________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૦
પરિચય કરાવ્યેા છે, તેમાં આ પક્ષના શિષ્ય નિર્દેશ કર્યો છે.
શ્રી જૈન સત્ય પ્રકાશ
| વષૅ ૧૨
વટેશ્વરના શિષ્ય તત્ત્વાચાયના શિષ્ય પક્ષના ઉલ્લેખ છે. તરીકે કૃષ્ણ મુનિના અને એના શિષ્ય તરીકે કર્તાએ પેાતાના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાક્ષિણ્યાંચહ્ન ઉર્ફે ઉદ્યોતનસૂરિએ વિક્રમસંવત્ ૮૩૫માં પૂ કરેલી કુવલયમાલાની પ્રતિમાં યક્ષ યાને યક્ષદત્તના ઉલ્લેખ છે. એમના સંબંધમાં આ પ્રશ્નોસ્ત ઉપરથી આપશું જોઈ શકીએ છીએ કે યક્ષદત્ત ગણુ એ મહાકવ દેવગુપ્તના શિષ્ય મહત્તર શિવચન્દ્રના શિષ્ય થાય છે. એ ક્ષમાશ્રમજુ ગણિને અનેક ખ્યિા હતા. એમાં નાગ, વૃન્દ્ર, મમ્મટ, દુગ, અગ્નિશાં તે વટેશ્વર એ નામના છ મુખ્ય હતા. એ પૈકી વટેશ્વરના શિષ્ય તત્ત્વાચાયના શિષ્ય તે ઉદ્યોતનસૂરિ છે. એપીપુરા સુરત, તા. ૨૧-૩-૪૭
સ્યાદ્વાદ વિશે કંઈક
લેખક:--શ્રીચુત પાપટલાલ માનજીભાઈ મહેતા, જૂનાગઢ
‘સ્યાદાદ' એ શું છે ! યાત્ એ અર્ધાતુ (અય હાવુ)નું શકમારૂ છે એટલે કે 'હોઈ શ' એમ તેના અ યાય છે. જે વાદના પ્રકાર મિત્ર કે પરસ્પર દેવરાધી પણ સત્યા જુદી જુદી અપેક્ષાએથી હોઈ શકે તેમ સ્વીકારેલું છે તે સ્યાદ્વાદ' એવા અ નીકળી શકે છે. પરંતુ આ વાદમાં જે નિર્યુંય કરવામાં આવે છે તે તા નિઃશ ંક, સ્પષ્ટ માદેશવાળા ડેય છે અને તેમાં કાંઈ સંદેહ, અનિશ્ચિતતા કે સ`શ્ચય જેવું હાતું નથી. એટલુ ખરું છે કે સ્યાદ્વાદ ભિન્ન ભિન્ન અપેક્ષા યુક્ત સત્યે સમજી તેને સમન્વય કરે છે અને તેથી તે સદા પ્રિયવાદ રહે છે. તેવી જ રીતે તે મુખ્ય દયુિકત સત્ય આગળ કરે છે તેથી તે સત્યવાદ છે અને તેમાં કશી અસ્પષ્ટતા કે ભ્રાંતિ નથી.
ત્યારે એક જ પદ્માતે આશ્રયો એક જ સમયે પરસ્પર વિરાધી સત્ય શી રીતે સભવી શકે?—એ સવાલ સ્પષ્ટ કરવાની જરૂર છે. એક વસ્તુ કાઇ એક નિત્ય' જોક અને જાણ્યુ` કે મા વસ્તુ નિત્ય છે.' એ જ વસ્તુને બીજા કાઇએ 'અનિત્ય' જોઈ મને જણાવ્યું ‘આ વસ્તુ અનિત્ય છે.’ આમ એક તે એક જ પત્તાના સબંધમાં એ પરસ્પર વિધી સત્યા સંભવે ખર્યા !–એ આપણા સાલ છે. અશાત્રીએ એક વસ્તુને અશાસ્ત્રના નિયમ મુજમ્મુ ઉપયાગી તાવી, પર ંતુ ધરની એ સ્વચ્છતા અને સુધડતાની દૃષ્ટિએ તેને બીનઉપયાગો જણાવી. આમ એક તે એકજ પદાર્થમાં પરસ્પર વિરાધા સત્યા છે તેમાં ના પાડી શકાય તેમ નથી. એક વ્યક્તિ પાતાના પુત્રની અપેક્ષાએ પિતા છે અર્થાત્ તેને તેના પુત્ર ‘પિતા’કહે છે. તે જ શખ્સને તેના ખાપ ‘પુત્ર' કહે છે; એટલે કે એક જ પદાર્થોંમાં પરસ્પર વરાધી સત્યા છે એમ સ્વીકાર્યાં વિના ચાલે તેમ નથી. આમ પ્રત્યેક પદાર્થોમાં જુદો જુદી દષ્ટિએથી જોતાં બન્ન કે વિરોધી સત્યા માલૂમ પડે છે. તેમ જ પ્રત્યેક ગુણુ, સ્થિતિ, પયમાં ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ભિન્ન ભિન્ન સત્યે જોવાય છે. એટલે એ વાત સાચી છે કે સત્યા સાપેક્ષ હાય છે, પરંતુ સ્વતંત્ર-નિરપેક્ષ absolute નથી. પ્રત્યેક સત્ય અમુક અપેક્ષાપૂર્વકનુ હોય છે. અપેક્ષા સમજીએ એટલે તેને અવલખેલુ` સત્ય પણ સહેલાઈથી સમજી શકાય છે.
અગર દૃષ્ટિ
For Private And Personal Use Only