Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha
Catalog link: https://jainqq.org/explore/001773/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - જ ત્રમારક ગ્રંથમાળા, મુશાહ... ૩૬ ગ ૨ ગ COSOCOCó પર્વ તિથિનો ઇતિહાસ : લેખક : સુનિ દર્શનવિજયજી (ત્રિપુટી) : પ્રાપ્તિસ્થાન : શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા - ચંદુલાલ લખુભાઈ પરિખ નાગજી ભૂદરની પાળ : અમદાવાદ. Jain Education international Page #2 -------------------------------------------------------------------------- ________________ ____ શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા પ્રશાંક ૩૬ જૈનપર્વ તિથિનો ઇતિહાસ : લેખક : મુનિ દર્શનવિજયજી (ત્રિપુટી ) : પ્રાપ્તિસ્થાન : શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા ચ’દુલાલ લખુભાઈ પરિખ નાગજી ભૂદરની પાળ : અમદાવાદ. વિ. સ. ૨૦૦૪ ચારિત્ર સ ૩. • ] નકલ ૧૦૦૦ કિંમત રૂા. ૧-૪-૦ વીર સ’. ૨૪૭૪ ઇ. સ. ૧૯૪૭ [ આવૃત્તિ ૧ થી Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકરણ ૧ પર્વતિથિ - ૨ ૫તિથિકાળ નિર્ણય આચાર્યોનાં ફરમાનો ૪ નવા મતની નવી વાતે - ૫ તારવણ છે ૬ અંતિમ શુભે પ્રકાશક: શાહ રમણલાલ મોહનલાલ મુ. ઊંઝા. મુદ્રકઃ મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રિન્ટિંગ પ્રેસ, સલાપસ કેસર, શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય : અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ બે બેલ ભગવાન શ્રી મહાસ્વામિથી લઈ આજ સુધી જૈનશાસનમાં એકજ તિથિવ્યવસ્થા છે. આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. વિગેરેએ વિ સં. ૧૯ર ના પજુસણથી તિથિવિષયક પિતાને ન મત ચલાવ્યું છે. પરંતુ તેમાં ક્યાં ભૂલ થાય છે તે સવિસ્તર સમજાવવા માટે મેં એજ અરસામાં “જેન પંચાંગ પદ્ધતિ” પુસ્તક તૈયાર કરી શ્રી સંઘને આપ્યું હતું. જેના આધારે ઘણા સત્યપ્રેમીઓએ તિથિ વિષયક સત્ય માર્ગને સ્વીકાર્યો છે અને નવા મતવાળાઓએ પણ તેના લખાણને જુઠું કહેવાનું ઉચિત ધાર્યું નથી. તે પુસ્તકની માગણી ખુબ છે પણ તેની છેડી નકલે હેવાથી દરેકને પુરી પાડી શકીયે તેમ નથી. વળી તે પુસ્તક વિસ્તૃત હોવાથી વાંચકે પણ તેને વાંચવાને પુરો ટાઈમ મેળવી એક ધારી રીતે વાંચી શકે તેમ નથી. આ પરિસ્થિતિ હોવાથી ઘણા મુનિવરો અને શ્રાવકોએ એવી વિનતિ કરી કે આ પુસ્તકને સંક્ષેપી Page #5 -------------------------------------------------------------------------- ________________ સરળ મુમુક્ષુઓ પણ સમજી શકે એવી શલિથી ફરીવાર પ્રકાશિત કરવું જોઈએ, તેઓની આ વિનંતિને ધ્યાનમાં લઈ પ્રયાસે કર્યો અને પ્રસ્તુત જેન પર્વતિથિને ઈતિહાય તૈયાર કર્યો છે. આમાં સામાન્ય બુદ્ધિવાળે પણ સમજી શકે એવી રીતે તિથિવિષયક વધુ દર્શન કરાવ્યું છે. વિસ્તૃત પાઠ તક કે ચર્ચાઓને આમાં બહુ સ્થાન આપ્યું નથી, પણ એકંદર નક્કર વસ્તુ આમાં રજુ કરેલ છે વાંચકોને સુચના છે કે તેઓ વિવેકી બની આ પુસ્તકને વાંચે અને સત્ય ગ્રહણ કરી આત્મકલયાણ કરે એ ઈચ્છાપૂર્વક વિરમું છું વિ. સં. ૨૦૦૪ ભાઈબીજ સેમ લી. મુનિદર્શનવિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री गोतमगणधराय नमो नमः । જૈન પર્વતિથિનો ઇતિહાસ પ્રકરણ-૧ पर्वतिथि આર્યાવર્તમાં ધર્મના આરાધના માટે તિથિઓ અને નક્ષત્રો ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે તેમાં જૈન શાસ્ત્રોએ અને વૈદિક શાસ્ત્રોએ ધમની આરાધના માટે અમુક દિવસે ખાસ નિયત કર્યા છે. જૈન શાસ્ત્રોમાં પર્વતિથિઓ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ છે – આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યા એ ચાર મુખ્ય પર્વતિથિએ છે. (1) અંગસાહિત્યમાં મુખ્યતયા પર્વતિથિઓમાં ચતુષવીને ઉલેખ છે. ૧ ચૌદશ ૨ આઠમ ૩ પૂર્ણિમા અને ૪ અમાવાસ્યાને ચતુષ્પવી કહી છે , ૧+ ચતુષ્પના પાઠો, અમાસ પૂનમના પાઠે– अ --अथ च 'चाउद्दसहमुदिठ्ठपुण्णमासिणीसु पडिपुण्ण' मित्यस्य व्याख्या । (સૂયગસૂત્ર) Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) તેમજ ઉપરની ચતુષ્પવી સહિત બાર પાવીને ઉલેખ ૨, ૫, ૮, ૧૧, ૧૪, ૧૫ પણ જેનસાહિત્યમાં Savu 2 ---२, ५, ८, ११, १४, १.५२५- Pa પક્ષ અને કૃષ્ણપક્ષની તિથિએ ગણતાં બાર પર્વતથિઓ થાય છે. જેમ જૈનશાસ્ત્રકારોએ ચતુષવીને ઉલ્લેખ કરે आ ... 'चाउद्दसमुदिह पुनिमासीतु' (गपती २० २, [६पासूत्रवृत्ति ) इ-चतुष्पर्वी-अष्टमी चतुर्दशी अमावास्या पूर्णिमा लक्षणा। -(अयन २ पत्ति ) ई-चतुष्पों-अष्टमी चतुर्दशी पूर्णिमामावास्या लक्षणा चतुणी पर्वाणां समाहारः चतुष्पर्यो । -(यशानेब, प्र. 3, 13 ८५ वृत्ति) उ-अमावासाए उवासं काउं, अट्ठमीमासु उवधासं काउं पारणए साहूणं दाउं पारिजह । -- ( ५युपशायू ) ऊ-प्रश्न-पूर्णिमास्तिर एव पर्वत्वेन संगीयन्ते सर्वा अपि वा पर्वतयांगीकार्याः ? इति श्राद्धाः भूयो भूयः पृच्छन्ति उत्तर-छण्हं तिहीणं मझम्मि का तिहि ? अज्जवासरे' इत्यादि आगमानुसारेणा अविच्छिन्नवृद्धपरंपरया च सर्वा अपि पूर्णिमाः पर्वत्वेन मान्या पवेति । -(डी२५श्न) ए-इत्यादि ग्रन्थानुसारेणाविच्छिन्नपरम्परया च सर्वा अपि अमावास्यापूर्णिर्मादितिथयः पर्वत्वेनाराध्या एवेति । (सेना) ____ +२. A बीआ पंचमी अट्ठमी, इगारसी चउदली पण तिहीओ । एआओ सुहतिहिओ, गोयमगणहारिणा भणिआ॥ -(श्राविधि, सेना) Page #8 -------------------------------------------------------------------------- ________________ છે, તેમજ વૈદિક સાહિત્યકારોએ પણ એ જ ચતુપાવીને ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ ૧ ચૌદશ, ૨ આઠમ, ૩ અમાવાસ્યા અને ૪ પૂર્ણિમાનું વિધાન છે. બાર પમાં બીજ વગેરે એકેક પર્વ છે, જ્યારે ચૌદશ પૂનમ અને ચૌદશ-અમાસ એ જોડિયાં પર્વ છે. पर्वनां अनुष्ठानो ૮, ૧૪, ૧૫, ૦)) એ ચતુષ્પવમાં તપ-ઉપવાસ, પાપકર્મને ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને પૌષધ વગેર કરવો જોઈએ. આ ક્રિયાઓ વડે પર્વનું આરાધન થાય છે. ચતુર્થ પ્રતિસાધારી ચતુષ્પવીમાં ફરજીયાત પૌષધ કરે છે. ચતુપાવી અને પાંચમ વગેરે પતિથિઓ ફરજિયાત આરાધનાની છે. અન્ય તિથિઓ મરજિયાત આરાધવાની છે. B अट्ठमी चउद्दसी नाणपंचमी पज्जोसवणा चाउमासी – પચાશક, ૧૯મું) C એક મહિનામાં ૨, ૫, ૮, ૧૧, ૧૪, ૧૫, એમ બાર પર્વ તિથિઓ છે. –. ૧૫૮૩ને સાધુ મર્યાદા પદક, બેલ ૮) +8. તુમ , અમાવાયા ર પૂમિા ! पर्वाण्येतानि राजेन्द्र। रविसंक्रान्तिरेव च ॥ (વિષ્ણુપૂરાણુ ) अमावास्यामष्टमी च, पौर्णमासों चतुर्दशीम् । ब्रह्मचारी भवेन्नित्य-ममृतौ स्नातको द्विजः ॥ – (મનુસ્મૃતિ) + (.) aruી ચતુર્થી સ્થાનિધનમ્ Page #9 -------------------------------------------------------------------------- ________________ विष्णुपुराय भने मनुस्मृतिमां पशु ८, १४, १५, याने ० )) સક્રાંતિના દિવસે તેમન, સ્રીસેવન અને માંસ વગેરેને ત્યાગ ઉપદેશ્ય છે તેમજ બ્રહ્મચારી રહેવા સુચવ્યું છે. ब्रह्मचर्यक्रिया स्नाना - दित्यागः पौषधवतम् ॥ ८५ ॥ वृत्ति-तस्यां चतुर्थादिकं तपः वगेरे -- .. ઉંમચદ્રસૂરિષ્કૃત વેપનુ ચૈઞા પ્ર૦ ૩, મ્લેક ८५ ५. १८३ ) (आ.) चाउदसमुदिपून्निमासीसु पडिपुण्णं पोसह - ( भगवती सूत्र, श० ; सेन प्रश्न, पृ. ४४; वी२० वर्ष १५, २०१७, ५. २७८ ) (इ) पत्रेसु पोसहाइ बंभ अणारंभ तबविसेसाई । आसो य चित्त अट्ठाद्दिय य पमुहेसु विसेसेणं ॥ पूर्वोक्तानुष्ठा नपरो मासचतुष्टयं यावत् पौषधप्रतिमां करोति । ( आचारमय समाचारी पृ० ३ ) (ई) चतुष्पव्यै कृतसम्पूर्णचतुविधपौषधः, ( उ ) प्रतिमाधरः श्रावकः श्राविका वा चतुर्थीप्रतिमातः आरभ्य चतुष्पāपौषधं करोति, तदा मुख्यवृत्त्या पाक्षिक पूर्णिमयोश्चतुर्विधाहार षष्ठ एव कृतो युज्यते । (प्रश्न. ४२) प्रवचनसारोद्धारादिग्रन्थे श्राद्धचतुर्थप्रतिमायां चतुष्पवदिने परिपूर्णश्चतुष्प्रकार पौषधः कथितोऽस्ति । ( सेनप्रश्न उल्लास ४ प्र०४८ ) (ऊ) मोतुण चउपवीं । ( उत्सूत्रोद्घाटनकुलक) Page #10 -------------------------------------------------------------------------- ________________ તિથિ--તંત્રોન-થવસ્થા— પર્વ માટે આદેશેલ ધર્મક્રિયાની આરાધના માટે પતિથિએને સ્પષ્ટ કાળ કરવા જોઈએ. પરંતુ તે પહેલાં આપણે પ્રાચીન તથા અર્વાચીન તિથિ-૫'ચાંગ તરક નજર કરી લઇએ. સૂર્ય પ્રાપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ, યેતિષ કરક, પ્રકીણું ક અને લેાકપ્રકાશ સર્ચ ૨૮માં પ્ર!ચીનકાળનુ પંચાંગ ગણિત નીચે મુજબ મળે છે— પ્રાચીન કાળમાં પાંચ વર્ષ ને! એટલે ૧૮૩૦ અહેારાત્રના ૧ યુગસ'વત્સર મનાતા હતા, જેનું પ્રમાણુ સવારના ૬૦ સૌરમાસ, ૬૧ ઋતુમાસ, ૬૨ ચમાસ, સાત રાત્રિ-દિન તથા ૧૧ મુહૂત અધિક ૫૭ અભિધિત માસ અને ૧૭ નક્ષત્રમાસને સમાવેશ થતા હતા. ૧ નક્ષત્રસવસર-૨૭૨, અહારાત્રના ૧નક્ષત્રમાસ, ૪૨૦ મહારાત્રનું ૧નક્ષત્ર અને ૬૭ નક્ષત્રમાસને ૧યુગ ૨. ચ’દ્નસ’વત્સર— અહેાાત્રની એક તિથિ ૨૯ અહેરાત્રનું ૧ ચઢવા અહેારાત્રના ૧ ચંદ્રમાસ, ૩૫૪ અને દર ચંદ્રમાસના ૧ યુગ. (क) अट्ठमी पनरसीसुख नियमेण हविज्ज पोसहिओ (આવવૃનિવૃ૦ ૩૦૪) (क) प्रतिपदादितिथिषु अनियमं दर्शयति, अष्टम्यादिषु नियमः । ( श्रीदारिभद्री यतस्त्वार्थ टीका पृ० ३३६ ) (ल) अनेन धान्यासु तिथिषु अनियमं दर्शयति नावश्यतयाऽ न्यासु कर्तव्यः, अष्टम्यादिषु तु नियमेन कार्यः । (श्री तत्वार्थ अ ७ सू० १६ श्रीसिद्धसेनीया टीका ) Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩. રડતુસંવત્સર–૩૦ અહેરાને ૧૪તુમાસ, ૩૬૦ અહોરાત્રનું ૧ વર્ષ, ૧ જતુમાસ ૧ યુગ. ૪. આદિત્ય સંવરાર–૨૦૩ અત્રને ૧સૌર માસ,૩૬૬ અહોરાત્રનું ૧ સૌરવર્ષ, ૬૦ સોરમાસ ૧ યુગ. ૫ અભિવૃધિત સંવત્સર–-૩૧૩ અહોરાત્ર ૧ અભિવતિ માસ, ૩૮૩ અહોરાત્ર ૧ અભિવર્ધિત વર્ષ. ૭ અહોરાત્ર ૧૨મુહૂર્વાધિક પ૭ અભિવર્ધિત માસને ૧ યુગ. - આ પાંચ પિકીને તુમાસ તે કર્મ માસ કહેવાય છે. આ નિરંશ છે, પૂર્ણ અહોરાત્રિરૂપ છે. માટે આના આધારે લોકવ્યવહાર ચાલે છે. ચંદ્રમાસ તેનાથી લગભગ અર્ધ અહોરાત્ર માને છે. અને સૌરમાસ તેનાથી અર્ધ અહેરાત્ર મોટો છે, - ચંદ્રમાસ ત્રીસ ભાગ તેનું નામ તિથિ છે. તિથિ અહોરાત્ર પ્રમાણ હોવાથી અહોરાત્રના દરમાં ભાગ પ્રમાણની નાની છે. એટલે અહોરાત્રમાં દરતિથિ ભગવાઈ જાય અને દરમી તિથિ ક્ષયતિથિ તરીકે મનાય. આ રીતે દરેક બાસઠમી બાસઠમી તિથિને ક્ષય થાય એ હિસાબે ૧ ચંદ્ર વર્ષમાં ૬ તિથિ અને યુગમાં ૩૦ તિથિએને ક્ષય થાય. તિથિ સ્વયં અહોરાત્રથી નાની છે એટલે તેની કદાપિ વૃદ્ધિ થાય જ નહીં. સરભાસ અધ અહારાત્રિ પ્રમાણ માટે છે, એટલે તેમાં દર બે માસે ૧ દિવસ, દર વર્ષે ૫ દિવસ અને યુગે ૩૦ દિવસ વધે. s Page #12 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પાંચ વર્ષવાલા એક યુગમાં ચંદ્રમાસ અને સૌરમાસની વચ્ચે બે મહિનાનું આંતરું પડે, અને તેને દૂર કરવા માટે યુગના મધ્યમાં પેષની અને યુગના અંતે અસાઢ મહિનાની વૃદ્ધિ કરવાથી ૬૦ સીરમાસ, ૬૧ ઋતુમાસ અને દર ચંદ્રમાસ ૧ યુગ-એમ બરાબરમેળ મળી રહે છે. ખરીરીતે કાળ એકધારે પ્રવર્તે છે, તેની હાનિ-વૃદ્ધિ થતી જ નથી. કિંતુ ચંદ્રમાસ, કર્મમાસ અને સારમાસની વચ્ચે જે આંતરું રહે છે તેને સુમેળ કરવા માટે એ અપેક્ષાવાળી હાનિ-વૃદ્ધિ મનાય છે. એટલે જે તિથિને ક્ષય કહેવાય છે તે નૈમિત્તિક-સાપેક્ષ છે. વાસ્તવિકરીતે તિથિ ઘટતી જ નથી અને તિથિવૃદ્ધિ તો થાય જ નહિં. તિથિમાટેનું પ્રાચીન ગણિત ઉપર પ્રમાણે છે. વૈદિક ગ્રંથ, પિતામહ સિદ્ધાંત તથા વેદાંગ જ્યોતિષ ક ૯ થી ૧૩ માં પણ તિથિ માટે ઉપર પ્રમાણે જ ગણિત મળે છે. એકંદરે પ્રાચીન કાળમાં ગુજરાતી અસાડ વદી ૧થી વર્ષ બેસાડી દરમી તિથિએ એકેક વર્ષે ૬ અને યુગમાં ૩૦ તિથિને ક્ષય મનાતે હતો. અને તેમાં પણ વદિમાં બેકી તિથિને અને સુદિમાં એકી તિથિને ક્ષય આવતો હતો. બીજા પિષ શુદ ૧૫ અને બીજા અસાડ શુ ને અવશ્ય ક્ષય જ થતો હતો. તિથિવૃદ્ધિ થતી જ ન હતી. સ્પ્રમાણુ તિથિકાળ હેવાથી તિથિ વધવાને સંભવ જ નથી. પિષ અને અષાડ બે મહિના વધતા હતા. બીજા મહિના વધતા ન હતા, કે માસને ક્ષય થતું ન હતું આ પંચાંગને જેને શાયિ કે લોકોત્તર Page #13 -------------------------------------------------------------------------- ________________ પંચાંગ કહે છે. હિંદુઓમાં અને જેમાં આ રીતનું તિથિ પંચાંગ ઘણાં વર્ષો સુધી હતું. કેટલાક કાળ પછી ગણિત તિષમાં ફેરફાર થયો અને તેમાં ૫૪ ઘડીથી ૬૫ ઘડી સુધીની તિથિ થતી હોવાથી દરેક તિથિઓની અને દરેક મહિનાઓની વધઘટ થવા લાગી. સમય જતાં જેને એ પણ લૌકિક પંચાંગ તરીકે તે નવા પંચાને અપનાવેલ છે. જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી પં. શ્રીધર શીવલાલના ચડશુગંડૂ પંચાંગના આધારે તિથિઓ પળાય છે. આ પંચાંગમાં દરેક મહિના વધે છે, ઘટે છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે દર વર્ષે જેટલી તિથિએ વધે છે તેથી ૬ સંખ્યા વધુ એટલી તિથિએ ઘટે છે. આ રીતે પણ પ્રાચીન ગણિત પ્રમાણે ૬ તિથિઓ ઘટે છે એને હિસાબ મળી રહે છે. એકંદરે આ લોકિક પંચાંગમાં પણ વર્ષ તે ૩૫૪ કે ૩૫૫ દિવસનું જ હોય છે અને તિથિવૃદ્ધિને બીજી તિથિ ઘટાડીને નિષ્ફળ બનાવી દે છે. જેને ચંડાં@ચં પંચાંગને માને છે. છતાં વર્ષભરમાં ૬ તિથિઓ ઘટે એ વાતને સામે રાખી તિથિ પાલન Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ पर्वतिथि-कालनिर्णय ચતુષ્પવીમાં ધર્મક્રિયા આરાધવાની શાસ્ત્રાજ્ઞા છે, તે ધર્મક્રિયા માટે ચતુપાવીને કાળ સપષ્ટ કરવો જોઈએ. વાત પણ ઠીક છે, પર્વ દિન ન હોય તે આરાધના શાની? ચૌદશે ચૌદશની ધર્મક્રિયા કરવી એ વ્યાજબી છે, પણ તેરશે ચૌદશ કે આરાધે ? આવી પ્રશ્નોત્તરીમાં પર્વતિથિને સ્પષ્ટ કરવી એ જ જરૂરી માર્ગ છે. પર્વ તિથિ સ્પષ્ટ થાય એટલે તે દિવસે ધમરાધના કરવાનું રહે છે. વૈદિક સાહિત્યમાં તિથિના નિર્ણય માટે નિર્ણયસિંધુ, તિથિનિર્ણય, એકાદશી નિર્ણય વગેરે અનેક ગ્રંથ છે, જેમાં “અગિયારશ ઘટે તે દશમે કે બારશે ધર્મ કરવાનું કહેતા નથી.” કિન્તુ અગિયારશ ક્યારે છે એની જ સ્પષ્ટતા કરી ઘે છે. પ+ અગિયારશ નકકી થઈ એટલે તે દિવસે અગિયારથનું વ્રત કરવાનું નકકી થાય છે. જન્માષ્ટમી આતની સાતમે અને વૈષ્ણની આઠમે આવે છે, તે તે સાતમ + ૫. પાવરી એવા ના, તો દાણી વેરા - उपोल्या दशमी विद्धा, मुनिरुहालकोऽब्रवीत् ॥ -(ાવી માથ) Page #15 -------------------------------------------------------------------------- ________________ તથા આઠમને જન્માષ્ટમી એવી સંજ્ઞા આપવામાં આવે છે. પરંતુ સાતમે જન્માષ્ટમી આરાધવી એમ કે માનતું નથી. તેઓ એ સાતમને જ આઠમની સંજ્ઞા આપી ઘે છે. અને આખા અહોરાત્રને તે જ સંજ્ઞાથી ઓળખાવે છે. જૈનશાસ્ત્રોમાં પર્વતિથિની વ્યવસ્થા નીચે પ્રમાણે આદેશી છેનિયમ-૧૨ઉત્સર્ગ–ઉદયતિથિ પ્રમાણમાનવી– સૂર્યના ઉદ્દગમસમયે તિથિ હોય તે તિથિ બીજા સૂર્યોદય સુધી કાયમ મનાય છે, ભલે તે દિવસે પછીની તિથિને પ્રારંભ થઈ જાય, પરંતુ તેને વ્યપદેશ તે દિવસે કરી શકાય નહિં તે આ અહેરાત્ર ઉદયવાળી તિથિના નામે ઓળખાય છે, + , જુઓ અંડાશચં પંચાગसं. १९९९ जन्माष्टमी ७ घ. ६ पल १५ बुधवार जन्माष्टमी ८ घ. १० पल ४९ गुरुवार सं. २००० जन्माष्टमी ७ घ. १७ पल १४ रविवार जन्माष्टमी ८ घ. १७ पल ३५ सोमवार આજ રીતે સં ૨૦૦૦માં માહ વદિ ૦)) ઘટે છે તેથી ચંડાશુચંડ પંચાંગમાં ૧૦ મંગળ મહા શિવરાત્રિ, ૧૪ બુધે અમા, લખેલ છે. + ७. चाउमासियवरिसे, पक्खिर पंचट्ठमीसु नायब्धा । ताओ तिहिओ जासि, उदेई सूरो न अन्नाओ ॥१॥ पूआ पञ्चवाखाणं, पडिक्कमणं तहय नियमग्गहणं च । વીર રૂ, તીર તિલક દુ પાથર્વ | ૨ – મહાનિશીઘસવ, શ્રાદ્ધવિધિ) Page #16 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સાહિત્યમાં પણ એ જ વિધાન છે કે-સુર્યોદય સમયે પહેલી થી તિથિ પણ સંપૂર્ણ જાણવો. ઉદય પહેલાંની મોટા પ્રમાણવાળી પણ પ્રમાણભૂત નથી. જે તિથિમાં સૂર્ય ઉગે તે તિથિ અહોરાત્ર સુધી સંપૂર્ણ જાણવી અને તેમાં દાન, અધ્યયન, અનુષ્ઠાન કરવાં આ વિધાનમાં ઉપલક્ષણથી એ પણ ધ્વનિ નિકળે છે કે બે ઉદયતિથિ વચ્ચે કાળ પૂર્વ તિથિમાં જય આ વિધાનથી નીચેની બાબતો સ્પષ્ટ થાય – (૧) ઈષ્ટ કાર્ય સમયે તે તિથિ હોવી જોઈએ એવો નિયમ નથી, માત્ર તે દિવસે તે ઉદયતિથિ હેવી જોઈએ. (૨) તિથિના આરંભ અને અંતને વચલે કાળજ તે તિથિ રૂપે આરાધાય છે, એમ પણ ન માનવું. (૩) ઉદયતિથિથી બીજી ઉદયતિથિ સુધી તેજ તિથિ સંપૂર્ણ માનવી. આ તે ઉદયતિથિની વાત થઈ, કિન્તુ તિથિની વધઘટ થાય ત્યારે તે ઉદયતિથિ હેતી નથી અથવા એક તિથિ બે સૂર્યોદયને જુવે છે એ બન્ને પ્રસંગે આ ઉદયતિથિને નિયમ નામે જાય છે અને પર્વતિથિ તે જોઈએ જ માટે વધ६. आदित्योदयवेलायां, या स्तोकाऽपि तिथिर्भवेत् । सा सम्पूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ॥ १ ॥ यां तिथिं समनुप्राप्य, समुदयति भास्करः । सा तिथिः सकला ज्ञेया, दानाध्ययनकर्मसु ॥ २॥ –(મનુસ્મૃતિ) Page #17 -------------------------------------------------------------------------- ________________ ઘટના પ્રસંગે વાસ્તવિક ગણિતવડે પર્વતથની ભિન્ન વ્યવસ્થા કરવામાં આવે છે માત્ર વધઘટને પ્રસંગ ન હોય ત્યારે ઉદયતિથિ ઉપરની રીતિ મુજબ પ્રમાણ મનાય છે. નિયમ-ર(અપવાદ)પર્વતિથિ ઘટે તે પ્રતિથિને પતિથિ કરવી–આ વિધાન બહુજ ઠીક છે, કેમકે વાસ્તવિક રીતે તિથિ ઘટતી નથી. જો કે સૂર્યોદ્યને ન આપવાથી તિથિક્ષય મનાય છે. પરંતુ તે તિથિ તો હોય છે જ તે તે પર્વ તિયિની વિદ્યમાનતા જે અહેરાત્રમાં હોય તે અહેરાત્રને તે પર્વતિથિની સંજ્ઞા આપવી એ વ્યાજબી છે. બીજી રીતે તપાસીએ તે તિથિને શુદ્ધ ભેગકાળ પ૯ ઘડી (૨૯ મુહૂર્ત) છે, જ્યારે લૌકિક પંચાંગમાં તિથિને ૫૪ કે પપ ઘડીની બતાવીને ઘટાડાય છે. આથી ક્યારેક એમ પણ બનવાનું કે પ૪ ઘી પ્રમાણ તિથિને ૫૯ ઘડી પ્રમાણ તિથિ બનાવી દઈએ એટલે ઉપરોક્ત વિધાન પ્રમાણે તે પર્વતિથિ પૂર્વની તિથિના દિવસે ઉદયતિથિ બની જશેઆ રીતે પણ પૂર્વતિથિને પતિથિ કહે એ વ્યાજબી છે. જેમકે સં. ૧૯ ની પોષ વદિમાં ૧૪ ઘટે છે, તે બુધવારે ઘડી ૨, પળ ૪૪ સુધી તેરસ છે અને બુધવારે જ ઘડી પદ પળ ૫૫ સુધી ચૌદશ છે એટલે બુધવારે તેરસને ઉદય છે. અને પછી ઘડી ૫૪ પળ ૧૧ પ્રમાણ ચૌદશને ભેગકાળ છે. આ રીતે ચિદશ બુધવારે છે. ચૌદશને ૫૪ ને બદલે ૫૯ ઘડી પ્રમાણે કલ્પી લઈએ તે તે બુધવારે ઉદયકાળ ચૌદશ આવશે માટે પૂર્વાચાર્યોએ પણ એ જ વિધાન કર્યું છે કે ચૌદશ ઘટે Page #18 -------------------------------------------------------------------------- ________________ તે તેરશ ને ચૌદશ કરવી અને તેરસને ઘટાડવી કે સમન્વય છે ! સરસ - દિગમ્બર ટીપણામાં તિથિની શુદ્ધિ માટે સીધેસીધા ૬ ઘડીને સંસ્કાર અપાય છે. શુદ્ધ તિથિ ૫૯ ઘડીની છે, જ્યારે લૌકિક પંચાંગમાં ૫૪ કે ૬૫ ઘડીની પણ તિથિઓ હોય છે. એમ ૬ ઘડીને ફરક રહે છે. એ રીતે આ ૨ ઘડીને સંસ્કાર પણ ઉપરના વિધાનને ઠીક અનુસરે છે. આ વિધાનથી નીચે પ્રમાણે સ્પષ્ટતા થાય છે. - (૧) ઉદય તિથિની વાત પર્વેતિથિની વધઘટને પ્રસંગ ન આવે ત્યાં સુધી જ માનવાની છે. પર્વતિથિના વધઘટના પ્રસંગે ઉદય તિથિને મુદ્દે ગૌણ બની જાય છે. (૨) પર્વતિથિ ગઈ એટલે તેનું કાર્ય ગયું. એમ પણ માનવાનું નથી. તિથિ છે જે માટે તેનું અનુષ્ઠાન કરવાનું છે, અને તે તેના વાસ્તવિક દિવસે. (૩) પર્વતિથિમાં જ પર્વતિથિનું અનુષ્ઠાન કરવાનું છે. માટે પૂર્વતિથિને ક્ષય કરી તે દિવસે ઉદય પર્વ તિથિ જેવી પર્વ તિથિ તૈયાર કરવામાં આવે છે. આ રીતે વાસ્તવિક પર્વતિથિ તૈયાર થાય છે, અને તેજ દિવસે તેનું અનુષ્ઠાન કરાય છે. (૪) ભા. શુ. ૪ ઘટે ત્યારે ઉદય ત્રિીજ પાંચમની અનન્તર ચેથ છે– એટલે આ ત્રીજ સંવત્સરીની ચોથ છે. ચૌદશ જ ઘટે ત્યારે ઉદયવાળા તેરશ ચૌદશ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ નિયમ ૩–ોડિયા પૈકીનું બીજી પ ઘઉં ત્યારે પૂતર અને પૂવ તિથિને જોડિયા પ મનાવાં- શુદ્રી ૧૫, વદી ૦)) અને ભા. શુ. પની યંત્રસ્થામાટે આ વિધાન પણ ઠીક છે, વાસ્તવિકરીતે તિથિ ઘટતીજ નથી. પૂનમ વગેરેના જે દિવસે બ્રેાગકાળ છે તે દિવસે પૂનમ વગેરે પર્વે કરવાં, પરંતુ તેના પૂના દિવસે રહેલ ૧૪ વગેરે પણ પતિથિજ્ઞા છે. તેના પણ ક્ષમ કરાયજ નહુિ એટલે તેની પહેલાંની તેરશે ચૌદશ કરવી, આથી ૧૩ ના ક્ષય કરવે. વાસ્તવિકરીતે તે દિવસે ૧૪ ના સાગકાળ તા છે જ. જેમકે સ, ૨૦૦૦માં ચંડાશુચ પાઁચાંગમાં મહાવિદ ૦)) ઘટે છે. તેમાં નીચે પ્રમાણે છપાયેલ છે. મદ્યાવિ૦ મગળવારે, વ. ૧૩, ૧૪ શરૂ. ૧૪ ૪. ૮, ૫.૪૮ પછી હળવ॰ મુધવારે થ. ૧૪. ઘ, ૨, ૫ ૫૯ પછી ૦)) શરૂ ક્ષ્ચ બુધવારે વ, હ)} ઘ, ૫૭, ૫, ૭, પછી ૧ શરૂ. આ રીતે અમાસ બુધવારે જ છે, કેમકે તે દિવસે તેની ઉપસ્થિતિ છે. ચૌદસ ચગળવારે છે કે કે તેની ઘડીએ મગળવારે પણ છે. અને૧૬ના ક્ષય કરી એ વ્યાજબી છે ચાંચ્યુચરૢ પંચાંગમાં પણ તેશને માશિવરાત્રિ ની અને ૧૪ને અમાવાસ્યાની સ'જ્ઞા આપેલ છે. એટલે ૧૨ના ક્ષય એજ ઉચિત માન્યતા છે. જોકે અહી ૧૪, ૦)) એ બન્ને પર્વની આરાધના બુધવારે જ કરીલેવાની દલીલ થઈ શકે છે, પરંતુ એમ ભેળ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ સેળ કરવાથી તે પોઁરાધનના મુદ્દો જ ઊડી જાય છે, અને ખીજા પણ ઘણાં દુષણેા ઊઠે છે, જેમકે (૧) મન્નેને એક જ દિવસે માનીએ તા ૦))નું સ્વતંત્ર અનુષ્ઠાન ઊડી જાય. મહિનામાં ૧૨ પાના ૧૨ દિવસ બ્રહ્મચર્ય વગેરે પાળવાનાં હાય છે ત્યાં ૧૧ વિસા રહેશે, આગમાક્ત ચતુષ્પર્ધીમાંનાં ૩ [ રહેશે, સંવર તથા નિર્જરાને ? દિવમ્ર ઘટશે, અને આશ્રવ (પાપક્રિયા)ના એક દિવસ વધશે. પરિણામે ક્ષયના પ્રસંગે ખા` પૌની પણ ૦))ના જેવી કુર્દશા થશે, (૨) પોષધ વગેરે પ્રતિમામાં શ્રાવકને ચૌદશ-પૂનમ અને ચૌદશ-અમાસના છ% (એ ઉપવાસ) તપ અને પૌષધ આદેશ્યા છે તેની વ્યવસ્થા નહિં સુચત્રાય. (૩) ચતુષ્પર્ધીમાં-ચૌમાસી પર્વમાં શક્તિ હૈાય તે, ચૌદશપૂનમે અને ચૌદશ--અમાસે છઠ્ઠું તથા સ્નુષ્ઠાને કરવાનાં હાચ છે, જે ઊંડી જશે. + (૪) એક દિવસે એકથી વધુ કલ્યાણુકી હૈાય છે તેા કલ્યાણકની આરાધના કરનારા વિશેષ તપસ્યા કરી આપે છે, પછીના વર્ષે વિશેષ ઉપવાસ કરી તપપૂર્તિ કરે છે એટલે પ્રેમાંય ભેગી આરાધના મનાતી નથી. એજ રીતે + ४. मुख्यवृत्या पाक्षिक- पूर्णिमयोः चतुर्विधाहार षष्ठ एव कृतो युज्यते । (સેના, પૃ. ૧૫૦) पच्छित्तं जइ य न कुणइ - चउमासीप छठ्ठे, तह अट्ठमं वासपव्वंमि ( સયતયંતિની ) Page #21 -------------------------------------------------------------------------- ________________ સંયુક્ત પર્વેમાં પણ એકજ દિવસે સજાતીય બીજા પવની પણ આરાધના માની લેવી ઉચિત નથીજ. (૫) ના સપૂતિના ન્યાયે જે આ દિવસ ૧૪ ને છે તે અહેરાત્રનાં પૂનમ નજ મનાય છતાંય તે દિવસે ૧૫ નું અનુષ્ઠાન કરવું એ તે “અનાગત તિથિની પહેલેથી આરાધના કરવા જેવું થાય છે. () પૂર્વના ન્યાયે તે સંપૂર્ણ દિવસ પૂનમને છે. પૂનમે ચૌદશનું અનુષ્ઠાન કરવું છે તે અવિધિ જ છે. (૭) અષાડ શુદિમાં ચૌમાસ ચૌદશપૂનમ એક દિવસે માનીએ તે પ૦ મે દિવસે સંવત્સરી કરવાની જિનાજ્ઞા ઊડી જશે અને તે જ દિવસે તીર્થયાત્રા બંધ થઈ જશે. (૮) શ્રાવણ વદિ ૧૪+૧)ની આરાધના એક જ દિવસે માની લઈએ તે કલ્પધરને છઠ્ઠ ઊડી જશે અને પર્યુષણ પર્વ પણ સાત દિવસે સમાપ્ત થશે. (૯) ભા. શુ. ૫ એકજ દિવસે માનીએ તે ક્ષણે pલ અને સત્તા પૂણ્ય તિથી ચિતે એ જગદ્ગુરુની આજ્ઞા પ્રમાણે તે જ દિવસે પાંચમ હોવાથી સંવત્સરી પ્રતિક્રમણ નહિ થાય, અથવા પાંચમે તે પ્રતિક્રમણ થશે તેમજ ૭૦ મે દિવસે ચૌમાસી કરવાની આજ્ઞા પણ નહીં સાધી શકાય વળી પાંચમની અનંતર ચેાથે સંવત્સરી કરવાની છે જે માટે ૪ અને ૫ એમ અને તિથિ જોઈએ, નહીંતર અનન્તર ચેાથ નહીં મળતાં સંવત્સરી મહાપર્વ પાશે. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧) કાર્તિકી ૧૫ ને ૧૪માં દાખલ થયેલી માની લઇએ તે સિદ્ધાચળની યાત્રા વગેરેમાં વધે આવશે. પટદર્શન, યાત્રા વિહાર વગેરેમાં પણ મર્યાદાપાલન નહિં રહે. ચોમાસી પ્રતિક્રમણ પહેલાં યાત્રાદિ પ્રવાશે અથવા સં. ૧૮૯ માં આનન્દસૂરગછના શ્રીપૂજ્ય જે ભૂલ કરી હતી તેની પુનરાવૃત્તિ થશે. (૧૧) આયંબિલની ઓળીમાં ૧૪+૧૫ ની આરાધના ભેગી માનીએ તે તે ઓળી ૯ને બદલે ૮ દિવસની રહેશે, જે ઠીક મનાતું નથી. જોડિયાં પર્વોની ભેળસેળ માનવાથી આવી અનેક અવિધિઓને નેતરવા જેવું થાય છે. માટે બને પના સ્વતંત્ર દિવસે રાખવા જોઈએ. અને તેરસને ક્ષય કરે જોઈએ. એ જ વધુ શ્રેયસ્કર છે. આ વિધાનથી નીચે પ્રમાણે અનેક બાબતેની સ્પષ્ટતા થાય છે (૧) પર્વોની આરાધના ઉઠાવવી નહિં. (૨) આગામેક્ત ચતુષ્પવી અને બારપવીને અખંડ રાખવી. (૩) સંયુક્ત પર્વેને ભેળસેળ કરવી નહિં. (જી) પૂકાલિકાચા ભા. શુ. ૫ ની અનન્તર થે સંવત્સરી આદેશી છે, માટે પાંચમનો ક્ષય કરાય જ નહીં અને એથને પણ ક્ષય કરાય જ નહીં. નિયમ-૪-૫ર્વતિથિ વધે તે બીજી તિથિને Page #23 -------------------------------------------------------------------------- ________________ પતિથિ કરવી આ વિધાન પણ ઠીક છે. વારતવિક રીતે તિથિ વધતી જ નથી. શુદ્ધ તિથિ ૫૯ ઘડી પ્રમાણ જ હેય છે. પરંતુ તેથી વધુ વધુ ઘડીએના પ્રમાણવાળી તિથિ બને ત્યારે જ તિથિની વૃદ્ધિ થાય છે. તેમાંય વાસ્તવિક તિથિ તે ૫૯ ઘડી પ્રમાણ જ હોય છે. એટલે પ્રારંભની યાને ઉદય પહેલાંની વધારાની ઘડીઓને નકામી માની પછીની વાસ્તવિક ૫૯ ઘડીએ જે જે દિવસે ઉદયમાં હોય તે અહેરાત્રને જ તે તિથિની સંજ્ઞા આપવી એ વ્યાજબી છે. હીરપ્રશ્ન વગેરેમાં લૌકિક બીજી તિર્થિને જ ઉદચિકી બતાવી છે.૧૦+ એટલે પહેલી તિથિ ઉદયતિથિ નથી, અને તેથી જ તે સ્વતિથિની સંજ્ઞાને પામી શકતી નથી, તે સ્વતિથિના અનુષ્ઠાન માટે તદ્દન નકામી છે, જે પહેલી તિથિ ઉદયતિર્થિ નથી જ તે તે દિવસે ઉદયતિથિ કઈ? તે દિવસે કેઈ ઉદયતિથિ તે હેવી જોઈએ ના? તે તે દિવસે જે તિથિ ઉપયતિથિ બની શકે એવી હોય તેની સંજ્ઞાથી જ આ પહેલી તિથિને ઓળખાવવી ઠીક છે. “પક ઘડીની શદ્ધ તિથિ હોય એ હિસાબે પહેલી તિથિ પૂર્વની સંજ્ઞાને જ પામે છે. પણ રાજપૂતિને વ્યાપક અર્થ કરીએ તે + १० पूर्णिमावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन –(હરિપ્રશ્ન પ્ર૩, ઝ૦ ૫, પૃ. ૧૪) __ मौयिक्येकादश्यां श्रीहीरविजयसूरिनिर्वाणपोषधादि વિધેયા --(સેના ઉ૦ ૩, પ્ર. ૩૫૩, પૃ. ૮૭) ૧૧. જુઓ પાઠ નોંધ નંબર ૮. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૯ ઉદય પહેલાંના તિથિવિભાગને પૂર્વતિથિની સજ્ઞા મળે” એટલે એ વિંધાન ગણિતના હિસાબે વ્યાજખી છે. જેમકેબુધવારે ભા. શુ. ૪, ઘી ૫૭, ૫૭-૪૬ પછી પાંચમ શરૂ ગુરુવારે ભા. શુ પ, ઘડી ૬૦, પળ-૦ પાંચમ ચાલુ શુક્રવારે લા. જી. પ, ઘડી ૨, પળ-૨ પછી છઠ્ઠ શરૂ આમાં લૌકિક પંચાંગમાં પાંચમ એ છે, ખીજી પાંચમ ઘડી-ર, પળ–ર સુધી છે, તે વાસ્તવિક પ છે, શુદ્ધ તિથિ ૫૯ ઘડીની હાય એ હિંસાઅે તેના પ્રારંભ ગુરૂવારે ત્રીજી ઘડીથી છે. તેની પહેલાં ગુરૂવારે પાંચમ નથી એટલે શુવારે પાંચમ અને ગુરૂવારે ત્રીજી ઘડી પહેલાં ચાથ માનવી એ હિસાણ સત્ય છે. બીજી રીતે કહીએ તેા ગુરુવારે ઉદય પાંચમ છે એટલે તેની પહેલાંના કાળ સા સમ્પૂñતિના ન્યાયે ચાથ જ છે. માટૅજ પૂર્વાચાર્યોએ વિધાન કર્યું છે કે લૌકિક હિસાબે પથિ વધે તે ીજીને પતિથિ માનવી અને પહેલીને પૂર્વતિથિની સત્તા આપવી. ચૌદશ વધે તા મોજી ચૌદશ તે ચૌદશ અને પહેલી ચૌદશ તે તેરશ છે. આ વિધાનથી નીચેના ખુલાસા થાય છે. (૧) પતિથિની વૃદ્ધિ દેખીને તિથિ વધે એવું માની લેવાનું નથી. માટે એકજ તિથિને પતિથિ તરીકે નક્કી કરવામાં આવે છે. (૨) એ તિથિએ છે તા કઈ તિથિ રાષવી ? એમ પણ મુંઝવણ નહીં થાય. Page #25 -------------------------------------------------------------------------- ________________ (૩) પતિથિ એવડી છે માટે પડેલી આરાધીએ તાય ઠીક અથવા મીંજી આરાધીએ તેાય ઠીક- એમ ગામડ કરવાની નથી. (૪) જે દિવસે ૫૯ ઘડી પ્રમાણુ યુદ્ધ ત્તિથિ છે તે દિવસે જ તેની આરાધના થાય છે. (૫) લૌકિક પર્વ`તિથિ બેવડાય પણ લેાકેાત્તર તિથિ એવડાયજ નહી, એટલે પતિથિની વૃદ્ધિ થતીજ નથી, અને એવડી આરાધના રવાની નથી. (૬) ચતુષ્પીની ત્રિપવી કે પંચપી થાય નહી તેમજ ૧૨ પી ને સ્થાને ૧૧ પવી કે ૧૩ પવી પણ થાય નહી'. (૭) અધિક તિથિ સ્વતિથિના અનુષ્ઠાન માટે નામી છે, પણ તેને જે પૂર્વ તિથિની સ'જ્ઞા મળે તેના અનુષ્ઠાન માટે નકામી નથી, વિવાહ પ્રતિષ્ઠા આદ માટે નકામી છે, પૂજા સામાયિક, પ્રતિક્રમણુ પૌષધ, પચ્ચક્ખાણ તથા દાન વગેરે ધાર્મિક કાર્ય માટે નકામી નથી, નિયમ ૫-જોડિયા પતિથિનુ બીજી પ વધે ત્યારે પૂતર તિથિને વધારીનેડિયા પર્વને સયુકત રાખવાં—વાસ્તુતિકરીતે તિથિ વધતી નથી માટે ખા વિધાન ઠીક છે એ પુનમ થાય ત્યારે ૫૯ ઘડી પ્રમાણ શુદ્ધ તિથિ હોય એ નિયમે ઔદ્યાયિકી પૂનમ તેજ ત્રીજી પૂનમ છે. પહેલી પૂનમ ચૌદશ થાય છે ચૌદશ પણ પુત્ર છે માટે તેનેય ૫૯ ઘડીની શુદ્ધ તિથિ ’ એ નિયમે સંસ્કાર દેવાથી ચૌદશ તેરશ ની જાય છે. આ રીતે લૈાકિક પૂનમની વૃદ્ધિએ તરસની વૃદ્ધિ થાય એ વાસ્તત્રિક હિંસાખ છે. ܕܙ Page #26 -------------------------------------------------------------------------- ________________ મ જોડિયા પની વચમાં એક અહેારાત્ર દાખલ કરવાથો ઘણી અવ્યવસ્થા ઉમી થાયછે, જેમકે— (૧) ચાદશ પૂનમ, ચૈાદશ અમાસ અને ભાર છુ, ચાય પાંચમની અનન્તરતા નહિ રહે, (૨) ચૌદશ–પૂનમના છઠ્ઠું નહિ' થાય. (૩) જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિનો આજ્ઞા પ્રમાણે ભા, ૩. ૩-૪-૫ ના અક્રમ નહિં સધાય.૧૨+ (૪) વૃદ્ધૌ જાર્યા તથોત્તા નિયમના ભંગ થશે. (૫) કાર્તિકી પૂનમ એ માનીએ તે પડેન્રી પૂનમે યાત્રા વિહાર વગેરે અનુષ્ડાન પ્રવશે વાસ્તવિક કાર્તિકી પૂનમ સામાન્ય અતિથિ જેવી બની જશે. (6) ચૈત્રી પૂનમ એ માનીએ તા ચારિત્રપદની આરાધના ચૌદરો નહિ આવે, આસાની પૂનમ એ માનીએ તા પણ એ જ કૃષણુ લાગશે. [૭) અષાઢી પૂનમ એ માનીએ તે વગર પૂનમે છઠ્ઠ થશે. સાચી પૂનમ તે। આરાધના વગરની રહેશે. પહેલી પૂનમ એ ચેમાસાના પ્રથમ દિવસ થરો અને આનાથી ૫૦ દિવસે સવત્સરી એટલે લૌકિક ભા. શુ. ૪ એ હોય તે પહેલી ચાથે સંવત્સરીના ન્યામઠુ થશે., તેમજ કા. છુ. + ૧૨. મુલુરથા હતીયાતો પ્રમ: હારેઃ । ( સીરપ્રશ્ન. પ્ર॰ ૪, ૫૦ ૧૪, પૃ′ ૩૦ + 13. अतः पूर्णिमातो दिनगणने तेषां पंचाशदेव चोभ्यम् । -~(હીરપ્રશ્ન, પ્ર૦ ૨, પ્ર૦ ૩, ૧૦ ૮) Page #27 -------------------------------------------------------------------------- ________________ ચૌદશ એ હોય તે માસી માટે પણ ઉપર પ્રમાણે વ્યામોહ થશે. (૮) ભા. શુ. ૫ બે માનીએ તે લૌકિક બે કાર્તિકી ચૌદશ હશે ત્યારે ૭૦ મા દિવસે ચૌમાસી તથા વિહાર અંગે ગડબડ ઉઠશે. (૯) ૫. કાલિકાયાયે પાંચમની અનન્તર ચાથે સંવત્સરી પર્વ આદેશયું છે. હવે ભા . ૫ ને બે માનીએ તો પહેલી પાંચમે જ સંવત્સરી પર્વ આવે છે;"+ એટલે પાંચમની સંવત્સરી થશે, અને પછી દરસાલ પાંચમની જ સંવત્સરી પ્રવશે. અને કદાચ પાંચમ અને સંવત્સરીની વચમાં એક અહેરાત્ર માની લઈએ તે અનન્તરતા નહીં રહેતાં ત્રીજે સંવત્સરી કરવાનો માર્ગ પણ મોકળો થશે. (૧૦) ભા. શુ ઉદય પાંચમે જઘડો થાય તે પછીની સંવત્સરીએ એક વર્ષ થાય છે, પણ ભા. શુ. બે પાંચમ પિકીની પહેલી પાંચમને ચોથ ન બનાવતાં પાંચમ છૂટી શખીએ અને તે દિવસે જઘડો થાય તે આવતી સંવત્સરીએ ૩૬૧ દિવસ થશે એટલે વિરાધના થશે. + ૧૪ જેમકે આ. શ્રી. વિજયાનંદસૂરજની જયતી બે જેઠ હેય ત્યારે બીજ જેમાં નહીં કિડુ પહેલા જેમાં ઉવાય છે. + ૧૫. તી (વા) મળિ તો અriાથા - વિદાય? ચાgિ મણિયે “મહ| તહે चउत्थीप पज्जासबित्। – નિશીથચૂર્ણ, ઉ૦ ૧) + ૧૬. અવયયુપંચમીણ વિરે યાદ છે .. उप्पन्ने संवच्छरो भवइ । – નિશીયસત્ર ચૂSિ: ઉ. ૧૦) Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂનમ વગેરેને બેવડા માનવાથી આવા ગોટાળા થાય છે. માટે લૌકિક પૂનમ કે અમાસ વધતાં તેરશ વધારવી, ભાદરવા ઇ. ૫ વધે તે ત્રીજ વધારવી એજ અધિક હિતકર છે. આ વિધાનથી અનેક બાબતે સ્પષ્ટ થાય છે– (૧) કેઈપણ પર્વતિથિ વધે જ નહી. (૨) શુદ્ધતિથિ ૫૯ ઘડીની હાય માટે સંયુક્ત પર્વોનો આરાધના તેના દવસે જ થાય છે. (૩) જોડિયાં પર્વોને જુદાં પાડી શકાય નહિં. (૪) ચતુષવીની પાંચ પવી અને બાર (૧૨) પવીની તેરપવી થાય નહીં. (૫૫ કાલિકાચા ભા. શુ પની અનાર રાત્રિએ સંવત્સરી આદેશી છે. એટલે ભાશુ. ૫ અને સંવત્સરીની ચોથની વચ્ચે અહેરાત્રિ રખાય નહિં. એ જ રીતે ચૌદશ અને પૂનમ તેમજ ચૌદશ અને અમાસની વચ્ચે પણ અહેરાત્રિ ૨ખાય જ નહીં. મહિને બેવડાય ત્યારે મારા પ્રતિબદ્ધ કાર્યો પૂર્ણિમાના હિસાબે પહેલાના વદિ પક્ષમાં અને બીજાના શુદિ પણમાં કરવાં ૧૦ + १७. प्रथमचैत्रासित-द्वितीयचैत्रसितपक्षाभ्यां चैत्रमास संबंद्ध कल्याणकादितपः श्रोतातपादरपि कार्यमाणं दृष्टપરિતા તેર તા વાર્થી ન –(સેનપ્રશ્ન, ઉ૦ ૩, પ્ર૧૧૭, પૃ. ૫૯) Page #29 -------------------------------------------------------------------------- ________________ આ વિધાન ધાર્મિક કાર્યો માટે મહિનાની વ્યવસ્થા કરે છે. ગુજરાતમાં અમાસાત માસની પ્રવૃત્તિ છે. એ હિસાબે તે પ્રથમ મહિને અભિવતિ અને બીજે મહીને શુદ્ધ મનાય છે. મહીનો વધે ત્યારે તારક ધર્મકા અમાસાન બીજ મહીનામાં કરાય છે. આયંબિલની ઓળી બીજા ચિત્રમાં બીજી આસોમાં, ૩ ચમાસીએ બીજા કાર્તિક, બીજા ફાગણ અને બીજા અસામાં તથા સંવત્સરી બીજા ભાદરવામાં આવે છે. અધિક મહિને કાલસૂલા ગણાય છે, એટલે પર્યુષણ વગેરેમાં તેની ગણતરી થતી નથી. ચોમાસામાં ગમે તે મહીને વધે પરંતુ સંવત્સરી તે અસાઢી ચોદશથી ૫૦ દિવસે અને કાર્તિકી ચૌદસની પૂર્વે ૭૦મે દિવસે ભાદરવા સુધીમાંજ૮+ આવે છે. જેમ પખવાડીયું ૧૩, ૧૪ કે ૧૫ અથવા ૧૬ દિવસનું હાય, કિન્તુ ચૌદશે પંદર દિવસ અને પાખી મનાય છે. તેમ મહિને વધે-ઘટે છતાં કાર્તિક, ફાગણ અને અષાઢની શુદી ચૌદશે ચારમાસની ચેમાસી અને ભા. શુ. ૪થી બીજા વર્ષના ભા. શુ અસુધી ૧૨ (બાર) માસની સંવત્સરી મનાય +૧૮, A મથgugra પંવમીપ ઘાસવા –(પષણા8િ) Bમવશુપંચર પારિવારિકા – નિશીથગૃષિ ઉ૦ ૧૦) થinયાપ કોણ પોલિદ –( " ). C. માયણમીર ઝળુક્તિ આજે -(") D. भाद्रपदशुविपंचम्याः पुरतः प्रहरोऽपि न