SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ઉત્તર—તે દરેક ચેત્યો પૂર્વ પશ્ચિમ સે સો થાજન થઈબા ને પચાસ પચાસ ચેજન ઉત્તર-દક્ષિણ પહોળાં, અને બેનેર બેતેર જન ઊંચા છે. કહ્યું છે કે“લાંબા સે જન વિસ્તાર, પચાસ ઉચા બહોતેર ધાર.” તે દરેક ચૈત્યના દરેક દરવાજામાં ૧ મુખમઢ૫ ૨ પ્રક્ષામંડ૫, ૩ ચયસ્તૂપ ૪ ચિત્યક્ષ, ૫ મહેન્દ્રવજ, ૬ પુષ્કરિણી-આ છ પદાર્થો હોય છે. - તેમાં મુખમંડપ અને પ્રેક્ષામંડપ સો થાજન લાંબા, પચાસ પૈસજન પહોળા, અને સાળ યોજન ઊચા છે. ચૈત્યસ્ત ! સેળ યોજન લાંભા, અને સાળ જન ૫હાળા છે, ચૈત્યવૃક્ષ અને મહેન, દવજની પીઠિકાએ આઠ યોજન લાંબી પહેળી છે, અને પુષ્કરિણી વાવ સો સો યોજન લાંબી પહોળી અને દશાજન ઊંડી છે. આ પર્વત ઉપરની વાવોમાં મત્સ્ય વગેરે જલચર પ્રાણુઓ છે-એમ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદની ટીકામાં શ્રીમલયગિરિ મહારાજે કહ્યું છે. ચિત્યાક્ષનું ને ઇંદ્રધ્વજનું પ્રમાણ શ્રીજીવાભિગમ વગેરે શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવ્યું છે. વીશ ચિન્હાયતને શ્રીસ્થાનાંગ, જીવાભિગમાદિમાં કહ્યાં, ને બત્રીશ રતિકર પર્વતની ઉપરનાં ચો વીશમાં ઊમેરીને બાવન ચલે, શ્રી પ્રવચનસારોહાદિમાં જણાવ્યાં છે. હું ૧૦પ્રશ્ન-ચૌદપૂર્વી એક ભવમાં ને આખા સંસારમાં ખાસ કારણે આહારક શરીર કેટલી વાર બનાવે ? | ઉત્તર–ચૌદ પૂર્વી ભગવતો એક ભવમાં બે વાર ને આખા સંસારમાં ચાર વાર આહારક શરીર બનાવે. યતિદિનચર્યામાં કહ્યું છે – चत्तारि वाराओ, चउद्दस पुवी करेइ आहारं । संसारम्मि वसंतो-एगभवे दुण्णि वाराओ ॥१॥१० ૧૧-પ્રશ્ન–મેતોને ઉપજવાના સ્થાને ક્યાં ક્યાં ? ઉત્તર–૧ હાથીનું કુંભસ્થલ, ૨ શંખનો મધ્યભાગ, ૩ માછલાંનું મોઢું', ૪ વાંસ, ૫ વરાહ ભૂંડ’ની દાઢ, ૬ સર્ષનું મસ્તક, ૭ મેઘ, ૮ છી૫; આ આઠ સ્થાને મોતી ઉપજે છે, કહ્યું છે કે-- નયમિ—રમશે-મમુનિ-વરદાઢાસું ! ! सप्पसिरे तह मेहे-सिप्पउडे मुत्तिआ हुँति ॥१॥ ૧૨-પ્રશ્ન-સંમૂછમ મનુષ્યોને કયું ગુણસ્થાનક હોય ? ઉત્તર–સંછિમ મનુષ્યોને એક મિયાદષ્ટ ગુણસ્થાનક હોય, બાકીના ગુણરસ્થાનકે ન હોય, એમ શ્રી પ્રજ્ઞાપના સત્ર, જીવાભિમમાદિશાસ્ત્રોમાં જણાવ્યું છે. ૧૨ ૧૩-પ્રશ્નસંછમ મનુષ્યનું આયુષ્ય કેટલું ? ઉત્તર–તેમનું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું હોય છે. ૧૩ ૧૪–પ્રશ્ન-સંમૂર્ણિમ મનુષ્યોની કાયસ્થિતિનું પ્રમાણ કેટલું ? ઉત્તર—સંમૂછિમ મનુષ્યની કાયસ્થિતિનું પ્રમાણુ બેથી નવ મુહૂર્ત જાણવાં. ૧૪ e (ચાલુ) For Private And Personal Use Only
SR No.521630
Book TitleJain_Satyaprakash 1947 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy