Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IIIIIII
શ્રી જૈન સત્ય 5 કા શ.
CHAR Y AILASSAGARSURI GYANMANDIR
CALABALADES
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 23276252, 23276204 ના
Fax : (079) 2327624
IRIH
લાયબ્રેરી.
| -
શ્રી સાગર કી
માલી.
HTTTTTTTTTTTTTTTTT
પુસ્તક ન;
IIIIIIIIIIIIIIIIIIIIIIIIII
IIIII
IIIIIII
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
ક્રમાંક ૬૦ અંક : ૧૨
વર્ષ ૫
IIIIIIIII
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિક્રમ સવત ૧૯૯૬ શ્રાવણ શુદ્દે ૧૩
G
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयर मज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥
श्री जैन सत्य प्रकाश (મત્તિ પત્ર)
૧ સમિતિનું પાંચ વર્ષોંનું કા
૨ શ્રી વીરચરિતમ્
www.kobatirth.org
૩ જૈનધર્મી વીરાનાં પરાક્રમ ४ मंत्रीश्वर जयमलजी ૫ નિહ્નવવાદ
શ્રી પાર્શ્વનાથ૫
વીર સંવત ૨૪૬૬ CO
ગુરૂવાર
વિ—ષય—દ—શ-ન
: તંત્રીસ્થાનેથી
૪૨૧
આ. મ. શ્રી. વિજયયતીન્દ્રસૂરિજી : ૪૭
: શ્રી. મેહનલાલ દી. ચેકસી - ४३४
૪૩૭
: શ્રી. દત્તારીમનો વાંઝિયા : : મુ. મ. શ્રી. ર’ધરિવજયજી મુ. મ. શ્રી. યશેાભદ્રવિજયજી
04 ૪૪૨
: ४४८
उवसग्गद्दर स्तोत्र पादपूर्तिरूप
:
समस्यास्तोत्र
:
८ શ્રી અજિતશાંતિસ્તવ અને તેના છ 10 સમાચાર અને સ્વીકાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अगरचंदजी नाहटा
મુ. મ. શ્રી. સુશીવિજયજી
લવાજમ
ઈસ્વીસન ૧૯૪૦
ઓગસ્ટ ૧૫
પૂજ્ય મુનિમહારાજોને વિજ્ઞપ્તિ
હવે ચતુર્માસ શરૂ થઈ ગયું છે તેા પાતપેાતાનું ચતુર્માસ જ્યાં નિશ્ચિત થયુ હાય ત્યાંનુ સરનામું લખી જણાવવા સૌ પૂજ્ય મુનિમહારાજોને નમ્ર વિજ્ઞપ્તિ છે.
બહારગામ ૨-૦-૦
For Private And Personal Use Only
૪૫૧
: ૪૫૩
: ૪૪ની સામે
સ્થાનિક ૧-૮-૦
છૂટક અક ૦-૩-૦
મુદ્રક : નરાત્તમ હરગેોવિંદ પડયા,
પ્રકાશક:-ચીમનલાલ ગેાળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપેાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મી સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમાંક : ૧૦
શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક પત્ર]
[ વર્ષ ૫ : અંક ૧૨
-તત્રીસ્થાનેથીશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું પાંચ વર્ષનું કાર્ય
ન મ્ર નિ વેદ ન સંવત્ ૧૯૯૦ માં શ્રી અમદાવાદમાં મળેલ અખિલ ભારતવષય જૈન Aવેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલને, બીજાઓ તરફથી જૈનધર્મ ઉપર કરવામાં આવતા આક્ષેપોના જવાબો આપવા માટે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરી હતી. આ સમિતિએ શ્રી મુનિસમેલને પિતાને સંપેલું કાર્ય સંપાદિત કરવા માટે “શ્રી જૈન સત્ય પ્રકાશ” નામનું માસિક પત્ર શરૂ કર્યું તેને આ અંકે પાંચ વર્ષ પૂરાં થાય છે. આ પાંચ વર્ષ દરમ્યાન “શ્રી જૈન સત્ય પ્રકાશે” સમાજમાં જે કંઈ કાર્ય કર્યું છે અને જે રીતે એ સમાજનાં આદર અને પ્રીતિનું પાત્ર બન્યું છે તે ગૌરવભર્યું છે.
એ પાંચ વર્ષની માસિકની કાર્યવાહી અને સમાજહિતની દષ્ટિએ એની ઉપયોગિતા નીચેની હકીકતથી ખ્યાલમાં આવી શકશે.
આક્ષેપના જવાબ આપવાનું કાર્ય - જે વખતે શ્રી મુનિસંમેલન સમિતિની સ્થાપનાનો ઠરાવ કર્યો તે વખતે ઉત્તર હિંદુસ્તાનમાં પ્રગટ થતા સામયિકો અને પુસ્તકોમાં હિંદી ભાષામાં દિગંબરે તરફથી તાંબરો વિરૂદ્ધ હડહડતા જૂઠાણુથી ભરેલું, તદ્દન એકપક્ષી અને વેતાંબરની એકાંત નિદાથી ભરેલું જે સાહિત્ય રોજબરોજ પ્રગટ કરવામાં આવતું હતું તેને કેમ પહોંચી વળતું એ પ્રશ્ન ધીકતો હતા.
ગૂજરાતમાં જ વસતા અને મોટે ભાગે ગુજરાતી ભાષાના સાહિત્યથી જ પરિચિત એવા આપણામાંના ઘણા ખરાને આવા દિવસે દિવસે પ્રગટ કરવામાં આવતા સાહિત્યનો કે એ સાહિત્યથી આપણા ધર્મની બીજાઓની નજરે જે હલકાઈ થતી હતી તેનો ખ્યાલ ન હોય એ બનવા જોગ છે. પણ મુનિસમેલનને તે એ વાતને પૂરેપૂરો ખ્યાલ હતો. એટલે મુખ્યત્વે કરીને આવા બેહુદા આક્ષેપને સચોટ જવાબ આપી શકાય અને આપણું સાચી વાત રજુ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ થય
કરી શકાય એ માટે જ શ્રી મુનિસમ્મેલને આ સમિતિની સ્થાપના કરી હતી એમ કહીએ તા કશું ખાટુ નથી.
આ પાંચ વર્ષ દરમ્યાન સમિતિએ શ્રી જૈન સત્ય પ્રકાશ” દ્વારા જે કઇ કાર્ય કર્યું છે તે બધાને આજૂએ રાખીએ અને શરૂઆતમાં બે—ત્રણ વર્ષ દરમ્યાન આવા હલકટ દિગમ્બર સાહિત્યના સચાટ જવાબ આપવા જે પ્રયત્ન કર્યા છે અને તેનુ જે આશ્ચર્યકારક પરિણામ આવ્યુ છે તેના વિચાર કરીએ તે તે સમિતિની અને આ માસિકની ઉપયેાગિતા બતાવે એમ છે.
સમિતિએ માસિક શરૂ કર્યું તે પહેલાં જ દિગંબરી શ્વેતાંબર વિરૂદ્ધનુ ઢગલાબંધ સાહિત્ય પ્રગટ કરે જતા હતા તેમને શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના પ્રકાશને વિચાર કરતાં કરી મૂકયા અને અત્યાર સુધી પાતે બિનજવાબદારી પૂર્વક જે કંઈ લખે જતા હતા તેવુ લખાણ કરવામાં હવે સચાટ સામને સહન કરવા પડશે એમ તેમને લાગવા લાગ્યું. પરિણામે શ્વેતાંબરા વિરૂદ્ધનું નવું સાહિત્ય પ્રગટ કરતાં દિગરાને અટકવું પડયુ. ભલે આવા સાહિત્યનું પ્રકાશન સાએ સા ટકા બંધ ન થયુ હાય, કાઇ કાઇ વખત થાડુ ઘણું લખાઇ જતું હાય, છતાં તેમાં સંગીન ઘટાડા થઇ ગયા છે, એમ એનાથી પરિચિત વિદ્વાનોને કબૂલ કરવું પડયું છે.
શ્રી મુનિસમ્મેલને આ સમિતિની સ્થાપના કરી તે અરસામાં સ્થાનકવાસી સામયિકમાં પ્રગટ થતી ધર્મ પ્રાણુ લાંકાશાહ'ની લેખમાળામાં આપણા પૂર્વાચાર્યા વિરૂદ્ધ જે કઈ લખવામાં આવ્યુ હતુ. તેણે સમાજનુ મન ઉંચુ કરી મૂક્યુ હતુ. સમિતિએ આ અંગે પણ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’માં એક લેખમાળા લખીને જે જવાબ આપ્યા છે તે નોંધવા યાગ્ય છે.
આ ઉપરાંત શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે લખેલ અને ‘પ્રજામંધુ' સામાહિકની ભેટ તરીકે અપાયેલ ‘રાજહત્યા’ પુસ્તકમાં નૈનાને ઉતારી પાડે એવું જે કંઇ લખવામાં આવ્યુ હતુ તે પ્રસ ંગે, એગલેારના એક વિદ્વાને કાનડી ભાષામાં પ્રગટ કરેલ ‘ગૌતમબુદ્ધ' નામક પુસ્તમાં તીર્થક શબ્દનો ઉપયોગ કરી જેના માટે જે ગેરસમજ ઉભી કરેલ તે પ્રસંગે, ‘કલ્યાણ’ નામના હિન્દી ભાષામાં પ્રગટ થતા માસિકના, ત્રણ વર્ષ પહેલાં પ્રગટ થયેલ ‘સતાંક નામના એક વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીનું મેાઢે ગૃહપત્તિ બાંધેલું એવું સાવ બેહુદુ અને તદૃન અશાસ્ત્રીય ચિત્ર પ્રગટ કર્યું તે પ્રસગે તેમજ શ્રી ગોપાલદાસ પટેલે સપાદિત કરેલ અને શ્રી પુંજાભાઈ ગ્રંથમાળા તરફથી પ્રગટ થયેલ ‘ભગવતીસાર’ નામના ગ્રંથમાં ભગવાન મહાવીરસ્વામીના માંસાહાર અંગે જે કઈ ઉલ્લેખ કરવામાં આવ્યેા હતા તે પ્રસંગે; આમ નાના મેટા અનેક પ્રસંગોએ સમિતિએ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૧૨]
નમ્ર નિવેદન
જવાબ
તે તે જવાબદાર વ્યક્તિ સાથે પત્રવ્યવહારીને તે તે આક્ષેપોના આપવાના જે પ્રયત્ન કર્યો છે તે આવી સમિતિની અને આવા માસિકની સમાજને કેટલી જરૂર છે તે પૂરવાર કરે છે. શ્રી મુનિસ`મેલને જે આવી સમિતિની સ્થાપના કરવાની દૂરદેશી ન વાપરી હાત તે આવા પ્રશ્નોને ચાગ્ય ઉત્તર આપવાનું શકય ન બનત એમ સમિતિના કાર્યથી પરિચિત વિદ્વાનનુ કહેવું મિલકુલ સાચું છે.
[૪૩]
અત્યારે સમિતિ જોનગરે પેાતાના Inside Asia (એશિયાની ભીતરમાં) ગ્રંધમાં જેના માટે જે કંઇ ગેરસમજભર્યું લખ્યું છે તેના જવાબ આપવાના પ્રયત્ન કરી રહી છે.
આ ઉપરથી જોઇ શકાશે કે શ્રી. મુનિસમ્મેલને જે ઉદ્દેશથી સમિતિની સ્થાપના કરી હતી તે ઉદ્દેશને શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિક દ્વારા પાર પાડવાના સમિતિએ પૂરેપૂરા પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં કરતી રહેશે.
આવા આક્ષેપો સદંતર બંધ થાય એમ અનવું અશકય છે, કાઈના કાઈ પ્રસંગે કાઇના કોઇ વ્યકિત તરફથી આવા આક્ષેપે થવાના જ. એટલે જ્યારે જ્યારે એવા આક્ષેપ કરવામાં આવે ત્યારે ત્યારે અનેા સચાટ ક્રિયા આપવા માટે મ્ન સમિતિ અને માસિકની અનિવાર્ય જરૂર છે એ સમજી શકાય એવી બીના છે. અને તેથી સમાજે તેને પૂરેપૂરો સાથ આપીને નભાવવાં જોઇએ એ પણ એટલું જ સાચુ છે.
સાના સહકાર
આ પાંચ વર્ષ દરમ્યાન સમિતિએ જે રીતે કામ કર્યું' છે અને આપણા સમાજની અંદરઅંદરની કાઇ પણ ચર્ચામાં લેશ પણ ભાગ નહીં લેવાની નીતિને સચોટપણે વળગી રહીને શ્રી જૈન સત્ય પ્રકાશનું પ્રકાશન કર્યુ છે તેથી તે સમાજમાં સૌનુ પ્રીતિપાત્ર થયુ છે અને બધાયનેા તેને સહકાર મળત રહ્યો છે. જેઆ શ્રી જૈન સત્ય પ્રકાશ' નિયમિત વાંચે છે અને તેમાં અનેક પૂજ્ય મુનિરાજોના તેમજ અન્ય વિદ્વાનાના જુટ્ઠા નુદા વિષયેાના લેખા જીએ છે તેમને ઉપરની વાત જણાયા વગર નહીં રહી હૈાય.
વળી માસિક કેવળ ગુજરાતી ભાષામાં જ પ્રગટ નહી કરતાં તેમાં હિંદી ભાષાના લેખા પણ આપવામાં આવતા હેાવાથી તેટલા પ્રમાણમાં ગુજરાત મહારના પ્રદેશોમાંથી પણ માસિકને સહકાર મળતા રહે છે.
For Private And Personal Use Only
સુંદર વાચન
શ્રી મુનિસમ્મેલને સમિતિની સ્થાપના આપણા ધર્મ ઉપર થતા આક્ષે
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
પિના જવાબ આપવા માટે કરી હતી, છતાં “શ્રી જૈન સત્ય પ્રકાશ માસિકમાં કેવળ આક્ષેપના વાવાળા લેખો જ પ્રગટ કરવાનું ન રાખતાં માસિકમાં સમાજહિતની દષ્ટિએ ઉપયોગી જણાય તેવા અને જેમાં આપણા ધર્મની ગૌરવગાથા પ્રગટ થતી હોય તેવા વિવિધ વિષયના અનેક લેખ પ્રગટ કરવામાં આવે છે. આપણું ઉપર કરવામાં આવતા આક્ષેપોનો આપણે જવાબ આપીએ તેની સાથે સાથે આપણા ધર્મનો મહિમા અને ગૌરવ આપણે સમજતા થઈએ એ પળ બહુ જરૂરી છે. અને તેથી “શ્રી જેન સત્ય પ્રકાશમાં એતિહાસિક, ઓપદશિક, સાહિત્યિક કે પુરાતત્વ સંબંધી સાહિત્ય પણ મોટા પ્રમાણમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આવા સાહિત્યથી ભરેલા “શ્રી જૈન સત્ય પ્રકાશના અંકે એક સામયિક કરતાં અનેકગણું વધુ કીમતિ અને એક પુસ્તક જેટલા ઉપયોગી છે એમ તેને જોનારને લાગ્યા વગર નહીં જ રહે.
બે વિશેષાંક - આ પાંચ વર્ષ દરમ્યાન બીજા અને ચોથા વર્ષમાં શ્રી જેન સત્ય પ્રકાશના “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક’ અને ‘શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક નામક બે વિશેષાંકે પ્રગટ કરવામાં આવ્યા છે. પહેલા વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખે આપવામાં આવ્યા છે અને બીજા વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષ સુધીને અનેક વિષયને સ્પર્શતા જેન ઈતિહાસ આપવામાં આવ્યું છે. આ રીતે આ એ વિશેષાંકે ભગવાન મહાવીરસ્વામી અને તે પછીના એક હજાર વર્ષ સુધીના જૈન ઇતિહાસની સાંકળરૂપ છે. જે વિદ્વાનોએ આ બે વિશેષાંક જોયા છે તેમણે તેની મુકતકંઠે પ્રશંસા કરી છે.
આ બે વિશેષકેના અનુસંધાનમાં ત્રીજો વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષ પછીના બીજા એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતા પ્રગટ કરવાની અમારી ઉમેદ છે. એ ઉમેદ જલદી પાર પડે એમ ઈચ્છીએ.
પૂજ્ય મુનિરાજની વિદ્વત્તાને લાભ આપણુ પૂજ્ય મુનિસમુદાયમાં, જૂના કાળથી પઠન-પાઠનને કેમ ચાલે આવે છે. સંસારથી વિરક્ત થયેલ આ સમુદાય પોતાની આત્મસાધક ધાર્મિક ક્રિયાઓ કરવા ઉપરાંતનો સમય સાહિત્યસેવનમાં ગાળે છે, અને એનું જ. એ પરિણામ છે કે જૈન સાહિત્ય જગતના કોઈ પણ ધર્મના સાહિત્ય કરતાં જરાય ઉતરતું નથી એટલું જ નહિ પણ એણે સાહિત્યનાં અનેક ક્ષેત્રોને આવરી લીધાં છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] શ્રન નિવેદન
[૨૫] આપણે પૂજ્ય મુનિરાજે અનેક વિષયના ઊંડા વિદ્વાન હોય છે. એટલે અત્યારના સંયોગો પ્રમાણે તેઓની વિદ્વત્તાને લાલ નાના નાના વિવિધ વિષયના લેખ દ્વારા જેન તેમજ જૈનેતર જનતાને સમયે સમયે મળતું રહે એ ઘણું જરૂરી છે. આવા લેખે અનેક પ્રકારની ગેરસમજોને દૂર કરી સાચી પરિસ્થિતિ સમજાવી શકે છે. આવા લેખો પ્રગટ કરવાનું કાર્ય પુસ્તક કરતાં વર્તમાન પત્રો કે સામયિકે દ્વારા વધુ સારી રીતે બની શકે છે. અત્યારસુધી પૂજ્ય મુનિરાજેમાં મોટે ભાગે પુસ્તક લખવાની પ્રથા હોવાથી આવા લેખ લખવાનો લગભગ અભાવ હતો, પણ “શ્રી જૈન સત્ય પ્રકાશે પૂજ્ય મુનિરાજેને સહકાર મેળવીને તેમણે લખેલા વિવિધ વિષયના લેખે મારફત આ અભાવને દૂર કરવાને જે પ્રયત્ન કર્યો છે એ સમિતિ માટે શૈરવનો વિષય છે.
શ્રી જૈન સત્ય પ્રકાશના વાચકે જોઈ શક્યા હશે કે અનેક પૂ એ અનેક પ્રકારના લેખે આપીને માસિકને સમૃદ્ધ બનાવવામાં સુંદર સહકાર આપે છે. અમને આશા છે કે આ સહકાર હજુ પણ વધશે અને તેમની વિદ્વત્તાને લાભ વધુને વધુ પ્રમાણમાં અમે જનતાને અપાવી શકીશું. - આપણુ પૂજ્ય મુનિસમુદાયની વિદ્વત્તાને લાભ આ રીતે જનતાને મળે અને એ પૂજ્યવ પણ કોઈ પણ પ્રકારની શંકા વગર નિસંદેહપણે પોતાના લેખે મેકલી શકે અને તેમના લેખે કઈ પાય પ્રકારની ટીકા-ટિપણી વગર પ્રગટ કરી શકાય તે માટે “શ્રી જૈન સત્ય પ્રકાશ જેવા માસિકની ઘણી જ જરૂર છે. સમાજે આ દષ્ટિએ પણ સમિતિ અને માસિકને નભાવવાં જોઈએ.
ઓછું લવાજમ તેમજ ભેટ શ્રી જૈન સત્ય પ્રકાશના વાચકો જોઈ શક્યા હશે કે તેમાં કોઈ પણ પ્રકારની જાહેરખબરમાં જગ્યા રોકવામાં નહીં આવતી હોવાથી વર્ષ દહાડે લગભગ ૫૦૦ પાનાનું સંગીન વાચન આપવામાં આવે છે. અને આમ છતાં તેનું લવાજમ માત્ર બે રૂપિયા જ (અને અમદાવાદ માટે તે માત્ર દેઢ રૂપિયે જ) લેવામાં આવે છે, જે પ્રમાણમાં ઘણું જ ઓછું ગણાય.
આ ઉપરાંત આ સમિતિની સ્થાપના શ્રી મુનિસંમેલને કરી તેથી તેને લાભ પૂજ્ય મુનિસમુદાયને વિશેષ પ્રમાણમાં મળતો રહે તેથી પૂજ્ય મુનિરાજેને આ માસિક કોઈ પણ પ્રકારનું લવાજમ લીધા વગર ભેટ આપવામાં આવે છે.
સમિતિ અને માસિકની ઉપયોગિતા ઉપરની હકીક્ત ઉપરથી બરાબર સમજી શકાય એમ છે કે સમાજસેવા માટે આ સમિતિ તેમજ આ માસિકની કેટલી ઉપયોગિતા છે, અને તે કેવું સુંદર કામ બજાવી શકે છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
[૪ર૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ પ
આ પ્રસંગે આપણે એ પણ સમજી રાખવું જોઈએ કે– એક સમાજની ઉન્નતિ માટે જેમ તેની અંદર સુધારા વધારા કે સંગઠન કરવાની જરૂર છે તેટલીજ જરૂર તે સમાજ ઉપર બહારથી કરવામાં આવતાં આક્રમને સામને કરવાની છે. કેવળ અંદર અંદર જ વિચાર કરવામાં આવે અને બાહા - મણ માટે કશી જોગવાઈ ન હોય તે સમાજ માટે તે બહુ ભારે થઈ પડે અને પરિણામે એક દિવસ સમાજને તે માટે સેસવું પડે.
પ્રતિકારના અને ઉપયોગ હમેશાં કરવાને હતો નથી, પણ પ્રતિકારને પ્રસંગ આવી પડે ત્યારે “આગ લાગે ત્યારે કે દવાની જેમ પ્રતિકારનું શસ્ત્ર ગોતવાના ફાંફા ન મારવા પડે તે માટે પણ આવા માસિકને પોષણ આપવું જોઈએ અને નભાવવું જોઈએ. પ્રસંગ પડતાં તે જે કાર્ય કરી શકે તેનાથી તેની પાછળ કરેલ બધાય ખર્ચનું વળતર અવશ્ય મળી રહે.
અમારી વિનંતી કોઈ પણ નાની કે મોટી પ્રવૃત્તિ નાણા વગર ન જ ચલાવી શકાય, દરેક માટે તેના પ્રમાણમાં નાણુની જરૂર હોય એ સમજી શકાય એવી હકીક્ત છે. એટલે સમિતિ અને માસિક અંગે ઉપરની હકીક્ત રજુ કર્યા પછી અમારે એટલું જ કહેવાનું છે કે-આ માસિક કઈ પણ પ્રકારના આર્થિક લાભની ભાવનાથી પ્રકટ કરવામાં નથી આવતું; આ માસિકમાં કોઈ પણ પ્રકારની જાહેરખબર લઈ પૈસા ઉપજાવવામાં નથી આવતા, પણ આખું માસિક સંગીન વાચનથી ભરપૂર આપવામાં આવે છે અને એનું લવાજમ સાવ નજીવું રાખવામાં આવ્યું છે. એટલે અમારી વિનંતી છે કે આ સમિતિ અને માસિકને નભાવવા માટે જે કંઈ નાણાની જરૂર પડે તે માટે દરેક જૈનભાઈ પિતાથી બનતે ફાળે જરૂર આપે અને પૂજ્ય મુનિરાજે મુનિસમેલન સમિતિની સ્થાપના અંગે કરેલા ઠરાવ પ્રમાણે સમિતિ માટે અવસરે જરૂર ઉપદેશ આપવાની કૃપા કરે.
આ સમિતિ એ શ્રી મુનિસમેલનના એક સક્રિય સંભારણા રૂપ છે. શ્રી જેન સંઘ સમૃદ્ધ-દ્રવ્યસંપન્ન સંઘ છે. કેવળ આર્થિક સહાયના અભાવે આવી સમાજહિતની પ્રવૃત્તિ અટકી પડવાને પ્રસંગ તે નહીં જ આવવા દે. અમને આશા છે કે સૌ કોઈ પિતાથી બનતે સહકાર આપી સમિતિને અને માસિકને જરૂર નભાવશે. અસ્તુ.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરચરિતમ
સંશોધક–આચાર્ય મહારાજ શ્રી વિજયતીન્દ્રસૂરિજી
-
-
આ શ્રી વીરચરિતની નકલ આહાર (મારવાડ)ના શ્રી રાજેન્દ્ર નાગમ જ્ઞાનભંડારના બંડલ નંબર ૧૮૨માંની એક હસ્તલિખિત પ્રત ઉપરથી કરવામાં આવી છે. આમાં શ્રી મહાવીર સ્વામીના જીવનની મુખ્ય મુખ્ય ઘટનાએ સંક્ષેપથી આપવામાં આવી છે. આ અતિ સંવત ૧૭૬૧ની સાલમાં રચવામાં આવેલ છે એમ છેટની ર૭મી કડી ઉપ જણાય છે. તેમજ એના કતાનું નામ લખમણ હોવું જોઈએ એમ છેવટની ૨૬મી કડી ઉપરથી જણાય છે. જુની ભાષાના અભ્યાસીઓને આ કૃતિ અવશ્ય ઉપયોગી થઈ પડશે.
સંશોધક
-
-
પહિલઉ ધુરિ સમરૂં અરિહંત, આઠ કરમનઉ આણ્યઉ અંતા વાગવાણિ બ્રહ્મા તણ, સમરું સરસતિ હું સામિણ ! ૧ સુગુરૂ વચન શ્રવણે સંભલી, પભણસુ વીરચરિત મનરલી ચકવીસમઉ જિણેસર રાય, ગાયત્રુ સંઘતણુઈ સુપરસાય છે જે છે જબૂદીવ ભરહઈ ખંડ, તિહ માહે છઈ ગામ બ્રાહ્મણુકડા વસઈ રિષભદત્ત વિદ્યાવંત, બ્રાહ્મણિ દેવાનંદાકત છે ૩ છે નિસિભરિ પકડી તે બ્રાહ્મણ, તિહિ સુરવરી વહી ગઈ ઘણું રાતિ બિ પુહર ગયા જેતલઈ, ચઉદ સુપન લાધા તેતલઈ ! ૪ આવ્યઉ માંગલ ધુરિ મલપતિ, દીઠઉ રિષભ મહાબલવંતિ પષ્યઉ સુપન તીઈ કેસરી, લખમી સાયરની કુંવરી છે છે દામમાલા સંપૂરણ ચંદ, દીઠ સહસ કિરણ ગમંદ લહકઈ ધજા સુપન આઠમઈ, ભર્યઉ કલશ જલ સેવનમઈ ૫ ૬ છે
.........................., રાયણુરાસિ સાયર ધ્યાન ધુવણુ અગનિશિખા ચઉદમઈ, સુપનંતર જાગી તિમઈ | ૭ | તે સુંદરી ઉઠી તિણિ વાર, સુકલ ધ્યાન મનિ ધરઈ અપાર રિષભદત્ત મન હરખ અપાર, સુપનંતરનઉ કરઈ વિચાર છે ૮ છે ભણુઈ વિપ્ર સુણિ પ્રમદા કંત, હુસ્ય પુત્ર પિણ મેરૂ સમાન છે જાત ગરવ જનમંતર કિયો, તિણિ કરમિ નીચ કુલ અવતર્યઉ છે ૯ છે માહણકુંડ વીર અવતરઉ, ઈદ્રત આસણુ થરહરઉ . કાંઈ આસણુ નહીં અસમાન, મન અવલંકિ જેવઉ જ્ઞાન છે ૧૦ છે ૧ અહીં ૧૦, ૧૧ અને ૧૨મા સ્વનનાં નામ બાકી રહી ગયાં છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪ર૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
ધરી જ્ઞાન બલતઉ ઈમ કહઈ, વીર અવતર્યઉ કુલ બ્રાહ્મણતણુઇ બે કર જોડી ઊભલે રહ્યઉ, અંજલિ જોડી શક્તસ્તવ કાઉ ! ૧૧ છે ઇંદ્ર અયુક્ત દીઠઉ દષ્ટ, બોલાવ્યઉ તતખિયું હરણે તે સુર આવ્ય૩ તિવાર, પાય લાગીનઈ કર્યઉ જુહાર છે ૧૨ છે કહે અખ્ત સામી કેહઉ કાજ, ઘઉ આદેશ ઈદ્ર મહારાય છે પભણઈ ઈદ્ર વિતએ કર, માહણું તણુઉ ગર્ભ ઉપહરઉ છે ૧૩ છે ભુઈ જ પરિ છઈ ખત્રીકુંડ, ભૂપતિ સિદ્ધારથ નરિંદ તસુ ધરણું ત્રિસલા નારિ, ગર્ભ લેઈ તિહાં આવતા . ૧૪ . તેહના ઉદરમાહિં છઈ જેહ, માહણ કુંવરિ અવતાર તેહ ઈદ્ર તણુઉ સંભ આદેસ, મત્સ્યલેક કીધઉ પવેશ છે ૧૫ છે નિસભરિ પઉડી સુંદરી તેલ, લેઈ ગરમ પાલટી આવેલ છે વનિતા તાણ બાલ પરિહરઉ, ઈદ્ર કહઈ હંતા તિમ કરઉ છે ૧૬ છે ગર્ભ પાલટી સુર ગયા તિસિ, વલી સુપરંતર લીધાં તિર્સિ દુખભરિ રમણિ વિહાણ રાતિ, જાઈ વર વીનવ્યઉ પ્રભાતિ છે ૧૭ સ્વામી સુપન અનરથ હુઆ, ત્રિસલા જાણું ઉદાલીયા ! સુણિ સુંદર પ્રિય એવંત કાઠી, રાકાં ઘરે રતન કિમ રહઈ છે ૧૮ છે સુખ ભોગવી નિરંતરમેવ, નિસભરી ઉડી તિસલાદેવી ! જનક રય આધી રહી. ચઉદ સુપન નિજ લાધા સહી મે ૧૯ ઉઠી રમણિ કરિ સંવિ, ધરિ ધ્યાન મનિ ત્રિસલાદેવિ પ્રહ વહસી પ્રિય જિલીરણી, સુહિણતણું વાત સવિ કહી | ૨૦ | સિદ્ધારથ રાજા મઈ ભણુઈ, તેડઉં પંડિત ઘરિ આપણુઈ આવ્યા પંડિત કહુઇ વિચાર, જીવંતુ અવતરઉ કુમાર છે ૨૧ છે ઉદયવંત બેઉ હાઈસિ, માઈ તાઈના દુખ ભાંજસિ | તે પંડિતનઈ તૂઠઉ રાય, આપી નમી પંચ અંગ પસાય છે રર છે રાજા મન રૂલીયત થયા, પંડિત ઘરિ આપણાઈ ગયા ! માઈ મનિ ડેહલી રૂડા ધરઈ, સુખભરિ ગરભ દિનિ દિનિ આરઈ છે ૨૩ પ્રછન્નવિરતિ રહિયા જિનરાય, જાણ્યું અહુ દુહવાયસઈ માય છે સાત માસ વઉલ્યા જેતલઈ, માઈ મનિ દુહાણ તેતલઈ છે ૨૪ છે સહીઅર મિલી ઊભી રહી, ન હાલિ ગરભ બાત ઈમ કહી અવધિજ્ઞાન વીર મનિ ધરઈ, માઈ દુખ ભાંજેવા કુરકુરઈ છે ૨૫ છે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
શ્રી વીરચરિતમ્
વારિ નિવઉ લીધું તિસિ, જ્યાં લગ્નિ માઈ તાઈ જીવસઈ । તાં નહીં પરણું સજમસરી, ઇણુ દુઃખ કરૂણા આદરી ॥ ૨૬ | જણણી મન મઇ પૂગી આસ, ઇમ કરતાં વઉલ્યાં નવ માસ । ચૈત્ર સુકલ તેરસ જનમિયા, સિદ્ધારથરાય ઉચ્છવ કિયા !! ૨૭ ॥ તેતલઇ આવી છપન કુમારિ, સૂતિગ કરમ ક્રરઈ તિણિવારિ । જેતલઇ જનમ્યા વીરજિષ્ણુદ્ર, તેતલઈ ક ંપ્યૐ આસણુ છંદ ॥ ૨૮ ॥ આસણુ થકી ઉતરીયા હૈ, અવધિ ન્યાઇ ઇંદ્ર દીધી દષ્ટ । ધરીય ધ્યાન ઇમ એલઇ છંદ, જનમ્યા ચવીસમા જિષ્ણુદ ૫ ૨૯ ૫ વાયા ઘટ સુઘાષાતણા, તેતલઈ ઘટ સર્વે રૂઝણ્યા । ઇંદ્ર ભુવનપતિ આવ્યા વીસ, વાણુવિતરના કેંદ્ર ત્રીસ ૫ ૩૦ ।। આવ્યા કલ્પતણા દસ ઇદ, આવ્યા દાઈ સુરજ નઇ ચંદ ! સરસા સુરપતિ મિલીયા બહૂ, જનમમાચ્છવ ચાલ્યા સહુ ૫ ૩૧ ॥ નિદ્રાતણું મંત્ર માઇ દીઉં, જણી કહાં જઇ લીએ એટઉ ધ ચસિડ ઇંદ્ર એકઠા હુઆ, મેરૂ સિખરગિરિ લેઇ ગયા।૫ ૩૨ ૫ કય ક્લસ સિવ ભરીયા નીર, લઘુવિ આલક તણુઉ સરીર ! કરિ કુસુમ જલિ ચિતઇ ઇંદ્ર, કિમ સહિંસઇ લહુઉ વીરજિષ્ણુદ ૫ ૩૩ ૫ જિહાં સરિવ છૂટિ સિરધાર, ઉદક તેતિલ નાસિકુમાર ।
વિષ્ણુ ન્હવણુ કરઇ ન કોઈ,
જિષ્ણુ અંગુઠઉ ચંપીયઉ, તેતલઈ મેરૂ પર્વત કંપીયઉ ૫ ૩૪ ૫ ધૃષ્ટ ધરિત મેલી માળ, હાલ્યા પાયાલે સબ માગ ! ગિરિ તૂટી ભૂમિતલ પડઈ, આક ́પી અચલા ધડહુડઇ ૫ ૩૫ કાયર સબે તિહાં ટલવહ્યા, સાયર તબ સગલા ઝલઝલ્યા । ત્રિભુવન પાવઉ જિનરાય, ઇંદ્ર તેવાર લાગઉપાય ॥ ૩૬ ૫ જનમમહાચ્છવ કિયા ।
ત્રિણ પ્રદક્ષિણા દેક ખાસીયા, ઈંદ્ર વીર જિષ્ણુ જિમલા મૂકીયા, સુરપતિ સવિ આપણુ થાનક ગયા ૫ ૩૭ ।। લીયેા મંત્ર જાગી માય, આણુ ંદિયા સિદ્ધારથરાય ।
દીયઉ દાન સુત જનમ્યા ભણી, સાજન હરખ્યા મહિમા ઘણી ! ૩૮ ૫
For Private And Personal Use Only
[ ૪૨૯ ]
ઊપરિ આપ્યા કાલ પાન, એટા નામ દીયા વર્ષોં માન ।
ઇસ નામ દીધ જેહ ભણી, ઉપના લિંગલી ઘર ઘણી !! ૩૯ ।।
1 આ લીંટી આટલી અધૂરી લાગે છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૩૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
દિનદિન વાધઈ કુમર સુજાણ, જાણુઈ આગમ વેદ પુરાણ કમલ સુકેમલ સંગલ અંગ, રૂપ રૂડેઉ જિસઉ અનંગ છે ૪૦ છે અંધકાર પતેજી હરી, જિમ દિયુયર અજુઆત કરી લક્ષણ બત્રીસ અતિ ગુણવંત, બાલપણું લગિ અતિ બલવંત છે ૪૧ છે આવ્યા રાજપુત્ર સબિ મિલી, જઈ રમસ્યાં આમલપીપલી જિનવર કુમર દીયઈ બહુમાન, રમવા ચાલ્યા શ્રીવર્ધમાન છે ૪ર છે નયરિ બાહિર કીય૩ પ્રવેશ, .....................૧ ............. ! કુમર સવે તિહાં રામતિ કરઈ, ઈદ્ર વીરના ગુણ ઊંચરઈ છે ૪૩ ઈદ્ર વયણ સાંભલિ સુર આવીય, રાતા લોયણ વિષહર થયઉ રહિક વૃક્ષતલિ વીંટી કરી, તેહ પાખલિ કેઈ ન સકઈ ફિરી છે ૪૪ છે લબકાય મુખ જિહવા બેઉ, વીરઈ વિસહર દીઠા તેજે ! કર ઝાલીનઈ દુહવ્યઉ પૂરી, સાહી વદન નઈ નાખ્યઉ દૂરી છે ૪પ છે વચલી મિથ્યાતિ ગયા બિવલે, નાન્હઉ થઈ રમવા આવી8 કુમર ભણુઈ જે નર હારસઈ, ખંધિ કરીનઈ ઉપાડિયઈ છે ૪૬ છે એવું દેખી જઈ તમે રમઉ, નહિંતર પુરૂષ પથઈ અતિક્રમ સુણી વચન રહીઉ દેવતા, ચાલ્યા કુમર સવ મલપતા છે ક૭ છે વર્ધમાન જઈ બીડું લીયઉં, વીરપ્રતઈ દાવ વાહારીયઉ રાજકુમરિ સાંજલિ સુર ભણઈ, નરવર ચડઉ ખંધિ અહુતણિ છે ૪૮ છે જિણવરનઈ મનિ હરખ અપાર, તબ કંધો લઈ ચઢયા કુમાર ચઢિય ખંધિ દાણવ વૃદ્ધિ કરઈ, વરધમાનને લેગયઉ સહી છે ૪૯ છે હીયડઈ અતિ દુખ આણુઈ રાય, રૂદન કરવા લાગી ભાઈ સાજન મિલીયા કરઈ ઉચાટ, વરધમાનનઈ જેવઈ વાટ છે ૫૦ છે સુર વાધ્યઉ સંખેપિ કહઈ, વાધ્યઉ દુઇ તે અંબર જાઈ ! રવિસસિ કાને કુંડલ થાઈ, .......................... હિરદય વિમાસી વીર જિસુંદ, ઢીંકી સુર થાસિ સતખંડ ૫૧ અંગૂઠઉ મસ્તકિ ચંપીયઉં, તેતલઈ તે દાણવ કંપીયઉ આકુલ વ્યાકુલ થઈ અડવડઉ, ધૂજીનઈ ધરમંડલિ પડવું છે પર છે દાણવા જબુક જિણવર સીહ, દાણવ પરણું જિનવર દીઠ અધિક હુતાસન નું પરિ જલઈ, વિહરનું લંક નવિ ડરઈ છે પડે છે વરસ બત્રીસે નર થયેલ, આગલિ આવી ઊભલે રહ્યા સાચુ કહુઈ મમ મહારાય, જઈ જિણવરનઈ લાગઉ પાય છે ૫૪ ૧ આ લીંટી અધૂરી લાગે છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
શ્રી વીરચરિતમ
[૪૩૧ ]
ઈદ્ર પરિ વખ્યાપ્યઉ જિસુ, તે અતુલી બેલ સામી તિસું ! સબલ પુરૂષનઈ સાહસ ધીર, દાણવ નામ દીય મહાવીર . પપ છે થાપી નામ નઈ સુર ચાલીઆ, મહાવીર મંદિર આવીયા | હરખ્યઉ રાજ જબ દીઠઉ કુમાર, માઈ આગલિ નંદાય અપાર પદો આવ્યા મનુષ્ય વધાવઈ ઘણું, સવિ દુખ ભાગા સાજનતણ ' નરવર મુનિ આણંદઉં ઘણા, બલ દેખી શ્રી મહાવીરતણું છે પ૭ | સાત વરસના હુઆ જામ, નિસાલી પાડવીયા તામ | આણુ કંપી આવઈ ઈ%, સિંહાસણ થાપ્યા જિનચંદ્ર છે ૫૮ ગયા વિપ્ર કરિના સિગાર, ઈદ્ર પછિ સંદેહ વિચાર ભાગા ઈદ્રતણું સંદેહ, ભાવિના મુઝ આવ્યઉ એહ છે પ૯ છે અપૂર્વ ચરિત્ર દેખિ ઈમ ભણઈ, પાણિગ્રહણ કીજઇ પુત્રતણુઈ સાજણ સવિ આવ્યા તેતલઈ, આનંદ મનાવઈ બહુ પર છે ૬૦ છે રાય વિવાહ મહોચ્છવ કીયઉ, કુમર જતા પરણુવિયઉ ઘર ઘરિ ઓચ્છવ સવિ કિન્તણુઈ, રાજ કરઈ થાનક આપણઈ છે ૬૧ છે રંગિ રમાઈ રાણી વર બેઉ, દિવસ કેતલઈ જનની બેઉ ! મહાવીર સવિ કીધા કાજ, ત્રીસ વરસ પ્રતિપાલ્યા રાજ છે ૬૨ વીર કરઈ છ0 નિતુ ઉપગાર, દીઠઉ એહવઉં અથિર સંસાર રાજ રાજરિદ્ધિ રમણિ પરિહરી, વીર પરણછઈ સંજમસિરી છે દ8 | માર્યઉ મદન સરીખઉ મેહ, કુલ આપણુઈ ચઢાવ્યઉ સેહ દાન દીધઉ દાન દીધઉ બહુ, પરિસહ ઉપસર્ગથી ન ડરઈ કબહુ છે ૬૪
ભાસ “દાણ દીધઉ દાણ દીધઉ શ્રી મહાવીર, ધણ કણ કંચણ રણ સવે, જિગૃહ પ્રતિ સવિ લચ્છી દીધઉ, હય ગય ગુડ મુગતાફલ, વરસ એક ભાઈ ઊરણ કીધા, ગઢ મઢ મંદિર આપીયા, અરથ ગરથ ભંડાર, પંચ મુઠિ લેચ કરી, લીધઉ સંજમભાર ”
ચોપાઈ વિહાર ક્રમ શ્રી મહાવીર કીય, એક વિપ્ર કેડઈ આવીયઉ આપ્યા કાપડ કટક બેઉ, બિહુ વાર લેઈ ગયહ ૧ છે ભગવન! ગો વિદેશ-વિદેશ, અબૂઝ જીવનઈ દિલ ઉપદેશ ઈમ ઘણુ તપ જિનવર આદર્યઉં, ષટ માસ વાડા અંગીકર્યઉ છે ૨ ||
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૩]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
=
=
=
=
=
=
ઈમ અનંતી વેદના સહી, કરમ નિકાચિત સોલા સહી તાવર લાગઈ અતિ સુકુમાલ, વનચરિંગરૂ ગોવાલ છે ૩ છે સવિ પિંડાર મિલી આવીયા, જાએ જિનવરનઈ બેલાવીયા 1 હેરતણું ભલામણ કહી, જિણવર તકે મુખ બોલ્યા નહીં તે જ છે તે પિંડાર ગયા જેતલઈ, ગોરૂ દહદિસિ ગયા તેતલઈ કાજ કરે નઈ પાછા વળ્યા, તે આવી જિણવરનઈ મલ્યા છે પ છે તિણિ થાનકી નવિ દીસઈ ગાય, પિંડાર પૂછે જિનવરરાયા અમદે ભલામણિ દીધી હતી, ગોરૂ કાજઈ દેખ જતી છે ૬ છે જિન પ્રતિ જીભ દષ્ટ વાવરી, સગુ મિત્ર સમવડ ધરઈ
ન કરી રહિયા મહાવીર, ચલણ ઊપરી સંધી ખીર | ૭ | વલી ગોવાલીએ ઉપસર્ગ કિયા, કાનામાહે ખીલા ઠકિયા વાર્ધતા કાણા સબ બેઉ, પ્રછન્ન વેદન ન લઈ કાંઈ | ૮ | વેદન કરી દેવાલિયા ગયા, ઊપરિ વલી મેઘઉ નયા ઝબકી બીજ ધરકઈ આભ, ચલ ઊપરિ ઊગ્ય ડાભ છે ૯ જલધર વરસે દિન સરવરી, જિનવર રહ્યા મૌન વ્રત કરી ! ઈમ કરતાં દિન કેતલા થયા, કાઉસગ પારી વીર વિહરણ ગયા છે ૧૦ | વઈદે દીઠા ખીલા કાનિ, કરી પારણઉ રહીયા ધ્યાનિ તેહ વૈદ્ય કેડઈ આવીયલ, સરસા દેઈ લેઈ ચાલીયેલ છે ૧૧ છે તે કરિ તાણ્યા નવિ નીસરઈ, ખીલા ન દીસઈ કાપ્યા કિઈ આંબા જંબૂડાલિ બેઉ, સબલ દેર લેઈ બાંધ્યા તે છે ૧૨ છે શાખાઘાત કીયઉ જેતલઈ ખીલા નસરીયા તેતલઈ મહાવીર કરત આકંદ, ફાટી ડુંગર થયઉ સતખંડ છે ૧૦ | કમિ જત્ર નડ્યા છઈ કે, કરમિ ગઉ શ્રેણિક નરકે ! કુબેરદત્ત જણુણ સંજોગ, નલદવદંતી પડયઉ વિગ ૫ ૧૪ . કમિ ખાંપણી લાગલ ચંદ, ઉદક નંબઘર ન રહ ચંદ મિલીયા સુંદર કરમ નડી, ચંદનબાલા પરથે ચડી ૧૫ છે આદીસર નવિ લીધઉ અને, દસરથ નંદન સેવિલ વન્ન . વિનડીહ બ્રહ્મદત્ત ચક્રવઈ, ધારીસુત ગંજ્યા સવઈ છે ૧૬ છે અહલ્યાસુત રહ્યા વનમઝારી, ચડયઉ આલ તે સુભદ્રાનારિ . કરમાઈ જાતા શ્રી મહાવીર, કવણું વરણ જેહ વઈ શરીર ૧૭
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨].
શ્રી વીરચરિતમ
[૪૩૩]
કરમ કરઈ તે નિશ્ચઈ હોઈ, કીધા કરમ ન છૂટઈ કઈ જે જે દુખ ભેગવીયાં વલી, તેહની વાત જાણુઈ કેવલી મે ૧૮ છે ભગવંત કાઉસગ કિયા અનંત, કરમ ન આણ્યઉ અંત બાર વરસ તપતણુઉ પ્રમાણે, નાણુ ઊપનઉ કેવલનાણુ છે ૧૯ છે સમોસરણ તિહાં દેવઈ કર્યઉ, કણયરયણ મણિ માણિક જ છે તે ઉપર બાંઠા ભગવંત, મહમણું લીધe દેસંત | ૨૦ | બાજી દંદુભી તબ આકાસ, કુસુમવૃષ્ટિ સુર કરઈ ઉલાસ | આવ્યા માનવ કડાકડી, સુરપતિ સવે રહ્યા કર જોડી છે ૨૧ છે આવ્યઉ પાયાલહ પરણિંદ, વલિ આવ્યા મુનિવરના વૃંદ ! આવિ નરનારી મહાસતી, અજ્જવ મળે ગુણ સંજતી છે રર એક લાખ ઊગણુસઠિ હજાર, એતલા શ્રાવક સમકિત ધાર ! શ્રાવિકા તાણું ન લાભુ પાર, ત્રિણ લાખ નઈ સહસ અઢાર છે ૨ક છે
ભાસ વીરજિવર વીરજિણવર રહ્યા ગર્ભવાસ, ત્રીસ વરસ સુખ ભોગવી, બાર વરસ સેવઈ સંયમ, કેવલનાણુ મહ ઉપનઉ તિહાં, ત્રીસ વરસ કેવલ મહોચ્છવ, કાતીમાસ અમાવસ્યા મઈ હુવઉ નિરવાણુ, મહાવીર મુગતિ જ ગયા, સમરથ અવે સુજાણ ૨૩”
મહાવીરના ચલણુ અણુસવું, તપજપ સંજમ સકતિ કરું પંચે ઈદ્રી આણું ઠામ, પરમેસર પૂજુ સુવિહાણ છે ૨૪ એલઈ જિણવર આગલિ રંગ, સ્ત્રી આવિ તસુ ઘર નવરંગ ! જિમ જિમ જિન આગલ ગઈય, તવ નિશ્ચય સિવપુર જઈઈ છે ૨૫ છે રતન ચિતામણિ ચિર હાથ, સૂરીસર વંદુ મુનિનાથ સેવક લખમણુ ગુરૂ ઉપદે, સુણિ કીયઊ અક્ષર લવલેસ ને રદ છે સતર ઈકવીસ (૧૭૨૧) સંવછર સાર, ફાગુણ વદિ સાતમિ સેમવાર કીય કવિન મનિ ધરી આણંદ, ગરૂવા જગ શ્રી વીર જિષ્ણુદ ૨૭ છે જાં અવિચલ મંડલ ઈદ્રતણું, જો જળિ તારા દીપક ઘણુ9 | તે પૃથિવી મંડલિ થિરથાઈ તપે તેજ જિમ સસિરાઈ છે ૨૮ વીરજિણેસર તણું ચરિત્ર, ભણુતાં સુણતાં જનમ પવિત્ર ! એક મના જે નર સાંભલઈ, તીય ઘરિ લછિયે ફલીફલઈ ૨૯ છે ઈતિ શ્રી વીર ચરિત સમાપ્ત પંડિત ભાનુવિજય લિખિત | શ્રાવિકા સેઠાણું કચરાદે પઠનાય છે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
(ગતાંકથી ચાલુ) ચાલુક્ય રાજ્યને પાયો મૂલરાજના હાથે નંખાયો. સન ૯૪૧માં ગુજરાત જીતીને એણે પિતાની ગાદી અણહિલવાડ પાટણમાં સ્થાપી. ત્યારથી સમૃદ્ધિમાં અને વિસ્તારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી. એક સમયે હિંદુકુશની ડુંગરાળ ભૂમિથી માંડી મહારાષ્ટ્રના મેદાન પર્યત એની હકુમત પથરાઈ હતી. કલ્યાણના સામતે, સૌરાષ્ટ્રના રાજા, ચિત્તોડના રાવળ, સપાદલક્ષના રાવ, માળવા અને મારવાડના રાજવીઓ-એ સો અણુહલવાડના મહારાજ્ય જોડે નિકટ સંબંધ રાખતા અને ખંડણી ભરતા. ભીમ પહેલાના રાજ્યમાં–સન ૧૦૨૪માં–મહમદ ગઝનીએ ગુજરાત પર ચઢાઈ કરી, સોમનાથનું મંદિર તેડવું અને પાટણ લૂટયું ત્યારે જે જબરી લૂંટ એના હાથમાં આવી, અને એ સંબંધમાં ઈતિહાસકારોએ જે નોંધ લીધી છે એ જોતાં અણહીલવાડના વ્યાપારી કેન્દ્ર તરીકેના મહત્વને અને પ્રજાની ધનસંપત્તિનો ખ્યાલ આવે છે. યુરોપમાં જે સ્થાન વેનિસ (Venice) ભગવતું તે ભારતવર્ષમાં “અણહીલપુર પાટણનું હતું. મહમદ ગઝનીની ચઢાઈએ જે ફટકો માર્યો હતો તે જોતજોતામાં ભૂતકાળનો વિષય બન્યા અને મહારાજા કુમારપાળને સમયમાં પુનઃ એકવાર ગુજરાતનું આ પાટનગર સમૃદ્ધિના શિખરે પહોંચ્યું. ગુજરાતની પડતી મહારાજા કુમારપાળની અહિંસાને આભારી નથી. ઉલટું એ સમયે તો ગુજરાત સર્વ રીતે સંપત્તિશાળી હતું. એ પ્રતાપી પુરુષના પછી જે રાજાઓ થયા અને એમનામાં રાજવી તરીકે તેવું જોઈએ એ ખમીર ન દેખાયું તેથી જ પડતીનાં પગરણ મંડાયાં ચાલુકય વંશને છેલ્લે રાજા ત્રિભુવનપાળ માત્ર નામને જ રાજા હતા. વહીવટીયંત્રની કુલ લગામ ધોળકાના વાધેલાવંશી
અધિકારી વીશલદેવના હાથમાં હતી, સન ૧૨૪૩. તેના વંશજોએ સન ૧૨૯૮ સુધી એ ટકાવી રાખી. એને અંત બ્રાહ્મણ દિવાન માધવના હાથે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને મોકલેલા સરદારે ઉલઘખાન અને નસરતખાનની ચઢાઈથી આવ્યો! વિલાસી રાજવી કરણઘેલો હારીને નાશી ગયો ! અને એની રૂપવતી દીકરી દેવળદેવી શત્રુના હાથમાં પકડાઈ દિલ્હીના દરબારમાં પહોંચી એ ઇતિહાસને જાણકારથી અજાણ્યું નથી. સન ૧૧૪૩માં સિદ્ધરાજ સિંહનું મરણ થયું અને એની ગાદીએ રાજવી કુમારપાળ બેઠા. એમના રાજ્યકાળમાં ચાલુક્યવંશ પૂર્ણ ઋદ્ધિસિદ્ધએ પહોંચ્યો અર્થાત્ સામ્રાજ્યનો વિસ્તાર સવિશેષ થયો. તેમજ સર્વત્ર સુલેહ અને શાંતિ સુપ્રમાણમાં ચાલુ રહી. અલબત્ત, શરૂઆતમાં થોડા લડાઈના પ્રસંગે બનેલા છે છતાં એ વેળાએ મહારાજા કુમારપાળે અપ્રતિમ શૌર્ય દાખવી જયશ્રી પિતાના તરફ વાળી હતી.
કુમારપાળ પ્રબંધ” પ્રમાણે ઉત્તરમાં તુરૂષ્ક અથવા તુર્કના પ્રદેશ પર્વત, પૂર્વમાં પવિત્ર ગંગાના કાંઠા પર્વત, દક્ષિણમાં વિધ્યગિરિની હારમાળા સુધી અને પશ્ચિમ દિશામાં મહાનદી સિંધુ સુધી રાજ્યની હદ વિસ્તરેલી હતી.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
જૈનધમાં વીરેનાં પરાક્રમ
[૩૫]
એક નિષ્ણાત શોધક કહે છે કે-“મહારાજા કુમારપાળની એક મહાન રાજવી અને વિજેતા તરીકે જે કીતિ વિસ્તરેલી છે એ જોતાં જે એતિહાસિક સાધનો ઉપલબ્ધ થયાં છે તે અધૂરું અને અપૂર્ણ છે. એ સબંધમાં શોધ ખોળ ચાલુ રખાવી ઘટે અને એમ કરવામાં આવતાં મને ખાત્રી છે કે એવી સામગ્રી અવશ્ય પ્રાપ્ત થશે કે જે બતાવી આપશે કે આ રાજવીની શક્તિ કેવી આશ્ચર્યકારી અને કીર્તિ દૂર દેશ પર્યત પથરાયેલી હતી.'
કુમારપાળ સન ૧૦૯૩માં દધિસ્થળી (દેથલી) મુકામે જન્મ્યા હતા. મેતુંગાચાર્ય કે જેમણે સન ૧૩૦૪માં ચરિત્રની રચના કરી છે તે જણાવે છે કે તેમના દાદા હરિપાળ એ ભીમ પહેલાની રાણું ચૌલાદેવીથી થયેલા સંતાન હતા. હરિપાળને પુત્રને કુમારપાળ પિતા-ત્રિભુવનપાળ થયા, જે કાશ્મિરાદેવીને પરણ્યા હતા. તેમને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ હતી. પુત્રામાં કુમારપાળ મુખ્ય થયા; ત્યારે પુત્રી પ્રેમાળદેવી જયસિંહ સિદ્ધરાજના સેનાપતિ કાન્હડદેવની સાથે પરણાવવામાં આવેલી અને પુત્રી દેવળ સપાદલક્ષના રાજ કે જેની રાજધાનીનું મુખ્ય શહેર શાકંભરી--સંભર હતું તે અર્ણોરાજને આપવામાં આવી હતી.
- સિદ્ધરાજ જયસિંહને ગાદીવારસ ન હોવાથી, એમના પછી પાટણની ગાદી પર ત્રિભુવનપાળ અને તેમના પુત્રોને હક હતો છતાં આમ થવા દેવાની મરજી સિદ્ધરાજની નહાવાથી. મંત્રી ઉદાયનના પુત્ર ચાહડને પિતાની પછી આવનાર ગાદીવારસ તરીકે જાહેર કર્યો અને એના માર્ગમાં કાંટા ઉભવા ન પામે એ સારું ત્રિભુવનપાળનું ખૂન કરાવ્યું. આ બનાવે ચાલાક કુમારપાળની આંખે ઉધાડી નાંખી. પિતા પછી સિદ્ધરાજની ખૂની નજર પિતા પ્રતિ વળવાની એ વાત તે સમજી ગયો અને તેથી અણહિલપુર પાટણની હદ છોડીને દૂર ચાલ્યો ગયો. એણે ઘણાં વર્ષો સુધી જુદા જુદા ભાગમાં ભ્રમણ કર્યું અને જાતજાતના અનુભવો મેળવ્યા. એક વેળા છુપાવેશે પાટણમાં શું બની રહ્યું છે તે જાણવા આવ્યો. જાસુસ મારફતે આ વાતની રાજાને જાણ થઈ. તરત જ કુમારપાળને પકડી આણવા માણસો દોડાવ્યા. આ વેળા કુમારપાળને શરૂમાં અલીંગ કુંભારની અને પાછળથી ખંભાતમાં પ્રાભાવિક આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રની મદદ ન મળી હોત તો એનું જીવન મરણુભયના કાંઠે હતું.
ભાગ્યે જ ઈતિહાસને કોઈ પણ અભ્યાસી આ બધા બનાવો જે રીતે બન્યા છે તેનાથી અજ્ઞાત હશે. એ પરથી અનુમાન કરી શકાય તેમ છે કે એક જબરા મહારાજા સામે ભાવી ગાદીવારસ કુમારપાળને પિતાની જાતને છુપાવીને કેટકેટલી ચતુરાઈથી માર્ગ કહાડવો પડે છે અને કેવા કેવા દારૂણ ને હૃદય હચમચાવે એવા સંગનો સામનો કરવો
કુમારપાળ જ્યારે ખંભાતમાં હેમચંદ્રસૂરિને મળે છે ત્યારે તે એટલી હદે નિરાશ બની જાય છે અને બોલી જાય છે કે આટઆટલી રખડપટી વેક્યા છતાં ગાદી મળે તેવી કંઈ નિશાની જણાતી નથી. તે એ આશા પર પુળો મૂકી શા સારૂ જીવનનો અંત ન આણવો? પણ એ વેળા હેમચંદ્રસૂરિ મહારાજ પોતે છાતી ઠેકીને ભવિષ્ય કહે છે અને પાટણની ગાદી મળશે જ એવી ખાત્રી આપે છે. વળી ધીરજ આપી જણાવે છે કે ઘણાં વર્ષો દુઃખ સહન કર્યું ત્યારે થોડા સારું હિમત ન હાર. ત્યાંથી નીકળી તે ઉજૈન તરફ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
સીધાવે છે. એ વેળા આચાર્યશ્રીના શબ્દો પર એને પૂરો વિશ્વાસ પણ બેસતો નથી! ક્ષત્રિયનું બીજ હોવા છતાં અત્યાર સુધી જે હાડમારી ભોગવવી પડી હતી અને સિદ્ધરાજના લાંબા રાજ્યકામથી તેમજ એની ખફગીથી બચવા સારુ જે રીતે ભટકવું પડયું હતું ને કપરા સંજોગોને સામને કરવો પડ્યો હતે એ ભલભલાને નિરાશ ને નાસીપાસ બનાવે તેવાં હતાં; તેથી જ તે નિરાશની ઊંડી ખાઈમાં ઊતરી પડ્યા હતા. આમ એક તરફ આશાનું અંતિમ બિંદુ આવી ચૂક્યું હતું ! ત્યાં રણમાં જેમ તૃષાતુર મુસાફરને મીઠા પાણીનું સરોવર દૃષ્ટિગોચર થાય તેમ કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિને મેળાપ થયો એટલું જ નહિ પણ એમની કૃપાથી અભયદાન મળ્યું. નહિ તો મંત્રી ઉદાયન સિદ્ધરાજની ખફગી વહોરી આ કાર્યમાં પડત જ નહીં. વિશેષતા તે સૂરિમહારાજ તરફથી નજીકમાં જ રાજ્યગાદી મળશે અને હાડમારીના અંત આવશે માટે નિરાશ થવાની અગત્ય નથી એવી આગાહીની હતી. કેવળ પરમાર્થ દૃષ્ટિથી અપાયેલ આ સહાય જ, કોઈ પણ જાતના સ્વાથી હેતુ વગર માત્ર કરુણુના દષ્ટિબિન્દુથી કરવામાં આવેલ આ કૃપા જ, ભવિષ્યમાં કુમારપાળના ધાર્મિક જીવનમાં પલટો આણનાર નિવડી.
કુમારપાળ ઉજજૈનમાં થોડા સમય સુધી રહ્યો ત્યાં તે ખબર આવ્યા કે સિદ્ધરાજનું અવસાન થયું છે એટલે સીધા તે અણહિલપુર પાટણ આવી પહોંચ્યોમાર્ગમાં જ એને આચાર્ય શ્રી એ ભાખેલ ભવિષ્યની સત્યતા માટે ખાતરી થઈ ચૂકી. એ વેળા મનમાં એ મહાન પ્રાભાવિક સંતને પોતાના ભાવી જીવનમાં એક માર્ગદર્શક ગુરુ તરીકે સ્થાપવાની ગાંઠવાળી કુમારપાળે પિતાને શિવધર્મ છેડી જૈનધર્મ કમ સ્વીકાર્યો એના અન્ય કારણોમાં ઉપરને બનાવ અગ્રસ્થાન ભેગવે છે. વ્યકિતને જીવનમાં કોઈ ને કોઈ પળ એવી આવી જાય છે કે જે વેળાના સંયોગોની અસર એટલી ભારે થાય છે કે એના વડે જીવનપલટો થતાં વાર લાગતી નથી.
જો કે કુમારપાળ રાજગાદીએ બેઠા પછી કેટલાક સમય સુધી હેમચંદ્રસૂરિવાળા પ્રસંગે વિસરી ગયો. એમના સિવાય બીજા જે જે માણસોએ ઉપકાર કર્યા હતા તે સર્વને યાદ કરી તેમને ભેટ-ઈનામથી નવાજ્યા. ઉદાયનના પુત્ર વાલ્મટને મુખ્ય સચિવ બનાવ્યો ત્યાર પછી સમય અંદરના અસંતોષને અને પડોશના રાજાઓના વિરોધને શમાવવામાં ગયા. ખુદ પિતાના દરબારના સામંતોમાં જ કાવત્રુ ગોઠવાયેલું હતું. ગાદીએ બેઠા ત્યારે વય પચાસ વર્ષની હતી. તેના અધિકારીઓ આ વૃદ્ધ રાજવીને પિતાની મોરલીએ નચાવવા માંગતા હતા. ખુદ કાન્હડદેવ તે એમ જ માનતા હતા કે પિતાની સહાય વિના પિતાને આ સાળે રાજા થઈ શકત નહીં ! એટલે ઘણીવાર અપમાન પણ કરી બેસતે ! કુમારપાળ જે પ્રતાપી ક્ષત્રિય જેણે જીંદગીને ઘણો સમય જુદા જુદા દેશમાં ભ્રમણ કરવામાં ગાળ્યો હતો અને નવાનવા અનુભવ મેળવ્યા હતા એ આમ કેવી રીતે ચલાવી લે ?
No wonder that a man of his experience, should insist upon looking himself into the affairs of realm and allow no one to arrogate his authority
ગ્રંથકારના ઉપરના શબ્દોમાં મહારાજા કુમારપાળની શકિત વિષેને સુંદર ઇશારે છે જે સબંધ હવે પછી ટુંકમાં જઈશું.
[ચાલુ)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मंत्रीवर जयमलजी
ले० श्रीयुत हजारीमलजी बांठिया, बीकानेर
राजपुताने की रत्नगर्भा भूमि पर अनेक नरों का जन्म और मरण हुआ है, और होता रहेगा | पर जीवन उन्हीं नर-रत्नों का सार्थक हो सकता है, जिन्होंने अपने देश जाति और धर्म के लिए कुछ कार्य किये हैं । इसी रत्नगर्भा भूमि पर राजपुताने में जोधपुर मारवाड नामक एक प्रसिद्ध रियासत है । यहां पर अन्य नर-रत्नों के साथ साथ ओसवाल नर-- रत्नों क नाम विशेष उल्लेखनीय हैं, जिन्होंने देश और धर्म के लिए अपने आपको कुरबान कर दिया ।
ऐसे ही नररत्नों में हमारे चरित्रनायक जयमलजी हैं ।
जोधपुर के महाराजा गजसिंह के वक्तके ओसवाल मुत्सद्दियों में मं० जयमलजी का आसन ऊंचा है । आपकी मारवाड राज्य की सेवाएं वहां के पुनीत इतिहास में चिरकाल तक अमर रहेगी । यहां पर आपके जीवनपट पर कुछ झांकी की जा रही है ।
मंत्रीश्वर जयमलजी जेसा के द्वितीय पुत्र, अचला के पौत्र और सूजा के प्रपौत्र थे । आपका जन्म जेसा की धर्मपत्नी जयवंतदे ( जसमादे ) की कुक्षि से वि. सं. १६३८ माघ सुदि ९ बुधवार को हुआ था ।
जयमलजी ओसवाल ज्ञाति के मुंहणीत गोत्र के पुरुष थे । आपकी वंशपरम्परा जोधपुर के राव राठोड सीहा से मिलती है। सीहा का पुत्र आसथान, उसका पुत्र धूहड, उसका पुत्र रायपाल हुआ। रायपाल के तेरह पुत्र हुए, द्वितीय पुत्र मोहनसिंह से मुंहणोत गोत्र की उत्पत्ति हुई । *
राजनैतिक और सैनिक क्षेत्र
वि. सं. १६७२ ( ई. सं. १६१५ ) में फलौदी पर महाराजा सूरसिंहजी का अधिकार हुआ तव मुहणोत जयमलजी वहां के शासक बनाकर भेजे गए । वि. सं. १६७० वैशाख मास ( ई० सं० १६२० ) में जब महाराजा गजसिंहजी के मन्सब में बादशाह जहांगीर ने एक हजार जाट और एक हजार सवारों की तरक्की दी, तो उसकी तनख्वाह में जालौर का परगना उनको मिला । उस समय महाराजा ने जयमलनी को वहां का शासक नियुक्त किया । महाराजा गजसिंहजी ने आपको हवेली, बाग, नौहरा और दो खेत इनायत किये ।
वि. सं. १६८३ ( ई० सं. १६२६ ) में महाराजा गजसिंजी के बडे कुंवर अमरसिंहजी को नागौर मिलने पर जयमलजी नागौर के हाकिम बनाये गये ।
* मुहणोत गोत्र की उत्पत्ति के लिए महाजन वंश मुक्तावलि व ओसवाल समाज का इतिहास देखना चाहिए ।
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४३८]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
वि. सं. १६८४ (ई. सं. १६२७ ) में जयमल जो ने बाडमेर कायम कर सूराचंद्र पोकरण, राउदडा और मेवासा के बागी सरदारों से पेशकशी कर उन्हें दण्डित किया ।
वि. सं. १६८६ ( ई० सं० १६२९ ) में महाराजा गजसिंहजीने जयमलजी को दिवान के पद पर सुशोभित किया । क्यों कि वे महाराजा के कृपापात्र और विश्वासपात्र सेवक थे ।
विवाह और संतति जयमलजी का पहला विवाह वैद मेहता लालचंद्र की पुत्री सरूपदे से हुआ था, जिससे आपके नैणसी, सुन्दरसी, आसकरण और नरसिंहदास नामक चार पुत्र हुए । दुसरा विवाह सिंघवी बिडदसिंह की पुत्री सुहादे से हुआ था, जिससे जगमाल नामक एक पुत्र हुआ।
दानशीलता वि० सं० १६८७ (ई० सं० १६३०) में मारवाड और गुजरात में भयङ्कर अकाल पडा था । उस समय में ऐसे समय पर जयमलजी ने अपनी दानशीलता का अच्छा परिचय दिया । आपने मारवाड़ के भूखे महाजन, सेवक आदि अन्य भूखे, प्यासे, वस्त्रहीन दुःखी लोगों को १ बर्ष तक मुफ्त अन्न, पानी और वस्त्रदान देकर अपनी उच्च श्रेणी की सहृदयता और परोपकार वृत्ति का परिचय दिया था । आपकी दानवीरता दूर दूर तक प्रसिद्ध थी।
धार्मिक क्षेत्र जयमलजी एक महान उदार धार्मिक प्रवृत्तिवाले पुरुष थे । आप तपा. गच्छीय जैन अनुयायी थे। धार्मिक कार्यों में दिल खोल द्रव्य व्यय करते थे । आपकी धार्मिक कोर्तिकौमुदी की पताका आज भी जालौर, सांचौर, नाडोल, शत्रुञ्जय और जोधपुर आदि नगरों में फहराती है। आपने कई जैनमंदिर बनवा कर जिनदेवों की मूर्तियां बनवाकर प्रतिष्ठाएं करवाई थी, उनमें से कुछ आज भी दृष्टिगोचर होती है। यहां पर आपकी बनवाई कुछ मूर्तियों का वर्णन किया जा रहा है ।
जालौर-जालौर जोधपुर से ८० मिल की दूरी पर मृकडी नदी के
१ आपका जीवनचरित्र इस पत्रके अगले किसी अंक में प्रकाशित करने की भावना है। . x इस दुर्भिक्ष का रोमांचकारी वर्णन कवि समयसुन्दर ने जो उन्होंने आंखो देखा था एक प्रति में किया है। वह प्रति बाबु अगरचन्दजो नाहटा के संग्रह में है और उन्हीकी ओर से हाल ही में भारतीय विद्या' नामक त्रैमासिक पत्रिका, अङ्क २ में प्रकाशित हुइ है ।
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२]
મંત્રીધર જયમલજી
किनारे बसा हुआ है । यहां पर जयमलजीने वहां के शासक रहते कई जैन मंदिर और उपाश्रय बनाये थे, 'जो आज भी विद्यमान है ।
[x3]
समय
जालौर के किले में तीन जैन मंदिर हैं, जो जयमलजी की धार्मिक यशपताका को सर्वत्र फैला रहे हैं ।
राजा कुंवरपाल के समय का बना हुआ जैन मन्दिर गिर गया था । उसकी नींव मात्र शेष रह गई थी । उसी स्थान पर जयमलजी ने मंदिर बनवा कर वि. सं. १६८१ प्रथम चैत्र वदि ५ ( ई. सं. १६२५ ता. १७ फरबरी) को महावीरस्वामी की मूर्ति बनवाकर प्रतिष्ठित करवाई । यह मन्दिर महावीरस्वामी के मंदिर के नाम से प्रसिद्ध है । इसी मंदिर के निज मंदिर में दो कमरे हैं, जिनमें से एक में धर्मनाथ की मूर्ति है, जिसकी भी वि. सं. १६८३ अषाढ वदि ४ ( ई० सं. १६२७ ता. २४ मई ) गुरुवार को जयमलजीने प्रतिष्ठा करवाई थी । और दूसरे कमरे की मूर्ति पर उसी संवत् का लेख है, जो उद्धरण तत्पुत्र तोडरा ईसर टाहा दुहा हांरा ने प्रतिष्ठा करवाई थी, जिसकी प्रतिष्ठा भ. श्री विजयदेवसूरि ने की थी ।
महावीरस्वामी की मूर्ति पर इस तरह का लेख खुदा हुआ है ।
॥ ६० ॥ संवत १६८१ वर्षे प्रथम चैत्र वदि ५ गुरौ अग्रेह श्रीराठोडवंशे श्रीरसिंघपट्टे श्रीमहाराज गजसिंहजी विजयिराज्ये वृद्ध उसवाल ज्ञातीय सा० जेसा भार्या मनोरथदे पुत्र सा० सादा सुभा सामल सुरताण प्रमुख परिवार : पुण्यार्थ श्री स्वर्णगिरिगह (ढ) दुर्गा परिस्थित श्रीमत् कुमरविहारे श्रीमति महावीर चैत्ये सा० जेसा भार्या जयवंतदे पुत्र सा० जयमलजी वृद्धभार्या सरूपदे पुत्र सा० नहणसी सुंदरदास आसकरण लघुभार्या सोहागदे पुत्र सा० जगमालादि पुत्रपौत्रादि श्रेयसे सा० जयमलजीनाम्ना श्रीमहावीर बिंबं प्रतिष्ठामहोत्सव पूर्वकं कारितं प्रतिष्ठितं च श्रीतपागच्छपक्षे सुविहिताचारकारक शिथिलाचार ग ( निवारक साधुक्रियोद्धारकारक श्री आणंद विमलसूरिपट्टप्रभाकर श्री विजय दानसूरिपट्टशंगारहार महाम्लेच्छाधिपतिपातशाहि श्री अकबरप्रतिबोधक तद्दत्तजगद्गुरुविरुदधारक श्रीशत्रुंजयादितीर्थजीजीयादिकरमोचक तद्दषण्मास अमारिप्रवर्तक भट्टारक ५ श्रीहीर विजयसूरि पट्टमुकुटायमान भ श्री ५ विजयसेन सूरिपट्टे संप्रतिविजयमानराज्यसुविहितशिरः शेखराय माण भट्टारक श्री ५ विजयदेवसूरीश्वराणामादेशेन महोपाध्याय श्रीविद्यासागरगणिशिष्य पंडित श्री सहजसागरगणिशिष्य पं० जयसागरगणिना श्रेयसे कारकस्य ॥+
For Private And Personal Use Only
श्री धर्मनाथ की मूर्तिपर इस तरह का लेख खुदा हे
॥ संवत् १६८३ वर्षे आषाढवदि ४ गुरौ श्रवणनक्षत्रे श्री जालौर नगरे
+ पुरातत्त्वाचार्य मुनि जिनविजयजी संपादित प्रा. जै लेख संग्रह भाग २ में प्रकाशित |
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ४४० ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[५
स्वर्णगिरिदुर्गे महाराजाधिराजमहाराजा श्री गजसिंहजी विजयराज्ये महुणोत्रदीपक मं० अचलापुत्र मं० जेसा भाय्य जैवंतदे पु मं० श्रीजयमल्लनाम्ना भा० सरूपदे द्वितीया सुहागदे पुत्र नयणसी सुन्दरदास आसकरण नरसिंहदास प्रमुख कुटुम्बयुतेन स्वश्रेयसे ॥ श्री धर्मनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीतपागच्छनायकभट्टारक श्री हरिविजयसूरिपट्टालंकार भट्टारक श्री विजय सेन.........२ ॥
महावीरस्वामी के मन्दिर की तरह यहां पर एक दूसरा चौमुखजी का मन्दिर है । यह किले की उपर की अन्तिम पोल के पास और किलेदार की बैठक के स्थान से थौडी दूर पर नक्कारखाने के मार्ग पर बना हुआ है । जयमलजी ने इस मंदिर में वि. सं. १६८१ प्रथम चैत्र वदि ५ ( ई. सं. १६२५ ता. १७ फरवरी) को श्री आदिनाथ स्वामी की प्रतिमा को पधराई, जिसका प्रतिमालेख इस प्रकार है
|| ६० || संवत् १६८१ वर्षे प्रथम चैत्रवदि ५ गुरौ श्री श्रीमुहणोत्रगोत्रे सा० जेसा भार्या जसमादे पुत्र सा० जयमल भार्या सोहागदेवी श्री आदिनाथबिंब कारितं प्रतिष्ठा महोत्सवपूर्वकं प्रतिष्ठितं च श्रीतपागच्छे श्री ५ विजयदेवसूरीणामादेशेन जयसागरगणेन ( णिना ) ॥
इसी किले में एक तीसरा जैन मन्दिर और भी है, उसके सम्बन्ध में कहा जाता है कि इसका भी जीर्णोद्वार जयमलजी ने करवाया था। जालौर नगर के शहर के तपापाड़ा मुहल्ले में एक जैन मंदिर तथ तपागच्छ का उपाश्रय जो अभी तक विद्यमान है, वह भी जयमलजी के द्वारा बनाये जाने का कहा जाता है ।
सांचोर -- सांचोर मारवाड़ का एक प्रसिद्ध ऐतिहासिक नगर है, यहां पर भी जयमलजी ने वि. सं. १६८९ प्रथम चैत्र वदि ५ ( ई. सं. १६२५ ता. १७ फरवरी) को एक जैन मन्दिर बनवाकर भगवान की जैन प्रतिमा पधराकर प्रतिष्ठा करवाई ।
जोधपुर- वि. सं. १६८६ ( ई. स. १६२९ ) में जोधपुर में जयमलजीने एक चौमुखजी का जैन मन्दिर बनवाया ।
शत्रुञ्जय - वि. सं. १६८३ ( ई. सं. १६२६ ) में शत्रुञ्जय में जयमलजी ने पक जैन मन्दिर बनवाया ।
नाडोल -- नाडोल भी मारवाड का एक प्रसिद्ध नगर है, यहां पद्मप्रभ का प्रसिद्ध जैन मन्दिर है । मन्दिर के मूलनायक भगवान पद्मप्रभ की प्रतिमा जयमलजी ने बनवाई थी, जिसका प्रतिष्ठाकार्य जालौर नगर में हुआ था ।
२ श्रद्धेय मुनि जिनविजयजी सम्पादित प्रा. जैन. ले. सं. भा २ में प्रकाशित ।
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
६ १२]
મંત્રીશ્વર જયમલજી
[ ४४१]
वहां से लाकर नाडोल नगर के रायविहार नामक मंदिर में स्थापित की । इस पद्मप्रभ की प्रतिमा पर इस प्रकार लेख खुदा है
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीपद्मप्रभर्बिवं
॥ ई० ॥ सं. १६८६ वर्षे प्रथमाषाढ व० ५ शुक्रे राजाधिराजश्री गज सिंहप्रदत्तसकलराज्यव्यापाराधिकारेण मं० जेसा सुत मं० जयमल्लजी नाम्ना श्री चन्द्रप्रभविवं कारितं प्रतिष्ठापितं स्वप्रतिष्ठायां श्री जालोर नगरे । प्रतिष्ठितं च तपागच्छाधिराज भ० श्रीहीरविजयसूरिपट्टालंकार भ० श्रीविजय सेनसूरिपट्टालंकार पातशाहि श्री जहांगीर प्रदत्त महातपाविरुदधारक भ० श्री ५ श्रीविजयदेवसूरिभिः स्वपदप्रतिष्ठिताचार्य श्रीविजयसिंह सूरिप्रमुख परिवार परिकरितैः । राणा श्रीजगतसिंहराज्ये नाडुलनगर रायविहारे श्रीपद्मप्रभविबं स्थापितं ॥ x
पद्मप्रभ की प्रतिमा के पास शांतिनाथ की प्रतिमा है, वह भी जयमलजी ने बनवाकर वि. सं. १६८६ प्रथम आषाढ वदि ५ ( ई० सं० १६३० ता० २१ मई ) शुक्रवार को पधराई थी । उस प्रतिमा पर इस प्रकार लेख खुदा है
× ॥ ६० ॥ सं. १६८६ वर्षे प्रथमाषाढ व ५ शुक्रे राजाधिराज जयसिंहजी राज्ये योधपुर नगर वास्तव्य मंणोत्र जैसासुतेन जयमलजीकेन श्री शांतिनाथ बिंबं कारितं प्रतिष्ठापितं स्वप्रतिष्ठायां । प्रतिष्ठितं च श्री तपागच्छाधिराज भट्टारक (श्री) ५ श्री विजयदेवसूरिभिः स्वपट्टालंकार आचार्यश्री श्री विजयसिंहरिप्रमुख परिवार ( सहितैः )
वि. सं. १६८३ में जयमलजीने शत्रुञ्जय, आबू और गिरनार आदि तीथ की यात्राएं की और संघ निकाले ।
जयमलजी के बारे में जो कुछ ज्ञात हुआ उसीके आधार पर यह लेख लिखा गया है। भविष्य में विद्वत्समाज एवं आपके वंशधरों से नम्र निवेदन है के मंत्री श्री के बारे में विशेष परिशोध कर प्रकाश में लाएगी और मंत्रीश्वर की कीर्तीकौमुदी को बढायेगी और अन्य औसवाल नर-रत्नों के जीवनपर झांकी डालेगी और उनका यश सर्वत्र फैलाएगी ।
* प्रा० जै० लेखसंग्रह भा० २ में प्रकाशित ।
* प्रा० जैन लेख संग्रह भाग २ में प्रकाशित
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહુનવવાદ
લેખક–મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
( ગતાંકથી ચાલુ) બીજા નિહનવ-તિષ્યગુણાચાર્ય આત્મવાદ
ચાવક અને સ્યાદ્વાદીનો સંવાદ ગતાંકમાં આપણે આત્માનું કંઈક પ્રાથમિક સ્વરૂપ જાણ્યું. હવે તેનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જગતને વિચારોના જે મુખ્ય વિભાગો છે કે જેને છ દશને કહેવામાં આવે છે તેઓ આત્માના વિષયમાં શું કહે છે ને તેમાં શું સત્ય છે તે સ્વાદાદી અને બીજાં દર્શનેના સંવાદથી બતાવવામાં આવે છે. છ દર્શન આ પ્રમાણે છે. ૧. ચાર્વાક (નાસ્તિક), દર્શન ૨ બૌદ્ધ દર્શન, ૩ વેદાન્ત દર્શન, ૪ ન્યાય દર્શન, ૫ સાંખ્ય દર્શન અને ૬ જૈન દર્શન (સ્વાદાદ દર્શન).
કોઈ એક ઉપવનમાં એક સ્વાદાદી વિચારતા હતા. તેવામાં ત્યાં એક ચાર્વાક પણ આવી ચડ્યો. સ્યાદ્વાદીએ ચાર્વાકને પૂછયું કે કેમ ભાઈ ! તારો આત્મા તે આનન્દમાં છે ને? તે સાંભળી ચાવકે કહ્યું કે આત્મા એ શું છે? જગતમાં આત્મા જેવી કોઈ વસ્તુ જણાતી નથી ને મારી પાસે તે નથી તો તમે મને ‘તારે આત્મા તે આનન્દમાં છે ને ?' એમ કેમ પૂછે છે ? બાકી મારું કુટુમ્બ શરીર બાળબચ્ચાં વગેરે સર્વ આનન્દમાં છે. સ્વાદાદી કહે છે કે આત્મા નથી, એમ તું શાથી કહે છે ? તે સાંભળી ચાર્વાકે કહ્યું કે
A. ચાર્વાક – આત્મા પ્રમાણસિદ્ધ પદાર્થ નથી-vમાળvપન્ન વસ્તુ તત્વ-પ્રમાથી જે પદાર્થની સિદ્ધિ થતી હોય તે જ પદાર્થ માની શકાય છે. પરંતુ જે પદાર્થ પ્રમાણથી સિદ્ધ ન થાય તે પદાર્થ માની શકાય નહિ. આત્મા નામને પદાર્થ પ્રમાણ સિદ્ધ નથી, માટે જગતમાં ૬ આત્મા છે” એમ જે કહેવાય છે તે અસત્ય છે એટલે આત્મા માન જોઈએ નહિ.
સ્યાદ્વાદી–આગમ પ્રમાણથી અાત્મા સિદ્ધ છે–આત્મા નામને પદાર્થ પ્રમાણુસિદ્ધ નથી એમ જે તું કહે છે તે અસત્ય છે કારણ કે “આત્મા છે” એ વાત આગમ નામના પ્રમાણથી સિદ્ધ છે. આગમમાં સ્થાને સ્થાને આત્માનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે. ગીતો virનાળા નાળratiાઇwagat I (અનાદિ અનન્ત અને જ્ઞાનાવરણ વગેરે કર્મોથી યુક્ત એ-ઝવ છે.) વગેરે વચને આત્માને સમજાવે છે. માટે આગમ પ્રમાણથી સિદ્ધ એવો આત્મા માન જોઇએ.
ચા આગમપ્રમાણ માનવામાં પ્રમાણુ નથી–તમે કહે છે કે આગામ નામના પ્રમાણુથી આત્માસિદ્ધ છે. પરંતુ આગમ એ પ્રમાણે છે એમ માનવાને કાઈ પણ પ્રમાણ નથી. જ્યારે આગમને પ્રમાણુ માનવાને કઈ પ્રમાણુ નથી એટલે આગમ પ્રમાણ માની શકાય નહિ. માટે આત્મા એ પ્રમાણસિદ્ધ નથી.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨]
નિદ્ભવવાદ
[ ૪૪૩ ]
સ્યા॰ આગમ પ્રમાણ વ્યવહારસિદ્ધ છે-આગમ પ્રમાણ માનવાને કાઇ પણ પ્રામાણુ નથી એમ તું કહે છે તે યુકત નથી, કારણ કે—આગમ પ્રમાણ-વ્યવહારથી જ માનવું જોઇએ. જો આગમને પ્રમાણ ન માનીએ તા વ્યવહાર ચાલે નહિ. દુન્યવી વ્યવહાર ઘણાખરા વચનથી જ ચાલે છે. આપણે જેમાં વિશ્વાસ મૂકયે છે તેવા વૃદ્ધો પુરુષ જે કઈ કહે છે. તે આપણે માન્ય કરીએ છીએ અને સઘળી પ્રવૃત્તિ તેઓએ બતા॰ । પ્રમાણે કરીએ છીએ. જો તે વૃદ્ધોનાં વચને માન્ય નુ ડ્રાય તે લેકવ્યવહારની એક પણ પ્રવૃત્તિ ચાલે જ નહિ. એ પ્રમાણે-બ્રાહ્મવાકાં ાનમ: ( આમ પુરુષનું વાકય તે આગમ કહેવાય ). લેાકેાત્તર વ્યવહારમાં પણ જે પુરુષામાં આપણે સંપૂર્ણ વિશ્વાસ મૂકો શકીએ એવા આપ્તજનનાં વના તે આગમ કહેવાય છે. અને તે આગમથી જ લેાકેાત્તર વ્યવહાર ચાલે છે એટલે લાકાત્તર વ્યવહારથી અને વિશ્વસ્ત પુરુષના વચન હાવાથી આગમ પ્રમાણુ એ પ્રામાણિક છે એમ માનવુ જોઇએ અને પ્રામાણિક આગમે આત્માનુ પ્રતિપાદન કરેલ હોવાથી આત્મા પણ માનવા જોઇએ.
ચા૦ આસપુરૂષ તમે કોને કહેા છે ?--આપ્ત પુરુષાના વચનને તમે આગમ કહે છે ને તેથી તે પ્રામાણિક છે. પરંતુ આસ કાણુ છે? જેને તમે આમ કહેા છે! તે વાસ્તવિક રીતિએ આપ્ત છે કે નહિ વગેરેને જ જ્યાં નિશ્ચય નથી તે। તે સિવાય તેમનાં વચનેને પ્રમાણ કેમ મનાય ?
અને દ્વેષ
સ્યા૦ રાગ અને દ્વેષથી સર્વથા રહીત આત્મા આસ છે.-‘ રામ,વૈશાચन्तिकक्षयः आप्तिः- आप्तिर्यस्यास्तीति આપ્ત: | રાગદ્વેષને જે સર્વથા નાશ તે આપ્તિ કહેવાય અને તે આપ્તિ જેને હાય તે આસ કહેવાય છે. રાગ આત્માના આન્તરિક બળવાન શત્રુ છે, તેને જેણે સથા નાશ તે આસ કહેવાય છે. એવા આપ્ત કાઈ હોય તેા તે જિનેશ્વર છે કારણકે તેમણે અપૂર્વ વીઠલ્લાસથી રાગ ને દ્વેષને નાશ કરી વીતરાગ દશા પ્રાપ્ત કરી છે. તેમનાં વચને એ જ આગમ છે માટે આગમ પ્રમાણ છે.
એ
કરેલ છે
ચા૦ રાગ અને દ્વેષના સવથા નારા થઈ શકે નહિ—તમે રાગ અને દ્વેષને જેણે સર્વથા નાશ કરેલ છે તેવા આત્માને આસ કહેા છે પરંતુ રાગ અને દ્વેષના સથા નાશ થતા જ નથી. સર્વ કાને કાઇ પ્રત્યે દ્વેષ હેાય જ છે. એવા કાઇ પણ જીવ જગતમાં નથી જણાતા કે જેનામાં એઅે વત્તે અંશે પણ રાગદ્વેષ ન હોય. માટે જિનેશ્વરમાં સથા રાગદ્વેષ રહિતતા સંભવતી નથી
સ્યા૦ અલ્પનારાવાળાના સર્વથા નાશ થાય છે. રાગ અને દ્વેષનેા સથા નાશ થઈ શકે છે કારણકે જેને થાડા થાડા અંશે અંશે નાશ દેખાતા હાય તેને સર્વથા નાશ થાય છે. સાનુ જ્યારે માટીમાંથી નિકળ્યું ત્યારે તેમાં એકન્દર ખૂબ મલિનતા વ્યાપ્ત હતી. તે મલિનતા ધીરેધીરે દૂર કરતાં શુદ્ધ સાનુ બન્યું વળી તાપ છેદ વગેરે પ્રયાગ કરતાં તે મલિનતાને સથા નાશ થઇને સે। ટકા શુદ્ધ તદ્દન નિર્મલ સેાનું થયું કારણકે તેમાં જે મિલનતા હતી તેના થાડા થાડા નાશ થતા હતા. જો તે મલિનતા પ્રથમથી જરી પણ દુર ન થઈ હાત તા સર્વથા પણ દૂર ન થાત ને તંદ્દન નિમ`લ સેાનું ન બનત. તે જ પ્રમાણે આત્મામાં જડ કરી રહેલા રાગદ્વેષને પણુ અશેઅંશે નાશ જણાય છે. એક આત્માને પુત્ર
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
પર પ્રેમ છે, તે બીજાને ધન પર છે. વળી ત્રીજે એક આત્મા એવો છે કે જેને ધન કે પુત્ર પર પ્રેમ નથી. એમ કરતાં કરતાં એવો પણ એક આત્મા માની શકાય કે જેને જગનની કઈ પણ વસ્તુ પર રાગ અને દ્વેષ નથી. એ પ્રમાણે રાગ અને દ્વેષ સર્વથા નાશ થઈ શકે તેવા પદાર્થો છે. તેને સર્વથા નાશ શ્રી જિનેશ્વર દેવે કરેલ છે.
ચાર રાગી અને નીરાગીનો ભેદ જાણી શકાતો નથી–તમે કહ્યું તેમ રાગ અને દેશને સર્વથા નાશ થાય છે તે ઠીક છે. પરંતુ તેને નાશ જિનેશ્વરે કરેલ છે. તેમાં શું પ્રમાણ છે ? તે કાંઈ દેખી શકાય તેવી વસ્તુ નથી કે જેથી માની લઈએ કે આ મનુષ્ય રાગ દ્વેષ વગરને છે.
સ્યા, રાગી ને નીરોગીને ભેદ તેનાં સાધનો દ્વારા જાણી શકાય છે. રાગ અને દ્વેષ જોઈ શકાય તેવા નથી તેથી રાગી અને નીરાગીને ભેદ ન જાણી શકાય તે યુક્ત નથી. આચાર અને વિચારથી સમજી શકાય છે કે આ રાગી છે અને આ નીરાગી છે. જોડનાર મનાય છે નિષrદેતુનાથ: જગતમાં રાગનું પ્રબલસ્થાન કોઈ હોય તો તે સ્ત્રી છે. જેટલા રાગીજન છે તે સર્વે સ્ત્રીના પાશમાં ફ્રાયા છે. ન મીલે બાવા બ્રહ્મચારી જેવા કેટલાક સ્ત્રીથી દૂર હશે તો પણ વચન અને મનથી તો સ્ત્રીનું ચિન્તન તેઓને ચાલુ જ હોય છે. આ પ્રમાણે રાગના સાધન તરફની વૃત્તિ અને પ્રવૃત્તિથી
જાણી શકાય છે કે આ માણસ રાગી છે. વળી દેષ શત્રુના નાથદ્વારા જાણી શકાય છે. - પિતાને કઈ હેજ પણ અનિષ્ટ કરે કે તરત જ દૈવી આત્મા તેને બદલે લેવા તત્પર
બને છે, પ્રતિકાર કરવા અશક્ત હોય ને તેથી શત્રુનું અનિષ્ટ ન કરતાં શાન્ત રહે તેથી કંઇ નિધી કહી શકાય નથી, કારણકે તેની માનસિક વિચારણું તો નિરન્તર શત્રુનું : અહિત કરવા તરફ જ હોય છે. અમે જેને આપ્તપુરુષ કહીએ છીએ તેઓને નહતો સ્ત્રીને મનથી વચનથી કે કાયાથી અલ્પ પણ સંસર્ગ–ને ન હતી પિતાને કષ્ટ આપનારનું અહિત કરવાની ભાવના–એ માટે રાગ અને દ્વેષ તેનાં સાધનોથી જાણી શકાય છે. તે સાધન
જ્યાં ન હોય ત્યાં સમજવું જોઈએ કે અહીં રાગ અને દ્વેષ નથી. શ્રી જિનશ્વર દેવમાં તે સમજી શકાય તેમ છે.
