SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ [૪૨] ( વિક્ષક્ષણ ) ‘ નારાચક ’છંદનુ લક્ષણ Acharya Shri Kailassagarsuri Gyanmandir तेरस चगणा नगणो, नव चा नंगणो य तोस चा गुरुगो ॥ चगण ट्ठारस एवं अबरं नाराय छंदयं જ્ઞાન પ્રાણા [ त्रयोदश चगणा नगणो नव च नगणश्च त्रिंशश्चा गुरुकः ॥ एवमपरं नाराचच्छन्दो arafe 11211] [ વર્ષ પ अष्टादश चा તેર ચણ, નગણ્યું, નવ ચગણુ, નગણુ, ત્રીશ ચગણુ, ગુરુ અને અઢાર ચગણુ આ વિલક્ષણ (પ્રથમ ‘નારાચક' કરતાં ભિન્ન) નારાચક નામના છંદ જાણવા [TMTM. રૂ૨] ( વિક્ષક્ષણ ) ‘ ભિતક' છંદનું લક્ષણ चगणी टगणचडकं, गुरु तहा ललिययं अवरं । [ चगणष्टचतुष्कं गुरुश्च तथा ललितकमपरम् । ચગણુ, ટગણુ ચાર અને ગુરુ. એમ ચારે પાદમાં હ્રાય તે વિલક્ષણ ( પ્રથમ લલિતક કરતાં ભિન્ન) લલિતક નામના છંદ કહેવાય છે. [ા. રૂર] વાતવાસિકા' છંદનું લક્ષણ. carक्को नवबारसलहुहि सा वाणवासिआ । [ टचतुष्कं नवमी द्वादशी च लघुना मात्रा सा वानवासिका ] ટગણુ ચાર હાય, તેમાં નવમી અને બારમી માત્રા લઘુ આવતી હૈાય, આ પ્રમાણે ચારે પાદ હાય, તે વાનવાસિકા નામના છંદ કહેવાય છે.[ા. રૂરૂ] ‘અષરાંતિકા' છંદનું લક્ષણ For Private And Personal Use Only अडकलरगणो लहुगुरु, सव्वहि तह वरंतिआ होइ । [, अष्ट मात्रा रगणो लघुर्गुरुश्च सर्वत्र तथाऽपरान्तिका भवति ] આઠ માત્રા, રગણુ, લઘુ અને ગુરુ, આ પ્રમાણે ચારે પાદમાં હોય તે અપરાંતિકા નામના છંદ કહેવાય છે. [TM. રૂક] અજિતશાંતિસ્તવની ગાથાઓના ભાવા (૧) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને નમસ્કાર કરવામાં આવેલ છે. (૨) આ ગાથામાં કર્તા શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથની સ્તુતિ કરીશ એમ સૂચવે છે. (૩) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને નમસ્કાર કરેલ છે. (૪) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું નામ માત્ર કીર્તન કરવાથી પ્રાણીએ સુખ, ધીરજ અને બુદ્ધિને પામે છે એમ કહેલ છે. (૫) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને કરેલા નમસ્કાર મેાક્ષના કારણભૂત થાએ. તેથી ક વગેરેને નાશ, અને તેનાથી થતી વસ્તુને લાભ જણાવેલ છે. (૬) આ ગાથામાં અજિતનાથ અને શાંતિનાથનુ શરણું અંગીકાર કરે એમ કહ્યું છે. (૭) આ ગાથામાં શ્રી અજિતનાથ પ્રભુની નાના વિશેષણુપૂર્વક સ્તુતિ, અને તેમનુ શરણ ગ્રહણ કરી સદાને માટે નમસ્કાર કરવામાં આવેલ છે. (૮) આ ગાથામાં શ્રી શાંતિનાથ પ્રભુને અનેક વિશેષણપૂર્વક નમસ્કાર, અને તે પ્રભુ પાસે શાંતિ અને સમાધિરૂપ વરદાન માગવામાં આવેલ છે.
SR No.521560
Book TitleJain Satyaprakash 1940 08 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy