गऽप्पवग्गाण दायारो ॥१०॥ जं किंचि परम-ततं, परमप्पय-कारणं च जं किंचि ।
तत्थ इमो नवकारो, झाइजइ परमजोगिहि ॥ ११ ॥ जो गुणइ लक्खमेगं, पूएइ वीहिइ जिण-नमुक्कार ।
तित्थयर-नाम-गुत्तं, सो बंधइ नत्थि संदेहो ॥ १२ ॥ जो 'पुण लक्खमणुणं, परिअट्टेऊण पूअए संघ ।
सो तईयभवे सिज्झइ, अहवा सत्तट्ठमे जम्मे ॥ १३ ॥ सद्धिसयं विजयाणं, पवराणं जत्थ सासओ कालो ।
तत्थ वि जिण-नवकारो, एसोवि पढिज्जइ नवरं ॥१४॥ एरावएसु पंचसु, पंचसु भरहेसु तं चिअ पढंति ।
जिण-नवकारो एसो, सासय-सिव-सुक्ख-दायारो ॥१५॥ जेण मरतेण इमो, नवकारो पाविओ कयत्थेण।
सो देवलोय गंतु, परमपयंतं पि पावेइ ॥ १६ ॥ एसो अणाइकालो, अणाइ-जीवो अगाइ-जिण-धम्मो ।
तइआवि ते पढंता, ए चिअ जिण-नमुक्कारं ॥ १७ ॥ जे केइ गया मुक्ख, गच्छंति य केइ कम्म-मल-मुका।
ते सव्वे च्चिअ जाणसु, जिण-नवकार-प्पभावेणं ॥ १८ ॥ इअ एसो नवकारो, भणिओ सुर-सिद्ध-खयर-पमुहेहि।
जो पढइ भत्ति-जुत्तो, सो पावइ सासयं ठाणं ॥ १९ ॥ अडवि-गिरि-रन-माझे, भयं पणासेइ चिंतिओ संतो।
रक्खइ भविअ-सयाई, माया जह पुत्त-भंडाई ॥ २० ॥ ४ इक. प्रत्यन्तरे। ५ एतत्पद्यं प्रत्यन्तरे नास्ति ।
६ इय एस पढिज्जइ निचं, प्रत्यन्तरे । ७ सुम्चिय पढंति. प्रत्यन्तरे। ८ एसुच्चिय जिण नमुकारो. प्रत्यन्तरे । ९ समरिओ. प्रत्यन्तरे।
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન દર્શન
mm 166 थंभेइ जलं जलणं, चिंत्तिअमित्तो वि पंच-नवकारो ।
અરિ–મારિ–ર–રાફર્સ–ઘોઘંસા પામેરૂં |૨ न हु किंचि तस्स पहवइ, डाइणि-वेआल-रक्ख-मारि-भयं ।
નવાર-માળ, નાટ્યતિ ન સા–ટુરિગારું રેરા સાહિ-ન–-ગઢ–તાર–રિ–સંા–વિસર-અવાજું..
નારંતિ તવળે, નિ–નવાર–વમાવેvi | ૨૩ a हियय-गुहाए नवकार--केसरी जाण संठिओ निच्चं ।
જમ્મટ્ટ-ટિ-રોધ–ઘદૃયે તાળ રિનä | ૨૪ તવ-સંગમ-રાઈ-રો. વૈજનમુક્ષર-સારદિ–નિયત્તો
નાન-તુલા-કુત્તો, નેરું –નિવાઈ | ૨૦ || जिणसासणम्स सारो, चउदसपुत्राण जो समुद्धारो ।
जस्म मणे नवकारो, संसारो तस्स किं कुणइ ॥ २६॥
॥ इति नवकारफलप्रकरणं समाप्तम् ॥ આ નવકાર--કુલ-પ્રકરણ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની નં. : ૭૫૫ની એક હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે.
જૈન દર્શન લેખક–શ્રીચુત મેહનલાલ દીપચંદ ચોકસી
(ગતાંકથી ચાલુ) પુગલના સમૂહરપ, અજીવ તત્વના એક ભાગરૂપ અને ગુણની દૃષ્ટિએ જડ સ્વરૂપ એવો કર્મનામા પદાર્થ આ જગતની રચનામાં અહર્નિશ પ્રવતી રહેલી ક્રિયામાં–ચેતનાવંત એવા આત્માઓના ઉદર–અસ્તમાં કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે એ આપણે જોઈ ગયા. મુખ્ય આઠ કર્મો, અગર તો એને વંશ વિસ્તાર વધતાં ૧૫૮ કર્મ પ્રકૃતિઓ, ખાણુમાં જેમ સેના સાથે માટી ભળી જઈને એકરૂપ બનેલી દષ્ટિગોચર થાય છે એવી રીતે, જીવ સાથે ભળી જાય છે અને આત્માના મૂળ ગુણને આવરી લે છે. આમાના સ્વયં સ્વભાવરૂપે પરિણમવામાં હરકત કરનારાં મિથ્યાત્વ, અવિરતીપણું, કષાય અને યોગ એ ચાર કારણે અમપદે છે, એટલું જ નહીં પણ મુખ્ય ભાગ ભજવનારાં છે. જયાં સુધી આત્મા એની જાળમાંથી છૂટ નથી ત્યાં લગી એ સાચા માર્ગે આવી શકતો જ નથી. એ ચંડાળ ચોકડીના પાશમાંથી મુક્તિ મેળવવી તે સહજ વાત નથી. એ માટે તીર્થંકરદેવ
१० नियमरहो. प्रत्यन्तरे ।
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ કથિત મા ક્રમસર આગળ વધવું પડે છે. અને એમ થાય તો જ એક પછી એક કરતાં એ ચાર અદશ્ય થાય છે. એ વાત યથાર્થ સ્વરૂ૫માં ગુણસ્થાનકની વાત વિચારતી વેળા આગળ ઉપર જોઈશું.
વિશ્વની નિયામક્તામાં, ઉપર જોયું તેમ, કર્મને ફાળે જે તે નથી એમ પ્રથમ નજરે જણાય છે, અને એ વાત સાવ ખોટી પણ નથી; આમ છતાં એના સહકારમાં બીજાં ચાર કારણે ઓછાવત્તા પ્રમાણમાં હોય છે જ, અને એ બધાં મળીને પાંચ સમવાય તરીકે ઓળખાય છે.
કાળ, રવભાવ, નિયતિ, પૂર્વ કર્મ અને પુરુષાર્થ-એ એનાં નામે છે. જગતમાં કિંવા ત્રણ લેમ સમયે સમયે બની રહેલાં નાના મોટા દરેક બનાવોમાં ચર્મચક્ષુધારી એવા માનવીની નજરે ભલે એમાં કોઈ એકની મુખ્યતા જણાય, પણ જ્ઞાનચક્ષુવાળા તીર્થકર દેવો જણાવે છે કે, પાંચ આંગળીની માફક એ પાંચે કારણે પ્રત્યેક ક્રિયામાં ભાગ ભજવતાં હોય છે. આ સમવાયના સ્વરૂપ અને એમની દ્વારા સર્જાતી કાર્યવાહી અંગે પૂજ્ય આચાર્ય શ્રી. સિદ્ધસેન દિવાકરજીએ પોતાના સન્મતિત નામા તર્કના મહાન ગ્રંથમાં સપ્રમાણ છણાવટ કરેલી છે. અને એ વિષયમાં વ્યાખ્યાનકાર શ્રી. વિજયલક્ષ્મી સૂરિએ પોતાના ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં ઉદાહરણો ટાંકી લંબાણથી સમજૂતી આપી છે. એટલે જિજ્ઞાસુ વર્ગ પ્રત્યે એ જોવાને અંગુલી નિર્દેશ કરી અહીં તો એની ચર્ચા ટૂંકમાં જ કરી આગળ વધવું ઉચિત ધાયું છે.
કેટલાકે માને છે તેમ જૈનધર્મ કેવળ કર્મની જ પ્રધાનતા માની લમણે હાથ દઈને બેસી રહેવાનું કહેતો જ નથી. તેમ એને ઉપદેશ કર્મને સધિયારે લઈ ઉત્તમ કરવાના કાર્યથી હાથ ધોઈ નાંખવાને પણ નથી જ. એ જેમ કર્મનું પ્રતિપાદન કરે છે તેમ પુરુષાર્થમાં રહેલી અચિંત્ય શકિતને પણ વર્ણવે છે જ. એ ઉપરાંત બીજા ત્રણ કારણેની અનુકુળતા તરફ ધ્યાન ખેંચે છે. એ પાંચને સમજાવી, કાર્યનિષ્પત્તિ થવામાં વિલંબ થાય તો એ દરેકમાં સમાયેલી તરતમતા અવધારી, રેચ માત્ર નાસીપાસી વહાર્યા વિના, કે નિરાશાને સેવ્યા વગર ઉધમ ચાલુ રાખવા ઉપર જ ભાર મેલે છે. ઉદ્યમથી કાર્યસિદ્ધિ થાય છે એ વાત એને સોએ સો ટકા મંજુર છે. સાથે એ પણ વાત લક્ષ્ય બહાર કરવાની નથી કે જે કંઈ વિલંબ થઈ રહ્યો છે એમ પૂર્વકત કર્મો અને અન્ય કારણે પણ ભાગ ભજવી રહેલાં છે. એ સર્વ વચ્ચેથી માને કહાડવા સારુ તો આત્માએ વસ્તુસ્વરૂપ બરાબર વિચારી લઈ ધીરજથી આગળ ધપવાનું છે.
આપણુ આસપાસ દષ્ટિ કરીશું તો વિશ્વમાં જે કંઈ બની રહ્યું છે એમાં ઉપર વર્ણવ્યાં કારણે કામ કરી રહેલાં જણાશે.
વણકાળ બેસતાં જ વાદળાં બંધાય અને જળધારા વરસવા માંડે; વસંતના આગમને વનરાજી ખીલી ઊઠે; અથવા તો અખાત્રીજને વાયુ વાય અને આંબા પરની શાખા પાકા માંડે એથી કાળની અગત્ય સહજ સમજાય છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ]
જૈન દર્શન
૧૮૧
બાવળના કાંટા અણીયાળા જ હાય; મેરના પીછા અજબ રંગી ને કાઈ નાખી આકૃતિ ધારી ઢાય; વાંઝણી સ્ત્રીને ગર્ભ રહે જ નહીં; પાણીમાં મેઢા મોટા માંછલ તુંબડા તરી જાય, પણુ પથ્થરના નાના સરખા ટુકડા ક`વા કાગડા ડૂબી જાય; સૂત્ર્ય વાયુન' શમન કરે અને હરડેની ફાકી રેચક નીવડે; હાથની હથેલીમાં વાળ ઊગે જ નહીં અને દૂધમાં છાશનુ ટીપુ` પડવાથી દહીં ઉત્પન્ન થાય—એ બધું જોતાં સ્વભાવમાં રહેલી શક્તિની પિછાન સહેજ થાય છે.
નિયતિ યાને ભવિતભ્યતાના ચમકારા પણુ સમજવા જેવા છે. બા ઉપર સંખ્યાબંધ કેરીઓ લટકતી હોય, પણુ એમાંની કેટલીક પાકી ગળી મધ જેવી થાય, કેટલીકની મીઠાશ કોઈ આર જ પ્રકારની બની જાય, કેટલીક પાયાવિના ખરી જાય અને કેટલીક ખાટી થઈ જાય આ બધી હેાનહારની અજબ કળા છે. આકાશમાં ઊડતાં કબૂતર પર એક શિકારીએ ખાણુ તકયું છે. બીજી તરફ એનાથી ઊંચે ઊડતાં ખાજની નજરમાં એ આવી ગયું છે. આમ ઉભયની ભીંસમાં જોત જોતામાં એ ભીંસાઈ યમરાજના અતિથિ થવાના ચેકખે ભય સામે ડેાકિયું કરી રહેલ છે. ત્યાં તે શિકારોના પગે સશ થાય છે. એ બેય પડે છે અને હાથમાંનુ બાણુ એકાએક છૂટી જતાં પેલા બાજ પક્ષીને લાગી જાય છે. આમ કુદરતી રીતે કબૂતર ખેંચી જાય છે. સંગ્રામની હેલી વચ્ચેથી, હારે। શસ્ત્રોના ખણખણાટમાથી બચી આવનાર સનિકા હાય છે, જ્યારે મહાલયના કમરામાં પલંગ પરની સુંવાળી ગાદી પર સૂતેલા માનવના હંસલા અચાનક ઊડી જાય છે. રાજગાદીના ચેાડિયે જ શ્રીરામને વનવાસ જવાનું થાય છે.
કર્મોના તમાશા આમ ડગલે ને પગલે ર્જિંગાચર થાય છે. સીતા જેવી સતીના શિરે આળ ચઢે, શ્રી ઋષભદેવ જેવા તીર્થં પતિને વર્ષ સુધી આહાર પ્રાપ્તિ ન થાય અને શ્રી. મહાવીર દેવના કાનમાં કીલિકા નંખાય ! એકના જન્મ ટાણે ખમા ખમા અને વધામણાંની રમઝટ જામે ત્યારે ખીજાના જન્મની વેળા જનની સિવાય કાઈ હાજર પણ ન હાય ! ઉદ્યમી દરે ભૂખ ટાળવા કરડયા કરાયૅા, પણ ભાગ્ય વિપરીત નીકળ્યું: જાતે જ કરક્રિયામાં રહેલા સપના લક્ષ્ય બન્યા ! સર્પના ક્રમે જોર કર્યું આહાર મળ્યા અતે નીકળવાના રસ્તા લાયેા. તેથી જ ભાગ્ય કરે તે કાઈ ન કરે એમ મનાય છે.
ઉદ્યમથી સૃષ્ટિના રૂપ–રગ કેટલી હદે ફેરવાય છે એ તા આપણી નજર સામે છે. પુરુષાથીઓએ એ દ્વારા પહાડ, સાગર અને સરિતા પર પ્રભુત્વ જમાવ્યું છે. વિદ્યાની સિદ્ધિ, કના નાશ એ ઉદ્યમને જ આભારી છે. વૃદ્ધ મુકુંદ સાધુ મેઢાવાદી તરીકે પકાયા અને દૃઢપ્રહારી જેવા તીવ્ર ક્રમી સંત બન્યા એ એનાં જીવંત ઉદાહરણા છે.
આ ચ વાતાર્થી એ પાંચે કારણેામાં રહેલી શકિતને ખ્યાલ આવે છે. દરેક કાની નિષ્પત્તિ પરસ્પરના સહકારમાં જ રહેલી છે. આત્મા કાળના પરિપાક નિગેાદમાંથી નિકળે છે, ભવ્ય સ્વભાવ ઢાવાથી કની નિરા કરે છે, ભવિતવ્યતાના ચેગે માનવ ભવ પામી સદ્ગુરુના સમાગમ સાધી, ભસ્થિતિને પવી, પતિ વીના જોરે ક્ર`પુંજને ખાળી નાંખી મુકિતમાં જાય છે, એમાં પાંચે કારણેાના યાત્ર સધાય છે. (ચાલુ)
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગપ્રધાન
લેખક
N.
જૈિન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર તિર્ધર આય શ્રી વજસ્વામીની જીવનકથા].
( ક્રમાંક ૧૩૩થી શરૂ : ગતાંકથી ચાલુ : આ અંકે પૂર્ણ )
[૧૩] દુષ્કાળમાં સંઘરક્ષા અને રાજાને પ્રતિબોધ રુકિમણીની દીક્ષાને વર્ષો વીત્યાં આર્ય શ્રી. વ્રજ સ્વામી દૂર સુદૂર પ્રાંતોમાં વિચરવા લાગ્યા. એક વાર તેઓશ્રો પોતાની પાસેની આકાશગામિ વિદ્યા વડે પૂર્વ તરફથી ઉત્તર પ્રાંતમાં પધાર્યા. આખા પ્રાંતમાં દુષ્કાળના ભીષણ એળા પથરાયેલા હતા. ગરીબ લેકાને પટપૂર ખાવાનું મળતું ન હતું. ઢોરો બિચારાં ભૂખ અને તરસથી પીડાતાં હતાં. મનુષ્પો પણ થાકયા હતા. બીજા વર્ષમાં વરસાદ પડશે, એ આશાએ બધા જીવતા હતા. ત્યાં બીજા વિશાખ-જેઠ અને અષાઢ મહિના આવ્યા અને વ્યા, પણ વરસાદનું બુંદ ન મળે. શ્રાવણ ને ભાદરવો પણ ખાલી ગયા. દેશમાં ત્રાહિ ત્રાહિ થઈ ગયું. શ્રીમંતે પણ ઊોદરી કરવા લાગ્યા. સત્રશાળાઓ બંધ થવા માંડી. નદીઓ, તળાવ, કૂવા અને પાનાં પાણી સુકાયાં. જૈન સંઘ પણ આ દુકાળના ભીવણુ શસલ માં ફસાયો હતો. એ દેશમાં વિચ રતા મુનિવરને પણ આહારપાણી મુશ્કેલીથી મળતાં હ . જૈન સંઘ વિનંતિથી આય વજ સ્વામીએ એક વિશાળ પટ્ટ વિકુર્તી, શ્રીસંઘને તેમાં બેસારી, જે પ્રાંતમાં સુકાળ હતો
ત્યાં-જગન્નાથપુરીમાં શ્રીસંઘને લાવ્યા. રસ્તામાં શ્રીસંઘે અનેક સ્થાને જિનમંદિરોનાં દર્શન કર્યા; અને આચાર્યશ્રીને ધર્મોપદેશ સાંભળ્યો. પુરીને શ્રીધે નૂતન આવેલા શ્રીસંધનું ખૂબ જ પ્રેમ-સ્નેહ અને ભક્તિની સાધર્મિવાત્સલ્ય કર્યું, અને સ્વામિભકિતનો લાભ લીધે. એટલા માં પર્યુષ મહાપર્વને દિવો આવ્યા, અને શ્રીસંઘે અષ્ટાદ્વિકા મહેસૂવ કરવાનો નિર્ણય કર્યો.
આ પ્રસંગે ના આવેલ શ્રીસંધના જાણવામાં આવ્યું કે, પુરીના ઉદ્યાનમાં પુષ્પો ઘણું જ ઉત્પન્ન થતાં હોવા છતાં, ત્યાંને રાજા બોદ્ધધર્મી હોવાના કારણે, જેટલાં ફૂ થાય છે તે બધાંયે બુદ્ધદેવની મૂર્તિ માટે લ જવામાં આવે છે અને એ મૂર્તિને ચઢેલાં લે જ બીજાંઓને મળે છે. વળી એ ચઢાવતાં જે ફૂલેને બચાવ થાય છે તે રાજા પિતે સુંઘીને પછી જ બીજાને આપે છે. એ રાજા પહેલાં તે બહુ જ ઉદાર, પરધર્મસહિષ્ણુ, તેમ જ ધર્મપ્રેમી હતો, પરંતુ બૌદ્ધ સાધુઓના ત્યાં આવ્યા પછી રાજાની ભાવના બદલવા માંડી. પુરીને જેન સંધ શ્રીમંત, ધર્માનુરાગી અને વીતરાગ પ્રભુનો પૂર્ણ ઉપાસક હતા એટલે ગમે તેટલું દ્રવ્ય ખચીને પણ વીતરાગદેવને ચડાવવા માટે કૂલે મેળવવા તૈયાર હતો, પણ રાજા ધર્માધ હોવાના કારણે પ્રભુ પૂજા માટે કદી ફુલ મળી નહીં શકતાં.
બહારથી આવેલ શ્રી સંધ અને પુરીને શ્રીસંઘ એમ બન્ને સંઘોએ ભેગા થઈ આચાર્ય મહારાજ શ્રી. વાસ્વામીજીને વિનંતિ કરી, પિતાનું દુઃખ દૂર કરવા જણાવ્યું.
આચાર્ય મહારાજશ્રીએ શાસનપ્રભાવનાનું કાર્ય સમજી બધાને શાંત રહેવા સમજાવ્યું, અને પોતે જ અપૂર્વ લે લાવી આપશે, એમ જણાવ્યું. જેન સંઘ રાજી રાજી થઈ ગયો.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
યુગપ્રધાન પછી આકાશગામિની વિદ્યાના પ્રતાપે સૂરિપુંગવ આર્ય શ્રી વજહવામી પુરીથી ઊડીને નીકળ્યા. રસ્તામાં પિતાના પિતા ધનગિરિના મિત્ર દુતાશન દેવના ઉદ્યાનને માળી તેમનું સન્માન કરી નિવે છે. પ્રમો! શી આજ્ઞા છે? આજે આ૫નાં દર્શન કયાંથી? ત્યારે આચાર્ય મહારાજ બોલ્યોઃ પુરીના સંધને પ્રભુની અંગરચના કરવા પુષે જોઇએ છે. માળી- આ બગીચામાં વિશ લાખ ફૂલે ઊતરે છે. આપણે જોઈએ એટલાં આપું.
યં વજસ્વામી – હું અહીંથી દૂર જાઉ છું, થોડી વારમાં પાછો આવીશ. એ દરમ્યાન તમે એ ફૂલોનો ઉપયોગ કરી તૈયાર રાખશે.
માળી – જેવી આજ્ઞા.
ત્યાંથી વજસ્વામી હિમવંત પર્વત પર ગયા. રસ્તામાં આવતાં સિદ્ધાયતનમાં બિરાજમાન જે વીતરાગ–પ્રભુની ભવ્ય મૂર્તિનાં દર્શન કરી જ્યાં ભગવતી લક્ષ્મીદેવીનું સ્થાન છે ત્યાં પાદ્રહમાં ગયા. ત્યાં પણ લક્ષ્મીદેવી સામે જ મલ્યાં. મહાપ્રતાપી આર્ય શ્રી વજવામીને જોઈ લક્ષ્મીદેવીએ વંદના કરી અને પૂછ્યું: ફરમાવો શી આજ્ઞા છે?
આર્ય શ્રી વજસ્વામી –- તમારા હાથમાં રહેલ કમલ પુષ્પ શ્રીવીતરાગદેવની પૂજા માટે જોઈએ છે. તે આપે.
લક્ષ્મી –– એમાં તે શું મોટી વાત છે? આપ કહે તો ઇંદ્ર મહારાજના ઉદ્યાનમાંથી આવાં જોઈએ એટલાં કમલે લાવી દઉં.
આચાર્યશ્રી – અત્યારે વધારે ખપ નથી, આ એક જ કમળ બસ છે. લક્ષ્મીદેવીએ તરત જ સહસ્ત્ર ત્રી, સૂર્યસમ વિકસિત કમલ સૂરિજીને વિમાનમાં મૂક્યું.
સુરીશ્વરજી ત્યાંથી પુનઃ હુતાશન ઉદ્યાનમાં આવ્યા. ત્યાં મોટું વિમાન વિકલ્પ મળીએ એમાં ફૂલ ગોઠવ્યાં. પછી સૂરિજીએ પોતાના મિત્રને બોલાવ્યા, બધા મળી પુરી પધાર્યા.
આકાશમાં વિમાન આવતાં જોઈ બુક્રાચાર્યે ઉઘેષણ કરાવી કે બુદ્ધદેવની પૂજા કરવા દેવો આવે છે. આખું નગર, રાજા, પ્રજા ધર્માચાર્યો બધા બુદ્ધ મંદિર પાસે એકઠા થયા, ત્યાં તો વિમાને એ મંદિરને મૂકી આગળ વધ્યાં અને જિનમંદિર પાસે ઊતર્યા. પુષ્પોથી નિમૂર્તિઓને અંગરચના થઈ જિનમંદિર શોભાવ્યાં અને દેવોએ પણ ખૂબ ઉત્સાહ, પ્રેમ, શ્રદ્ધા અને ભકિતથી વીતરાગ પ્રભુની પૂજા કરી. આખા નગરમાં વાયુવેગે વાત ફેલાઈઃ જૈન મંદિરોમાં તાજાં સુગંધી ફૂલે આવ્યાં છે, દેવતાઓ આવ્યા છે અને આ બધે પ્રતાપ જૈનાચાર્ય શ્રી આર્ય વજસ્વામીજીનો છે. - રાજા, અંત:પુર અને સમસ્ત પ્રજાજને સૂરિજી મહારાજના આ ચમત્કારથી અને આ વિદ્યાશકિતથી પ્રસન્ન થયા; બુદ્ધાચાર્યો જનતાને અને રાજાને રોકવા ઘણું ઘણું પ્રયત્નો કર્યા, પરંતુ આજે એ બધાયનાં અજ્ઞાનપડલ હટી ગયાં હતાં.
આચાર્ય શ્રી.આર્યાવરવામીએ સયધર્મની પ્રરૂપણું કરી અને રાજાને ઉદ્દેશીને કહ્યું: રાજન, તમારા રાજ્યમાં આવો પક્ષપાત ન શોભે. ધર્મ એ તો આત્માતો ગુણ છે. જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં ધર્મ ને ઈ શકે. પક્ષપાત અને દૃષ્ટિરાગ છે ત્યાં ધર્મ નહિ, ધર્મભાસ છે. ધર્મ તો શીખવે છે રાગ અને દ્વેષ છેડો, ક્રોધને કષાયને ત્યાગ કરો, હું ને મન છોડે. રાજન! ધર્મ કરનાર મનુષ્ય બીજાનું દિલ દુઃખાય એથી પૂરો સાવધ રહે. કાચો ધર્મનિષ્ટ મનુષ્ય એનું જ નામ કે જે સત્યધર્મને અનુરાગી હૈય, જેને સાચું
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
ક
એ મારુ' હેાય, જેને વીતરાગ-રાગ અને દ્વેષથી રહિત-પૂર્ણ જ્ઞાની પુરુષ જ દેવ તરીકે માન્ય હોય; કંચન અને કમિનીના સર્વથા ત્યાગી, સત્યધર્માંના ઉપાસક ધર્મગુરુએની ઉપાસના હાય અને જેનાથી આત્માની શુદ્ધિ થાય, ક્રોધ ને કષાય ઓછા થાય, સંસાર ઉપરની આસકિત ઘટે, વિષયે ને જે ઝેરરૂપ માને, એ ધમ ઉપર પ્રેમ હેાય એ જ સાચા ધર્મનિષ્ઠ છે. · ગુરુદેવ, આજે મને સત્યધનું જ્ઞાન થયું છે, અત્યાર સુધી મારી આંખાએ પાટા બાંધ્યા હતા આજથી હું જૈનધર્મના ઉપાસક બનું છું. આખી પ્રજાએ જૈનધમ સ્વીકાર્યો. આખા પુરી શહેરમાં અને પ્રાંતમાં જૈનધમ ની વિજયપતાકા રકી રહી.
રાજા
1
રાજાએ એક વાર સૂરિજી મદ્યારાજને પૂછ્યું: ભગવત, મા બૌદ્ધ સાધુએ અધમ, પાખંડ અને દંશ ફેલાવે છે, માટે તેમનાં મદિરા, મઠ, વિદ્વારા બધ કરાવી દઉં?
આ શ્રી વજીસ્વામીજી—રાજન ! જૈનધમ જગતના જીવે સાથે મૈત્રી અને પ્રેમભાવના શીખવે છે. જૈનધમના સાચા જય જ એમાં છે. જે દિવસે એમાં સંકુચિતતા, અનુદારતા અને કૂપમ ુક દશા આવશે ત્યારે એને પ્રચાર મૈં પ્રભાવ આપે।આપ આ થવા માંડશે. જ્યાં સુધી વીતરાગધમ ના ઉપાસામાં, વીતરાગધના ઉપદેશકેામાં સંપસ્નેહ અને સત્યધર્મ ઉપર સાચા અનુરાગ, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ઉપર તેના પ્રચાર માટે સાચી ભકિત છે, સમભાવ છે ત્યાં સુધી ભારતમાં એ ધર્મના વિધ્વજ ફરકવાના છે. જૈનધમ ના સ્યાદાદ સિદ્ધાંત અપૂર્વ છે, તેની અહિંસા અપૂર્વ છે, એનાં સંયમ અને તપ પણ અપૂર્વ છે. રાજન! જૈનધમ એ તેા વિશ્વવ્યાપી થશે-એના પ્રખર ઉપદેશકેાથી; અને જૈનધમના અનુયાયીઓ-ઉપાસકે! વધશે સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને જીવનના માહના ત્યાગથી. માટે હું કહું છું કે તું કદી કાઇ પણ અન્ય ધર્માવલખીને ક્રાઇ પણ જાતની ફરજ પાડી બલાત્કારથી એના ધમથી વંચિત નહિ રાખીશ. જો તને જૈનધર્મ ઉપર, તેના પ્રચાર માટે સાચા પ્રેમ અને ધગશ હોય તે! તું એવા આદર્શો પરમા તેપાસક બની જા તને જોઈ, લેાકાને આ ધમ ઉપર આપેઆપ ભકિત અને લાગણી ઊછળી આવે. આ માટે કરવા જેવું આટલું જ છે. જૈન સાધુક્રના વિહાર વધે, તેમના ઉપદેશનેા લાભ આબાલ વૃદ્ધ દરેક વિના સક્રાન્ચે લઇ શકે તેવી અનુકુલના કરી આપવી; જિનમદિરાની વૃદ્ધિ થાય તેમ જ જે ઉપાસા થાય એમને દરેકને એવી સક્રાયતા કરે કે જેથી તેમની શ્રદ્ધા દૃઢ થાય. આર્ય શ્રી વજ્રસ્વામીના આ ઉપદેશથી રાજા પ્રસન્ન થયા, અને આાખા પ્રાંતમાં જૈનધર્મની વિજયધેાષણા ગાજી રહી.
આ શ્રી વજસ્વામીની પાસે અનેક વિદ્યા હતી. એ વિદ્યા તથા ચારિત્રના બળે તેમણે પાટલીપુત્ર નરેશને ત્યાંના ધનકુબેર ધનદશેઠને, પુરીના મહારાજાને વગેરે અનેકને પ્રતિમાષ્યા, અને જૈનશાસનની મહાન પ્રભાવના કરી.
[ ૧૪ ] અન્તિમ
એક વાર આચાર્ય મહારાજશ્રીને સળેખમ થયું હતું, જ્વરના ઉપદ્રવ હતા, ખાંસી થઈ હતી. એક શિષ્ય એ માટે સૂંઠે લાવ્યેા હતા. આયા. મહારાજશ્રીએ વિચાયુ, પછી લઈશ. એમ ધારી પાતાના કાન ઉપર એ ગાંગડા ભરાવી દીધા. આચાર્ય મહારાજ આખા દિવસ એ ભૂલી ગયા અને સાંઝના પ્રતિક્રમણુ સમયે અડકાય'ના પાઠ ખેાલતા અશુડો
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાસ
અંક ૭ ]
વિમળશાહને સલોકે કાને અડો, સુઠને ગાંઠિ નીચે પળે. સૂરિજી મહારાજે આ જોયું. પોતે ચમકયા. હવે પિતાનું આયુષ્ય અલ્પ રહ્યું છે, એમ જાણી આર્ય શ્રીવસેનને સંધનો ભાર સંપી પિતે રથાવતગિરિ ઉપર જઈ અનશન કર્યું. આ વખતે પુનઃ દેશમાં ભયંકર દુષ્કાલ ફેલાયો હતો. અનેક સાધુઓએ પણ શરીર પરની મમતા છોડી અનશન સ્વીકાર્યા. આ વખતે ઉપસર્ગો પણ થયા છે. સુરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્યરનો બધું શાંતિથી સહી અરિહંતદેવનું ધ્યાન ધરતા સ્વર્ગ લોકમાં સંચર્યા. જે પર્વત ઉપર સૂરિજી મહારાજે અનશન કર્યું હતું, અને જ્યાંથી તેઓ સ્વર્ગે પધાર્યા હતા, ત્યાં ઈરાજે આવી રથમાં બેસી પહાડને પ્રદક્ષિણ આપી, માટે એ રાવર્તગિરિ પર્વતરાજ કહેવાય.
જિનશાસનના આ મહાપ્રભાવક, શત્રુંજયતીર્થોહારક, મહાન યુગ પ્રધાન આચાર્યશ્રીને પાટીશ વંદન છે !
વિમલશાહને સલોકે લેખક–અનેકાતી (વ. મુ. મ. શ્રી. હિમાંશુવિજયજી)
સંગ્રાહક–-પૂજ્ય મુનિ મહારાજ શ્રી લક્ષ્મીભદ્રવિજ્યજી “શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ક્રમાંક ૧૩૨માં . હીરાલાલ ૨. કાપડિયાને “શલાકાસંચય” લેખ છપાયો છે. તેમાં મુ. મ. શ્રી. વિનીતવિમલજીએ બનાવેલ “વિમલમંત્રી
લેકેને ટૂંકે પરિચય આપ્યો છે. આ શકોને વિશેષ પરિચય પ્રસિદ્ધ વકતા, શાસનદીપક પૂ. મુ. મ. શ્રી. વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન સ્વર્ગસ્થ મુ. મ. શ્રી હિમાંશવિજયજીએ તા. ૫-૬-૧૯૩૨ના “જેન' પત્રમાં “સાહિત્યોપયોગી વાતો”ના મથાળા નીચે આપ્યો છે. ખરેખર, તે વાચકેને ઉપયોગી છે માટે તેઓના શબ્દોમાં જ તેને અહીં રજુ કરું છું.
-સંગ્રાહક
“વિમલશાહનો સકે” ઉજજનના ભંડારમાં જગત પ્રસિદ્ધ આબુનાં મંદિર બનાવનાર દાનવીર વિમલશાહને ગુજરાતી ભાષામાં એક સલોકે મલ્યો છે. આ પ્રતિના ૫ (પાંચ) પેજ છે. પ્રતિ લગભગ પાંચ ઈંચ પહોળી અને એક ફૂટ લાંબી છે. કુલ ૧૦૭ સોકે છે. પ્રતિના પ્રારંભના થોડા સલેકે લેકોની જાણ માટે નીચે આપું છું—
પૂ. મુ. મ. શ્રી હિમાંશવિજયજી મહારાજે તે અંકમાં આ પ્રમાણે વાતો આપી છે (૧) વિમલશાહને સલેકે, (૨) વિજયપ્રભસૂરિ પછી, ચાવીશ તીર્થકરની સ્તવનાવાળાની પ્રતિમ સં. ૧૭૩૦ ભા.વ. ૫, ઔરંગાબાદમાં યુગપ્રધાન તપગચ્છનાયા શ્રી. વિજયપ્રભના રાજ્યમાં ૫. ધીરવિજયજીના શિષ્ય લાભવિજયજીના શિષ્ય વૃદ્ધિવિજયજીએ આ ચોવીશી બનાવી અને શ્રી જ્ઞાનવિજયજીએ લખી. વગેરે (૩) જિનસહસ્ત્રનામ સ્લે ૪૧, (૪) પદાવલી કે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
લિખ્યુંતે !
( ૧ )
( ૨ )
( ૩ )
( ૪ )
( ૫ )
(૬)
શ્રી જીનાય નમઃ અથ વિમ≠શાહજીરા સિલેાકેા સરસતી સમરૂ એ કર જોડી, વાંદુ વરકાણા ગિરનાર ગૌડી; જઇએ શેત્રુજે શ ંખેસર દોડી, કવિતાને કુશળ કલ્યાણ કાઢી. મરુધરમાંહિ તીરથ તાજા, આબૂ નવÈાટી ગઢાંરી રાજા; ગામે ગઢ તે દેવલ દરવાજા, ચૌમુખ ચૌ મારા ઉપર છાજા. અતલે આચરજ ધમ ઘેષસૂરિ, યાત્રા કિધી પણ જાણે અધૂરી; દેવલ વીણુ ડુંગર દિશે ના નૂરી, ધ્યાન તમ બેઠા પદ્માસન પૂરી. સુપનામાંડે તે ચક્કેસરી માતા, પારવાલ પાટણે વિમળ વિખ્યાતા; હૈાસી છત્રપતી સખલી શ્વાતા, ઢીલ મ કરજો તિહાંકિણ જાતા. અણુહુલપાટ આચારજ આવૈ, શ્રાવક સૌનારે લે વધાવે; ગૃહલી કરે'ને જીણુ ગીત ગાવે, ગુરુજી વિમલને આધો તેડાવૈ. નાંનડીયો ખાલક ખીહતો આયો, જાણે સાર્દૂલો સીંહણીજાયો; શ્રીપૂજ વિમલને આઘે ખેલાયો, વલતા વિમલને વાતે લગાયો. તીા તીરથ તૈ! આબૂ સુણાવૈ, જીનાલય પાથૈ જાત્રા કુણુ જાવે પેારવાડ પાñ કિણુને કહેવાય, દૂતે ઈષ્ણુ ઠામે દેવલ નહીં થાયે લિખમી પામું તો. દેવલ કરાવું, સેાનારૂપાનાં ત્રિષ ભરાવું; ખત મતાલગ લિખેને દીધું, વસતા શ્રીપૂજ વિહાર કીધું. વિમલને પૂછે કર જોડી માતા, આપણા ગુરાંને થૈ સુખસાતા ? સાથે મુજ તીરે લિખાવે લીધું, દેવલ કરાવું મેં ખેલ દીધું..... મતો કરે ને માતા વિચાર, પૃથ્વિના રાજ પ્રધાન સા રહે રાજા તૈા વિમલન મારે, ઈમ જાણીને ગુણીયા ગ્યાર ( ૧૦ ) ભરીયા મુકે તે ભાગ્યાં રૈ જાયે, પહિરે આઢે ને પેટ ભરાયે; મજૂરી કરતાં મનમૈં સકાયે, વિમલ માંમાંરે મેટાઇમ થાય. ( ૧૧ ) તિણુ સમે શેઠ પાટણરા જાણું, કન્યા પરણાવા જોઇ ઇણુ ટાણું; પૂછે પરગાંમ ઠામ ઠિકાણું, એહુવા સુદર વર કહાંથી આંછું ? ( ૧૨ ) સખલા સૈહરની શેઠની ાઇ, મંત્રીસ લખણી બુધવતી આઈ સખરા (સરખા)વર જોવે કરવી સગાઇ, પતિને પૂછે પિતા ને ભાઇ. ( ૧૪ ) [પ્રતિની પાછલના કેટલાક સલાક]
( ૭ )
( ૮ )
( * )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
[ વર્ષ ૧૨
એવો કુણુ હુવો રાવણે ૨ૌ, તીન્ન તીરથનો ક્રીચી ઠિકાણો; દેવલ નીપાવી પ્રતિમા દ્વારાવી, પ્રતિષ્ઠા શ્રીપૂજ નૈ કરાવી. ( ૮ ) ઈંડો ચઢાવે સૌભાગ લીધૌ, વિમલ તિહાં સાહમીવચ્છલ કીધો; ભાણેજાને ગઢ આબૂ ભલાયો, આપ ચઢને ચદ્રાવૈ આયો. ( ૯ )
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] યક્ષદેવ મુનિને પરિચય
[ ૧૮૭. તિહાં પિણ ન દેવલ કરાયે, નેમનાથને બિન ભરાય અંબાય માતાનો પ્રસાદ કીધે, બીજા દેવતાને બલબાકુલા દીધી. (૧૦૦) મનના મને રથ સઘળાહી સરીયા, બારે હીમતસા મંડણ કરીયા; પાટણ છાંડીને ચંદ્રવે આયા, પાંચ પાંચ તે છત્ર ધરાયા. (૧૦૧) પતસા બાંધીને દેવલ કરાયા, આબૂ ઉપર ઈંડા ચઢાયા; પોરવાડ પ્રગટો પાંચમે આરે, ના ખરચીને સોભા વધારે. (૧૨) ઈણ સાઠ બાંધ્યા પતા સાહબારે, એડવો સપૂત હુઔ કુલ સારે, કોઈ કેહસી વાણીયો વખાણ, ખાણું પામીને ખરચી નાણું. (૧૦) સૂરવીરની સબલી પ્રસંશા, કટકા કામે ન ભાગે પાછા; ચઢીયૌ સિલોકે શ્રીરામ કીધે, બીજે શાસ્ત્રાંમ સમુદ્ર પ્રસિદ્ધો, (૧૦૪) સંવત ઈગ્યારે છાવી જાણી, વિમળ વધાયો પુન્ય પ્રમાણ; પિતા વીરજી માતા કનકા જાય, નાનપણ નગૌ નામ કહાયે. (૧૦૫) ઝાંઝારાવત જાત વખાણ, સમુદ્ર સંક્ષેપ થોડો સો આણી; પોરવાડ પ્રાક્રમી (પરાક્રમી હવૌ પ્રસિદ્ધૌ, સંત વિમલ ચરિત્ર લીધો. (૧૬) પછે શ્રીપૂજ પંન્યાસ કીધો, સિલેકે જોડીને સોભાગ લીધો, સહાય બાય સદગુરુ સવાયી, પંડિત વીનતીવિમલ ગુણ ગાયૌ. (૧૦૭)
ઇતિ શ્રી વિમલસાહુ સિકોને સંપૂર્ણમિતિ ભદ્રમ પ્રારંભ અને પાઇલના લોકાઓ પૃ. ૫) ઉપરથી ગ્રંથનું પાત્ર, ગ્રંથ, તેના કર્તા અને ભાષા ઉપર વધુ વિચાર કરવા હું જૂની ગુજરાતી ભાષાવેદીઓને સૂચના કરું છું. કોઈ ચોગ્ય વિશ્વાસ વિદ્વાન મારી પાસેની સકાની પ્રતિ મંગાવશે તે યોગ્ય કરાશે. ઈતિશમ
યક્ષદેવ મુનિને પરિચય
(લે. . હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) જેન તેમ જ જૈન જગતમાં એક નામની અનેક વ્યકિતઓ થઈ ગઈ છે. આથી ઐતિહાસિક ગુંચ ઉકેલવામાં મુશ્કેલી પડે છે. પ્રાચીન સમયમાં મહાપુરુષોને પોતાની જાતની જગતને જાણ કરાવવાની તમન્ના ન હતી–બલકે ઉદાસીનતા હતી. તેઓ કાર્યને જેટલું મહત્ત્વનું સમજતા હતા તેટલું એ કાર્ય કરનારનાં નામનિશાન સાચવી રાખવામાં મહત્તા માનતા હોય એમ જણાતું નથી. આથી તો અનેક ગ્રન્યકારે વિષે આપણને બહુ જ ઓછી માહિતી મળે છે. પ્રસ્તુત યક્ષદેવ મુનિ વિષે પણ એવી જ પરિસ્થિતિ જોવાય છે. અન્યાન્ય જ્ઞાનભંડારોમાં જે હસ્તલિખિત પ્રતિઓ છે તેનું વર્ણનાત્મક સૂચીપત્ર પ્રકાશિત થાય તે આ દિશામાં સબળ પ્રકાશ પડવા પૂરતો સંભવ છે, કેમકે કેટલીયે હસ્તલિખિત પ્રતિઓન લેખકે જૈન મુનિઓ છે અને તેમણે પોતાની ગુરુપરંપરા રજૂ કરી છે. આથી તે પ્રકાશિત પુસ્તકોની પણ હસ્તલિખિત પ્રતિએ એતિહાસિક દષ્ટિએ મહત્ત્વની છે,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
| [ વર્ષ ૧૨ કેમ કે એના લેખકે ભિન્ન ભિન્ન હોવાથી અને તેમાં લેખકની પ્રશરિત હેવાને સંભવ હોવાથી અિતિહાસિક ક્ષેત્રમાં પ્રકાશ પડે એ સ્વાભાવિક છે. | ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં યક્ષદેવ નામના ત્રણ મુનિઓ થઈ ગયેલા જણાય છે. યાકિની મહત્તરાના ધર્મસુન તરીકે પિતાને ઓળખાવનારા જે હરિભદ્રસૂરિએ
અનેકાન્તજયપતાકા, તેની પજ્ઞ ટીકા તેમ જ અનેકાંતવાદપ્રવેશ રચી સ્યાદ્વાદને વિજયડકે વગાડે છે તેમની પ્રશંસા-સ્તુતિ યક્ષદેવ મુનિએ કરી છે. અનેકાન્તજયપતાકાની જે કેટલીક હસ્તલિખિત પ્રતિઓ મળે છે તેના અંતમાં યક્ષદેવ મુનિએ હરિભસૂરિની સ્તુતિની સાથે સાથે પિતાને રવ૫ પરિચય આપ્યો છે. એને લગતાં પ્રસ્તુત પ નીચે મુજબ છપાયેલાં મળે છે – मतिबौद्धाः। शुद्धा प्रभवति कथं साऽद्य भवतां
વિવાર . પ્રશ્વરતિ થે વાતુ ? | कुतर्कस्तर्कज्ञाः! किमपि स कथं तर्कयति वः
___ सति स्याद्वादाङ्गे प्रकटहरिभद्रोकवचने ॥ १ ॥ ग्रावग्रन्थिप्रमाथि प्रकटपटुरणत्कारवाग्भारतुष्ट
प्रेङ्खदर्पिष्टदुष्टप्रमदवशभुजास्फालनोत्तालवालाः (? ताः)। यद् दृष्ट्वा मुक्तवन्तः स्वयमतनुमदं वादिनो हारिभद्र
तद्गम्भीरप्रसन्नं न हरति हृदयं भावितं कस्य जन्तोः ॥२॥ यथास्थिताहन्मतवस्तुवेदिने निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥३॥ सितपटहरिभद्रं प्रन्थसन्दर्भगर्भ विदितमभयदेवं निष्कलङ्काकलङ्कम् । सुगतमतमथालङ्कारपर्यन्तमुच्चैत्रिविधमपि च तर्क वेत्ति यः साङ्ख्यभट्टौ ॥४॥ श्रीमत् सङ्गमसिंहसूरिसुकवेस्तस्याहिसेवापरः
शिष्यः श्रीजयसिंहसूरिविदुषस्त्रैलोक्यचूडामणेः । यः श्री ' नागपूरे' प्रसिद्धसुपुरस्थायी श्रुतायागतः
श्लोकान् पञ्च चकार सारजाडिमाऽसौ यक्षदेवो मुनिः ॥५॥ આ પાંચે પદ્યનું ભાષાંતર કોઈ પણ સ્થળે છપાયેલું હોય તો તેની મને ખબર નથી એટલે એ હે અહીં આપું છું –
- જ્યારે ત્યાદાદના અંગરૂપ હરિભકે કહેલ સ્પષ્ટ વચન વિદ્યમાન છે ત્યારે તે બૌહો! આજે તમારી શુદ્ધ બુદ્ધિ કેવી રીતે સમર્થ છે? વળી હે ચાર્વાકે ! (તમારો) રમણીય - અને ચતુર વિચાર કેવી રીતે પ્રચાર પામે ? હે તર્કના જાણકારો ! તમારે એ કુતક કેવી રીતેં તર્ક કરી શકે?—૧
૧ ગાયકવાડ પૌર્વીય ગ્રંથમાલામાં આ છપાય છે. એનો એક ભાગ છપાયો છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
યક્ષદેવ મુનિને પરિચય
પથ્થરની ગાંઠનો નાશ કરનારા પ્રસિદ્ધ કુશળ એવા ટહુકારરૂપ વાણીના ભાર વડે સંતુષ્ટ, ઝળકતા, અભિમાની અને દુષ્ટ હર્ષને વશ થઈ હાથના આસ્ફાલન વડે જેમણે પવને (૩) ઉછાળ્યા એવા વાદીઓએ જે હરિભદ્રનું વચન જાતે જોઈને અનલ્પ અર્વકારને ત્યજી દીધે તે ગંભીર અને રમણીય વચન પ્રાણીના હદયને હરતું નથી ?-૨
યથાસ્થિત જૈન દર્શનના પદાર્થોને જાણનારા, જેમણે તમામ વિપક્ષવાદીઓને પરાસ્ત કર્યા છે એવા, તેમ જ વિદગ્ધ મધ્યસ્થ જનોના અજ્ઞાન પ્રત્યે શત્રુરૂપ એવા એ હરિભદ્રસૂરિને નમસ્કાર હેજે.–૩ ગ્રંથની રચના વડે ગર્ભિત એવા તાંબર હરિભદ્રના મતને તેમ જ અભયદેવના તથા નિષ્કલંક અકલંકના મતને જેણે જાણ્યો છે એવા તેમ જ જે સુરતના અર્થાત બુદ્ધના મતને, અલંકાર પર્યન્ત શાસ્ત્રને (!), ત્રણ જાતના તર્કને તથા સખ્ય અને ભદને સારી રીતે જાણે છે એ, સૂકવિ શ્રી સંગમસિંહસૂરિના ચરણની સેવામાં તત્પર, વિદ્વાન અને લયને વિષે ચૂડામણિ સમાન શ્રી જયસિંહરિના શિષ્ય૨૫ તેમ જ પ્રસિદ્ધ સુપુરમાં રહેનારા એવા જેઓ શ્રીનાગપુર (નાગાર)માં ભણવા માટે આવ્યા તે યક્ષદેવ, જેઓ જડતાના સારરૂપ છે તેમણે પાંચ પદ્યો રચ્યાં. –૪,૫
આ ઉપરથી આપણે એ જાણી શકીએ છીએ કે યક્ષદેવ જયસિંહસૂરિના શિષ્ય થતા હતા. તેમણે નાગોર (2) જઈ હરિભદ્રસૂરિના સ્યાદ્વાદને લગતા પ્રથાને સંગમસિંહ. સુરિ પાસે અભ્યાસ કર્યો હતો અને એ ગ્રંથ એમના મન ઉપર પ્રબળ છાપ પડી હતી અને તે પણ એટલે સુધી કે ભલભલા બૌદ્ધો, ચાર્વાકે કે તાર્કિક પણ સ્યાદ્વાદની વિરુદ્ધ અક્ષર ઉચ્ચારી શકે તેમ નથી એમ એ માનવા પ્રેરાયા હતા. સૈદ્ધાતિક યક્ષદેવના શિષ્ય પાધે ગંભૂતા (ગાંભુ)માં શક સંવત ૮૨૦માં શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વ્યાખ્યા જબ નામના શ્રાવકની સહાયતાથી રચી છે તો આ યક્ષદેવ તે જ શું જયસિંહસૂરિના શિષ્ય છે એવો પ્રશ્ન ઊઠે છે.
* ઉપકેશ” ગચ્છમાં યક્ષદેવ નામે એક મુનિ થઈ ગયા છે, એમની પરંપરામાં થયેલા સિદ્ધસૂરિ પાસે સમરાશાહે વિ. સં. ૧૩૭૧માં શ્રી આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિદ્ધસરિ માટે યક્ષદેવ કક-સિદ્ધ -દેવગુપ્ત-સિદ્ધ એ ઉલેખ થઈ શકે તેમ છે. આ ઉપરથી આ યક્ષદેવને અગ્યારમા–બારમા સૈકામાં થઈ ગયેલા માની શકાય. એમના ગુરુનું નામ જાણવામાં નથી.
આ પ્રમાણે યક્ષદેવ વિષેને ઊહાપોહ અત્રે પૂર્ણ થાય છે એટલે હવે યક્ષ નામના મુનિ વિષે વિચાર કરાય છે. આમ કરવાનું કારણ એ છે કે યક્ષદેવનું ટુંક નામ યક્ષ સંભવે છે.
જગત્રસિદ્ધ કણ(ક) મુનિના શિષ્ય જયસિંહરિએ ધમ્મએસમાલા રચી છે. એના ઉપર અનેક ટીકાઓ રચાયેલી છે. તે સર્વમાં સૌથી પ્રથમ વ્યાખ્યા આ સૂરિએ વિક્રમસંવત ૯૧૫ માં રચી છે. એના અંતમાં એમણે પોત ની ગુરુપરંપરાને
૧ આ વ્યાખ્યા “ શ્રાવકપ્રતિક્રમણવૃત્તિ ' તરીકે પશુ ઓળખાય છે. એની વિ. સં. ૧૨૨૮ માં લખાયેલી પ્રતની નધિ પાટણ હસ્તલિખિત પ્રતિઓના સૂચિપત્ર (ઉ. ૧૮)માં લેવાઈ છે. આ વ્યાખ્યા પાટણથી વિ. સં. ૧૯૯૭માં પ્રસિદ્ધ થઈ છે.
જે. સા. સં. ઈ. (પૃ. ૧૮૦ )માં વિ. સં. ૯૧-૯૧૫ એવો ઉલ્લેખ છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૦
પરિચય કરાવ્યેા છે, તેમાં આ પક્ષના શિષ્ય નિર્દેશ કર્યો છે.
શ્રી જૈન સત્ય પ્રકાશ
| વષૅ ૧૨
વટેશ્વરના શિષ્ય તત્ત્વાચાયના શિષ્ય પક્ષના ઉલ્લેખ છે. તરીકે કૃષ્ણ મુનિના અને એના શિષ્ય તરીકે કર્તાએ પેાતાના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાક્ષિણ્યાંચહ્ન ઉર્ફે ઉદ્યોતનસૂરિએ વિક્રમસંવત્ ૮૩૫માં પૂ કરેલી કુવલયમાલાની પ્રતિમાં યક્ષ યાને યક્ષદત્તના ઉલ્લેખ છે. એમના સંબંધમાં આ પ્રશ્નોસ્ત ઉપરથી આપશું જોઈ શકીએ છીએ કે યક્ષદત્ત ગણુ એ મહાકવ દેવગુપ્તના શિષ્ય મહત્તર શિવચન્દ્રના શિષ્ય થાય છે. એ ક્ષમાશ્રમજુ ગણિને અનેક ખ્યિા હતા. એમાં નાગ, વૃન્દ્ર, મમ્મટ, દુગ, અગ્નિશાં તે વટેશ્વર એ નામના છ મુખ્ય હતા. એ પૈકી વટેશ્વરના શિષ્ય તત્ત્વાચાયના શિષ્ય તે ઉદ્યોતનસૂરિ છે. એપીપુરા સુરત, તા. ૨૧-૩-૪૭
સ્યાદ્વાદ વિશે કંઈક
લેખક:--શ્રીચુત પાપટલાલ માનજીભાઈ મહેતા, જૂનાગઢ
‘સ્યાદાદ' એ શું છે ! યાત્ એ અર્ધાતુ (અય હાવુ)નું શકમારૂ છે એટલે કે 'હોઈ શ' એમ તેના અ યાય છે. જે વાદના પ્રકાર મિત્ર કે પરસ્પર દેવરાધી પણ સત્યા જુદી જુદી અપેક્ષાએથી હોઈ શકે તેમ સ્વીકારેલું છે તે સ્યાદ્વાદ' એવા અ નીકળી શકે છે. પરંતુ આ વાદમાં જે નિર્યુંય કરવામાં આવે છે તે તા નિઃશ ંક, સ્પષ્ટ માદેશવાળા ડેય છે અને તેમાં કાંઈ સંદેહ, અનિશ્ચિતતા કે સ`શ્ચય જેવું હાતું નથી. એટલુ ખરું છે કે સ્યાદ્વાદ ભિન્ન ભિન્ન અપેક્ષા યુક્ત સત્યે સમજી તેને સમન્વય કરે છે અને તેથી તે સદા પ્રિયવાદ રહે છે. તેવી જ રીતે તે મુખ્ય દયુિકત સત્ય આગળ કરે છે તેથી તે સત્યવાદ છે અને તેમાં કશી અસ્પષ્ટતા કે ભ્રાંતિ નથી.
ત્યારે એક જ પદ્માતે આશ્રયો એક જ સમયે પરસ્પર વિરાધી સત્ય શી રીતે સભવી શકે?—એ સવાલ સ્પષ્ટ કરવાની જરૂર છે. એક વસ્તુ કાઇ એક નિત્ય' જોક અને જાણ્યુ` કે મા વસ્તુ નિત્ય છે.' એ જ વસ્તુને બીજા કાઇએ 'અનિત્ય' જોઈ મને જણાવ્યું ‘આ વસ્તુ અનિત્ય છે.’ આમ એક તે એક જ પત્તાના સબંધમાં એ પરસ્પર વિધી સત્યા સંભવે ખર્યા !–એ આપણા સાલ છે. અશાત્રીએ એક વસ્તુને અશાસ્ત્રના નિયમ મુજમ્મુ ઉપયાગી તાવી, પર ંતુ ધરની એ સ્વચ્છતા અને સુધડતાની દૃષ્ટિએ તેને બીનઉપયાગો જણાવી. આમ એક તે એકજ પદાર્થમાં પરસ્પર વિરાધા સત્યા છે તેમાં ના પાડી શકાય તેમ નથી. એક વ્યક્તિ પાતાના પુત્રની અપેક્ષાએ પિતા છે અર્થાત્ તેને તેના પુત્ર ‘પિતા’કહે છે. તે જ શખ્સને તેના ખાપ ‘પુત્ર' કહે છે; એટલે કે એક જ પદાર્થોંમાં પરસ્પર વરાધી સત્યા છે એમ સ્વીકાર્યાં વિના ચાલે તેમ નથી. આમ પ્રત્યેક પદાર્થોમાં જુદો જુદી દષ્ટિએથી જોતાં બન્ન કે વિરોધી સત્યા માલૂમ પડે છે. તેમ જ પ્રત્યેક ગુણુ, સ્થિતિ, પયમાં ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ભિન્ન ભિન્ન સત્યે જોવાય છે. એટલે એ વાત સાચી છે કે સત્યા સાપેક્ષ હાય છે, પરંતુ સ્વતંત્ર-નિરપેક્ષ absolute નથી. પ્રત્યેક સત્ય અમુક અપેક્ષાપૂર્વકનુ હોય છે. અપેક્ષા સમજીએ એટલે તેને અવલખેલુ` સત્ય પણ સહેલાઈથી સમજી શકાય છે.
અગર દૃષ્ટિ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] સ્યાદ્વાદ રિશે કંઈક
[ ૧૯૧ હરકેઈ કાળે નિર્ણય કરવામાં જે જે દષ્ટિઓ જરૂરની હેય તે લક્ષ્યમાં લઈ બાકીની દષ્ટિએ વિચારમાં લેવામાં આવતી નથી અને તે રીતે અમુક દૃષ્ટિથી ઘટાવેલાં સત્ય જરૂરની હેઈ નિર્ણયાત્મક બને છે એટલે દષ્ટિઓ અર્થાત અપેક્ષાઓ અને તજજન્ય સત્યો સમજવી જોઈએ અને સાથે સાથે જરૂરિયાત લક્ષ્યમાં લેવી જોઇએ, કે જે નિર્ણય ઘડી આપે છે. કેટલાક વિચાર એવો મત ધરાવે છે કે સ્યાદવાદ એ સંશયવાદ જેવો અસ્પષ્ટ અને અચોક્કસ હોવાથી કાંઈ પણ નિર્ણય આપી શકવા સમર્થ નથી. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે; તેમાં સ્વાદુવાદના સ્પષ્ટ ખ્યાલની ખામી છે કઈ પણ વસ્તુને નિર્ણય કરવામાં જે સત્ય ઉચ્ચારાય તે વિવિધ દષ્ટિઓનાં સત્ય તપાસાઈ વિચારાઈને જરૂરી દષ્ટિએ લક્ષ્યમાં લઈ બને છે, એટલે જ સ્યાદ્વાદને અર્થ છે. સ્યાદવાદથી વિરુદ્ધ વાદ તે એકાંતવાદ કહ્યું છે. આ વાદમાં નિર્ણય કરતાં વિવિધ દષ્ટિઓ વિચારમાં લેવામાં આવે નહિ કે વિવિધ વિધી ધમેં એક જ પદાર્થમાં હોય નહિ એમ માનેલું છે તેથી તેમાં એક જ બાજુનાં સત્યો વિચારમાં લેવામાં આવે છે.
ઉપરની વિચારણાથી સમજાય છે કે રયાદ્દવાદ સંશયવાદ નથી, પણ તેના નિર્ણ સદા સ્પષ્ટ અને વિશાળ હોય છે; પ્રત્યેક નિર્ણય બતાવે છે કે તેમાં અમુક દૃષ્ટિઓપૂર્વક વિચારણા થઈ છે, અમુક દષ્ટિઓનાં સત્ય વિચારાય છે અને તેના આધારે નિર્ણય થયો છે. આટલું ચોક્કસ છે કે સ્યાદવાદ અપેક્ષાઓથી ભરપૂર હોય છે, પરંતુ નિર્ણય ઘડવામાં તે અપેક્ષાઓ સંશયો બનતી નથી. દેશકાલાદિક અપેક્ષાઓ જરૂરની હાઈવે પર નિર્ણય ઘાવામાં આવે છે, જે પ્રમાણભૂત છે તેમ જણાશે.
હવે આ વિશ્વને વિશદતા સરુ એક ઉદાહરણ લઈએ. એક દર્શનકારે આત્માને નિત્ય ક. બીજા દર્શનકારે આ માને અનિત્ય જણાવ્યો. આ બંને પોતપોતાની દષ્ટિએ સાચા છે. આત્મા નિત્ય છે કેમ કે આત્મદ્રવ્ય ત્રણે કાલ, તેના પર્યાયે ફરતાં છતાં, સત્તા ધરાવે છે. આત્માને તેના પર્યાયરૂપે જ જોનારાએ આત્માને તે પર્યાયની અપેક્ષાએ અનિય કહો તે તે દષ્ટિ પણ યથાર્ય છે. એક જ આત્મપદાર્થમાં આવા વિરોધી ધમીનો સમાસ થાય છે. જેઓ એક જ દષ્ટિને સાચી માને છે અને બીજી દૃષ્ટિએ ઈન્કાર કરે છે તેઓ એકાંતવાદના આગ્રહના કારણે પૂર્ણ સત્યને સમજી શકતા નથી.
સ્યાદવાદી જે અપેક્ષાઓ મુખ્ય કરવી જોઈએ તે મુખ્ય કરી શકે છે, અને વ્યવહાર તેમ જ નિશ્ચય ધર્મો સાચવી શકે છે. કઈ અપેક્ષાઓ-દષ્ટિએ અને તજજન્ય સત્યો મુખ્ય કરવાં અને કયા ગૌણ એ સંજોગોથી નક્કી થઈ શકે છે. જ્યાં વ્યવહાર મુખ્ય કરવાનો હોય ત્યાં તેને અનુરૂ૫ અપેક્ષાઓ-સત્યો મુખ્ય કરવાં જોઈએ અને તેવી સ્પષ્ટતા સાથે માચરણ આગળ થઈ શકે છે. જ્યાં જે વ્યવહાર કે નિશ્ચય મુખ્ય કરવાનો હોય ત્યાં તે વ્યવહાર કે નિશ્ચય અનુસાર દૃષ્ટિપૂર્વકનું સત્ય ગ્રહણ કરવું જોઈએ, જે નિર્ણયાત્મક બની રહે છે.
એટલું ચોક્કસ છે કે અપેક્ષાઓ-દષ્ટિએ અનંત છે તેથી પ્રત્યેક પદાર્થને આશ્રીને ઉચ્ચારવામાં આપતાં સ યો પણ અનંત જ હેય છે. નિર્ણાયક છે જે અપેક્ષા જરૂરની હોય તે પ્રહણ થાય છે, બાકી પ્રત્યે ઉપેક્ષા ભાવ થાય છે. ધ્યાનમાં એ રાખવાનું કે આ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
િવષ ૧૨ સો અપેક્ષા સમજી લાગુ કરવાનાં છે. પરંતુ અપેક્ષા રહિતપણે સ્વતંત્ર સત્ય નથી કેટલાક વિદ્વાનો પદાર્થોન સત્ય એટલી જ ખાતર ઉચારવ'નું મુનાસીબ ગણતાં નથી કે અપેક્ષા યુક્ત સાય, અપેક્ષાને ત્યાગ કરવાથી, ભયંકર કેટિનું અસત્ય પણ બની જાય છે. વળી સત્યનું નિરૂપણ કરવામાં કેટલુંયે અવકતવ્ય હોય છે, છતાં તે સત્યમાં લાગુ તો પાડવાનું હોય છે. તેઓ સત્યને અવકતવ્ય માને છે, જે પણ એક અપેક્ષાએ સાચું છે. આ રીતે સ્યાદવાદ શલિમાં ત્રણ મુખ્ય સામસામાં ભાંગી પાડી શકાય છે: (૧) વસ્તુ નિય છે, (૨) વસ્તુ અનિત્ય છે અને (૩) વસ્તુ અવકતવ્ય છે. આ ત્રણેને પરસ્પર મેળવવાથી તેના મુખ્ય સાત ભાંગા થાય છે, જે નીચે મુજબ ગોઠવી શકાય છે (૧) વસ્તુ નિત્ય છે.
(૫) વસ્તુ નિત્ય અને અવક્તવ્ય છે. (૨) વસ્તુ અનિત્ય છે.
(૬) વસ્તુ અનિત્ય અને અવકતવ્ય છે. (૩) વરતુ નિત્ય-અનિત્ય છે. (૭) વસ્તુ નિય–અનિય અને અવકતવ્ય છે. (૪) વસ્તુ અવક્તવ્ય છે.
ઉપરના સાત પિકીના ૧-૨-૪ નંબરના પરસ્પર છેલી કેટીના વિરોધી છે, બાકીના ચાર મુખ્યમ કોટીના છે. વચ્ચે અનંત ભિન્ન ભિન્ન દષ્ટિઓ છે, જેમાં ઉપરની સાત મુખ્ય છે, જેને સપ્તભંગી કહેવામાં આવે છે. પ્રત્યેક પદાર્થ-ગુણ-પર્યાયમાં તે ધટાવી શકાય છે, જે સમજતાં સ્યાદવાદનું રહસ્ય સમજાય છે. આ સપ્તભંગી સ્ટાફવાદની કુંચી છે.
આપણી સન્મુખ સિદ્ધાંતે- આમ જે સત્યો રજુ કરે છે તેમાં કેટલાંક વ્યવહાર પ્રધાન છે, કેટલાંક દ્રવ્યાયિક છે, કેટલીક પર્યાયાયિક છે, કેટલાંક જ્ઞાનાર્થિક અને કેટલાંક ક્રિયાર્થિક છે, સિવાય અનેક છે જનધર્મના સર્વ આગમોમાં બતાવેલાં સો સ્ટાફવાદ શિલિથી નિરૂપણ કરેલાં છે. સમજવાનું છે કે તે સિદ્ધાંતો કયારે કઈ દૃષ્ટિ મુખ્ય કરી કહેવામાં આવ્યાં છે તે ભૂલવાનું નથી. જે સત્ય જે વિષયને આશ્રી હોય તેને તેમાં લાગુ બરાબર પાડી શકાય છે તેથી તે અપેક્ષાઓ અને સત્યોને યથાર્થ ઘટાવવાથી યથાર્યવાદ છે, જે પ્રમાણભૂત છે.
આથી કહેવું જ પડશે કે સ્યાદ્દવાદ એ યથાર્થવાદ છે, તેમાં એકપક્ષી એકાંતપણું નથી. એકાંતવાદી એક પદાર્થમાં બીજી દષ્ટિએ હેઈ શકે જ નહિ તેમ સમજે છે અને સત્યને સ્વતંત્ર–નિરપેક્ષ માને છે. પરંતુ ખરી રીતે આપણે નિહાળી ગયા તેમ સત્ય તો સાપેક્ષ-relative છે. આપણું અનુભવથી એ સિદ્ધ છે કે એકાંતદષ્ટિનાં ચયો મિયા છે, કેમ કે, તે સત્ય તેના વિષયને આછી તેની મર્યાદામાં ઘટાવી શકાય છે, પરંતુ તેની બહાર તે લાગુ પડતાં નથી, છતાં તેને તેમાં લાગુ પાડવાં તે અસત્ય છે, “આત્મા નથી? એમ કેઈએ જોયું તો તે સત્ય અમુક દૃષ્ટિપૂર્વકનું છે, સિવાય બીજી કોઈ દષ્ટિઓ જ નથી એમ કહી ઉપરના સત્યને તેની દૃષ્ટિના ક્ષેત્રની બહાર પણ લઈ જવામાં આવે તો કેવળ ખોટું છે. સત્ય સમજવામાં તેની અપેક્ષાઓ સમજીએ તેમ જ અનેક અપેક્ષાઓના ઢગ વચ્ચે હોઈએ ત્યારે શું મુખ્ય કરવાનું છે તે સમજીએ, તેમાં સ્યાહૂવા પામ્યાની સફળતા છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પં. નંદિરત્નમણિના શિષ્ય પં.રતના મંડનગણિ
[ લે. શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા ] શ્રી જૈન સત્ય પ્રકાશના તા. ૧૫-૩-૪૭ના મત અંકમાં પં. અંબાલાલ પ્રેમચંદ શાહને જે લેખ “જાગુબંધ કાવ્ય સ્વરૂપ અને નારી નિરાસફાગના કર્તા' નામથી પ્રકટ થયેલ છે, તેમનું કેટલુંક વિધાન ગેરસમજ કરાવનાર હોવાથી અને મને ઉદ્દેશીને ત્યાં સૂચન હોવાથી તે સંબંધમાં સ્પષ્ટીકરણ કરવાની મહારી ફરજ સમજું છું, જેથી તે લેખક તથા બીજા વિચારક વાચકે યુક્તિયુક્ત પ્રામાણિક વિચારી સ્વીકારી શકે. - તે લેખમાં પૃ. ૧૬૭-૧૮માં પં. રત્નમંડન સંબંધમાં લાવતાં લેખકે જણાવ્યું છે કે- “ x x તેમ જ પં. લાલચંદભાઈની કંઈક સુધારાવાળી છતાં બીજી રીતની ભૂલની પરંપરાને ખ્યાલ આવે છે. શ્રીરનમંડનસૂરિ અને શ્રીરત્નમંદિરગણ્ય બંને ભિન્ન વ્યકિતઓ છે એવું પં લાલચંદભાઈનું કથન સાચું છે, પણુ બંને નદિરત્નના શિષ્યો નથી. શ્રીરત્નમંડનસૂર સોમસુંદરસૂરિના કે તેમના શિષ્ય સેમદેવસૂરિના શિષ્ય છે અને રત્નમંદિરમણિ સેમસુંદરસૂરિના રત્નશેખરસૂરિ, તેના મંદિરત્નના શિષ્ય છે. આ હકીકત બીજી રીતે પણ પુરવાર થઈ શકે તેવા છે. x x તેથી રત્નશેખરસૂરિના શિષ્ય નાદિરત્નના શિષ્ય રત્નમંદિરગણિ હતા, પણ રત્નમંડનસૂરિ નહિ, એટલું નક્કી કરી શકાય છે.” * * તેઓ નિશ્ચિતરૂપે શ્રીમદેવસૂરિના શિષ્ય હોવા જોઈએ. શ્રીસેમસુંદરસૂરિને રંગસાગરફાગ'માં મર્યા છે એ જોતાં તેઓ તેમના શિષ્ય અને સિમદેવસૂરિના ગુરુભાઈ પણ હોય.”—એ વગેરે સહસા વિધાન કરતાં લેખકે વિશેષ ગ્રન્થાવલોકન કરવા તસ્દી લઈ સ્થિર બુદ્ધિથી વિચારણા કરી હોત તો તેઓ એ ઉલ્લેખ કરવા ન પ્રેરાત અને સત્ય-પ્રકાશ આપી શકયા હેત. અસ્તુ. નીચેન પ્રમાણે જોતાં એ સત્ય સમજાશે–એવી આશા છે.
પં. બંદિર–ગણિ. એ, તપાગચ્છાધિપતિ સમસુંદરસૂરિના શિષ્ય હતા (રત્નશેખરસૂરિના નહિ)-એમ તેમના શિષ્ય રતનમંદિરીએ વિ. સં. ૧૫૧૭માં રચેલા ભેજપ્રબંધના અંતમાં સૂચિત કર્યું છે -- “જ્ઞાતા શ્રીગુસોમસુન્દ્રાપુજા શ્રીમત્તવા છ–
स्तत्पादाम्बुजषट्पदो विजयते श्रीनन्दिरत्नो गणिः । तच्छिष्योऽस्ति च रत्नमन्दिरगणिर्भोजप्रबन्धो नव
__ स्तेनासौ मुनि-भूमि-भूत-शशभृत्-संवत्सरे निर्मितः ॥" – રત્નમદિરએ પિતાના ગ્રંથમાં એ મંદિરનગુનું સ્મરણ કર્યું છે, એ સાથે પિતાના ગુરુના ગુરુ સ્વગંવાસી ગચ્છનાયક સમસુંદરસૂરિનું અને ગ્રન્થ રચનાસમયે વિદ્યમાન ગચ્છનાયક તરીકે રત્નશેખરસૂરિનું પણ અરણ ત્યાં ત્યાં ઉચિત આચરણરૂપે કર્યું છે.--એ ઉપદેશતરંગિણીના આદિ-અંતના ઉલ્લેખો જેવા-વિચારવાથી સમજાય તેમ છે.
– એવી રીતે પં. રત્નમંડનમણિના સુકૃત સાગર કાવ્યના પ્રારંભમાં જેવાથી જણાશે કે તેમણે પણ પૂર્વોક્ત પરમગુરુ, સદ્ગત ગચ્છનાયક સેમસુંદરસૂરિના પટ્ટધર વિદ્યમાન ગચ્છનાયક તરીકે રત્નશેખરસૂરિનું સ્મરણ કર્યા પછી મંદિરનગુરુનું પણ સ્મરણ કર્યું છે, એટલું જ નહિ, તે કાવ્યના પ્રત્યેક (૮) તરંગોના અંતમાં–ગ ઉલ્લેખમાં પણ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mara
[वर्ष १२
શ્રી જૈન સત્ય પ્રકાશ રિષ્ટાચાર તરીકે એ ગચ્છનાયકના વિનેય તરીકે અને પં. બંદિરત્નમણિના ચરણરણ તરીકે પિતાને પરિચય કરાવ્યો છે. તથા ગ્રંથના અંતમાં શ્વે. ૨૨૩-૨૪માં પણ તેમણે કરેલો નંદિર–ગુરુના નામને નિર્દેશ જોઈ શકાય તેમ છે–
[१] " श्रीसोमसुन्दराचार्य-पट्ट-पूर्वाद्रि-हेलयः। तेजस्विनो जयन्ति श्रीरत्नशेखरसूरयः ॥ ३ ॥ बिभ्रती शिष्य-हृन्म मञ्जूषोद्घाटपाटवम् ।
श्रीनन्दिरत्नगीश्चित्रमवक्रा कुश्चिकायते ॥ ४॥" –પં. રનમંડનગણિના સુકૃત સાગર કાવ્ય જૈન આત્માનંદસભા, ભાવનગરથી , १९७१मा प्र.) प्रारममा.
[२-९] ___" इति युगोत्तमगुरुश्रीसोमसुन्दरसूरिपट्टालङ्कार-श्रीरत्नशेखरसूरिविनेय-पण्डित्नन्दिरत्नगणि-चरणरेणु-रत्नमण्डनविरचिते मण्डनाके सुकृतसागरे. .........प्रथमस्तरङ्गः।
द्वितीयस्तरङ्गः। तृतीयस्तरङ्गः। चतुर्थस्तरङ्गः। पञ्चमस्तरङ्गः। षष्ठस्तरङ्गः। सप्तमस्तरङ्गः।
अष्टमस्तरङ्गः । [१०] " पूर्णः पार्वणसोमसुन्दरगुणस्यानन्दिरत्नत्रयी
दीप्रश्रीगुरुधर्मघोषचरणद्वन्द्वारविन्दालिनः । प्रौढावन्तिचिरत्नमण्डनमणे: श्रीपेथडस्य श्रुतिस्वादिष्टः मुकृतादिसागर इति ख्यातः प्रबन्धोऽभवत् ॥२२३।।
दृब्धः श्रीगुरुनन्दिरत्न-चरणाम्भोजालितां भेजुषा,
____विद्यामण्डितपण्डितप्रभुसुधानन्दैरदोषीकृतः। तन्द्रातीतविनीतनन्दिविजयप्रादुष्कृताद्यप्रतिमन्थः सद्भिरयं मरुत्परिमलन्यायेन विस्तार्यताम् ॥२२४॥
-५. २लमनमाना सुतियाना मतमा.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] ૫. મંદિરનગણિના શિષ્ય પં. રત્નમંડનગણિ [ ૧૫
પં. રત્નમંડનગણના બીજા ગ્રંથ જપકલ્પલતાના ત્રણે સ્તબકોનાં અંતિમ પળોમાં પણું ગુરુ નદિરનનું સ્મરણ કરેલું જોવામાં આવે છે. તેમ જ ત્યાંના ગઢ ઉલ્લેખોમાં તપાગચ્છાધિપતિ સમસુંદરસૂરિના પટ્ટધર વિદ્યમાન ગચ્છનાયક રત્નશેખરસૂરિના શિષ્યાણ તરીકેનો ઉલ્લેખ, તેમના આશાંતિ અનુયાયી તરીકે પોતાને સૂચવવા માટે છે.
[ ૨૨ ] " अस्ति स्वस्तिकरस्तमस्तिरयिता श्रीनन्दिरत्नो रवि
स्तत्पादप्रणये परायणतया कोकायते यः कविः । आधस्तत्कृतजल्पकल्पलतया क्रोडीकृत: साधना-- सिद्धयाख्यस्तबको बभूव बहुलामोदः सुधीमण्डनः ॥
[ ] * * श्लिष्टस्तत्कृतजल्पकल्पलतया शेषाब्धि-संख्योदयद्दोषाख्यस्तबको बभूव सुधियामाचेतरो मण्डनम् (:) ॥ १३ ॥
[ ૨૪ ] * * ફિwત્તરતાપિ પુતિરામૈવાઢિમાં
सिद्धयाख्यस्तबकस्तृतीय उदयांचके सुधीमण्डनः ॥२७॥ __ " इति श्रीतपागच्छ....रत्नशेखरसूरीन्द्रशिष्याणु-रत्नमण्डनकृतायां जल्पकल्पलतायां ઉનાઃ ૧, ૨, ૩”
–પં. રનમંડનકૃત જ૫કલ્પલતા દે. લા. સં. ૧૧, પ્ર. સં. ૧૯૯૮) નારી નિરાસ નેમિનાથફાગની હ. લિ. પિથી લખનાર–લખાવનાર એમદેવસરિના કોઈ ભક્ત શિષ્ય તેના પ્રારંભમાં “
શ્રીવgિeભ્યો નમઃ' લખેલું હોઈ શકે -એટલાથી જ એ કાવ્યના કર્તાને એમના શિષ્ય તરીકે સૂચવવા એ યુક્ત ગણાય નહિ. પં. રનમંડનમણિએ પિતાના કોઈ ગ્રન્થમાં તેમને ગુરુ તરીકે ઓળખાવ્યા હોય તો તે દર્શાવવું જોઈએ; ખરી રીતે સમદેવરિ અને ૫. મંદિરનગણિ એ બંને સોમસુંદરસૂરિના શિખ્યો હોઈ ગુરુભાઈ ગણાય. અમે ઉપર એ ગ્રંથકારના ગ્રંથમાંથી પ્રમાણે દર્શાવ્યાં છે, એ વાંચવા-વિચારવાથી પં. રમતનગણિના ગુરુ પં. નરિત્નમણિ હતા–એ સ્પષ્ટ સમજી શકા૨ તેમ છે. ગચ્છનાયકે પરમગુરુ હોઈ તેમના પ્રત્યે બહુમાન સૂચવવા તેમના આજ્ઞાંકિત અનુયાયીઓ પોતે વિનય, શિષ્માણ તરીકે ઉલ્લેખ કરે એ સ્વાભાવિક છે. એથી ભ્રાંતિમાં ન પડવું જોઈએ. જલ્પકલ્પલતાના ઉપયુકત અંતિમ ઉલ્લેખને જોઈ ભ્રાંતિથી તેના કર્તાનું નામ અણરત્નમંડન, તથા તેમના ગુરુનું નામ રતશેખરસૂરિ, વેબરના બલીનના ટલેગમાં સૂચવેલ છેતેના આધારે કેટલેગસ કેટલોગરમ વગેરેમાં તેવી નેધ છે.
સેમસુંદરસૂરિ ગચ્છનાયકની વિદ્યમાનતામાં રચેલી “રંગસાગર નેમિફાગ' કૃતિમાં પં રતનમંડને તેમનું સ્મરણ કર્યું છે (છપાયેલ આવૃત્તિમાં સેમસુંદરસૂરિને તેના કર્તા જણાવ્યા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ છે), સુકૃત સાગર કાવ્યની રચના, ૨નશેખરસૂરિ ગચ્છાધિપતિના સમય (સં. ૧૫૦૨ થી સં. ૧૫૧૭)માં કરેલી હોવાથી ત્યાં તેમણે “” ક્રિયાપદ દ્વારા તેમનું સ્મરણ -સૂચન કર્યું છે.
પં. અંબાલાલભાઈએ ૫, ૧૬૮માં ગચ્છમેળ સંબંધમાં જે જણાવ્યું છે, તે બરાબર નથી. “શ્રીમદેવસૂરિ અને રનમંડનસૂરિ સાથે ગામેળ કરવાની જરૂર પડી ત્યારે તેઓ ખંભાત આવ્યા + + લક્ષ્મીસાગરસુરિ કરતાં શ્રી સોમદેસૂરિ અને શ્રીરત્નમંડનસૂરિ મેટા હતા તેથી તેમની પાસે આવીને શ્રીલક્ષ્મસાગરસૂરિએ મેળ કર્યો. + રનમંડનસૂરિ સં. ૧૫૪૧ સુધી તે જીવિત હતા જ.”—એ કથન વિચારણીય છે.
– સં. ૧૫૨૪માં ૫. પ્રતિષ્ઠામે રચેલા સેમસૌભાગ્ય કાવ્ય (સર્ગ ૧૦, બ્લે. ૪૪)માં “શ્રીમદ્ રાજ્ઞતિ રત્નમvery=' એવા કરેલા વર્તમાનકાલીન ક્રિયાપદ-પ્રયાગદ્વારા પં. રનમંડનને તે સમયમાં વિદ્યમાન સૂચવ્યા છે, પરંતુ સં. ૧૫૪૧માં સેમચારિત્રગણિએ ગુરુગુણરત્નાકરકાવ્ય (સર્ગ ૨, લે. ૧૧)માં તેમના જ સંબંધમાં પક્ષભૂતકાલીન “રારિ' રિયાપદને પ્રયોગ કર્યો હોવાથી તે સમયમાં ૫. રત્નમંડન વિદ્યમાન ન હોવા જોઈએ. સેમદેવસૂરિ ગ મે કરાવવામાં ઝેર જ હતા, સં. ૧૫૧૭માં
નશેખરસૂરના પદ પર સ્થાપિત થયેલા લકમ સાગરસૂરિને સં. ૧૫૩૦માં પં. નમંડનગણુએ ખંભાતમાં નમન કર્યું હતું –એમ નીચે જણાવેલા ગ્રંથ પરથી જણાય છે. નારીનિરાસ નેમિનાથફના પ્રારંભના પદ્યમાં મસ્ટાઢિ તયા અંતિમ પદ્યમાં શ્રીનિત' શબ્દદ્વારા લમસાગરસૂરિનું સ્મરણ કવિનું વિવક્ષિત વિચારીએ તો તેની રચના એ ગચ્છનાયકના સમયમાં થઈ હશે–એવું અનુમાન કરી શકાય.
ગુણરત્નાકરકાવ્ય, જે સં. ૧૫૪૧માં સેમદેવસૂરિના પ્રશિષ્ય, અને પં. ચારિત્ર હંસગણિના શિષ્ય સમચારસગણિએ તે સમયમાં વિજયમાન કચ્છનાયક લક્ષ્મીસાગરસૂરિ સંબંધમાં રચ્યું હતું, તેના બીજા સર્ગમાં લે. ૧થી ૧૩ ચાર કે કલાપક તરીકે સંબંધવાળા હેવાથી તેને સમુચય આશય આવી રીતે હોવો જોઈએ –
બજેમને લક્ષ્મીસાગરસૂરિને) માનવામાં રહેલા જોઈને ગૂજરભૂમિમાં અવસર મેળવીને કલિરાજે કેટલાક સાધુઓને પોતાના સેવકે કર્યા હતા, તેથી આ ગણુ(તપાગચ્છ) વ્રણ(છિદ્ર)વાળે થયો હતો. વાઝેવીએ જેમને વરદાન આપેલું હતું, જેઓએ દિવ્ય શરીર અને
પવડે કામદેવને પરાજિત કર્યો હતો, તથા કવિ-શિરોમણિનું અનુકરણ કરનાર જે ગુરુ રત્નમંડન દીપતા હતા, તેઓ. સેમદેવસૂરિએ કરેલા અત્યાગ્રહથી પક્ષની બિનતા મૂકી દ, વિશુદ્ધ કરેલા સેનાની જેમ, રતંભતીર્થ(ખંભાત) નગરમાં ભારે ઉત્સવ પૂર્વક નમતાં, જેઓએ(લક્ષ્મીસાગરસૂએિ) સં. ૧૫૨૦માં ઘણું સંઘની સાક્ષીએ જ્યારે ગણુમાં અય કરાવ્યું, ત્યારે અહિં અન્ય પક્ષના મહામાઓના મનમાં પણ અત્યંત વિસ્મય થયો હતો.”
– બ્રાંતિથી બીજાની ભૂલ-પરંપરા દર્શાવનાર સાક્ષર, પિતાની ભૂલ-પરંપરા જુએ અને સત્ય સ્વીકારી, ભૂલ-પરંપરા કરતાં સાવધાનતા રાખે - એમ ઈચ્છીએ.
સં. ૨૦૦૩ ચૈત્ર શુ. ૨ સેમ.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મુનિસુંદરસૂરિવિરચિત નવસારીમંડન-શ્રીપાર્શ્વનાથ-તેત્ર
સં–શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ સુરતની દક્ષિણે આવેલું નવસારી શહેર ઘણું પ્રાચીન છે. ઈ. સ. પૂર્વ ત્રીજી શતાબ્દિમાં તેની ખ્યાતિ યુરોપ સુધી હતી, ગૂજરાતનાં બંદરોમાં આની ગણના હતી. ટોલેમીએ પણ આને ઉલ્લેખ કર્યો છે. જો કે દક્ષિણે સોપારા અને ઉત્તરમાં ભરૂચ આબાદીય બંદરેથી તેની મહત્તા અંકાઈ નહતી, છતાં દક્ષિણથી ભરૂચ જવાના સ્થળ અને દરિયાઈ માર્ગમાં મા બંદર વચ્ચે આવતું જ. આ શહેરનું પ્રાચીન નામ નવસારિકા મળે છે.
ગૂજરાતમાં ચાલુક્ય રાજાઓના સમયમાં તેનું મહત્વ વધવા લાગ્યું. ઈ. સ. ૭૪૦ના શ્રીઆશ્રય શીરાદિત્ય યુવરા ના લેખ ઉપરથી જણાય છે કે નરસારિકા ગુર્જર ચાલુકાના પાટવી કુમારનું નિવાસસ્થાન બન્યું હતું.
ઈ. . ૭૪૮માં સિંહના સુબા અબદુલ-ઈ-હિમાને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને માલવા ઉપર ચઢાઈ કરી અને ભરૂચ ઉપર ધા નાખ્યો ત્યારે ચાલુક્ય અવનીજનાશ્રય પૂલુકસેન દ સ છ૩૯માં નવસારી આગળ તેની સામે થયો અને તેને હરાવ્યા.
તે પછી ગૂર્જર ચાલુકોની પડતીની સાથે તે રાષ્ટ્રકૂટના હાથમાં ગયું.
પારસીઓએ સંજાણુથી નાસીને ઈ. સ. ૧૫ર માં અહીં આશ્રય મેળવ્યો. મોગલોની સત્તા પછી સુરતમાં નવાબી સત્તા સ્થપાઈ ત્યારે મરાઠાઓને નવાબી સત્તા ઉપર દાબ બેસાડવા નવઋારી જ અનુકૂળ પડેલું તેથી અહીં જ મરાઠાઓનાં થાણુ સ્થપાયાં હતાં.
નવમા સૈકામાં નવસારી જૈનધર્મનું કેન્દ્ર થઈ પડયું હતું. તે સમયના કર્કના સુરતના તામ્રપત્રમાં નવસારીનાં જે મદિરાને કેટલીક મિલકત આપ્યાનો ઉલ્લેખ મળે છે.
આથી નવસારીનું મહત્ત્વ જેને માટે વિશેષ ગણાય. આ જ વાતને પ્રમાણિત કરતું આ સ્વત્ર છે એટલે નવસારીના મંદિરનું મહત્ત્વ પ્રાચીનતાની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે.
શ્રી. મુનિસુંદરસૂરિએ આમાં કોઈ ઐતિહાસિક વિગત ટાંકી નથી. તેમણે તે પ્રાચીનતાની દષ્ટિએ માત્ર ભકિતથી તેનું મહત્ત્વ આંતાં સ્તુતિ કરી છે.
શ્રી મુનિસુંદરસૂરિની જીવનકથા સુપ્રસિદ્ધ છે, તેની માહિતી મેળવવા માટે જિજ્ઞાસુઓ અધ્યાત્મક૫મની સ્વ. શ્રી મોહનલાલ દ. દેસાઈએ લખેલી પ્રસ્તાવના જે લેવી. તેઓ પંદરમી શતાબ્દિમાં થયેલા વિદ્વાન આચાર્યોમાં મુખ્ય હતા અને તેમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથની રચના કરેલો છે; એટલું જણાવવું અહીં બેક થશે.
આ સ્તોત્ર પંદરમી શતાબ્દિને ગૂજરાતી ભાષાને એક સુંદર નમૂને છે. મારા ધારવા મુજ ૧ મુનિસુંદરસૂરિની ગૂજરાતી ભાષામાં લખાયેલી કઈ કૃતિ હજી સુધી ઉપલબ્ધ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ નથી થઈ. તેથી એવા સંકુન – પ્રાકૃત ભાષા લેખકના હાથે રચાયેલ આ ગુજરાતી ભાષાની કતિને નમૂને ભાષાની દૃષ્ટિએ મહાવભર્યું ગણાય. આમાં પ્રાકૃત ભાષાના અને અપભ્રંશના પ્રયોગોનો ઉપયોગ કરેલો જોવાય છે. ભાષામાં મૃદુત્વ લાવતા “સહેલી, ગેલડી, પહેલડી, વહેલડી, મે ઉં, હિયડવું વગેરે પ્રયોગો પણ દષ્ટિગોચર થાય છે, અને પંદરમી શતીમાં ગુરાતી ભાષાના સ્વરૂપ ઉપર ઠીક પ્રકાશ નાખે છે.
આ તેત્ર મારી પાસેની એક પત્રની પ્રતિ ઉપરથી ઉતારવામાં આવ્યું છે. પત્ર પણ લગભગ પંદરમી શતીનું હોય એમ જણાય છે. પ્રતિની સ્થિતિ અને લિપિ પણ સારી છે.
તેત્ર નવસારીમંડણ પાસસામિ, સુપસિદ્ધ સામલવન્ન નામિ, આણય નય ચંચલ ચિત્ત કામિ, હું ગાઇ, જિણપ સીસ નામિ. નવસારી સારી તઈ કરી, સુણિ સામેલવન પા કા(ક)રી; સિરિપુરિ મંગપુરિ દહિથલી, અરિ(હિ) છત્રાં નાગદ્રહિ વલી. પાટણિ ખંભાતિ પાસનાહ, વડલી ઘેઘાપુરિ નઈ સુણહ; તૂહ નઈ કરહેડઈ ફલધી, આરાસણિ આરાધઈ સુધી નવપલવ નવખંડ અંતરીખ, જિરાલઉ ચિંતામણિ સરીખ; ચિંતામણિ પાસ પંચાસર, કેકઉ કુલ(કલિ)કુંડ સંખી સરઉ. ચઉપદ્ર મલ રાવણ થાંભણક, સાહપુરઉ પાસ સોહામણ, ઈદે નામિ તું દીસઈ દીપત, હવડીઈ કલિબલ જીપતઉ. સખિ મારહ મન ઊમાહિ૬, ક્ષણ એકઈ ન રહઈ સાહિ8; સિરિપાસ જિણેસર જનરેસ, અમહે જાસઉ સખિ નવ સહસ દેસિ. ઈમ સુણિ કરિ ભણઈ સહેલડી, અમહે જાસિ€ બહિનિ પહેલડી; તઉ મેહ૭ સુહરિ ગેલી, નિયનાહ જણાવ૬ વહેલડી. ઈ મંતીએ નારિ કહે ઈ એકત, નવસારી દેવ વંદાવિ કંત; ચાલક સામલવન જહારી, ચિરસંચિએ પાતક હારી ઈ. જગ ગડણ મોહ નિવારીઈ, કુલ એકેતર સઉ તારીઈ; લહી મણએ જનમ કિમ હારીઈ, આજ કાજ આપણુડઉં સારીઈ. ઇgઈ પરિ સંઘ ચાલઈ નિત નવા, તુન્ડ પાસ જિણેસર ભેટિવા આવઇ ઉમાહિયા દેવદેવ, કરિયા તુ સામેલવન સેવ.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭
નવસારીમ‘ઢન–શ્રીપાશ્વ નાથ-સ્તાત્ર
કઇ ચૂક
પરમેસર કેસર ન ૩પૂર, કસતૂરી ચક્રન રચઇ અંગી નવ નવ ભંતિ અંગિ, તુમ્હે પાસ જિથ્રેસર મનહુ રંગ.
અણીઆવી નાન્તી કેવડી, પુણુ ગંધિ સુષુિદ્ધિ છઈં તે વડી; રસે ફૂલિ ભરી ચૂંડલી, તુમ્હેં પૂજિઈ પૂજઈ મનરુલી. ઊવેખ′ કૃષ્ણાગર કપૂર, કરિ મહુિઇ સાવન બીજપૂર; જે ઢાઇ લ પકવાન શ્વાન, તે પામÛ અહલતાં
વિમાન.
કર પૂજ મહાયજ આરતી, મંગલીઉ ટાલઈ ભારતી; એકમન ભાવા ભાવના, ગુજી ગાય઼ સામહવનના. તૂ' ત્રિભુવન કર રાજિ, તૂ મહિમા પાહે વાજિ; તુ સેવ કર ́ પદમાવતી, ભગતિહિં ધરણિંદ સિ' આવતી. તૂ હું ખિદ ઝિરઇ નિતુ અમીષદ, નિવ સૂક્ષ્મ સૂકડ ફુલખદ; મિથ્યાતીતણુાં વધામણાં, નિતુ આવઈ સામિ સૈાહામણુા. પસરÜ તૃત્યુ પડિમા તેજપુર, જાણે કિરિ ઊગ્યા માર સૂર; નીલુપ્પલતાલ તમાલ સાલ, કૅજ્જલ કલ ઝાલ કલા વિસાલ. જગ રજણુ જે મજ્જણુ કરઇ, તેનઈં સુરનર સેવા કરઈ; જે સ્વામી તુમ્હે આંગી કરઇ, તે સિદ્ધવધૂ સÛવર વ”. જઉ પાસ જિષ્ણુસર પૂજિઈ, ભદ્રુકૂખ ભુએ વિ ધૂટ; જઉ પાસ જિથેસર વાંદીઈં, જગ ભીંતરિ તઉ ચિર નાંદીઇ. હવડાં વરતŪ વિસમઉ સમઉ, એક ગાજઇ . જિષ્ણુત્રેલીસમ; કાઈ ધ્રુવ ન દેખ” તુજ્જી સમ, મર્જી હીયર્ડ' તુઝ પાય વીસમ',
ઈમ પૂજી પણમી થુષ્ટ્રય સ્વામિ, જાઈં કરીએ અવારીએ નિઅઠામિ; ઇસી જાત્ર કઈં જે પાસની, તેહનઈં સિદ્ધિ થાઈ આસની, નવસારીમ ડણ પાવવિહ’ડણુ પાસસામિ મંગલકરણ, શ્રીસેામસુંદરસૂરિપદ્ધતિ વાયર શ્રીમુનિસુ'દરસૂરિ ગુરા; જે તસુ ઉવએસિ' પાસુ થુષ્ટ્રેસિઈ સફલ કરેસિ.મશુઅલવ,
તે પાઈં નિમ્મલ ઉજ્જલ કેવલ ઈંસણુ નાણુ લહઈં વિભવ. ઇતિ નવસારીમ`ડનશ્રીપાર્શ્વનાથસ્તત્રમ્ ॥ સુભું ભવતુ !
For Private And Personal Use Only
| ૧૯૯
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૧
૨૨
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चितौडके प्राचीन जैन श्वेताम्बर मन्दिर लेखकः-श्रीयुत अगरचंदजी नाहटा
चितौडके दूर्गके सम्बन्धमें जैन साहित्य में समय समय पर अनेक उल्लेख अवलोकन में आये थे और यहांके जैन मन्दिरोंके सम्बन्धमें जयहेम रचित चैव्यपरिपाटी भो 'जैनयुग' वर्ष ३ पृष्ठ ५४ में प्रकाशित देखने में आई एवं अन्य एक चैव्यपरिपोटी गत श्रावण मासमें पालनपुर भंडारका अवलोकन करते समय प्राप्त हुई । इसकी प्राप्तिके अनन्तर कईवार चितौsh जैन मंन्दिरोंके सम्बन्ध में प्रकाश डालने की इच्छा हुई और कुछ नोध भी लिखली गई थी पर विशेष अन्वेषण के लिये वह अभी तक प्रकाशमें नहीं आ सकी थी। सौम्यग्यवश इस बार हिन्दी साहित्य सम्मेलनके उदयपुर अधिवेशन में जानेका मौका मिला और केसरिया जोकी यात्रा के साथ साथ चितौडकी यात्रा का सुयोग प्राप्त हुआ । समयाभाव से केवल १ दिन ही वहां रहना हुआ, फिर भी वहांके जैन अवशेषोंको देखकर चित्तमें बडा आनंद एवं विषाद हुआ | आनंद तो वहां प्राचीन जैन गौरवका अनुभव करके हुआ और खेद वहांकी वर्त - मान दशाको देखकर | वहांके मन्दिरकी कोरणी बडी सुन्दर है, पर अधिकांश मन्दिर तूटे हुए पडे हैं। आश्चर्यका विषय है कि मूर्ति एक भी मंदिरमें नहीं है। श्री विजयनीतिसूरिजी के उपदेशसे जीर्णोद्वार प्रारंभ हुआ है, पर जीर्णोद्धारके साथ नया काम भी प्रारंभ कर देनेके कारण अबतक प्राचीन सभी मंदिरोंका उद्धार हो जाना चहिए था, उसके बदले सातवीस देहरीके मंदिर का जीर्णोद्धार हो पाया है। इस मंदिर में बाहर से मूर्तियें लाकर प्रतिष्ठित कर दी गई। इसके पश्चात् खुदाई द्वारा कई मूर्तियें भूमिमेंसे प्राप्त हुई हैं वे भी इसी मंदिरमें रखी हुई हैं । मेरे नम्र मतानुसार किसी योग्य निरीक्षक के तत्वावधान में आसपासके स्थानोंका सूक्ष्म निरीक्षण किया जाय तो और भी बहुत सी मूर्ति यें यहांके भूमिगृहों आदि से प्राप्त होगी, क्योंकी मुगलोंके आक्रमण के समय मूर्तिकी सुरक्षा के लिये संघने यहीं कहीं उन्हें दाट रखी होगी ।
प्राप्त चैत्यपरिपाटी १६ वीं शताब्दीकी है उसमें यहां ३२ जैन मंदिर एवं ८-९ हजार मूर्ति यें होनेका उल्लेख है। प्रथम चैत्यपरिपाटी प्राप्त नहीं है, द्वितीयकी प्रति अशुद्ध प्राप्त हुई है अतः कुछ अशुद्धियें रह जाना संभव है, फिर भी सरसरी तौरसे यहां के जैनमंदिरो के सम्बन्धसे पाठकों का ध्यान आकर्षित करनेके लिये सारगर्भित सूची नीचे दी जा रही है।
१ इसकी रचना सं. १५६६ के लगभग हुई थी।
इसकी रचना सं. १५७३ फा. व. में हर्षप्रमोद के शि, गयंदीने की है ।
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૨૦૧ निर्माता
शा. ईसर
४७
ચિતૌડકે પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિર मंदिरका नाम प्रतिमासंख्या अन्य प्रतिमायें १ श्रेयांसनाथका मंदिर ८० प्रतिमायें स्तंभन एवं वीर २ आदिनाथ मंदिर ५४ , ३ सोमचिन्तामणि पार्श्व ३५०,
सुमति सह ४ चंद्रप्रभ (चौमुख) । ५ आदिनाथ मंदिर १० ॥ ६ पार्श्वनाथ , ३५ , ७ सुमतिनाथ १३ " ८ वीरविहार (६० पगथिये) ३२८
आका
शा.बाला
३४२
० ०० -
९ पार्श्वमंदिर २
दीसी रतनइ ९ सुपार्श्वमंदिर ।
(कर्मसी) १० जैन कीर्तिस्तंभ (७ मंजिला) २००० ,
हं. पूना सुत ११ पाश्वमंदिर १२ चंद्रप्रभ १३ अदबुद (आदिनाथ) १५ ,
१ चारित्ररत्नगणि रचित चित्रकूटीय महावीरप्रासाद प्राशस्तिमें इस मंदिरके निर्माता ओसवाल गुणराज एवं प्रतिष्ठापक आचार्यपरंपराको विस्तृत वर्णन है। इस प्रशस्तिकी मूलप्रति भा. रि. इ. पूनेमें है, प्रतिलिपि हमारे संग्रहमें है। रोयल एसियाटीक सोसायटीके जर्नलमें भांडारकरने सन १९०८ में इसे प्रकाशित भी की है। प्रशस्तिके अनुसार इस मंदिरका दक्षिणवर्ती मंदिर पोरवाड कुमारपालने और उत्तरका ओसवाल तेज पुत्र भायाने बनवाया था।
२ जैन गुर्जर कविओ भा. १ पृ. १९५ के अनुसार इनका निर्माण कर्माशाहने करवाया व प्रतिष्ठा विवेक मंडनने की।
३ इसके संबंधमें एक स्वतंत्र लेख लिखा गया है।
४ जैन साहित्य और इतिहासके पृ. ५३० के अनुसार इनके निर्माता जिनदास शाह थे। ब्र० शीतलप्रसादजीने अपने मध्यभारत व राजपूतानेके जैन स्मारकमें भी इसका उल्लेख किया है। इस ग्रन्थमें यह भी लिखा है कि यहांके श्याम पार्श्वनाथ मंदिरका निर्माण सं. १३३५ में रावल तेजसिंहकी धर्मपत्नी जैतलदेवीने करवाया था इसके लिये उनके पुत्र रावल कुमारसिंहने भूमिप्रदान की थी।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[વર્ષ ૧૨
२०२]
શ્રી જૈન સત્ય પ્રકાશ १४ चंद्रप्रभ (मलधार गच्छीय) १५ ,, १५ सुमतिनाथ (सुराणा रामचंदकारित) ७० या १७ १६ शांति (खरतर वसही)
४५
सतरिसय २ शत्रुजय गिरनार (पट्ट)
१७ पार्श्व (७ फन) १८ सुमति (बरहडीया धनराजका.) ५० १९ शांति (डागा जिनदत्तका) २००
१२५
३३८ ३८
२० शांति (लोला वसही) २१ मुनिसुव्रत (नागौरिका.) २२ शीतल (अंचलगच्छीय) २३ मुनिसुव्रत (नाणावाल ग०) २४ सीमंधर (पल्लीवाल) २५ पार्थ (चित्रावाल ग०) २६ सुमति (पूर्णिमा गच्छीय) २७ आदिनाथ चौमुख (मालवी)
४०
૨૨ ८७३
शत्रुजय, गिरनार, अष्टापद
२८ मुनिसुव्रत (गुफामें कीर्तिधर शुकौंसल, ३ गोमुखोंसे पानी बहता है, पासमें कुंभा
राणाका कीर्तिस्तंभ है कुंभेश्वर) २९ शांति (चौमुख-वेलाकारित) २२५
शीतल, आदि, पार्श्व ३० अजित (सरणावसही) ३१ शांति (शा. डंगर का०)
सत्तरिसय ३२ संभव
५८५
९९०
५ इसे अभी सिंगार चौरी कहते थे पर यह भ्रमित नाम है। वास्तविकमें इसका नाम अष्टापदावतार शांति जिनालय है। इसे महाराणा कुंभाके खजानची शा वेलाने सं.१५०५में बनवाया था। ओझाजी आदिने इसकी प्रतिष्ठा ख० जिनसेनसूरिजीने की लिखा है पर वास्तवमें प्रतिष्ठापक आचार्यका नाम जिनसुन्दरसूरि है।
६ इन ३२ जिनालयों के बाद भी शायद १-२ मंदिर और बने होंगे। जिस चैत्यपरिपाटीके आधारसे उपर सार दिया गया है उसका रचनाकाल सं.१५७३ है, पर अभी
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] ચિતૌડ કે પ્રાચીન જૈન શ્વેતાંબર મદિર [ ૨૦૩ चितौड़से जैनोंका प्राचीन सम्बन्ध___जैन समाजका चितौडसे बहुत प्राचीन सम्बन्ध है। यह सम्बन्ध श्री सिद्धसेन दिवाकरसे भी पहले तक जा पहुंचता है, जिनका समय वि० की ५ वीं शताब्दी है। इसके पश्चात् पूज्यपाद हरिभद्रसूरिजीका निवास भी यही होनेका उल्लेख पाया जाता है। १२ वीं शताब्दी में यहां चैत्यवासका प्राबल्य प्रतीत होता है। श्री जिनवल्लभसूरिजीने उसका प्रबल विरोध किया और उनके उपदेशसे यहांके श्रावक साधारणने महावीरस्वामीका विधि चैत्यालय निर्माण किया था। इस मंदिरमें विधि मार्गके प्रदर्शक सूरिजीके संघपट्टकादि ग्रन्थ शिलापट्ट पर उत्कीर्ण किये गये थे। श्री जिनवल्लभसूरिजी एवं उनके पट्टधर श्री जिनदत्तसूरिजी (सं. ११९९) का पदोत्सव भी यहीं हुआ था। उपकेशगच्छाबन्धके अनुसार चक्रेश्वरीदेवीको वाणीसे कृष्णर्षिने यहां आकर किसी व्यक्तिकों दीक्षित किया व अध्ययन कराया। चैत्यपरिपाटी के अनुसार यहां खरतर, तपा, अंवल, नाणावाल, पल्लीवाल, चित्रावाल, पूर्णिमा, मलधारी गच्छोंके पृथक् पृथक् जिनालय थे। यहांके मंदिरोंकी संख्या, प्रतिमाओंकी संख्या आदिसे भी यहांकी घनी एवं धनी जैन वस्ती एवं जैन प्रभावका सहज अनुमान किया जा सकता है। ५ वीं शताब्दिसे १६ वीं शताब्दीके शेष तक यहांका उन्नत काल प्रतीत होता है, यद्यपि, १४ वीं शताब्दीमें अलावदीनके आक्रमणसे कुछ क्षति हुईथी, फिर भी १५ वीं शताब्दीमें ही हम फिर यहांको जाहोंजलाली पाते हैं। १७ वीं शताब्दीमें समराट अकबरके आक्रमणके पश्चात् चितौड अपना प्राचीन गौरव पुनः प्राप्त नहीं कर सका । आज भी यहां दुर्ग पर एवं नीचे जैनोंकी वस्ती है, मंदिर हैं, पर उनकी स्थिति साधारण है
और वे अपना प्राचिन गौरव भूल चूके हैं। ... उपर्युक्त ३२ जिनालयोंमेंसे अब तो १०-१५ मंदिर रहे होंगे अवशेष नष्ट हो चूके हैं, पर जो बच पाये हैं उनकी सुव्यवस्था शीघ्रातिशीघ्र करनी चाहिये । इन प्राचीन मंदिरोंके अतिरिक्त दुर्ग पर इन मंदिरोंके कुछ नीचे एवं पहले १९ वीं शताब्दीके बने हुए दो तीन मंदिर और हैं । एक प्राचीन जैनमंदिरमें तो देवीकी मूर्ति पूजी जाने लगी है। दुर्गके नीचे शहरमें भी पीछले समयके बने हुए ४-५ मंदिर हैं। ओझाजीके कथनानुसार शहरप्रवेश करनेकी पुलमें भी कई जैनमंदिरोंके पत्थर लगे हुए हैं। इन सब प्राचीन अवशेषकी भलीभांति खोज करके उनके संबंधमें एक महत्वपूर्ण चितौडका जैन इतिहास प्रकाशित करना भूमिसे जो प्रतिमायें प्राप्त हुई हैं वे अधिकांश खरतर गच्छकी है एवं प्रतिष्ठाका समय सं. १५९५-९६ तकका है, अतः सं.१५७३ के बाद भी प्रतिष्ठायें होती रही सिद्ध होता है। पता नहीं ये मूर्तियें उपरोक्त ३२ मंदिरोमेंसे किसी मंदिरकी ही हैं या इनसे भिन्न अन्य मंदिरकी।
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०४1 જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ परम आवश्यक है। सभी मंदिरों एवं प्रतिमाओं के लेखोंका उसमें संग्रह होना चाहिए। कलापूर्ण स्थापत्योंके चित्र एवं वर्तमान जैन वस्तीकी गणना आदि द्वारा प्राचीन कालसे अबतक दि. एवं श्वे. दोनों समाजका कैसा संबंध रहा भलीभांति दिगदर्शन कराया जाना आवश्यक है। आशा है स्थानीय जैनसमाज, यतिजी आदि एवं प्राचीन जैन गौरवको प्रकाशमें लानेकी इच्छावाले सज्जन इस और शीघ्र ध्यान देंगे।
अब थोडा सा निवेदन मैं जिर्णोद्धारके संबंधमें भी कर देना आवश्यक समझता हूं। जैसाकी अभी जिर्णोद्धारका कार्य चल रहा है वैसे काम चलनेसे तो बहु वर्ष लगेंगे, अतः नवीन देहरीये आदि न बनवाकर जो मंदिर जीर्णशीर्ण दशामें पडे हैं एवं दिनोदिन टूटते भांगते जा रहे हैं उनकी अतिशीध्र सुधि लेनी चाहिये अन्यथा उनके ढह पड़ने पर खरच एवं कार्य और अधिक बढ जायगा। अतः जिर्णोद्धारके कार्यका ढंग परिवर्तन करना आवश्यक है। मूर्तियें अभी प्राप्त हो ही चूकी है एवं फिर भी इधर उधर और मिल जायगी अतः सब मंदिरोंके भग्न अंशोकी मरम्मत कराके प्रत्येक मंदिर में एक दो मूर्तियें प्रतिष्ठित करदी जाय ताकि उन मंदिरों की पूजा प्रारंभ होनेसे देखभाल होने लगेगी। झाडू बुहारी होनेसे कचरा नहीं जमेगा और उनकी दशा जो दिनोदिन खराब हो रही है वह रुककर सुधार पर आजायगी। कई मूर्तियां एवं मंदिरोंके भग्न पाषाणखण्ड इधरउधर बिखरे पडे हैं उन्हें एक स्थान पर संग्रहीत कर लिया जाय जिनसे उनकी सुरक्षा हो। जिस एक मंदिर में देवीकी पूजा प्रारंभ हो चली है उसमें देवीजीको अन्यत्र स्थापित कर उसका कब्जा जैनसंघको पुनः प्राप्त कर लेना चाहिए। हजारों रुपयोंकी लागतके जैन मंदिर हमारी उपेक्षाके कारण अब भी नष्टभ्रष्ट होते रहे यह कभी वांछनीय नहीं है। योग्य व्यक्तिको यह सब सुपरत करने पर थोडे अर्थव्ययसे सुन्दर काम हो सकता हैं।
परिशिष्ट
माननीय ओझाजीके उदयपुर राज्यके इतिहाससे चितौडके जैन स्मारकोंके संबंध आवश्यक जानकारी उद्धृत की जाती है।
१ चितौड दुर्गको मौर्यवंशी चित्रांगदने बनवाया। ८ वीं शतीमें गहिलवंशी बप्पा रावलने मौर्यवंशी मानसे हस्तगत किया। चितौड जाते पुल आती है उसमें कई हिन्दु एवं जैन मंदिरोंके पत्थर लगे हुए हैं।
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ७ ]
ચિતૌડકે પ્રાચીન જૈન શ્વેતામ્બર મદિર
[૨૦૧
२ जैन कीर्तिस्तंभ आता है जिसको दिगंबर संप्रदाय के दधेरवाल महाजन सा. नायाके पुत्र जीजाने वि. सं. की चौदहवीं शताब्दीके उत्तरार्द्ध में बनवाया था । यह कीर्तिस्तंभ आदिनाथका स्मारक है | उसके चारों पार्श्व पर आदिनाथकी एक एक विशाल दिगंबर (नग्न) जैन मूर्ति खडी है और बाकांके भाग पर अनेक छोटी जैन मूर्ति यें खड़ी हुई हैं। इस कीर्तिस्तंभ उपरकी छत्री विजली गिरनेसे टूट गई और इस स्तंभको भी हानी पहुंची थी, परन्तु वर्तमान महाराणा ( फतह सिंहजी ) साहबने अनुमान ९००० रुपये लगाकर ठीक वैसी ही छत्री पीछी बनवा दी और स्तंभकी भी मरामत हो गई है।
३ जैन कीर्तिस्तंभके पास ही महावीर स्वामीका मंदिर है, जिसका जीर्णोद्धार महाराणा कुंभ के समय वि. सं. १४८५ में ओसवाल महाजन गुणराजने कराया था । इस समय यह मंदिर टूटीफूटी दशा में पडा हुआ है ।
४ गोमुखके निकट महाराणा रायमलके समयका बना हुआ एक छोटा जैन मंदिर है जिसकी मूर्ति दक्षिणसे यहां लाई गई थी, क्योंकि उस मूर्तिके उपर प्राचीन कन्नडी लिपिका लेख है और नीचे के भागमें उस मूर्तिके यहां प्रतिष्ठित किये जानेके संबंध में वि. सं. १५४३ का लेख पोछेसे नागरी लिपिमें खोदा गया है।
५ बडी पोलके पूर्व में कई एक जैन मंदिर टूटीफूटी दशा में पडे हैं और इनमें से सतवीस देवल नामक जिनालय में खुदाईका काम बडा ही सुन्दर हुआ है ।
६ जिसको सींगार चौरी कहते हैं इसके मध्ममें एक छोटीसी वेदी पर चार स्तंभवाली छत्री बनी हुई है । इसके एक स्तंभ पर खुदे हुए वि.सं. १५०५ के शिलालेख से ज्ञात होता है कि राणा कुंभा भंडारो वेलाकने जो केल्हाका पुत्र था शांतिनाथका यह जैन मंदिर बनवाया था और उसकी प्रतिष्ठा खरतरगच्छके आचार्य जिनसेन ( सुन्दर ? ) सूरिने को थी ।
७ सूरजकुंडसे आगे जेमलपताकी हवेलीसे पूर्व जेमलके तलावके तट पर ६ बौद्ध स्तूप हैं जो इस समय तोपखानेके मकान के पास गडे हुए हैं' ।
१ इसका भलीभांति अवलोकन कर निर्णय करना आवश्यक है, ये जैन न हों।
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર-પ્રબોધ પ્રજક–પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજ્યપદ્રસૂરિજી પણમય સિરિપાસપણું, ગુસ્વરસિરિનેમિસૂરિપયકમેલ છે પદ્ધત્તર પહં, એમિ ભવમ્પબેહટ્ટ | 1 |
૧–પ્રશ્ન-ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર દેવતા શાસનની આરાધના કરીને જિન નામકર્મને બોધનારા શ્રેણિકરાજા વગેરે ના છો આવતી ચોવીશીમાં કેટલામાં તીર્થકર થશે?
ઉત્તર–૧–શ્રેણિક–પરમ શ્રાવક ચેડા મહારાજના જમાઈ અને પ્રભુ શ્રી મહાવીર દેવના બનેવી શ્રેણિક રાજા આવતી અર્ચાપણીમાં ભરતક્ષેત્રને વિષે આવતી ચોવીશીમાં પહેલા પદ્મનાભ નામના તીર્થંકર થશે. ૨ - સુર્ય-પ્રભુ શ્રી મહાવીર દેવના કાકા શ્રી સુપાર્ધરાજા આવતી ચોવીશીમાં બીજા સૂરદેવ નામના તીર્થંકર થશે. ૩-પદિલ–પોદિલનો જીવ આવતી ચોવીશીમાં ચેથા અરયંપ્રભ નામના તીર્થંકર થશે. ૪–ઉદાયિનો જીવ ત્રીજા સુપાર્શ્વ નામના તીર્થંકર થશે. ૫ શંખ શ્રાવક છઠ્ઠી દેવકૃત નામે તીર્થકર યશે. ૬-દઢાયુને જીવ પાંચમા સર્વાનુભૂતિ નામના તીર્થકર થશે. ૭-તક શ્રાવક દશમા શતકીર્તિ નામના તીર્થકર થશે ૮-રેવતો શ્રાવકાનો જીન સ ન રમા સમાધિ નામનું તીર્થંકર થશે.--સુલસા શ્રાવિકાનેજીવ પંદરમા નિર્મમ નામના તીર્થકર થશે. ભા બોના કાલસપ્તતિકા તથા પ્રાકૃત દિવાળી કલ્પના આધારે જણવી છે.
--પ્રશ્ન–યુગલિક મનુષ્યોને કૃષ્ણ, નીલ, કાત, તેજે, પદ્મ અને અકલ લેસ્થામાંથી કઈ લેસ્યા હોય ને કઈ કઈ લેસ્યા ન હૈય?
ઉત્તર–શરૂઆતની ચાર લેયાઓ-યુગલિક મનુષ્યોને હૈય, એટલે છેલ્લી પદ્મ લેશ્યા ને શુકલ લેસ્થા ન હોય.૨
૩–પ્રશ્ન–શ્યામાચા મહારાજે બનાવેલા શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર વગેરેમાં ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના ૩ ગાઉની જણાવી છે. તો અહીં પૂછવાનું એ કે શું બધાયે ગર્ભજ મનુષ્યોની અવગાહના એક સરખી હોય ?
ઉત્તર–સૂત્રકાર ભગવંત કઈ વસ્તુ કઈ અપેક્ષાએ જણાવે છે તે તરફ લય રાખવાથી જ સૂત્રકારનો આશય યથાર્થ સમજી શકાય છે. અહીં પાંચ ભરતક્ષેત્ર અને પાંચ અરવત ક્ષેત્રમાં અવસર્પિણીના પહેલા અરાની શરૂઆતમાં પહેલો આરો બેસતાં) ગર્ભજ મનુષ્યની અવગાહના ત્રણ ગાઉની હેાય એમ જાણવું. તે પછીના કાળમાં ઘટતાં ઘટતાં તે (પહેલા) આરાની છેવટે બે ગાઉની અવગાહના હોય, એ પ્રમાણે બીજો આરો બેસતાં બે ગાઉની, અને ઊતરતાં એક ગાઉની, ત્રીજો આરો બેસતાં એક ગાઉની અને ઉતરતાં ૫૦૦ ધનુષ્યની અવગાહની હય, ચેાથે આરો બેસતાં ૫૦૦ ધનુષની અવગાહના ને ઊતરતાં છેવટે ૭ હાથની અવગાહના હોય. પાંચમો આરો બેસતાં સાત હ’થની ને ઊતરતાં ૧ હાથની અવગાહના, છઠ્ઠો આરો બેસતાં એક હાથની ને ઊતરતા મુંડા હાથની અવગાહના હોય. અવસર્પિણીની આ બીના જણાવી. આથી કમસર ચઢતો બીના ઉત્સપિંણીની જાણવી. એટલે ઉત્સર્પિણીને પહેલાં આર બેસતાં મુડા હાથની ને ઊતરતાં એક હાથની અવગાહના, બીજે આરે બેસતાં ૧ હાથની ને ઉતરતાં ૭ હાથની અવગાહના. ત્રીજે આર બેસતાં છ હાથની, ને ઊતરતાં ૫૦૦ ધનુષ્યની અવગાહના. ચેાથો આરે
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
અંક ૭ | પ્રશ્નોત્તર-પ્રબોધ
[ ૨૦૭ બેસતાં ૫૦૦ ધનુષ્યની ને કાનરતાં ૧ ગાઉની અવગાહના હોય. પાંચમે આર બેસતાં એક ગાઉની ને ઊતરતાં બે ગાઉંની અવગાહના હોય. છ આર બેસતાં બે ગાઉની ને ઊતરતાં ત્રણ ગાઉની અવગાહના હોય. આ રીતે અવસર્પિણનો ક્રમ ઉત્સર્પિણમાં પશ્ચાનુપૂવ કમની માફક ઊલટો થઈ જાય છે–એમ ઉત્સર્પિણને ક્રમ અવસર્પિણીમાં ઊલટો બને છે. આ રીતે પાંચ ભરત અને અરવતની અપેક્ષાએ ગર્ભજ મનુષ્યની અવગાહનામાં હીનાધિકપણું ( ઓછાવતાપણું ) જણાવ્યું. પાંચ મહાવિદેહમાં જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટી અવગાહના પાંચસો ધનુષ્યની જાણવી. આ સર્વ બીના ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીરની અપેક્ષાઓ જાણવી. ગર્ભજ મનુષ્યમાં કેટલાએક વૈક્રિય લબ્ધિને ધારણ કરનારા મનુષ્યને કારણે વૈક્રિય શરીર કરે, તેની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમ ભાગ, અને ઉત્કૃષ્ટી અવગાહના સાધિક લાખ જન પ્રમાણુ જાણુવી. હૈમવત-હૈરણ્યવતમાં જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટી અવગાહના એક ગાઉની; હરિવર્ષ રમ્યક વર્ષમાં ઉત્કૃષ્ટી બે ગાઊની, દેવકુર ઉત્તર કુરમાં ઉત્કૃષ્ટી ત્રણ ગાઉની અવગાહના ને જઘન્ય અવગાહના ત્રીસે અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોની એક ઝરખી અંગુલના અસંખ્યાતમા માગ પ્રમાણ જાણવી. છપન અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યની જધન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ ને ઉત્કૃષ્ટી ૮૦૦ ધનુષ્યની અવગાહના જાણવી.
આ બીના સ્પષ્ટ જણાવે છે કે- દેવમુરુ ઉત્તરકુરુના યુગલિયા ગર્ભજ મનુષ્યોના દારિક શરીરની અવગાહના ત્રણ ગાઉની હોય છે તે અપેક્ષાએ ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની કહી છે. ૩
૪–-પ્રશ્ન-નંદીશ્વરદીપનું વલયાકાર (ગોળાકારે) વિષ્કભપ્રમાણ કેટલું?
ઉત્તર-નંદીપનું એક અબજ, ત્રેસઠ કરોડ, ચોરાશી લાખ યોજન વલયવિષ્કળ શ્રી વિચાર સાર સપ્તતિકામાં કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે-“ તેવ સહિત રક્ષા चुलसीइ वलयविक्खंभो । ४
પ–પ્રશ્ન–ચાર અંજનગિરિનું સ્વરૂપ શું?
ઉત્તર – જંબૂદીપથી આઠમા નંદીશ્વર દ્વીપના મધ્યભાગમાં પૂર્વાદિ ચારે દિશાએ ચાર અંજનગિરિ પર્વતો રહેલા છે. તે આ પ્રમાણે-૧-પૂર્વ દિશામાં દેવરમણ નામનો અંજનગિરિ, દક્ષિણમાં નિત્યદ્યોત નામને અંજનગિરિ, પશ્ચિમમાં નિત્યોત નામે અંજનગિરિ, ઉત્તરમાં રમણીય નામને અંજનગિરિ છે. આ ચારે અંજનગિરિ પર્વતા દેખાવ ઊંચા કરેલા ગોપુચ્છના જેવો જાણ. એટલે જેમ ગાયનું પૂંછડું મૂળના ભાગમાં રથ હોય, અને નીચે જતાં અનુક્રમે પાતળું પાતળું હોય, તે પ્રમાણે આ ચારે અંજનગરિ પર્વતનો વિસ્તાર નીચે નીચે વધારે થાજનને હેય છે, અને ઉપર ઉપર અનુક્રમે છેડા ભેડા જન પ્રમાણુ હોય છે. આ પર્વતો-અંજન રમય હોવાથી અંજનગિરિ નામથી પ્રસિદ્ધ છે. આ ચારે પર્વતોની પૃથ્વી પરથી ઉંચાઈ ચોરાશી હજાર થોજન પ્રમાણુ કહી છે. તેઓ એક હજાર રોજન પૃથ્વીની અંદર ઊંડા છે. તે દરેક અંજનગિરિને પૃથ્વીની સપાટી ઉપર દશહજાર યોજને વિસ્તાર અને ત્યાંથી ઉપર જતાં અનુક્રમે તે (વિરતાર) ઘટવા માંડે છે, તેથી છેક ઉપરના ભાગમાં તેને એક હજાર યોજન
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮] શ્રી જેન સત્યપ્રકાશ
વિર્ષ ૧૨ વિસ્તાર રહે છે. આ દરેક અંજનગિરિની પરિધિનું પ્રમાણ મૂળમાં ૩૧૨૩ યોજનથી કંઇક હીન અને ઉપરના ભાગમાં ૩૬૨ જન જાણવું. ૫રોધનું પ્રમાણ લંબાઈ પહોળાઈના પ્રમાણથી ત્રણગણું ઝાઝેરું હેય. તેને વિધિ, ક્ષેત્રસમાસની મેઢી ટીકા વગેરેમાં વિસ્તારથી જણાવ્યા છે. ૫
–પ્રશ્ન–દધિમુખ પર્વતોનું સ્થાન અને સ્વરૂપ શું?
ઉત્તર–પાંચમા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલા દરેક અંજનગિરિની ચારે દિશામાં લાખ લાખ યોજન છેચાર ચાર વાવો હોવાથી બધી મળીને ૧૬ વાવો થાય. તે દરેક વાવડી દય દશ યોજન ઊડી, નિર્મળ ઠંડા સ્વાદિષ્ટ જ લથી ભરેલી છે. તેની લંબાઈ પહોળાઈ લાખ લાખ જન કહી છે. તે દરેક વાવાીની ચારે દિશામાં ક્રમસર અશોક, સચ્છિદ, ચંપક, આમ્રવન શોભે છે. તેથી સર્વ મળી વનની સંખ્યા ૬૪ થાય. તે દરેક વાવડીના મધ્ય ભાગમાં એકેક દધિમખ પર્વત હોવાથી તેની સંખ્યા ૧ થાય. આ સોળ દધિમુખ પર્વતની ઊંઢાઈ એક હજાર યોજન, અને પૃથ્વી પરથી ચોસઠ હજાર ચોજન ઊંચાઈ જાણવી. અનાજ ભરવાનો છેઠે અથવા મા જેવા આકારે હોય, તેવો આકાર આ દધિમુખ પર્વતનો જાણુ અને આવો આકાર હોવાથી જ તે પર્વત મૂળમાં, મધ્યમ અને શિખરમાં સરખી પહોળાઈવાળા કહ્યા છે, એટલે દરેક ભાગમાં પહોળાઈ દશ દશ હજાર જન પ્રમાણુ જાણવી. આ પર્વતને દેખાવ સફેદ છે, કારણ કે તે રૂપાય છે. કહ્યું છે કે
सहसो गाढा चउसट्ठि-सहसुच्चा दससहस्स पिहुला य । सव्वत्थसमा पल्लग-सरिसा रुप्पामया सव्वे ॥१॥६३ ॥ ક–પ્રશ્ન–રતિકર પર્વતનું રવરૂપ શું ?
ઉત્તર-પૂર્વે જણાવેલી ૧૬ વાવડીએના આંતરડામાં બે બે રતિકર પર્વત હોય છે, એટલે વાવડી દીઠ બબ્બે રતિકર પર્વત ગણતાં સર્વ મળી ૭૨ રતિકર પર્વતો થાય. તે બધાનું પ્રમાણુ એક સરખું જ છે, તે આ પ્રમાણે દશહજાર થોજન પહેલા અને દશહજાર યોજન લાંબા તથા ઉંચાઈમાં એક હજાર યોજન, જમીનમાં ૨૫૦ જન ઊડા તમામ રતિકર પર્વતો હેાય છે. તે પર્વતો નીચે (તળેટીએ) તથા ઉપર (શિખરના ભાગમાં)
હજાર યોજન પહોળા હોવાથી ઝલ્લરી નામના વાજિંત્ર જેવા ગોળાકાર છે. દોશ્વર દીપના ચાર ખૂણામાં ચાર રતિકર પર્વતો છે, એમ વિચાર સપ્તતિકામાં જણાવ્યું છે. ઉપર રતિકર પર્વતે બત્રીશ છે, એમ જે કહ્યું છે તે પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથોના આવારે જણાવ્યું છે. આ સંબંધી વિશેષ બીના શ્રી જીવાભિગમ તથા સ્થાનાંગ સત્રાદિમાં પણ જણાવી છે. ૭.
૮–પ્રશ્ન-નંદીશ્વરદ્વીપના બાવન ચિત્યનાં સ્થાન ક્યાં કયાં!
ઉત્તર-૪ અંજનગિરિ, ૧૬ દધિમુખ પર્વત, ૩૨ રતિકર પર્વતે સર્વ મળી બાવન પર્વતની ઉપર એક એક ચૈત્ય છે. સર્વ મળી બાવન એ જાણવા એમ છવાભિગમ, લપ્રકાશાદિમાં કહ્યું છે. ૮.
-પ્રશ્ન–તે બાવન ચિત્યનું સ્વરૂપ શું?
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ઉત્તર—તે દરેક ચેત્યો પૂર્વ પશ્ચિમ સે સો થાજન થઈબા ને પચાસ પચાસ ચેજન ઉત્તર-દક્ષિણ પહોળાં, અને બેનેર બેતેર જન ઊંચા છે. કહ્યું છે કે“લાંબા સે જન વિસ્તાર, પચાસ ઉચા બહોતેર ધાર.” તે દરેક ચૈત્યના દરેક દરવાજામાં ૧ મુખમઢ૫ ૨ પ્રક્ષામંડ૫, ૩ ચયસ્તૂપ ૪ ચિત્યક્ષ, ૫ મહેન્દ્રવજ, ૬ પુષ્કરિણી-આ છ પદાર્થો હોય છે. - તેમાં મુખમંડપ અને પ્રેક્ષામંડપ સો થાજન લાંબા, પચાસ પૈસજન પહોળા, અને સાળ યોજન ઊચા છે. ચૈત્યસ્ત ! સેળ યોજન લાંભા, અને સાળ જન ૫હાળા છે, ચૈત્યવૃક્ષ અને મહેન, દવજની પીઠિકાએ આઠ યોજન લાંબી પહેળી છે, અને પુષ્કરિણી વાવ સો સો યોજન લાંબી પહોળી અને દશાજન ઊંડી છે. આ પર્વત ઉપરની વાવોમાં મત્સ્ય વગેરે જલચર પ્રાણુઓ છે-એમ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદની ટીકામાં શ્રીમલયગિરિ મહારાજે કહ્યું છે. ચિત્યાક્ષનું ને ઇંદ્રધ્વજનું પ્રમાણ શ્રીજીવાભિગમ વગેરે શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવ્યું છે. વીશ ચિન્હાયતને શ્રીસ્થાનાંગ, જીવાભિગમાદિમાં કહ્યાં, ને બત્રીશ રતિકર પર્વતની ઉપરનાં ચો વીશમાં ઊમેરીને બાવન ચલે, શ્રી પ્રવચનસારોહાદિમાં જણાવ્યાં છે. હું
૧૦પ્રશ્ન-ચૌદપૂર્વી એક ભવમાં ને આખા સંસારમાં ખાસ કારણે આહારક શરીર કેટલી વાર બનાવે ? | ઉત્તર–ચૌદ પૂર્વી ભગવતો એક ભવમાં બે વાર ને આખા સંસારમાં ચાર વાર આહારક શરીર બનાવે. યતિદિનચર્યામાં કહ્યું છે –
चत्तारि वाराओ, चउद्दस पुवी करेइ आहारं । संसारम्मि वसंतो-एगभवे दुण्णि वाराओ ॥१॥१० ૧૧-પ્રશ્ન–મેતોને ઉપજવાના સ્થાને ક્યાં ક્યાં ?
ઉત્તર–૧ હાથીનું કુંભસ્થલ, ૨ શંખનો મધ્યભાગ, ૩ માછલાંનું મોઢું', ૪ વાંસ, ૫ વરાહ ભૂંડ’ની દાઢ, ૬ સર્ષનું મસ્તક, ૭ મેઘ, ૮ છી૫; આ આઠ સ્થાને મોતી ઉપજે છે, કહ્યું છે કે--
નયમિ—રમશે-મમુનિ-વરદાઢાસું ! ! सप्पसिरे तह मेहे-सिप्पउडे मुत्तिआ हुँति ॥१॥ ૧૨-પ્રશ્ન-સંમૂછમ મનુષ્યોને કયું ગુણસ્થાનક હોય ?
ઉત્તર–સંછિમ મનુષ્યોને એક મિયાદષ્ટ ગુણસ્થાનક હોય, બાકીના ગુણરસ્થાનકે ન હોય, એમ શ્રી પ્રજ્ઞાપના સત્ર, જીવાભિમમાદિશાસ્ત્રોમાં જણાવ્યું છે. ૧૨
૧૩-પ્રશ્નસંછમ મનુષ્યનું આયુષ્ય કેટલું ? ઉત્તર–તેમનું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું હોય છે. ૧૩ ૧૪–પ્રશ્ન-સંમૂર્ણિમ મનુષ્યોની કાયસ્થિતિનું પ્રમાણ કેટલું ? ઉત્તર—સંમૂછિમ મનુષ્યની કાયસ્થિતિનું પ્રમાણુ બેથી નવ મુહૂર્ત જાણવાં. ૧૪
e (ચાલુ)
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shra Jaine Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય : શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આને વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાત વર્ષના જેને ઈતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અ'ક ! મૂલ્ય સવા રૂપિયે. ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટ્ર વિક્રમાદિત્ય સબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી અમૃહ 240 પાનાંના દળદાર સચિત્ર અક ર મૂલ દોઢ રૂપિયા. , શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી - અનેક લેખાથી સમૃદ્ધ અર્ક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ ’ની ત્રીજા, ચોથા, પાંચમા, | સાઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. , SAVINGSCI શ્રી જેનધમ સત્યપ્રકાશક સ િનહિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદામe. મૃદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પે. એ. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય—અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ| શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જૈશિ' ગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-અમદાવાદ. For Private And Personal use only