ચા નીરાગી પણ અજ્ઞાનથી અસત્ય બોલે છે–તમે જિનેશ્વરને નીરાગી અને અષી કહે છે. પરંતુ તેથી તેઓ જે કહે તે સર્વ સત્ય જ કહે એમ કેમ મનાય ? કારણકે સત્ય કહેવામાં જ્ઞાન પણ આવશ્યક છે. જેને જે પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન નથી તે જે તે પદાર્થનું નિર્વચન કરે તે તે સત્ય માની શકાય નહિ. હું દેવલેક અને નરક નથી માનતા તેથી મને સ્વર્ગ નરક પ્રત્યે રાગ કે દ્વેષ નથી. વળી મને વર્ગ નરક કેવાં હોય છે તેનું જ્ઞાન પણ નથી. હવે હું એ અજ્ઞાન દશામાં જ દેવ અને નરકનું સ્વરૂપ કહું તો તે કંઈ બુદ્ધિમાન પુરુષે માન્ય કરે નહિ. તે જ પ્રમાણે જિનેરાને યથાર્થ જ્ઞાન ન હોય તો તેમનાં વચનો પ્રમાણે કેમ માની શકાય ?
સ્થાઅપોને વચનવ્યવહાર રાગદ્વેષથી જ થાય છે. કારણ સિવાય કાર્ય બનતું જ નથી. તેથી જ્યાં અજ્ઞાન છે છતાં વચનવ્યવહાર પ્રવર્તે છે ત્યાં સમજવું જોઈએ કે વચન વ્યવહાર કરવામાં કંઈ પણ કારણ હોવું જોઈએ-તે કારણ એ જ સંભવી શકે કે તે મિથ્યાભિનિવેશી હોય ને તેથી પિતે અજ્ઞાન છે એમ જગત ન સમજે તે માટે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અંક ૧૨]
નિહનવવાદ
[૪૫]
પોતાને જેનું જ્ઞાન ન હોય તે પણ [કુમતતિ થશરણં વાત પર મુખમાં જે આવે તે બોલવું. જેમકે હરડે દશ હાથની હોય છે ] જેમ આવે તેમ કહે જાય છે. વળી કેટલાક અજ્ઞાનીઓ પિતાને શત્રુ વધારે યશ મેળવતા હોય ત્યારે તેને અપયશ કરવા માટે પિતે ન જાણતા હોય છતાં તે કહે છે તે અસત્ય છે. આ પદાર્થનું સ્વરૂપ તો આમ છે.” એમ દેષથી અજ્ઞાત પદાર્થનું પણ નિરૂપણ કરે છે. એટલે કે અજ્ઞાનીઓને વચનવ્યવહાર પિતાની મહત્તાના રાગથી અને શત્રુને હૃષથી જ પ્રવતો છે. પરંતુ જેણે રાગ અને દેશને સર્વથા નાશ કર્યો છે તેઓને પોતે જે જાણતા નથી તેનું નિરૂપણ કરવાનું કંઈ પણ કારણ નથી. માટે તેઓ જે કંઈ કહે છે તે સંપૂર્ણ જ્ઞાન મેળવ્યા પછી જ, જે પદાર્થ જે સ્થિતિમાં છે તે પદાર્થને તે સ્થિતિમાં યથાર્થ જાણીને અને જોઈને તે જ પ્રમાણે બતાવે છે. વળી જે પ્રમાણે તેઓએ રાગ અને દ્વેષનો સર્વથા નાશ કરેલ છે તે જ પ્રમાણે અજ્ઞાનને પણ મૂળથી નાશ કરેલ છે, કારણ કે અજ્ઞાનના નાશ સિવાય એકલા રાગ દ્વેષને સર્વથા નાશ થઈ શકતો નથી માટે અમે કહીએ છીએ કે આપ્તપુરુષ સર્વથા જ્ઞાની હતા. એટલે તેમનું વચન પ્રમાણભૂત છે.
ચાટવીતરાગને વચન વ્યવહાર કરવાનું કંઈ કારણ નથી: જિનેશ્વર નીરાગી-નિધી અને સર્વજ્ઞ હે, પરંતુ “આત્મા છે' વગેરે વચનો તેમનાં જ છે તે માનવાને શું પ્રમાણ છે? કારણ કે જ્યારે તેમણે રાગ દ્વેષને સર્વથા નાશ કર્યો છે એટલે તેમને બોલવાનું કંઈ પણુ કારણ રહ્યું નથી. વચનવ્યવહાર રાગદેષથી જ થાય છે. માટે વીતરાગ એવા જિનેશ્વરનાં “આત્મા છે' વગેરે વચને સંભવતાં નથી. માટે આગમ પ્રમાણ નથી. - સ્થા, રાગદ્વેષ વિના કરૂણાથી પણ વચનવ્યવહાર થાય છેઃ વચનવ્યવહાર રાગદ્વેષથી જ થાય છે ને તે સિવાય થતો નથી એવું કંઈ નથી લૌકિક ઉદાહરણું લઈએ તે એક ન્યાયાધીશ પ્રામાણિકપણે ન્યાય આપવામાં કંઈ પણ શરમ રાખતા નથી. તેને ચાર પ્રત્યે કે શાહુકાર પ્રત્યે કંઈ રાગદ્વેષ નથી છતાં સત્ય ન્યાય આપવો તે તેનું કર્તવ્ય છે. બીજું વાદસભામાં મધ્યસ્થને વાદી કે પ્રતિવાદી પ્રત્યે પ્રેમ કે અપ્રેમ જેવું કંઈ નથી તે પણ સત્ય નિર્ણય જાહેર કરે તે તેનું કર્તવ્ય છે. એ જ પ્રમાણે અલૌકિક વ્યવહારમાં પણ જિનેશ્વર પ્રભુનું કરુણથી અસન્માર્ગેથી સન્માર્ગે જગતને લાવવાની ભાવનાથી સત્ય માર્ગ બતાવે તે કર્તવ્ય છે. તીર્થકર નામકર્મના પ્રભાવથી જિનેશ્વરેને ત્રિજગતને ઉદ્ધાર કરવાની ઉત્કટ ભાવના થાય છે ને તેથી તેઓ સતત ઉપદેશામૃત વરસાવ્યા કરે છે. વચનવ્યવહાર હોય ત્યાં રાગદ્વેષ રહેવા જ જોઈએ એવો કંઇ નિયમ નથી. એટલે રાગ દેષ સિવાય પણ જિનેશ્વરે એકાન્ત હિત કરવાની ભાવનાથી દેશના આપે છે. તેઓએ આપેલ દેશના તે જ આગમ છે. માટે આગમ પ્રમાણ છે.
ચા આગમમાં પરસ્પર વિરોધ હોવાથી તે પ્રમાણુ નથી–તમારા કહેવાથી આગમ એ પ્રમાણ છે એમ માનીએ તો પણ તે ઘટતું નથી, કારણ કે પ્રમાણુ કદી વિસંવાદી હેતું નથી. આગમ તે વિસંવાદી છે. એક આગમ એક વસ્તુની સત્તા બતાવતું હોય તે અન્ય આગમ તેને જ નિષેધ કરતું હોય. એક કહે કે આમ કરવું જોઈએ તો બીજું કહે કે આમ નહિ તેમ કરવું જોઈએ. એક કહે છે કે હું કહું છું તે સત્ય છે, બીજો કહે છે કે મારું કથન યુક્ત છે. એ પ્રમાણે આગમો જ પરસ્પર અવિરેાધી નથી અને લડે છે
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[.૪૪૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
તા તે પ્રમાણભૂત કેમ માની શકાય ! વળી આપણે આત્માના સમ્બન્ધમાં જ આગમને તપાસીએ તે। આત આગમ કહે છે કે-નો ગળા નિર્દેશો નાળાથ૨ના મÄકન્નુરો ( અાનંદ અનંત જ્ઞાનાવરણ વગેરે કથા સંયુક્ત એવા જીવ છે ) નહિ મૈં સારીય प्रियाप्रिययोर पहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः ( શરીર સહિત એવા આત્માને પ્રિય અને અપ્રિય-સુખને દુઃખનેા નાશ નથી. શરીર વિનાના આત્માને પ્રિય ને અપ્રિય—સુખ દુઃખ સ્પર્શીતાં નથી. ) વળી 'अग्निहोत्रं जुहुयात् ઘર્નામ: ’ । ( સ્વર્ગની આકાંક્ષાવાળા અગ્નિહેામ–યજ્ઞ કરે ) સાંખ્ય દર્શીન પ્રવર્તી ક પિલ મુનિનું આગમ કહે છે કે-‘ અસ્તિ પુરૂષો માં નિર્તુળો મોહ્રા વિદૂત્ત: ' ( પુરુષ-આત્મા અકર્તા, ગુણુ વગરના, ભાગવાળા ને જ્ઞાનરવરૂપ છે.) એ પ્રમાણે આગમે આત્મા છે' એમ કહે છે. વળી ઔન કેટલાક આગમા ‘ આત્મા નથી' એમ કહે છે તે આ પ્રમાણે વેદ કહે છે કે- વૃશિષ્ય તેનોષયુપિતિ-મૂતાનિ ' ( પૃથ્વી જલ અગ્નિ તે વાયુ એ ચાર ભૂત છે.) ‘ તત્તમુદ્દાયેલુ ચીત્તેન્દ્રિયવિષયસંજ્ઞા: (તે ભૂતનાં સમૂહમાં શરીર ઇન્દ્રિય તે વિષય એવાં નામે છે. ) ‘વિજ્ઞાનયન દ્વૈતો भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न પ્રેક્ષ્યસંજ્ઞાતિ ' ( વિજ્ઞાનના નિબિડ જથ્થારૂપ એવા આત્મા જ આ ભૂતામાંથી ઉત્પન્ન થઈને તેની પાછળ નાશને પામે છે. પરલાક જેવુ કઇ નથી ), અમારા વૃદ્દો કહે છે કેઃ-~~-~
.
6
एतावानेन लोकोऽयं यावानिन्द्रियगोचर: । મદ્રે! ગ્રુપનું વચ ચક્રવર્તિ વહુશ્રુતત : ।। ૨ ।।
( જેટલું ઇન્દ્રિયોથી જણાય છે તેટલા જ લાક છે. હું ભાળી સ્ત્રી! બહુજ્ઞાની વૃદ્ધો જેને વરૂનાં પગલાં કહે છે તે પગલાં જો. ) એ પ્રમાણે કોઇ આગમ આત્મા છે, એમ કહે છે તે કાઇ આગમ ‘આત્મા નથી' એમ કહે છે, માટે કૈાનું સત્ય માનવું ? આવા વિસંવાદી આગમે। પ્રમાણભૂત ન થઇ શકે. માટે આત્મા પ્રમાણસિદ્ધ ન થયે। એટલે નથી. સ્થા॰ યુકિતાન્ય આગમ કહી શકાય નિહ અને ચુક્તયુક્ત આગમમાં વરાધ હાય જ નહિ. તુ કહે છે કે આગમે પરપર વિસવાદી છે માટે તે પ્રમાણ ન થઈ શકે પરંતુ તે તારું કથન યુક્ત નથી કારણ કે અમે કહ્યું તે પ્રમાણે જે યુક્તિયુકત અને આપ્તપુરુષાએ બતાવ્યા હોય તે જ આગમ કહેવાય છે. યુકિતન્ય વચને તે આગમ
૧. કોઇ એક નાસ્તિકની સ્રી આસ્તિક હતી. જ્ઞાની પુરૂષાના કહેલા આગમેાને પ્રામાણિક માનતી હતી ને વર્તન પણ તેવુ જ રાખતી હતી. આવા કહેડાને ધાર્મિક ખાખબમાં હુંમેશ વિવાદ ચાલતે હતેા. નાસ્તિક પેાતાની સ્ત્રીને આગમનું કથન,મિથ્યા છે, કલ્પિત છે, એમ સમળવવા બહુ પ્રયત્ન કરતા પણ સ્ત્રી સમજતી નહિ. એક વખત નાસ્તિકે યુક્તિ રચી, રાત્રિએ સર્વ લેાક સૂઈ ગયા પછી પેાતાની સ્ત્રીને લઈને ગામ બહાર ગયા ને ત્યાં પૃથ્વી ઉપર ધૂળમાં વરૂના પગલાં ચિતર્યા ને પછી આવી સૂઇ ગયા. પ્રાત:કાળમાં ગામમાં વાત થવા લાગી કે આજે રાત્રિએ ગામમાં વરૂ આવ્યુ હતુ, આ રહ્યાં તેનાં પગલાં. પેલા નાસ્તિક સિવાય બધા કહેવા લાગ્યા કે રાતે વરૂ આવ્યુ હતુ. તે સમયે નાસ્તિક પેાતાની સ્ત્રીને કહે છે કે ‘પતાવાન ” એ પ્રમાણે અર્થાત્ જેમ આ વરૂના પગ મે કમ્પ્યા છે. છતાં લેાક વરૂ આવ્યુ હતુ એમ કહે છે તેમ જીવ પુણ્ય પાપ વગેરે પણ, કાઇએ કલ્પીને કહ્યું છે તેને તુ સત્ય માને છે પણ તે વાસ્તવિક નથી.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
નિહનવવાદ
[૪૪૭ ]
કહી શકાય નહિ તેથી જ અમારા એક પૂર્વાચાર્યે કહ્યું છે કે –
न मे रागा महावीरे न'वेषः कपिलादिषु ।
युक्तिमवचनं यस्य तस्य कार्यपरिग्रहः ॥ (મને મહાવીર પ્રત્યે રાગ નથી અને કપિલ—વગેરે પ્રત્યે દ્વેષ નથી. પરંતુ યુકિતયુક્ત જેનું વચન હોય તેનું કાર્ય કરવું એ અમારે સિદ્ધાન્ત છે.) વળી વેદ વચન આત્માને નિષેધ કરે છે એમ જે તું કહે છે તે પણ યથાર્થ નથી. કારણ કે જે વેદવાકયોનો અર્થ તે આત્માના નિષેધમાં કર્યો તે વાક્યોનો તે અર્થ જ નથી પરંતુ તેનો અર્થ આ પ્રમાણે છે. વિજ્ઞાનઘન-એવાક્યને અર્થ_વિશેષ કરીને જ્ઞાનના સમૂહવાળા જ આત્મા આ ભૂતમાંથી ઉત્પન્ન થાય છે-અથાત્ જે વખત આત્માને જેનું જ્ઞાન થાય છે તે વખતે તે જ્ઞાને-- વિજ્ઞાન ન ઘવ-એટલે ઘટ પટ કટ મઠ વગેરે જ્ઞાનવાળા જ આત્મા. આ ભૂતામાંથી–અર્થાત પૃથ્વી-જલ-વગેરેમાંથી. જ્ઞાનમાં વિષય કારણ છે. જો ઘટ ન હોય તો તેનું જ્ઞાન કયાંથી થાય ને જે જ્ઞાન ન થાય તો તે જ્ઞાનવાળો આત્મા પણ ન થાય. માટે તેવા જ્ઞાનવાળો આ ભૂતમાંથી ઉત્પન્ન થાય છે. ને જ્યારે ઘટપટ વગેરે ભૂતો નાશ પામે છે એટલે તે જ્ઞાનવાળા આત્મા પણ નાશ પામે છે. પરંતુ તેવા પ્રકારના આત્માને નાશ થવાથી કંઇ અનાદિ અનંત જે આત્મા છે તેને નાશ થતું નથી. માટે જ પ્રેયસંsisરિતાં વળી તું તે આત્મા માનતા જ નથી એટલે કે તારા વૃદ્ધ પુરુષોએ જે વ્યવહાર ચલાવ્યો હોય તે વ્યવહારને જ તું અનુસરતા હોય માટે તારા વૃદ્ધો “આત્મા નથી એમ કહે તેથી કંઈ આગમમાં વિસવાદીપણું થતું નથી. અર્થાત્ આત્મા છે, તે સમ્બન્ધમાં આસ્તિક આગમ સર્વ એકમત થાય છે. માટે આગમે પરસ્પર વિરોધી નથી એટલે પ્રમાણભૂત છે. માટે આગમકથિત આત્મા માન જોઈએ. તારે એવો જ આગ્રહ છે કે આગમપ્રમાણને હું નથી માનતા, આગમ સિવાય અન્ય રીતિએ આત્મા છે તે સાબીત કરી બતાવો તો જ હું માનું તે અન્ય સમયે, હું તને બીજા પ્રમાણથી આત્મા છે તે સમજાવીશ.
[[ચાલુ ]
જૈનધર્મ ઉપર આક્ષેપ જેને પત્રના તા. ૧૧-૮-૪ના અંક ઉપરથી જણાય છે કે, ‘કિર્લોસ્કર' નામના ઠે. કિર્લોસ્કરવાડી, સતારા) મરાઠી ભાષાના માસિકના ગયા જુલાઈ માસના અંકમાં શ્રી. દ. પાં. ખાંટે) લખેલ
તેવા શીર્ષક વાર્તા પ્રગટ થઈ છે. આ મહારાજા કુમારપાળ અને કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમયને અનુલક્ષીને લખ માં આવી છે. અને તેમાં જૈનધર્મની નિંદા થાય તે રીતે શ્રી હેમચન્દ્રાચાર્યનું પાત્રાલેખન કર્યુ છે.
અમે કિર્લોસ્કર એ અંક મંગાવ્યો છે. તે આથી તે સંબંધી પત્રવ્યવહાર કરીને એનું જે પરિણામ આવશે તે જાહેર કરીશું. વ્ય.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધતી કલ્પાન્તર્ગત
પાર્શ્વનાથ-પ
શ્રી
[ શ્રી સ્થંભનક કપ તથા શ્રી સ્થંભનકકલ્પશિલેાંચ્છ સહિત ] અનુવાદક—મુનિરાજ શ્રી યોાભદ્રવિજયજી
( ગતાંકથી પૂર્ણ )
પ્રભુપ્રતિમાને નમન કરનાર મનુષ્યને અન્ય ભવમાં મૂખ`પણું, ખરાબ સ્ત્રી, ખરાબ જાતિ, ખરાબ જન્મ, ખરાબ રૂપ અને દીનપણું થતું નથી. (૬૩) અજ્ઞાનદેષથી મૂઢ થયેલા લાકા અડસડ તીર્થની યાત્રા કરવાને માટે ભમે છે છતાં તેનાથી પણ પાર્શ્વપ્રભુને નમસ્કાર કરવાથી અનંતગણું ફળ મળે છે. (૬૪) એક પુષ્પથી તીત્ર ભાવથી પ્રભુપ્રતિમાને જે પૂજે છે તે, રાજાના સમુદાયના મસ્તકાથી સ્પર્ધા કરાયેલા છે ચરણેા જેનાં એવા ચક્રવતી થાય છે. (૫) જે પ્રભુપ્રતિમાની આઠ પ્રકારે પરમ ભક્તિથી પૂજા કરે છે તેને ઇંદ્રાદિ પદવીએ હાયરૂપ કમળમાં રહેલી છે. (૬૬) જે પ્રભુનાં શ્રેષ્ટ મુકુટ કુંડલ અને બાજુબંધ કરાવે છે તે ત્રણે ભુવનમાં મુકુટ સમાન થને જલદી સિદ્ધિસુખ પામે છે. (૬) ત્રણે ભુવનમાં ચૂડા રત્ન સમાન, જનનાં નેત્રને અમૃતની શલાકા સમાન એવી આ પ્રતિમા જેણે દીઠી નથી તેઓનુ મનુષ્યપણું. નિરર્થક છે. (૮) શ્રી સંધદાસમુનિએ : પ્રતિમાને લઘુ પ બનાવેલા છે. પણ મે' તેા મેટા કલ્પમાંથી અલ્પ સબંધને ઉદ્ધાર કરેલ છે. (૬૯) જે આ કલ્પને ભણે સાંભળે અને ચિંતવન કરે તે કલ્પવાસીએમાં ઈંદ્ર થઇને સાતમે ભવે સિદ્ધિ પામે છે. (૭) જે ફરી ગૃહચૈત્યમાં, પુસ્તકમાં લખાવીને કલ્પને પૂજે છે તે નારક—તિચેોમાં કદી ઉત્પન્ન થતા નથી અને દુર્લભમેાધિ થતા નથી. (૧) (આ ૫) દિવસના ભહુવાથી સિદ્ધ, સમુદ્ર, અગ્નિ, હાથી, રાગ, ચાર, સર્પ, ગ્રહ, નૃપ, શત્રુ, પ્રેત, વેતાળ અને શાકીનીના ભયે નાશ પામે છે. (૭૨) જેનાં યમાં આ કલ્પ રહ્યો છે તે ભવ્ય જીવોને આ કલ્પ વિલાસ કરતા કલ્પવૃક્ષની માફક વતિને આપે છે. (૭૭) પૃથ્વીરૂપ કાડીવાલા સમુદ્રના જળરૂપ તેલવાળા એવા મેરૂ પર્વત રૂપ દીવે। જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્રને પ્રકાશ કરે છે ત્યાં સુધી આ કપ જયવંત વતાં. (૪) શ્રી પાધ નાધકલ્પ સમાપ્ત
શ્રી સ્થંભનક
કલ્પ
અત્યંત વ્યાધિથી દુ:ખી થયું છે શરીર જેમનુ અને અણુસણુ વ્રતુણુ કરવા માટે ખાલાવેલા છે સધ જેમણે આવા આચાર્ય મહારાજને) રાત્રિના સમયે દેવીએ સુતરની નવ કાકડી ફેંકેલવા કહ્યું (૧). દેખાડી દે હાથની અશક્તિ જેમણે, નવ અંગતી ટીકાની વાર્તાથી આશ્ચર્ય પામેલા અને સ્તંભત પાના વંદનથી કહેવાઈ છે આરાવિવિધ જેમને એવા (૨) વળી સભાણુપુરથી રવાના થયેલા અને ધાળકાથી આગળ પગે ચાલતાં સ્થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાનાં વનમાં આવેલા (૩) ત્યાં ભૂમિ ઉપર ગાયના દુધનું ઝરણું" દેખીને તપ તિહુકળ અર્ધ સ્તોત્રથી પાર્શ્વનાથને પ્રગટ કરનારા અને સ્તોત્ર સપૂર્ણ કરનાર, છેલ્લી એ ગાથા ગેાપવનાર (૪), ગયા છે રાગ
[બત્રીસ ગાયાનુ] જેમને અને સધે
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અફ ૧૨]
શ્રી પાલનાથ-૩૫
[ ૪૪ ]
કરાવેલા ચૈત્યમાં પાર્શ્વ પ્રભુની પ્રતિમાને સ્થાપન કરનારા એવા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી જયવંતા વર્તા ! (૫) જન્મથી પહેલાં પણ જે પ્રભુ ઈંદ્રથી દેવાલયમાં, વાસુદેવથી પેાતાના આવાસમાં પુજાયા છે અને વરૂ દેવથી પેાતાના સ્થાનમાં ચાર હજાર વર્ષ સુધી પુજાયા છે. વળી ક્રાંતિનગરીનાં ધનેશ શેઠ અને નાગાર્જુનથી પુજાયેલા એવા સ્થંભનપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર તમારું રક્ષણુ કરા ! (૬) શ્રી સ્થંભનય સમાપ્ત શ્રી સ્થંભનકકલ્પ શિલાંચ્છ
બિનકપની અંદર જે વિસ્તારનાં ભયથી સંગ્રહ કરેલ નથી તેને શ્રી જિનપ્રલસૂરિ શિલેાંની જેમ કંઈ કહે છે. (૧) ટંક પર્યંતની ઉપર રસિહ રાજપુત્રની ભેપલ નામની સૌંદવતી પુત્રીને જોઇને ઉત્પન્ન થયેા છે રાગ જેને અને તેણીને સેવતા એવા વાસુકી નાગરાજને નાગાર્જુન નામના પુત્ર થયા. પુત્રનાં સ્નેહથી મેાહિત મનવાળા વાસુકી પીતાએ તેને મેટી ઔષધીઓનાં ફળા-મૂળા અને પાંદડા ખવરાવ્યાં. તેના પ્રભાવથી તે મેટી સિદ્ધિઓથી યુક્ત થયા. અને ‘સિદ્ધપુરૂષ' એ પ્રમાણે ખ્યાતિ પામેલા તે પૃથ્વીને વિષે ફરતા શાલિવાહન રાજાને કલાગુરુ થયેા. તે ગગન ગામિનીવિદ્યા શીખવાને માટે પાદલિપ્તપુરમાં શ્રીપાદલિપ્ત આચાર્ય તે સેવવા લાગ્યા. એક વખત ભાજન અવસરે ( આચાય તે ) પગલેપના પ્રભાવથી આકાશમાં ઉડતા જોયા. અષ્ટાપદ આદિ તીર્થાને નમસ્કાર કરીને પેાતાના સ્થાનમાં આવેલા તેમના પગને ધાઈને એકસાને સાત ઔષધીએનાં નામ ચાખવાથી, વર્ષોથી અને ગંધથી જાણીને ગુરૂઉપદેશ વિના પાદ લેપ કરીને ( નાગાજીન ) કુડીનાં બચ્ચાની જેમ ઉડતા કુવાના કાંઠે પડયે।. ધાથી જર્જરિત અંગવાળા તેને ગુરુએ પૂછ્યું-આ શું થયું ? તેણે જે બન્યું હતુ તે કહ્યું. તેના હાંશિયારીથી આશ્રમ પામેલચિત્તવાળા આચાર્ય શ્રી તેનાં મસ્તક ઉપર હાથરૂપ કમળ મૂકીને ખાસ્સા કે સાઠીચેાખાના પાણીથી તે ઔષધીએ વાટીને પગે લેપ કરીને માકાશમાં ઉડવુ, તેથી તે તે સિદ્ધિને પામીને ખુશી થયે।. ફરીથી કાઇ વખત ગુરુમુખથી સાંભળ્યુ. કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની આગળ સધાતા અને સ્ત્રીનાં લક્ષણોથી યુક્ત પ્રકાશતી સ્ત્રીથી મર્દન કરાતા રસ કાટીવેધી થાય. તે સાંભળીને તે શ્રી પ્રાનાથ પ્રતિમાટે રોપવા લાગ્યા. અહી દ્વારિકામાં સમુદ્રવિજય દાણે શ્રી નેમિનાથ ભગવાનના સુખથી મહાપ્રભાવશાળી અને રત્નમયી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જાણીને પ્રાસાદમાં સ્થાપન કરીને પૂછ. દ્વારિકાના દાહ પછી સમૃદ્રવડે ગ્રહણુ કરાયેલી તે પ્રતિમા તે જ પ્રમાણે સમુદ્રની મધ્યમાં રહી. કાળાંતરે કાંતિવાસી ધનપતિ નામના વહાણવટીનું વહાણુ ત્યાં ચલી ગયું. અહી જિનબિંબ છે એમ દેવવાણીથી [ધનપતિએ] જાણ્યું. નાવિકાને સમુદ્રમાં પ્રવેશ કરાવીને કાચા સુતરના સાત તાંતણાથી બાંધીને [તેણે પ્રતિમા સદ્રમાંથી] કઢાવી. [ત પ્રતિમાને તે શેઠે] પેાતાની નગરીમાં લઇને પ્રાસાદમાં સ્થાપન કરી. અચિંત્ય લાભથી ખુશી મેલા એવા તેનાથી [તે પ્રતિમા] હંમેશાં પુજાતી હતી. તે પછી સ અતિશય મુક્ત તે બિબતે જાણીને નાગાર્જુને રસસિદ્ધિને માટે ગ્રહણુ કરીને શેઢી નદીના કિનારે સ્થાપન કર્યું. તે (પ્રતિમા)ની આગળ રસ સાધવાને માટે શાલિવાહન રાજાની ચદ્રલેખા નામના મહાસતી પટ્ટરાણીને સિદ્ધ વ્યતરની સહાયથી ત્યાં ખેલાવીને દરરે જ રસ. મન
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૫૦]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ પ
કરાવવા લાગ્યો. એ પ્રમાણે ત્યાં ફરી ફરી જવા આવવાથી તેણી વડે (નાગાર્જુન) બંધુભાવે સ્વીકાર કરો. તે તેને ઔષધના મર્દનનું કારણ પૂછવા લાગી. તેણે કેટરસ વેધનું વૃત્તાંત જેમ હતું તેમ કહ્યું. એક વખત પોતાના બન્ને પુત્રોને તે સ્ત્રીએ કહ્યું કે આને રસસિદ્ધિ થશે. રસલુબ્ધ તે પુત્રો પિતાનું રાજ્ય છોડીને નાગાર્જુન પાસે આવ્યા... કપટથી રસને લેવાની ઈચ્છાવાળા અને ગુપ્ત વેશવાળા તેઓ જ્યાં નાગાર્જુન ભજન કરતો હતો ત્યાં રસસિદ્ધિને વૃત્તાંત પૂછતા હતા. તે ચંદ્રલેખા] તે રસસિદ્ધિ જાણવા તે [નાગાનનાં માટે મીઠાવાળી રસોઈ કરતી. છ માસ ગયા ત્યારે આ રસઈ ખારી છે (એમ) તે (નાગાર્જુને) દોષ કાઢો. ચેષ્ટાથી રસસિદ્ધિ જાણીને તે સ્ત્રીએ પુત્રને કહ્યું વાસુકીએ આ નાગાર્જુનને જે દાભના અંકુશથી મૃત્યુ કહ્યું હતું તે તે પુત્રોએ પપરાથી જાણ્યું. તે [દાભના શસ્ત્રવડે નાગાજુને હણાયો. જ્યાં રસસિદ્ધિ થઈ હતી ત્યાં થંભન નામનું ગામ થયું. તે પછી કાળાંતરે તે બિંબ વદન માત્ર વને ભૂમિની અંદર છે અંગ જેનું એવું થયું. તે પછી સાંદ્રકુલમાં શ્રી વર્ધમાનસૂરિજીના શિષ્ય શ્રી જિનેશ્વરસુરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી ગુજરાતમાં સંભાણક નામના ગામમાં વિચરતા આવ્યા. ત્યાં તિમને મહાવ્યાધિના વશથી ઝાડા, આદિને રોગ થયો. તેથી નજીકનું નગર અને ગામમાંથી ૫મ્મીપ્રતિક્રમણ કરવાને માટે આવવાની ઈચ્છાવાળો મિચ્છામી દુક્કડ દેવાને માટે વિશેષ પ્રકારે સર્વ સંધને બોલાવવામાં આવ્યો. તેરશની મધ્ય રાત્રે શાસનદેવીએ આચાર્યને બેલાવ્યાઃ હે ભગવન ! તમે જાગે છે કે સુતા છે ? તેથી મંદ સ્વરથી આચાર્ય બોલ્યા. મને નિદ્રા કયાંથી ? દેવીએ કહ્યું આ સુતરની નવ કેકડીઓ ઉકેલે. આચાર્યું કહ્યું, હું શક્તિમાન નથી. દેવીએ કહ્યું, કેવી રીતે શક્તિમાન નથી ? હજી તો વિરતીર્થની લાંબા કાળ સુધી પ્રભાવના કરશે, અને નવ અંગની વૃત્તિઓ કરશે. આચાર્યે કહ્યું આવા શરીરવાળો હું કેવી રીતે કરીશઃ દેવીએ કહ્યું. થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાનાં વૃક્ષની મધ્યમાં સ્વયંભૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે તેની આગળ દેવવંદન કરે જેથી સ્વસ્થ શરીરવાળા થશે. તે પછી પ્રભાતમાં બોલાવેલા શ્રાવક સંઘે આચાર્યને વંદન કર્યું. આચાર્યું કહ્યું. સ્થંભનપુરમાં પાર્શ્વનાથને અમે વંદન કરીશું. સંઘે વિચાર્યું, ખરેખર કોઈએ સૂરિજીને ઉપદેશ કર્યો છે તેથી આમ બોલે છે. તે પછી સંઘે કહ્યું અમે પણ વંદીશું. તે પછી ડળીમાં બેસીને જતા સૂરિજીને કંઈક સ્વસ્થતા થઈ. આથી ધોળકાથી આગળ પગે ચાલીને જતા સિરિજી] સ્થંભનપુરમાં પહોચ્યા. શ્રાવકે સર્વે ઠેકાણે પાર્શ્વનાથ પ્રતિમાને જોવા લાગ્યા. સૂરિજીએ કહ્યું ખાખરાનાં વૃક્ષની મધ્યમાં જુઓ. તેઓએ તે પ્રમાણે કર્યું [ત્યા] શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું મુખ જોયું. ત્યાં હંમેશાં એક ગાય આવી તે પ્રતિમાના મક્તક ઉપર દુધ મૂકતી હતી. તેથી ખુશ થયેલા શ્રાવકોએ જે પ્રમાણે દેખ્યું હતું તેમ આચાર્યશ્રીને કહ્યું. અભયદેવસૂરિજી પણ ત્યાં ગયા અને મુખને દર્શન માત્રથી જય fસદુપરાવપૂજા ઇત્યાદિ નવીન કરેલી ગાથાથી સ્તુતિ કરી. તે પછી સોળમી ગાથા કરી ત્યિારે આખી પ્રતિમા [ ભૂમિમાંથી] પ્રગટ થઈ. આથી જ સળગી ગાથામાં || ગય પુરાવાનળસર [ પ્રત્યક્ષ થયેલા હું જિનેશ્વર, જયવંતા વાર્તા ] કહ્યું છે, એમ. બત્રીશ ગાથાઓ પૂર્ણ કરી. છેલ્લી બે ગાથાઓ દેવતાને અત્યંત આકર્ષણ કરનારી હોવાથી દેવે વિનંતિ કરી-હે ભગવન્! હું ત્રીશ ગાથાથી સાનિધ્ય કરીશ માટે છેલ્લી બે ગાથા
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पं. लक्ष्मीकल्लोलगणिविरचितं उवसग्गहर स्तोत्रसमग्रपादपूर्ति रूपं समस्या- स्तोत्रम्
संग्राहक - श्रीयुत अगरचन्दजी नाहटा
पणमिय सुरनरपूइयपयकमलं पुरिसपुंडरीयपासं । संथवणं भतिषणो भणामि भवभमणभीयमणो ॥ १ ॥ उवसग्गहरं पासं पणमह नट्ठट्ठकम्मदढपासं । रोसरिउभेयपासं विणिहियलच्छीतणयपासं ॥२॥ जं जाणेइ तेलुक्कं पासं वंदामि कम्मघणमुक्कं । जो झायइ ऊण सुक्कं झाणं पत्तो सिमलुकं ||३|| freeरविनिन्नास रोगगई दाइ भयकय विणासं । मेरुगिरिसन्निकासं पूरिअआसं नमह पासं ॥४॥ मरगयमणिसमभासं मंगलकल्लाणआवासं । टालियभवसंतासं थुणिमो पासं गुणपयासं ॥||५|| विसहर फुलिंगमंतं निच्च मणे धरिजंत । कुणा विसं उवसंत भवियाइ मुणह नियंतं ||६|| पयपणय देवदणुओं कंठे धारेइ जो सया मणुओ । सो हवइ बिमलतणुओ नामक्खरमंतमवि अणुओ ||७|| तस्सग्गह रोगमारी पराभवं न य करेइ विसमारी | जो तुह समरणकारी संसारी पत्तभवपारी ॥८॥ ( पथ्यावृत्तम् ) तस्स य सिज्झयकामं दुट्ठजरा जंति उवसामं । संथुइ जो पकामं अभिरामं तुज्झ गुणगामं ॥ ९ ॥ ( उपगीति)
ગોપવી દો. કેમકે કલિયુગને વિશે અમારૂં આગમન દુઃખને માટે ન થાઓ. સૂરિજીએ એ પ્રમાણે કર્યું. તે પછી સૂરિજીએ) સંધની સાથે ચૈત્યવંદન કર્યું. ત્યાં સધે ઊંચું મંદિર • કરાવ્યું. તે પછી શાંત રોગવાળા સુરિજીએ શ્રી પાર્શ્વનાથ સ્વામીને [ત મંદિરમાં] બિરાજમાન કર્યાં, તે મારુ તી પ્રસિદ્ધ થયું. અનુક્રમે ઠાણાંગ આદિ નવ અંગની ટીકાએ [સરિજીએ] રચી.. આચાર`ગ અને સુયગડાંની ટીકાએ તે પૂર્વે શીલાંકાચાર્યસૂરિજીએ કરેલી હતી. તે પછી પણ વીરતીની લાંબા સમય સુધી સૂરિજીએ પ્રભાવના કરી.
શ્રી સ્થંભનઽશિલેચ્છ સમાપ્ત
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४५२]
શ્રી જન સત્ય પ્રકાશ चिट्ठउ दूरे मंतो जो ज्झायई नियमेष एगंतो । तुह नाम संभंतो सो जायइ लच्छिमहमंतो ॥१०॥ न य उसइ दुट्ठभोइ तुज्झपणामोवि बहुफलो होए । तुहनामेण विजोई न हवइ न पराहवा कोई ॥११॥ नरतिरिएसु वि जीवा भमंति नरएसु कायरा कीया । समियजिणसमयदीवा जेहिं तुह नामिया जीवा ॥१२॥ रिद्धिं आहेवञ्च पावति न दुक्खयोग । जे तुह आणासचं पासति य भावओ निशं ॥१३॥ तुह समत्ते लद्धे जीवाणं हवप सासए सिद्ध । अणुवमतेअसमिद्धे अणंत तुह नाणसंबखे ॥१४॥ तुह सुरनरवरमहिए चिंतामणिकप्पपायवमहिए । पयकमले मलरहिए मणभसलो वसउ महसुहिए ॥१५॥ पावंति अविग्घेणं जीवा जइ दुट्टदोसबग्घेणं ।। न नडिज्झंति असिग्घेणं भवपारं चिहियवग्घेणं ॥१६॥ सासयसुखनिहाणं जीवा अयरामरं ठाणं । लम्भंति तुह पयाण जेसिं षट्टा मणे साणं ॥१७॥ (उपनीति) इय संथुओ महायस किति दित्ति धिां च मह पवस । वयणरस्स विजियपास निम्नासियदुरिय हयअयस ॥१८॥ कलिमलमइरहिएणं भत्तिभरनिडभरेण हियएणं । थुणिओ हियसहिएण मइ तुम कम्मवहिपणं ॥१९॥ ता देव दिज बोहिं ठवेमि लम्हा पयंमि तुह गेह । कयपावस्स यसोहि कुणसु भवारण्णभमणेहिं ॥२०॥ अवगयपवयणनिस्संद भवे भवे पास निणचंद । तुहपयपंकयमयरंद भसलतं भवओ महचद ॥२१॥ उवज्झाय 'हरिसकल्लोल'सीसेण भहबाहुण्यस्म ।
संथवणस्स समस्सा विहिया बुहाण य पमस्सा ॥२२॥ इत्युपसर्गहरस्तवाम्नायसंप्रदायगर्भावभ्रशुभ्रकत्र विचित्रपत्रमंत्र जीवात् । पं० 'लक्ष्मीकल्लोल'गणिकृतं समस्यास्तोत्रम् ।
इस स्तोत्र की नकल हमारे संग्रह में की १७वीं शताब्दी लिखित पक हस्तलिखित प्रत से की है।
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજિતશાંતિ સ્તવ અને તેના છંદો
લેખક—મુનિરાજ શ્રી સુશીલવિયજી
શ્રી અજિતશાંતિસ્તવનો મહિમા
શ્રી અજિતશાંતિસ્તવ એ આ અવસર્પિણીમાં થયેલા ચોવીશ તીર્થકરે પૈકી બીજા તીર્થકર શ્રી અજિતનાથ અને સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ એ બન્નેની સ્તુતિગર્ભિત સ્તવ છે. મહાન પ્રાભાવિક નવ સ્મરણમાં છઠ્ઠા સ્મરણ તરીકે તેની પ્રસિદ્ધિ છે. તે વિવિધ જાતના છંદોથી અલંકૃત છે. અલંકાર, અનુપ્રાસ, સુંદર શબ્દરચના અને પદલાલિત્ય તેમાં સ્થળે સ્થળે દેખાય છે. તેની રચના પ્રાકૃત ભાષામાં કરવામાં આવી છે. ગાનારને ગાતાં આનંદ ઉપાવે તેવી અને સાંભળનારને હૃદયને વિકસ્વર કરે તેવી આ કૃતિ છે. ચતુર્વિધ સંધ પાક્ષિક, ચાતુમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં તેને સ્તવન તરીકે બોલે છે. પ્રતિષ્ઠા આદિ શુભ કાર્યમાં પણ તે વારંવાર બોલાય છે. અજિતશાંતિસ્તવની ઉત્પત્તિ-તેના કર્તા
એક સમયે નદિષણ નામના મહર્ષિ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થ પર યાત્રાર્થે પધાર્યા. તરણતારણુ યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુને બહુમાન પૂર્વક નમસ્કાર કર્યા બાદ
ત્યાં અજિતનાથ અને શાંતિનાથની સામસામી દેરીઓ હતી ત્યાં આવ્યા અને તે બન્નેને નમસ્કાર કરી તે બન્ને દેરીઓની મધ્યમાં કાયોત્સર્ગ રહ્યા. કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ તે બન્ને દેરીઓમાં બિરાજતી મૂર્તિની અત્યંત ભક્તિ પૂર્વક મધુર કંઠે પ્રાકૃતમય સુંદર નવા લેકે રચી સ્તુતિ કરી. તે સ્તુતિ “ અજિતશાંતિ સ્તવ” રૂપે પ્રસિદ્ધ થઈ. અને અત્યારે ધાર્મિક પુસ્તકમાં જગે જગે દેખાય છે. આ ફતવ ઉપર અનેક સંસ્કૃત ટીકાઓ બની છે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. એમ કહેવાય છે કે આ સ્તુતિના પ્રભાવથી બને સામસામી દેરીએ એક લાઈનમાં થઈ ગઈ જે અત્યારે પણ શત્રુંજય ઉપર જોઈ શકાય છે. અજિતશાંતિસ્તવના કર્તા નદિષણ કયા? તે સંબંધી મતભેદ
આ સ્તવના કર્તા નંદિષેણ નામના મહષિ છે તેમાં કોઈનો પણ મતભેદ નથી. માત્ર મતભેદ એટલે જ છે કે-નંદિષણ નામના મુનિ એક નેમિનાથ ભગવાનના સમયમાં થયેલા છે. અને એક મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, એ બેમાંથી આને કર્તા ક્યા સંભવી શકે ? આ બેમાં આખરી સત્ય શું છે તે તો કેવલજ્ઞાની જ જાણી શકે. પરંતુ આ બાબતમાં જે પુરા આપણને મળી શકે છે તે નીચે પ્રમાણે છે.
नेमिवयणेण जत्तागएण जहिं 'नदिसेणगणि'वइणा ॥
विहिओ अजिअसंतिथओ जयउ तयं पुंडरिअं तित्थं ॥१॥ [नेमिवचनेन यात्रागतेन यत्र नंदिसेणगणिपतिना । विहितोऽजित:शांतिस्तवो. जयतु तत् पुण्डरीकं तीर्थम् ।।१।।](शत्रुजयमहाकल्प)
“નેમિનાથના વચન વડે યાત્રા માટે ગયેલા નંદિષણ નામના ગણિપતિએ જ્યાં રહીને અજિતનાથ અને શાંતિનાથનું સ્તવ કર્યું તે પુંડરીક તીર્થ ય પામો.”
આ પ્રમાણે શત્રુજ્ય મહાકલ્પમાં પ્રતિપાદન કરેલ છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
આ સિવાયના, આ સ્તવના રચયિતા શ્રી. નંદણ ગણિ તે શ્રી મહાવીરસ્વામીના શિષ્ય નહિ પણ શ્રી નેમિનાથના શિષ્ય હોવાના જે બીજા પુરાવા મને મળી શકયા તે આ છે.
(૧) શ્રાવક ભીમસી માણેક તરફથી પ્રસિદ્ધ થયેલ “પંચપ્રતિક્રમણ સૂત્ર'ના પાના ૨૮૨ ઉપર અજિતશાંતિ સ્તવના ૩૭મા શ્લોકના અર્થમાં આ પ્રમાણે ઉલ્લેખ કરે છે “અહીંયાં કેટલાએક વૃદ્ધ પુરુષે એમ કહે છે કે શ્રી શત્રુંજયની ગુફા શ્રી અજિત, શાંતિ ચોમાસું રહ્યા હતા. પછી તે બન્ને તીર્થકરના પૂર્વાભિમુખ દેરાં થયાં, તિહાં એકદા શ્રી નેમિનાથના ગણધર, શ્રી નંદણમુરિ તીર્થયાત્રાએ આવ્યા થકા શ્રી અજિતશાંતિસ્તવનની રચના કીધી, ”
(૨) શ્રી સારાભાઈ નવાબની પ્રખ્યાવલિના પહેલા પુષ્પ તરીકે પ્રસિદ્ધ થયેલ ‘જેનસ્તોત્ર સંદેહ ભાગ ૧’ના પાના ૧૧ર ઉપર શ્રી ધર્મષસૂરિચિત મહામગર્ભિત અજિતશાંતિ સ્તવના ૩જા અને ચોથા લેકમાં આ પ્રમાણે ઉલ્લેખ કરે છે :
"वासासु विहिअवासा सुविहिअसित्तजए अ सितंजे ॥ तहिं रिट्टनेमिणो रिटुने मिणो धयणओ जेउ ॥३॥ देविंदथुआ थुणिआ वरविजा दिसेणगणिवणा ।। समयं वरमंतधम्मकित्तिणा अजियसतिजिणा ॥४॥"
(૩) મુનિ મહારાજ શ્રી વીરવિજ્યારા સંપાદિત અને શ્રી જિનપ્રભસૂરિવિરચિત અવચૂરિ સહિત “શ્રી અજિતશાંતિ સ્તવન’ નામના પુસ્તકના ૪૧મા તથા ૪રમાં પાના ઉપર શ્રી જિનપ્રભસૂરિએ ક૭મા કાવ્યની ટીકામાં કરેલે ઉલ્લેખ આ પ્રમાણે છે:
“મણિધર gિat fમાધરો વા, જિલપુઝs વા ચિન महर्षिन सम्यगवगम्यते, केचित्त्वाहुः-श्रीशत्रुञ्जयान्तर्गुहायामजितशान्तिनाथौ वर्षा रात्रीमवस्थितौ, तयोश्चैत्यद्वयं पूर्वाभिमुखं जातमनुपसरः समीपेऽजितचैत्य च मरुदेव्यन्तिके शान्तिचैत्यं, श्रीनेमिनाथगणधरेण नन्दिषेणाख्येन नेमिषच. नातीर्थयात्रोपगतेन तत्राजितशांतिस्तवरचना कृतेति ॥३७॥"
ઉપર્યુક્ત ત્રણ ઉ૯લેખ પૈકી ત્રીજા ઉલ્લેખના કર્તા શ્રી જિનપ્રભસૂરિ જેવા ઐતિહાસિક પુરુષના સમયમાં પણ આ અજિતશાંતિના રચનાર શ્રી. વધુ માનજિનશિષ્ય અને પૂવોવસ્થાથાં શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર શ્રી. નંદિ મુનિ હોવા જોઈએ કે શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદિષેણુછ હોવા જોઈએ તે બાબતમાં મતભેદ ચાલતો હતો.
[ ઉપર લખેલ ત્રણે પુરાવા મેં “મહાપ્રભાવિક નવસ્મરણ” (સંપાદક તથા સંશોધક સારાભાઈ મણિલાલ નવાબ)ની પ્રસ્તાવના પૃ. ૮માંથી અહીં મૂકયા છે. ]
વળી જેન આત્માનંદ સભા (ભાવનગર) તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ (મહેસાણા) આ બન્ને તરફથી પ્રસિદ્ધ થયેલ “શ્રી પંચપ્રતિક્રમણુસૂત્રમાં પણ અજિતશાંતિના રચયિતા સંબંધી ઉપર કહ્યો તે જ બે મતવાળા ઉલ્લેખ છે. અને તેથી જ આ સ્તવના રચયિતા કયા નદિષણ સમજવા તે નકકી કરવું બહુ મુશ્કેલ છે. તેથી સરવૅ તુ કથિ ' લખીને આ ચર્ચાને બંધ કરું છું.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२३ १२]
પ્રાકૃત
गाडा
सिलोगो
मागहिया
आलिंगणयं
संगयर्य
सोवाणय
बेड्डूओ
बालुओ
बेडओ
रासानंदियं
चित्तलेहा
नारायओ
कुसुमख्या
અજિતશાંતિસ્તવ
શ્રી અજિતશાંતિસ્તવના છઠ્ઠા અને તેનાં લક્ષણા
છંદોનાં નામ
સંસ્કૃત
गाथा
श्लोक
मागधिका
आलिङ्गनक
संगतक
सोपानक
वेष्टक
www.kobatirth.org
रासालुब्धक वेष्टक [विलक्षणु ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बेडूओ
रयणमाला
खित्तयं
खित्तयं
दीवयं
चित्तक्खरा
नारायओ
नंदिअयं
भासुरयं
नारायओ
ललिअयं बाणवासिआ
अपरांतिका
[ ४५५ ]
कलिअयं
किसलयमाला
सुमुहं
सुमुख
बिज्जुविलसिअं विधुविकसित वेष्टिक [विसंक्षष्य]
ललितक किसलयमाला
रत्नमाला
क्षिप्तक
क्षिप्तक [[विलक्षणु]
दीपक चित्राक्षरा
नाराचक [विलक्षणु ]
नदितक
रासानंदितक चित्रलेखा
नाराचक
कुसुमलता
भुअगपरिरिंगिअं भुजङ्गपरिरिंगित
विज्जिअयं
खिद्यतक
કઇ કઇ ગાથાઓ કયા કયા છંદમાં
'गाहा' (गाथा) 'वाणी गाथाओ १, २, ३५, ३६, ३७, ३८, ३८, ४० 'मागहिया' [ मागधिका] या छहवाणी गाथा ४, ६ छे. બાકીની ગાથાએ જુદા જુદા છંદમાં છે.
આ સ્તવમાં આવતા છંદનાં અન્ય નામા 'कुसुमलया' [कुसुमलता ] | छह 'बिजिअयं' [खिचतक] मा छ 'दीवर्य' [दीपक] 'गाथा' धनु मक्षणु
मुणि ट गुरू तत्थ न जो विसमे छट्ठो उ मज्झगो पढमे ॥ दुइ उ दलम्मि लहू छट्टो सेसं समं गाहा ॥१॥
For Private And Personal Use Only
भासुरक
नाराचक [विलक्षणु] afean [[egy] वानवासिका
अपरांतिका
अन्य नाम “ औपच्छंदसिक" पशु उवा है. अन्य नाम 'वंशपत्रपतित' पशु उवाय छे. छनु अन्य नाम 'मंडिल' પણુ કહેવાય છે.
[ सप्त चतुर्मात्रा गुरुश्च तत्र न जगणो (Isi) विषमे षष्ठस्तु मध्यगः प्रथमेऽर्धे ॥ द्वितीये तु वले लघुः षष्ठः शेषं समं (एषा) गाथेति ॥ १ ॥ ]
ચાર૧ માત્રાવાળા સાત ટગણુ પછી એક ગુરુ પ્રથમામાં આવે, તેમાં વિષમ (ત્રણુ
१- 'दुतिचउपंचछकला गणाः कचटतपनामानः '
2
અહીં દિમા 1 કગણુ, ત્રિમાત્રી ચગણુ, ચતુરમાત્રી ગણુ, પાંચમાત્રી તગણુ અને ષણ્માત્રી પગણુ એમ પાંચ ગણુ જાણુવા
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
પાંચ ઈત્યાદિ એકી) ટગણુમાં જગણ (ડા) ન હોય, છોકો ટગણ મધ્યમાં કગણુ (ડ) વાળા હોય, અને દ્વિતીયાધમાં પાંચ ટગણ પછી છો લઘુ હોય, બાકીનું પ્રથમાર્ધ પેઠે સમજવું. આ પ્રમાણે ગાથા છંદનું લક્ષણ જાણવું. આ છંદમાં ક્યાં ક્યાં વિરામ કરે તે બતાવે છે.
दुइआ छट्टे पढमाउ सत्तमे लाउ कुणइ उवरिदले ॥
ન દુમિ ઉમે ઢમયા; રુદ તર વિ રા. [ उपरितनार्ध षष्ठे ( चतुर्लघुकेऽर्वाक ) द्वितीयाल्लात्सप्तमे प्रथमाल्लाद्विरतिं कुरु ।। इहाधस्तनेऽध पञ्चमे चतुत्रिकलघुगणे प्रथमाल्लान्न विरतिः ॥२॥]
પૂર્વાર્ધમાં છટ્ટા ટગણુમાં દ્વિતીય લઘુ પૂર્વ વિરામ કરો, સાતમા ટાગણમાં પ્રથમ લઘુ પૂર્વે વિરામ કરે છે, અને ઉત્તરાર્ધમાં પાંચમાં ટગણમાં પ્રથમ લધુ પૂર્વે વિરામ કરવો. [. છે ‘બ્રેક છંદનું લક્ષણ
पंचम लहु सव्वत्थ, सत्तमं दुचउत्थए । छष्टुं पुण गुरुं जाण सिलोग विति पंडिआ ॥१॥ [सर्वत्र पंचम लघु द्वितीयचतुर्थयोः (पादयोः) सप्तमम् ।
षष्टं पुनर्गुरु येषामक्षरं त प्रलोक ब्रुवते पण्डिताः ॥१॥]
સર્વત્ર (ચારે પાદમાં) પંચમાક્ષર લઘુ હોય, પઠાક્ષર સર્વત્ર ગુરુ હોય અને દ્વિતીય પાદમાં તથા ચતુર્થ પાદમાં સપ્તમાક્ષર લઘુ હોય, તેને સાક્ષર લેક છંદ કહે છે. જિ. ] માગધિકા” છંદનું લક્ષણ
विसमेसु दोन्नि टगणा, समेसु पो टो तओ दुसु वि जत्थ ॥
लहुओ कगणो लहुओ, कगणो तं मुणह मागहि ॥१॥ [विषमयोः (प्रथमतृतीययोः) द्वौ टगणौ समयोः पः टः ततो द्वयोरपि । (समविषमयोः) लघुछः कगणो लघुकः कगणस्तां जानीहि मागधिकाम् ॥१॥]
વિષમ [પ્રથમ અને તૃતીય એકી સંખ્યક પાદમાં પ્રથમ બે ટગણું હોય, અને સમ [દિતીય અને ચતુર્થ બેકી સંખ્યક ] પાદમાં પ્રથમ પગણ અને દ્વિતીય ટગણુ હોય. ત્યાર બાદ સમ વિષમ બન્નેમાં ચારે પાદમાં અનુક્રમે લઘુ, કગણું, લઘુ અને કહ્યું આવે તેને માગધિકા છંદ કહે છે. [[ ક ] આસિંગનક’ છંદનું ભક્ષણ
लहु दु गुरू टगणछकं, सब्वेसु पएसु पढमतइयम्मि ॥
दुचउत्थे जमियमिणं, आलिंगणयम्मि छंदम्मि ॥१|| [हिलघुगुरुरूपटगणषटकं सर्वेषु पादेषु प्रथमं तृतीयेन ॥ द्वितीयं च चतुर्थन यमकितमेतदालिङ्गनके छन्दसि ॥१॥]
પ્રથમ બે લઘુ અને તૃતીયાક્ષર ગુરુ એવા ચાર માત્રાના છ ટગણું ચારે પાદમાં આવે, અને પ્રથમ પાદ તૃતીય પાદ સાથે અને દ્વિતીય પાદ ચતુર્થ પાદ સાથે યમકવાળું હોય કે ત્યારે આલિંગનક નામને છંદ કહેવાય છે. [ T૦ ] ‘સંગતક છંદનું લક્ષણ
लहुतगणचउर्ग गुरुणो, पायतिए तदुन्नि टगणदुर्ग ॥ लहुतगणो पंतगुरू, संगययं रइअअणुपास ॥१॥
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
અજિતશાંતિસ્તવ
[૫૭]
[लघुतगणचतुष्कं गुरु पादत्रिके लघुतवयं टद्वयम् ॥ लघुतगणोऽन्त्यगुरुः संगतकं रचितानुप्रासम् ॥१॥]
પ્રથમ લધુ અક્ષરવાળા ચાર તગણ અને અંતિમ અક્ષર ગુરુ, આ પ્રમાણે ત્રણ પાદ સુધી સરખું આવે, અને ચતુર્થ પાદમાં લઘુ અક્ષરવાળા બે તગણુ પછી બે ટગણ પછી લધુ અક્ષરવાળે એક તગણ અને અંતિમ એક ગુરુ. આ પ્રમાણે સંગતક નામને છંદ અનુપ્રાસ અલંકાર સહિત સમજ. મા. ૭]. પાનક’ છંદનું લક્ષણ
गुरुलहुटगणपगणग, गुरू य सोवाणयं समपरहिं [गुरुलघुरूपटगणपञ्चकं गुरुश्च सोपान
પ્રથમ એક ગુરુ પછી બે લઘુ એવા પાંચ ટગણ અને અંતિમ એક ગુરુ, આ પ્રમાણે ચારે સમ પાદેએ કરીને સોપાનક છંદ સમજવો. [ કા. ૮] વેષ્ટક” છંદનું લક્ષણ.
तचपतटदुर्ग, पोटचउक्कतचततिगलहुगुरुगो । चदुटो चचउटचदुग, तचतिणि टएगदसय गुरु वेढो ॥१॥ [तचपतटचिकतद्विकपटचतुष्कतचतत्रिकलघुगुरवः ॥
चद्रिकटचचतुष्कटचहिकचत्रिकटैकादशकगुरवो वेष्टः ॥१॥] તગણ, ચગણ, પગણ, તગણ, ટગણ બે, તગણ બે, પણ, ટગણ ચાર, તગણ, ચગણ, તગણુ ત્રણે, લઘુ, ગુરુ, ચગણ બે, ટગણ, ચગણું ચાર, ગણ, ચગણુ બે, તગણ, ચગણ ત્રણ, ટગણુ અગિયાર, અને ગુરુ આ પ્રમાણે વેષ્ટક' છંદ સમજ. [ IT. ૨] રાસાલુબ્ધક' છંદનું લક્ષણ
टगणदुर्ग लहुगुरुणो, टगणतिगं लहुगुरू यटगणतिगं ॥
दुसरिच्छे अंतपयं, रासाइलुद्धयं छदं ॥१॥ [टगणविक लघुर्गुरुष्टगणत्रिकं लघुर्गुरुश्च टगणत्रिकम् । द्वितीयसमं चतुर्थ (यत्र तत्) रासालुब्धकच्छन्दः]
પ્રથમ ૫ દમાં ટગણુ બે, પછી એક લઘુ અને એક ગુરુ, દ્વિતીય પાદમાં ટગણ ત્રણ પછી એક લઘુ અને એક ગુરુ, તૃતીય પાદમાં ટગણુ ત્રણ અને ચતુર્થ પાદ દ્વિતીય પાદ સમ, આ પ્રમાણે રાસાલુબ્ધક નામનો છંદ કહેવાય છે. [૦ ૨૦ ] (વિલક્ષણ) “ ક” છંદનું લક્ષણ
पोतयुगं लहुगुरुणो, टछक्क दुगुरु टसत्त लहुगुरुगा। पटदुतचगुरुनवटा, दुलहुगुरु टचउ दो गुरुगा ॥१॥ २-एकद्विधान्तरितं व्यञ्जनमविवक्षितस्वरं बहुशः ।। आवर्त्यते निरन्तरमथवा यदसावनुप्रासः ॥१॥
સ્વરની વિવફા કર્યા સિવાય એટલે અમુક જ સ્વર હોય એમ નહી અર્થાત્ કોઈ પણ સ્વર હાય અને એક, બે, કે ત્રણ અક્ષરને અંતરે એક ને એક વ્યંજન વારંવાર આવે તે તે “અનુપ્રાસ નામને અલંકાર કહેવાય છે.
૩ આ સોપાન ઈદના દરેક પાદમાં સેળ અક્ષરે આવે છે,
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४५८]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
% 3D
टदुचगुरुजुयं टतिगं, दुलहुगुरू अवर 'वेढओ' छंद । [ पतविक लघुर्गुरुष्टषट्कगुरुवयटसप्तकलघुगुरवः । पटविकतचगुरुटनवकलघुवयगुरुटचतुष्कगुरुद्विकाः ॥१॥ टद्विकचगुरुयुतं टत्रिक लघुहिकं गुरुरपरवेष्टकच्छन्दः। ]
पग, तमय मे, मधु, गु, गाय ७, गुरु थे, गिर सात, सधु, गुड़, गण, गए थे, तमय, यगण, गुरु, गिल्य नप, मधुमे, गुरु, गणू या२, गुरमे, टग मे, ચગણુ, ગુરુવાળ ટગણ ત્રણ, લઘુ છે. ગુરુ, આ પ્રમાણે વિલક્ષણ વેષ્ટક નામને છંદ समनवा. (प्रथम वेट ४२di A1 वेष्ट पिसक्षण छ.) [गा० ११] રાસાનંદિક” છંદનું લક્ષણ
टदुलहुदुगुरू पढमे, दुइए टदुलहु पए तइए । तुरिए टदुगं सगुरू, रासाइनंदियं छदं ॥१॥ [ टद्विकलघुद्विकगुरवः प्रथमे द्वितीये टविकलघुगुरवः ।
(पदे तृतीये) तुर्ये टद्विकं सगुरु रासानंदतिकं छन्दः ॥११॥] ટગણ બે, લધુ બે, અને ગુર, આ પ્રમાણે પ્રથમ પાદ અને દ્વિતીય પાદમા હાય તૃતીય પાદમાં બે ટગણુ, લઘુ અને ગુરુ હોય, અને ચતુર્થ પાદમાં ટગણુ બે અને ગુરુ हाय, ते शसान हित नाभना छ अाय छे. [गा० १२] ચિત્રલેખા” છંદનું લક્ષણ
तटतटदुलहुदुगुरुआ, आइदुगे तटतटतिगदुलहुगुरू । तुरिए तटतटजुयल, चरणगुरु चित्तलेहत्ति ॥१॥ [ तटतटद्विकलघुद्रिकगुरव आदिद्विके तटतटत्रिकलघुद्विकगुरवः (३)।
तुर्य तटतटहिकचगुरवश्चित्रलेखा, इति ॥१॥ ત, ટગણું, તગણ, ટગણ બે, લઘુ બે, અને એક ગુરુ. આ પ્રમાણે પ્રથમ પાદમાં હોય, તૃતીય પાદમાં તગણ, ટગણું, તગણ, ટગણ ત્રણ, લઘુ બે, અને એક ગુરુ હોય, ચતુર્થ પાદમાં તગણ, ટગણ, તગણ, ટગણુ બે ચગણ, અને અંતિમ એક ગુરુ હોય, ते चित्रमा नामता ६ वाय. [गा० १३] નારાચક” છંદનું લક્ષણ
गुरुलहुचनवगनगणो, चअट्टनगणो चअट्टनगणो अ। दस चगणा तह नगणो गुरुदुनि नाराओ ॥शा [गुरुलघुरूपचनवकं नगणश्वाष्टकं नगणश्वाष्टकं नगणश्च ।
दश चास्तथा नगणश्चगणी गुरुवयं नाराचः ।।१।।] ગુરુ લઘુ રૂપ ચગણ નવ, નગણ, ચગણુ. આઠ, નગણ, ચગણ આઠ અને નગણ, अगए श, नग, यश, गुरुसे, या प्रमाणे नाराय: नामनी ६ वा. [गा० १४] ૪ આ છંદમાં નગણ જે બતાવેલ છે તે અક્ષરગણું છે તે આઠ પ્રકારે છે. (१) भगण ॥ (४) यगण ।
(७) भगण ॥ (२) जगण ।। (५) रगण -
(८) मगण sss (३) सगण ॥
) तगण ss
पतेऽक्षरगणाः
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
अ३ १२]
કુસુમલતા ' છંદનું ભક્ષણ
6
www.kobatirth.org
અજિતશાંતિસ્તવ
भरनभन गणलहुगुरु, सव्वपपसु तहा जई इसमे || सन्तक्खरजमियं, छंदं खिज्झियनामतं ॥१॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विसमे कलाण छक्कं, समेसु अडगं निरंतरं न हुतं । अंते गणो यगणो कुसुमलया नामछंदम्मि ॥१॥
[ विषमयोः कलानां षट्कं समयोरष्टकं न चैतन्निरन्तरम् ।
अन्ये रगणयगणौ कुसुमलतानाम्नि च्छन्दसि ||१|| ] વિષમ પાદમાં છ કળા અને સમ પાદમાં આઠ કળા પ્રથમ હોય, અને અંતમાં २गए तथा भगए। होय, ते सुभलता नामनो छ उपाय है. [गा० १५] ‘ભુજ’ગપરિરિગિત' છંદનું લક્ષણ
तगणो टगणो लहुगुरु, पगणो टगणो य दुलडुगुरु दुइए || एवं चियपच्छ, भुयंगपरिरिंगियं छंद ॥ १ ॥
[ तगणष्टगणो लघुर्गुरुः पगणष्टगणश्च लघुकिगुरुर्द्वितीये ॥ एमेवव पश्चार्ध भुजंगपरिरिंगितं छन्दः ॥ १ ॥ ]
તગણુ, ટગણુ, લઘુ અને ગુરુ પ્રથમ પાદમાં હાય, દ્રિતીય પાદમાં પગણુ, ઢંગણુ લ, અને એક ગુરુ હોય, એ જ પ્રમાણે ઉત્તરાર્ધમાં (તૃતીય-ચતુર્થ પાદમાં) હોય, તે अपरिरिंगित नामनो छह उपाय छे. [गा. १६]
ખિધતક' છંદનું લક્ષણ
[ ४५८ ]
[ भरनभना लघुर्गुरुश्च सर्वपदेषु तथा यतिर्दशमे ( दशमेऽक्षरे विश्रामः ) ॥ सर्वपादेष्यन्त्याक्षरयमकितं तत् खिद्यतकनामच्छन्दः ॥ १ ॥ ]
लगाएगु, गगु, नगरा, लगा, नगरा, अघु ने गुरु या प्रमाणे न्यारे पाहां होय, તેમજ દામાક્ષરે વિશ્રામ હાય, ચારે પાદના અતાક્ષર યમકવાળા હોય, તે ખિદ્યત नामनो छ उवाय हे. ( गा० १७ )
‘લક્ષિતક' છંદનું લક્ષણ
टगणचउक्कं लहुगुरु, पायतिय तगण टगणदुगं ॥
लहुगुरु तुरिए जाणह, ललिययं नाम च छंदम्मि ||१ [ चतुष्कं लघुर्गुरुश्च पादत्रिके टतटद्विकम् ॥
लघुगुरुस्तुयें जानीहि ललितकनाम च च्छन्दः ॥ १ ॥ ]
ચાર ટગણ, લઘુ અને ગુરુ, એમ ત્રણે પાદમાં समान यावे, भने गणु, तगणु, टगाणु में, लघु खने गुरु, खेभ यतुर्थ पाहमा यावे, या दलित छह समन्नव।. [गा.१९] ‘કિસલયમાલા’ છંદનુ' લક્ષણ
टप्पणगं जलहुगुरु, पत्तेयं सत्तवीसमत्ताओ ॥ किसलयमाला छंद जाणह छंदमणुविहं 11811
[ टपञ्चकं जगणी लघुर्गुरुश्च प्रत्येकं सप्तविंशतिमात्राः ॥
For Private And Personal Use Only
किसलयमाला नामच्छन्दस्युद्दिष्टं छन्दः ॥१॥ ]
પાંચ ટગણ, જગણુ, લઘુ અને ગુરુ, એમ પ્રત્યેક પાદમાં આવે અને માત્રા સત્તાવીશ होय, या प्रमाणे सिसयभाषा छहने विषे छह उद्देश नावे ( गा० १९)
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
સુમુખ” છંદનું લક્ષણ
लहुचदुगटगणलहुगुरु, तदुर्ग लहुगुरुपगणटलहुगुरुगा। चदुगं टगणो लहुगुरु, तेरकलं सबओसुमुह छंदं ॥१॥ [ लघुरूपचद्रिक टगणो लघुर्गुरुश्च तहिक लघुर्गुरुः पटलघुगुरवः ॥
રા યુથ ઝરામાત્રા : કુકુણ: ઈઃ શા]. લઘુ અક્ષરવાળા ચગણ બે, ટગણુ, લઘુ અને ગુરુ હોય, દ્વિતીય પાદમાં તગણ બે, લઘુ અને ગુરુ હોય, તૃતીય પાદમાં પગણ, ટગણુ, લઘુ અને ગુરુ હોય, ચતુર્થ પાદમાં ચગણું બે, ટગણુ, લઘુ અને ગુરુ હોય, અને દરેક પાદમાં તેર તેર માત્રા હોય, તે સુમુખ નામને છદ કહેવાય છે. [મા. ૨૨] વિદ્યલિસિત” છંદનું લક્ષણ
दुलहुगुरुदुलहुगुरु, पत्तेयं विजुविलसिय छद। [लघुहिकं गुरुर्लघुद्विकं गुरुश्च प्रत्येक विधुशिलसितं छन्दः]
બે લઘુ અને એક ગુરુ એમ દરેક પાદમાં સમાન હે ય તે વિશુદ્વિલસિત નામનો છંદ કહેવાય છે. [માં. ૨૨] (વિલક્ષણ) ‘વેષ્ટક' છંદનું લક્ષણ
तदुटचउतटो ततिगं, लहुगुरुपटदुन्निदुगुरुगा वेढो।। [तद्विकटचतुष्कतटाः तत्रिकं, लघुगुरुः पटहिक गुरुवयं वेष्टकः ] તગણુ બે, ટગણુ ચાર, તગણ, ટગણ, તગણ ત્રણ, લઘુ, ગુરુ, પગણ, ટગણુ બે, અને ગુરુ બે, આ વિલક્ષણ (પ્રથમ કરતાં ભિન્ન) વેષ્ટક છંદ જાણો. [ . ૨૨ ] રત્નમાલા” છંદનું લક્ષણ
पढमे टदुगुरु एवं, सेसेसु टसत्तगुरुदुर्ग अंति॥ पत्तेय बत्तीसं, मत्ताओ रयणमालाए ॥१॥ [प्रथमे टो गुरुधिकं चैवं शेषेषु टसप्तकं गुरुहिकं अन्ते ॥
प्रत्येक द्वात्रिंशन्मात्रा रत्नमालायाम् ॥१॥]
પ્રથમ પાદમાં પ્રથમ એક ટગણું, પછી બે ગુરુ એમ ચાર વખત આવે, બાકીના ત્રણે પાદમાં સાત ટગણ અને અંતિમ બે ગુરુ આવે, અને પ્રત્યેક પાદ બત્રીશ માત્રાવાળા હેય, તે રત્નમાલા નામને છંદ કહેવાય છે. [ [. ૨૩] ક્ષિપ્તક” છંદનું લક્ષણ
पगणो टदुगं गुरुगो पत्तेयं खित्तर्याम्म छंदम्मि । [पटद्विकगुरवः प्रत्येक क्षिप्तके छन्दसि]
પગણ, ટગણુ છે, અને એક ગુરુ, આ પ્રમાણે દરેક પાદમાં હોય તે ક્ષિપ્તક નામનો છંદ કહેવાય છે. [ [. ૨૪ ] (વિલક્ષણ) “
ક્ષિતક’ છંદનું લક્ષણ रनरलगा पत्तय खित्तय छंदम्मि वा॥ [ रनलगाः प्रत्येकं क्षिप्तकच्छन्दसि वा जानीहि]
૫ અહીં દ્વિતીય ટગણ આવે તો જ માત્રાઓ મળતી આવે, માટે ત' ત્યાં “તમ રી જ' એ પ્રમાણે સમાસ કરે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
અજિતશાંતિસ્તવ
[૬૧]
-
રગણ, નગણ, રગણુ, લઘુ અને ગુરુ આ પ્રમાણે પ્રત્યેક પાદમાં હોય તે વિલક્ષણ (પ્રથમ ક્ષિપ્તક’ કરતાં ભિન્ન) ક્ષિપ્તક નામને ઈદક જાણું. [ T[. ર૯ ] દીપક” છંદનું લક્ષણ
खित्तयछंदं चउपयजमियं दीपयमहव मंडिलनाम ॥
[चतुर्पु पादेषु यमकितं क्षिप्तकं छन्दो दीपकमथवा मंडलिनाम ।]
ચારે પાદમાં યમક હોય એ ક્ષિપ્તક એટલે દિપક છંદ કહેવાય છે, અથવા આ છંદનું દ્રિતીય નામ “મંઝિલ પણ છે. [ જા. ર૬ ] ચિગાક્ષર” છંદનું લક્ષણ
टप्पणगं दोन्नि गुरु, पढमे तुरिए य टछगगुरुएगो । दुतिए चउपयजमिय जाणह चित्तक्खरं छदं ॥१॥ [ टपंचकं गुरुद्वयं प्रथमे तुयै च द्वितीयतृतीये च टषटकं ॥
गुरुश्चैकश्चतुष्पद्यां यमकितं छंदो विद्धि चित्राक्षरामिति ॥१॥] પ્રથમ પાદમાં અને ચતુર્થ પાદમાં ટગણ પાંચ, અને ગુરુ બે હોય, દ્વિતીય પાદમાં અને તૃતીય પાદમાં ટગણુ છે, અને એક ગુરુ હોય અને ત્યારે પાદ યમકવાળાં હોય, એ ચિત્રાક્ષરી નામને છંદ જાણું. [૪, ૨૭] (વિલક્ષણ) “નારાચક” છંદનું લક્ષણ
चगणेगारसगुरुगो, चउदस चगणा य नगण सोलसचा ।। टगणो चगणा तिन्नउ, अवरं नारायछंदगं जाण ॥१॥ [एकादश चगणा गुरुश्चतुर्दश चगणा नगणः षोडश चगणाः ॥ टगण; त्रयश्चगणा इत्यपरं नाराचकच्छन्दो विद्धि ॥१॥]
અગિયાર ચગણુ, ગુરુ, ચૌદ વગણ, નગણ, સોળ ચગણ, ટગણુ અને ત્રણ ચગણ, આ વિલક્ષણ (પ્રથમ કરતાં ભિન્ન) નાવાચક નામને છંદ સમજે. [ જા. ૨૮] નંદિતક” છંદનું લક્ષણ
दुलहु गुरु दुलहु गुरु गुरु य सव्वेसु नदियं छंद ॥ [लघुवयं गुरुर्लघुद्रय गुरुर्गुरुश्च सर्वेषु पादेषु नन्दितं छंदः] લઘુ, ગુરુ, લઘુ બે, ગુરુ અને ગુરુ (અર્થાત ગુરુ બે) આ પ્રમાણે સર્વ પાદમાં આવે તે નંદિતક નામનો છંદ કહેવાય છે. [ ર ] “ભાસુરક” છંદનું લક્ષણ.
तगणो पगणो तगणो, टतटतटगणो गुरू पटदु गुरुगो ॥ बारस टगणा सुजई, भासुरयं जाणमणुपासं ॥१॥ [तपतटतटतटगणगुरुपट द्विकगुरुकाः ।।
टगणा द्वादश सुयति सानुप्रासं च भासुरकं जानीहि ॥१॥] તગણ, પગણ, તગણ, ટગણ, તગણ, ટગણુ, તગણ, ટગણુ, ગુરુ, પગણ, ટગણુ , ગુરુ, ટગણુ બાર, એમ સુમતિ અને અનુપ્રાસ સહિત ભાસુરક છંદ જાણો. નિ. ૩૦]
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૪૨]
( વિક્ષક્ષણ ) ‘ નારાચક ’છંદનુ લક્ષણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तेरस चगणा नगणो, नव चा नंगणो य तोस चा गुरुगो ॥ चगण ट्ठारस एवं अबरं नाराय छंदयं જ્ઞાન પ્રાણા [ त्रयोदश चगणा नगणो नव च नगणश्च त्रिंशश्चा गुरुकः ॥ एवमपरं नाराचच्छन्दो arafe 11211]
[ વર્ષ પ
अष्टादश चा
તેર ચણ, નગણ્યું, નવ ચગણુ, નગણુ, ત્રીશ ચગણુ, ગુરુ અને અઢાર ચગણુ આ વિલક્ષણ (પ્રથમ ‘નારાચક' કરતાં ભિન્ન) નારાચક નામના છંદ જાણવા [TMTM. રૂ૨] ( વિક્ષક્ષણ ) ‘ ભિતક' છંદનું લક્ષણ
चगणी टगणचडकं, गुरु तहा ललिययं अवरं । [ चगणष्टचतुष्कं गुरुश्च तथा ललितकमपरम् । ચગણુ, ટગણુ ચાર અને ગુરુ. એમ ચારે પાદમાં હ્રાય તે વિલક્ષણ ( પ્રથમ લલિતક કરતાં ભિન્ન) લલિતક નામના છંદ કહેવાય છે. [ા. રૂર] વાતવાસિકા' છંદનું લક્ષણ.
carक्को नवबारसलहुहि सा
वाणवासिआ ।
[ टचतुष्कं नवमी द्वादशी च लघुना मात्रा सा वानवासिका ] ટગણુ ચાર હાય, તેમાં નવમી અને બારમી માત્રા લઘુ આવતી હૈાય, આ પ્રમાણે ચારે પાદ હાય, તે વાનવાસિકા નામના છંદ કહેવાય છે.[ા. રૂરૂ] ‘અષરાંતિકા' છંદનું લક્ષણ
For Private And Personal Use Only
अडकलरगणो लहुगुरु, सव्वहि तह वरंतिआ होइ ।
[, अष्ट मात्रा रगणो लघुर्गुरुश्च सर्वत्र तथाऽपरान्तिका भवति ] આઠ માત્રા, રગણુ, લઘુ અને ગુરુ, આ પ્રમાણે ચારે પાદમાં હોય તે અપરાંતિકા નામના છંદ કહેવાય છે. [TM. રૂક]
અજિતશાંતિસ્તવની ગાથાઓના ભાવા
(૧) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને નમસ્કાર કરવામાં આવેલ છે. (૨) આ ગાથામાં કર્તા શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથની સ્તુતિ કરીશ એમ સૂચવે છે. (૩) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને નમસ્કાર કરેલ છે. (૪) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું નામ માત્ર કીર્તન કરવાથી પ્રાણીએ સુખ, ધીરજ અને બુદ્ધિને પામે છે એમ કહેલ છે.
(૫) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને કરેલા નમસ્કાર મેાક્ષના કારણભૂત થાએ. તેથી ક વગેરેને નાશ, અને તેનાથી થતી વસ્તુને લાભ જણાવેલ છે. (૬) આ ગાથામાં અજિતનાથ અને શાંતિનાથનુ શરણું અંગીકાર કરે એમ કહ્યું છે. (૭) આ ગાથામાં શ્રી અજિતનાથ પ્રભુની નાના વિશેષણુપૂર્વક સ્તુતિ, અને તેમનુ શરણ ગ્રહણ કરી સદાને માટે નમસ્કાર કરવામાં આવેલ છે.
(૮) આ ગાથામાં શ્રી શાંતિનાથ પ્રભુને અનેક વિશેષણપૂર્વક નમસ્કાર, અને તે પ્રભુ પાસે શાંતિ અને સમાધિરૂપ વરદાન માગવામાં આવેલ છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧૨]
અજિતરાતિસ્તવ
[૪૩]
(૯-૧૦) આ અને તેમની પાસે
બે ગાથામાં શ્રી અજિતનાથ તીર્થંકરને અનેક વિશેષણા પૂર્ણાંક પ્રણામ હું પ્રભા ! મારાં પાપ દૂર કરે' એ પ્રમાણે માગણી કરવામાં આવેલ છે. (૧૧-૧૨) આ એ ગાથામાં શ્રી શાંતિનાથ જિનેન્દ્ર પ્રથમ હસ્તિનાપુરના ભૂપ, ત્યારબાદ ભરતક્ષેત્રના ચક્રવતી અને એ ચક્રવતીની ઋદ્ધિ-સિદ્ધિની વિગત, બારમી ગાથામાં શ્રી શાંતિનાથની સ્તુતિ અને તેમની પાસે શાંતિની યાચના કરવામાં આવેલ છે.
(૧૩) આ ગાથામાં શ્રી અજિતનાથને વિશેષણે પૂર્વક નમસ્કાર કરવામાં આવ્યા છે, અને જગતના શરણભૂત હૈ પ્રભુ ! મારા પણ શરણભૂત થાએ એમ યાચના કરી છે.
(૧૪) આ ગાથામાં શ્રી શાંતિનાથની સ્તુતિપૂર્વક ચિત્તની શાંતિની યાચના કરી છે. (૧૫-૧૬) આ એ ગાથામાં શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ છે,
(૧૭-૧૮) આ છે ગાથામાં ધણા વિશેષણપૂર્વક શાંતિનાથનુ શરણુ સ્વીકાર્યું છે. (૧૯-૨૧) આ ત્રણ ગાથામાં અનેક વિશેષણપૂર્વક અજિતનાથને પ્રણામ ક્યાં છે. (૨૨-૨૫) આ ચાર ગાથામાં દેવલાકમાંથી દેવતાએ વદન કરવા કેવી રીતે આવે છે તેની વિગત, શ્રી. શાંતિનાથની સ્તવના, અને પ્રાંતે - શાંતિનાથ પ્રભુને નમસ્કાર કર્યા છે.
(૨૬-૨૯) આ ચાર ગાથામાં દેવલાકમાંથી વંદન કરવા માટે આવેલી દેવાંગનાઓને અપૂર્વ ચિતાર વર્ણવ્યા છે, બાદ અજિતનાથને આદર પૂર્વક વંદન કરવામાં આવેલ છે.
(૩૦-૩૧) આ એ ગાથામાં મનહર નૃત્યપૂર્વક દેવીએએ શાંતિનાથ પ્રભુને કેવી રીતે વંદન કર્યું, એ વખતે દેવીએની નૃત્યકક્ષા કેવી અનુપમ હતી વગેરે વન અને પ્રાંતે શ્રી શાન્તિનાથ વિભુને નમસ્કાર કરવામાં આવેલ છે.
(૩૨-૩૪) આ ત્રણ ગાથામાં બન્ને તી કરાની ઘણા જ વિશેષણુ પૂર્ણાંક સ્તુતિ કરવામાં આવી છે, અને પ્રાંતે મુક્તિના શાશ્વતા સુખની યાચના કરવામાં આવી છે.
(૩૫) આ ગાથામાં આ પ્રમાણે બન્ને તીર્થંકરાની મેં (કર્તાએ) સ્તુતિ કરી છે,
(૩૬) આ ગાથામાં વિશેષણ પૂર્વક બન્ને તીર્થંકરા પાસે મારા ખેદ અને દુઃખના ધ્વંસ કરા, તથા આ સ્તવનને સાંભળનાર સભા પણુ પ્રસાદને—એટલે મારા વચનના ગુણનું ગ્રહણ અને દાષના ત્યાગરૂપ મહેરબાની-કરા એ પ્રમાણે કહેલ છે.
(૩૭) આ ગાથામાં શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ અને તીર્થંકરા લેાકેાને દુ આપે, સમૃદ્ધિ આપે, ‘નર્દિષ’તે વિશેષ સમૃદ્ધિ આપે, ાતાઓને સુખની વૃદ્ધિ આપે અને મને (કર્તાને) સયમને વિષે આનંદ આપે! એ પ્રમાણે સૂચવેલ છે. “ લેખમમિમિ આનાથી કર્તાએ પેાતાનુ નામ પણ સૂચવેલ છે.
(૩૮) આ ગાથામાં સ્તવનને મહિમા વર્ણવેલા છે. આ સ્તવનને પાક્ષિક ચાતુમાસિક સાંવત્સરિક પ્રતિક્રમણમાં એક જણે ખેલવું અને બધાએ સાંભળવું એમ જણાવેલ છે.
(૩૯) આ સ્તવનને પ્રાતઃકાલે અને સાયંકાલે જે ભણે સાંભળે છે, તેને કાઇ પણુ જાતને રાગ થતે નથી અને પૂના સર્વે રાગેા નશ થઇ જાય છે. એમ કહ્યું છે. (૪૦) મેાક્ષ અને કીર્ત્તિની અભિલાષા રાખતા હૈ। તે ત્રણ જગતના ઉદ્ધારક જિનેશ્વરના વચનને વિષે આદર કરો. એ પ્રમાણે સૂચવેલ છે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૬૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૫
અજિતશાંતિસ્તવ સંબંધી બીજી કેટલીક હકીકત વધુ મળી આવતી ગાથાઓ
ववगयकलिकलुसाणं, बवगयनिद्धंतरागदोसाणं ।
ववगयपुणब्भवाणं, नमो त्थु ते देवाहिदेवाण ॥१॥ - નાશ પામ્યો છે કલિ સંબંધી મલ જેને અથવા કલેશ અને પાપ જેના, નિર્મળ થયા છે રાગદ્વેષ જેના, તથા ટળી ગયો છે પુનર્જન્મ જેને એવા તે દેવાધિદેવને નમસ્કાર થાઓ.
सव्वं पसमइ पावं, पुण्ण वइ नमसमाणस्स ।।
agoળવવાર, ઉત્તરે “કનિમતિ' iારા સંપૂર્ણ ચંદ્ર જેવા વદનવાળા શ્રી. અજિતનાથ અને શાંતિનાથ એ બન્નેનું કીર્તન કરે છેને વંદન કરનારના સર્વ પાપનો નાશ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે.
કેટલીક પ્રતિમાં ૩૯મી ગાથા પછી ઉપર્યુકત બને ગાથાઓ દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તેને બેલવના પ્રચાર નથી. મતે પુસ્તકો ટીકાઓ અને લેખ
પાટણના ભંડારમાં શ્રી અજિતશાંતિ સ્તવની તાડપત્રની પ્રત છે. આ સિવાય અન્ય ભંડારમાં પણ હોવાનો સંભવ છે. આ સ્તવની હસ્તલિખિત પ્રતો તે અનેક ભંડારોમાં વિદ્યમાન છે, તેમજ પંચ પ્રતિક્રમણ, ન મરણ વગેરે સંખ્યાબંધ છપાયેલાં પુસ્તકમાં ઠામઠામ દષ્ટિગોચર થાય છે.
“શ્રી અજિતશાંતિ' ઉપર જિનપ્રભસૂરિની ટીકા છે. આ સિવાય અન્ય પણ ટીકાઓ છે. આના ઉપર એક જર્મન વિદ્વાને જર્મન ભાષામાં લેખ લખેલ છે એમ સાંભળ્યું છે. અજિતશાંતિસ્તવ જેવું “આવભવીરસ્તવ
અજિતશાંતિસ્તવ જે છંદમાં રચાયેલ છે તે જ છંદમાં શ્રી. સકલચંદ્ર વાચકના શિષ્ય શ્રી. શાંતિચંદ્ર “ઋષભવીરસ્તવન' રચેલ છે. માત્ર ભિન્નતા એટલી જ છે કે અજિતશાંતિસ્તવ પ્રાકૃતમાં છે અને આ સંસ્કૃતમાં છે. તેમાં અજિ નાથ અને શાંતિનાથની સ્તુતિ છે અને આમાં આદિનાથ અને મહાવીરસ્વામીની સ્તુતિ છે. આ ઋષભવીરસ્તવ ભીમસિંહ માણેક તરફથી છપાયેલ શ્રી. પ્રકરણ રત્નાકર' ભાગ ત્રીજાના ૮૩૫-૮૩૭માં પૃષ્ઠમાં મૂકેલ છે.
આ શ્રી ઋષભવી રસ્તવની અન્તિમ પુપિકા આ પ્રમાણે છે.
संप्रति सुविहितयतिपति,मूरिश्रीहोरविजयगुरुराज्ये ॥ થવાઢવક્રવાર-નવારમુનિશાંતિવન રૂદ્રા कवितामदपरिहारान्नुवता विमलाशयेन जिनराजौ ।।
यदवापि सुकृतमतुलं संघे शांतिर्भवतु तेन ॥३९॥ ॥इति श्रीसकलचंद्रवाचकबालकमुनिशांतिचंद्रविरचित थोऋषभवीरस्तवः समाप्तः।।
ઉપસંહાર શત્રુજ્ય મહાક૯૫, મહામાભાવિક નવસ્મરણ, પંચપ્રતિક્રમણ સાથે, પ્રકરણ રત્નાકર, અજિતશાંતિ પર રચાયેલ સંસ્કૃત ટીકા વગેરે અનેક ગ્રન્થોને અવલંબીને લખાએલા આ લેખને અહીં સમાપ્ત કરવામાં આવે છે. આ અજિતશાંતિ સ્તવનું સૌ જીવો ભક્તિપૂર્વક પઠન શ્રવણુદિ કરે અને સ્વહૃદયરૂપી કમલને તેની પીયૂષ ધારાથી સીંચે એ જ ભાવના !
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ મા યા ૨
પ્રતિષ્ઠા—ગામીમાં
અષાડ
શુ. ૩ના દિવસે પૂજ્ય પંન્યાસ શ્રી કલ્યાણુવિજયજીના
હસ્તે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. ધ્વજાદંડ.—જાવાલમાં પૂજ્ય પંન્યાસ શ્રી કંચનવિજયજી ગિણના ઉપદેશથી અષાડ શુ ૧ના દિવસે ધ્વજાદંડ ચડ વવામાં આવ્યા.
દીક્ષા—પાલીતાણામાં ઉજમફઈની ધર્મશાળામાં પૂજ્ય પંન્યાસ શ્રી માનવિજયજી ગંણુએ ઇન્દોરના ભાઈ બાબુલાલ પરમાનંદને અષાડ શુ. છના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ વિશ્વાન વિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૨) પુના કૅમ્પમાં પૂજ્ય પંન્યાસ શ્રી ધર્મવિજયજી ગણીએ પાસાલીઆ (મારેવાડ)ના ભાઈ બાબુલાલ હીરાચંદને અષાડ શુ. ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ વિમલપ્રભવિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૩) ખંભાતમાં પૂજ્ય મુનિરાજ શ્રી નવિજયજીએ પ્રતાપગઢ (માલવા)ના મૂળ દિગમ્બર સંપ્રદાયના ભાઇ ભગવાનદાસ વ્રજલાલને અષાડ . હના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ ભદ્રાનનવિજ્યજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૪) ઈંદેરમાં પૂજ્ય પ્રવક શ્રી ચદ્રવિજયજીએ ઉજ્જૈનના એક ભાઇને અષાડ શુ. ૯ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિ રાજવિજયજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૫) અમદાવાદમાં પૂજ્ય પંન્યાસ શ્રી રવિવિમળજીએ સાચેારના ભાઇ દેવીદાસને અષાડ સુ. ૧૦ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિ દેવેન્દ્રવિમળજી રાખીને પેાતાના શિષ્ય બનાવ્યા. (૬) કાબા ગામમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીએ નેસડાના ભાઇ કાંતિલાલને જેઠ વ. ૭ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ રામવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી. મિત્રવિજયજીના શિષ્ય બનાવ્યા. (૭) અમદાવાદમાં લુણસાવાડામાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિતરિજીએ લેાદીના ભાઈ તેજમલજી લાલચંદજીને અષાડ શુ. ૯ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિ રૂપવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી. વિકાસવિજયજીના શિષ્ય બનાવ્યા. (૮) ભુજ (કચ્છ)માં અચલગચ્છીય પૂજ્ય મુનિરાજ શ્રી. ગૌતમસાગરજીએ જામનગરના એક ભાઈને અષાડ સુ. ૭ના દિવસે દીક્ષા આપી.
કાળધર્મ —(૧) જેતપુરમાં અષાડ સુ. ૮ના દિવસે પૂજ્ય ઉપાધ્યાય શ્રી વીરવિજયજીના પ્રશિષ્ય મુનિરાજ શ્રી ચંપકવિજયજી કાળધર્મ પામ્યા. (૨) પુનામાં અષાડ વદ ૧૪ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રો વિજયપ્રેમસૂરિજીના શિષ્ય મુનિરાજ શ્રી મનહરવિજયજી કાળધર્મ પામ્યા.
પર્યુષણપ ની રજાએ——શ્રી જૈનસંધની અરજી સ્વીકારીને લાહારની હાઈકે શ્રી પર્યુષણ પર્વની રજાએ મંજૂર કરી છે,
સ્વીકાર
વાચાયàાદન (પૂર્વાચાર્ય'પ્રણીત જિનસ્તવાદિસંગ્રહ)—સંપાદક પૂજ્ય મુનિરાજ શ્રી કનકવિજયજી, પ્રકાશક પૂજ્ય આચાર્યં શ્રી વિજયદાનસૂરિત્રંથમાળા ગેાપીપુરા, સુરત. મૂલ્ય એ આના. (ટપાલખ એ આના)
તરવાર્થસૂત્ર—૫. સુખલાલજીકૃત વિવેચન અને અનુવાદ યુકત (હિન્દી ભાષામાં.) પ્રકાશક- જૈનાચાર્ય શ્રી. આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ટ્રસ્ટ મે. ત્રાંબાકાંટા. વહારાનેા જીને માળે. મુંબઈ. મૂલ્ય દોઢ રૂપિયેા.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. 5. 880 અડધી કિંમતે મળશે શ્રી જૈન સત્ય પ્રકાશનો શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી વિદ્વાનોએ લખેલા. અનેક લેખેથી સમૃદ્ધ 350 પાનાનો દળદાર અંક. | મૂળ કિંમત બાર આના. ઘટાડેલી કિંમત છ આના ( ટપાલ ખર્ચ એક આનો વધુ ) ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવાંગ સુંદર ચિત્ર. | 14" x ૧૦”ની સાઈઝ, સોનેરી ઑર્ડર | | મૂળ કિંમત આઠ આના. ધટાડેલી કિંમત ચાર આના ( ટપાલ ખર્ચ દઢ આને વધુ ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ'ગભાઈની વાડી, ઘી કાંટા, અમદાવાદ, ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba. Gandhinagar. 382 007. Ph. (079) 2327 8252, 23 276204 05 For Private And Personal Use Only