क्रियते। –(ભરતેશ્વરબાઇનલિસ્કૃતિ, પૃ. ૧૮૦) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ છે. ૩૬૦મા દિવસે સંવત્સરી પર્વ કરવું જ જોઈએ આવી જિનાજ્ઞા છે, માટે અધિક મહિનાને હિસાબમાં ન લેતાં બાર મહિના ગણાય છે, અને પૂ. કલિંકાચાર્યના સમયથી આજ સુધી ભાદરવા શુ. અને દિવસે સંવત્સરી પર્વ આરાધાય છે. માસવૃદ્ધિ થાય ત્યારે માસપ્રતિબિદ્ધ કાર્યો પર્ણિમાના હિસાબે વચલા બે પખવાડિયામાં કરાય નહિ. આ વિધાનથી નીચેની બાબતે સ્પષ્ટ થાય છે – (૧) મહિના સાથે સંબંધવાળાં દરેક ધર્મકાર્યો ગુજરાતી બીજા મહિનામાં આરાધ્યાય. (૨) સંવત્સરી પર્વ બીજી ભાદરવા શુ અને દિવસે થાય. જેનશાઓમાં પર્વતિથિની વ્યવસ્થા ઉપર શ્રમાણે આદેશી છે, જેને સારાંશ નીચે મુજબ છે – (૧) લૌકિક પંચાંગમાં પર્વતિથિની વધઘટહયત્યારે પૂર્વતિથિની અને તે (પર્વતિથિ પણ પતિથિ હોયતે. પૂર્વતર તિથિની વધઘટ કરવી. (૨) ભાદરવા શુદિ પાંચમની અનન્તર રાત્રિએ ચેાથ - સંવત્સરી કરવી. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ आचार्योनां फरमानोપ્રાચીન અને અર્વાચીન જૈનાચાર્યોએ પણ પર્વતિથિને અંગે સમય સમય પર ઉપરોકત વ્યવસ્થાને આધારે જ આજ્ઞાએ પ્રવર્તાવી છે, જે પૈકીની કેટલીક નીચે મુજબ છે – (૧) દશાથત સૂત્રના ચૂર્ણિકાર ફરમાવે છે કે– “જૈનમુનિઓ અભિવધત સંવત્સરમાં માસ વધે ત્યારે અષાઢી પૂનમ ચંદશે કરે અને ત્યારથી ચોમાસાને હિસાબ ગણે ૧૯ ખુલા-જૈનમુનિઓ અષાઢી પૂનમે અથવા પાંચ પાંચ દિવસ પછી, એમ છેવટે અષાઢી પૂનમથી ૫૦મે દિવસે ભાદરવા શુદિ પાંચમને દિવસે ચોમાસું રહેતા હતા. એટલે અષાઢી પૂનમ એ ચોમાસાની વ્યવસ્થા માટે સ્તંભતિથિ છે. બીજી તરફથી પ્રાચીન ગણિત પ્રમાણે પાંચ વર્ષને યુગ એ સુગના પાંચમા અભિવર્ધિત સંવત્સરમાં અષાઢ બે પડતા હતા, અને બીજા અષાઢ સુધી પૂનમને ક્ષય જ થતું હતું છતાંય જૈનાચા બીજા “અષાઢની ચૌદશને પૂનમની સંજ્ઞા આપી ચેમાસાની વ્યવસ્થા કરતા હતા. પૂ. ચૂર્ણિકાર +४. अमिवढियसंवच्छरे जत्थ अहिमासो पडति ता आषाढ પૂજિમ થીસિસ જજે અતિ તિામોતા (ર્ષિ) Page #32 -------------------------------------------------------------------------- ________________ મહારાજાએ ઉક્ત પાઠમાં બીજા અષાઢ સુદી ૧૪થી ચેમાસાના દિવસ ગણાવ્યા છે એટલે સ્પષ્ટ છે કે પર્વતિથિ ઘટે ત્યારે પૂર્વની તિથિ પર્વતિથિની સંજ્ઞાને પામે છે. આચાર પ્રક૯પ-નિશીય ચૂર્ણિ ઉ. ૧૦માં પણ પૂનમના ક્ષયે ચોદશે પૂનમ રથાપી છે. (૨) પૂ. શ્રી કાલિકાચાર્ય મહારાજ ફરમાવે છે કે-(વિ. નિ. સં. ૪૫૭)-“ભાદરવા શુદિ -પાંચમની અનાગત ચેાથે સંવત્સરી પર્વ આરાધવું.” ખુલાસ-૫. કાલિકાચા મહેન્સવ પૂર્વક પ્રતિકાન પુરમાં પ્રવેશ કર્યો. ત્યાં આચાર્યે જણાવ્યું કે ભાતરવા સુ. પને દિવસે સવત્સરી પર્વ છે. એટલે શાલિવાહન રાજાએ વિનતિ કરી કે તે દિવસે પ્રજા ઈન્દ્રમહત્સવ ઉજવવાની છે, માટે તેમાં જવું પડશે એટલે હું સંવર્ગને આરાધી શકીશ નહિ. તો કૃપા કરીને છઠ્ઠ સંવત્સરી પર્વ કરો, આચાર્ય મહારાજે જણાવ્યું કે પાંચમની રાત્રિ વટાય નહીં. આથી રાજાએ પુનઃ વિનતિ કરી કે. તે અનન્તર ચોથે સંવત્સરી કરે. આચાર્ય મહારાજે ઉત્તર આપે કે એમ કરીશું. ત્યારથી ચોથે સંવત્સરી પ્રવર્તે. પછી શ્રીસંઘે ૩૬૦ દિવસને મેળ મેળવવા હમે. શને માટે ભાદરવા શુ. પની અનતર થે સંવત્સરી કાયમ કરી છે. આ ચૂથ પાંચમની વચ્ચે અહોરાત્ર ન ૨૦. સીડ (ન્ના) મણિચં તો એનાથી ઘરથી ઘર विज्जउ । आयरिएण भणियं-एवं भवउ । तीए चउत्थीए. પોરબત્ત ! – નિશીથચૂર્ણિ, ઉ૦ ૧૦) Page #33 -------------------------------------------------------------------------- ________________ હવે જોઈએ. આચાર્ય મહારાજે “પાંચમની અનન્સર ચેથ કહીને સંવત્સરીની ઠીક વ્યવસ્થા કરી આપી છે, જેને આધારે નીચે મુજબ સંવત્સરી ચોથ આવે છે. (1) ભાદરવા શુદિ ઉદયવતી પાંચમની પૂર્વે ઉદયવતી ચોથે સંવત્સરી. (ર) ભાદરવા શુદિ ૫ઘટે તે ચેાથે પાંચમ અને ટિપશુની તેની અનન્તરવરી ઉદયવતી ત્રીજે ચેથ સંવત્સરી. (૩) ભા શુ. ૫ વધે તે બીજી પાંચમે પાંચમ અને ટિપ્પણાની પહેલી પાંચમ એજ ચોથ અવસરી. (૪) ભા. શુ. ૪ ઘટે તો ભા. શુ પાંચમે પાંચમ અને ટિપ્પણાનો ઉદયવતી ત્રીજે ચોધ સંવત્સરી. . (૫) ભા. શુ. ૪ વધે તો ભા. ૫. પાંચમે પાંચમ અને બીજી ચેાથે ચેાથ સંવત્સરી. ૨. પૂર્વા, ૨. પંaણી તિથિસુરિતા અને ૩. શુદ્ધ તિથિ ૫૯ ઘડીની એ નિયમે પણ ઉપર પ્રમાણે જ સંવત્સરીની વ્યવસ્થા થાય છે. એ ધરે ચોથ પાંચમનું એડિયું પર્વ આદર્યું છે.' પાંચમની સંવત્સરી ચેાથે આવી તેમ પૂનમની ચેમાસી ૧૨૧. આ સિવાય કેટલીક બીજી અનન્તરતાઓ નીચે મુજબ છે . ચમાસીના અનન્તર-બોજે-દિવસે યાત્રા, મુનિવિહાર. ૨. ભ. મહાવીર સ્વામીનું નિવણુ અમાસે અને શ્રી ગૌતમ સ્વામીનું વળતાન એમે, છતાંય ચૌદશની દિવાળો હોય ત્યારે પણ મહાવીર વામને દેવવંદા અને પછી અનારપણે તેજ રાતે ગણધર શ્રી ગૌતમસ્વામીનાં દેવવંદન અને જાપ. -ચૌદશની પૂર્વે અનન્તર રાત્રિએ તેરશનું પ્રતિક્રમણ. સવારી ચોથની અન્તર રાત્રિએ તેરસના જેવું પ્રતિક્રમણ કરવું વગેરે. -સંવત્સરી અને તેની પહે વાનાં અનન્તર ચાર દિવસ એ પાંચ દિવસે નવલણમાં શ્રીકલ્પસૂત્ર વચલું વિગેરે Page #34 -------------------------------------------------------------------------- ________________ ચોદશે આવી છે. એટલે ચૌદશ પૂનમ અને ચૌદશ અમાસ પોમાં પણ અનન્તરતા રખાય છે. (૩) પૂ. ઉમાસ્વાતિવાચક ફરમાવે છે કે (વિક્રમની ત્રીજી શતાબ્દિ) ક્ષયમાં પૂર્વ તિથિ કરવી, વૃદ્ધિમાં પછીની તિથિ કરવી તથા ભગવાન શ્રી મહાવીરનાં જ્ઞાન અને નિર્વાણ લૌકિક માન્યતાએ કરવાં. ”૨૪+ ખુલા–પૂ. ઉમાસ્વાતિજી મહારાજ પૂર્વધર આચાર્યું છે, આદિ સૂત્રકાર છે. તેઓએ તત્વાર્થસૂત્ર પ્રશમરતિ પ્રકરણ વગેરે પ૦૦ ગ્રંથ બનાવ્યા છે. જે પૈકીના આજે બે ત્રણ ગ્રંથો ઉપલબ્ધ થાય છે. તેઓના સમયે જેમાં લૌકિક અને લેકેત્તર અને પંચાંગની પ્રવૃત્તિ હતી આથી તેઓ ક્ષય-વૃદ્ધિના પ્રસંગે તિથિવ્યવસ્થા કરવા સૂત્રરૂપે gય શ્લોક બનાવે છે. આ શ્લેક કયા રથને છે તે જાણમાં નથી. કિંતુ શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ સેનપ્રશ્ન વગેરે શાસ્ત્રોમાં-ગ્રંથોમાં તેઓના આ ફરમાનનું પ્રૉષ તરીકે અવતરણ મળે છે. આ શ્લેકની મતલબ એવી છે કે--- તિથિ ઘટે ત્યારે પૂર્વ તિથિને તે તિથિ માનવી (અથૉત્, -પૂર્વતિથિને ક્ષય કરે), તિથિ વધે ત્યારે પછીની તિથિને તે તિથિ માનવી ( અર્થાત–પહેલી તિથિને તે તિથિ તરીકે ન માનવી)તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનાં જ્ઞાન અને નિર્વાણ લોકિક માન્યતાએ કરવા.8+ +૨૨. ક્ષ પૂલ તિથિ: જાણો, વૃદ્ધો ય તો श्रीवीरशानिर्वाण कार्य लोकानुगैरिह ॥ १ ॥ +२३ क्षये-तिथेः क्षये क्षये सति वा कार्या-क्षीणायाः स्थाने तत्तिथित्वेन कर्त योग्या, पूर्वा तिथि:-पूर्वस्थित तिथि. रेव । कोऽर्थः? अष्टम्याः क्षये उपस्थिते अष्टमी संबंधी कार्यकरणसमर्था पूर्वस्थिता सप्तमीति । सप्तम्येवाष्ट Page #35 -------------------------------------------------------------------------- ________________ 30 તેામાં ૫ તિથિની વધપ્રટ ન થાય એવી જે માન્યતા પવતે છે તેનું મૂળ આ આજ્ઞા છે પૂ. વાચકજી મહારાજનો આ આજ્ઞા તે ઉયતિથિ નિયમના અપવાદ રૂપ છે. જયાં અપવાદના પ્રસંગ હાય ત્યાં ઉડ્ડયના નિયમ ગૌણ ખની જાય છે, એટલે તિથિની હાનિવૃદ્ધિ કે દિવાલીના પ્રસંગે ઉદય તિથિના આગ્રહ શખવા નહિ. (૪) શ્રી દેવન્દ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કેપૂનમ અને અમાસની વધઘટમાં તેરસની વધઘટ કરવી. ભા. છુ. પની વધઘટમાં પણ એ જ રીતે કરવું.૨૪+ ખુલાસા-તપાગચ્છમાં પ તિથિની વધઘટ ન થાય એવું એકજ નિયત ધારણ ચાલે છે. પૂ. આ. શ્રી. કુલમડનસૂરિજી મહારાજના પ્રઘાષ છે કે ( વિક્રમની પ’દમી સદી “ ત્રણે ચામાસૌમાં પૂનમ ઘટે ત્યારે તેરશના ક્ષય કરવા. '૨૫+ +२४ जहा पूणिमाखर तेरसीखओ हबइ, तम्हा पुण्णिमाबुढिप वि तेरसी वुढिज्जा इस वयणं पुण्वसूरिहिं भणियं इति વનાત્ भाद्रपद शुक्लपचम्यां वर्धितायामपि वर्धितपूर्णिमा વસમિતિ । (તનિત્ય સમાચારી રૃ. રૂ૬) +२५ आसाढकन्तियफग्गुअ-मासाण जा पुणिमा हुति । तास खयं तेरसीप, भणिओ वीयरागेण ॥ १ ॥ આ સિવાય પ્રાચીન ભડારામાં સંખ્યામલ છૂટક પાનાંએ મળે છે, જેમાં પતિસ્થિતી વધઘટ માટે નિકૃષ સમાચારી પ્રમાણે જ નિષ્કુ। આપેલા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ખુલાસો–આ ગાથા તેઓના કયા ગ્રંથની છે તે જાણી શકાયું નથી. પરંતુ દશાશ્રુતસૂર્ણિમાં પૂનમને ક્ષય હેવા છતાં પૂનમને ક્ષય સ્વીકાર્યો નથી, પૂનમને કાયમ કરી છે એજ વનિ આ ગાથામાં છે. પ્રાચીન હિસાબે તે આ ત્રણે પૂનમો ચામાસી પર્વ તિથિઓ છે. તપાગચ્છ પર્વ ક્ષય માનતે નથી એ હિસાબે અહીં તેરશને ક્ષય આદેશ્યા છે. (૬) પૂ આ રત્નશેખર સૂરિ મહારાજ ફરમાવે છે કે –(પંદરમી સદી) “ તિથિની વ્યવસ્થા સવારે છઠા આવશ્યકમાં પચ્ચકખાણના સમયે જે તિથિ હોય તે પ્રમાણ છે. લેકમાં પણ સૂર્યોદયથી જ દિવસ આદિને વ્યવહાર ગણાય છે (કરાય છે) માસી વગેરે પ માટે ઉદયતિથિ લેવી. (૧) પૂબ વગેરે ઉદયતિથિએ કરવાં. (૨) ઉદયતિથિ પ્રમાણ છે. બીજી તિથિએ કરવાથી આજ્ઞાભંગાદિ દેશે લાગે. (૩) પારાશર સ્મૃતિમાં પણ કહ્યું છે કે સૂર્યોદય વખતની અલતિથિ પણ સંપૂર્ણ છે, ઉદય વિનાની મોટી તિથિ પણ સંપૂર્ણ નથી, એમ જાણવું. (૪) ઉમાસ્વાતિ વાચકને પ્રઘોષ સંભળાય છે કે-ક્ષયમાં પહેલાંની તિથિ કરવી, વૃદ્ધિમાં બીજી તિથિ કરવી અને શ્રી વીરજ્ઞાન-નિર્વાણનો મહોત્સવ અહીં લેકને અનુસરે કરે. અર્થાત પહેલાં આ રીતે +२६ तिथिश्च प्रातः प्रत्याख्यान वेलायां या स्यात् सा प्रमाणं, सदियानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि-चाउम्मासियवरिसे,पक्खियपंचट्ठमी नायव्वा। ताओ तिहीओ जासिं उदेह सुरो तीइं तिहिए उकायन्वं Page #37 -------------------------------------------------------------------------- ________________ આરાધ્ય તિથિની વ્યવસ્થા કરવી અને પછી તે આશય તિથિએ જ તેની આરાધના કરવી), (૭) પૂ. મહેપાધ્યાય શ્રી. દેવવિજયજી વાચક ફરમાવે છે કે -(સં. ૧૫૫૩ની આસપાસ)– પૂનમ ઘટે ત્યારે તેરશ ઘટાડવી, બીજ વગેરે પર્વતિથિ ઘટે ત્યારે પૂર્વતિથિ ઘટાડવી, અમાસ ઘટે ત્યારે તેરશ ઘટાડવી પૂનમ -અમાસ વધે ત્યારે તેરશ વધારવી ”૨૭+ ખુલાસે–સંવત ૧૫૭૭માં મુ રૂપવિજ્યજી મહારાજે પર્વતથિ નિર્ણયની બીજી કોપી કરેલ છે. તેની પાછળ મુનિ રામવિજયજી લખે છે કે પૂનમિયા મતના જવાબમાં આ નિર્ણય કરેલ છે. પૂ. આ. શ્રી આણંદવિમલસુરીશ્વરજી મહારાજાએ પૂનમની વધ-ઘટમાં તેરસની વધઘટ માની છે ગત સાલમાં એટલે ૧૫૭૬ માં બે શ્રાવણી પૂનમ હતી. જ્યારે પૂજ્ય આચાર્યદેવે બે તેરશ કરી છે. અને શ્રીસંઘને પણ એજ આજ્ઞા ફરમાવી છે અને એ જ પ્રમાણે કરેલ છે. આ ઉપરથી આ ફરમાનની મહત્તા સમજી શકાય તેમ છે. ॥२॥ उश्यंमि जा तिही, सा पमाणमिअरिइ कीरमा. णीप। आणाभंगणवत्थामच्छत्त विराहणं पावे ॥३॥ पाराशरस्मृतावपि--आदित्योदयवेलायां, या स्तोकाऽपि तिथिर्भवेत् । सा संपूर्णेति मंतव्या, प्रभुता नोदयं विना ॥१॥ उमास्वातिवाचकप्रघोषश्चैवं श्रुयते-क्षये पूर्वा तिथिः कार्या वृद्धा कार्या तथोत्तरा । श्री वीरमाननिर्वाणं, વાર્થ છોગનુૌત્તિ છે ? –(શ્રાદ્ધવિધિ) +२७ आसाढकत्तियफग्गुणमासे खओ पूणिमा होई । तास Page #38 -------------------------------------------------------------------------- ________________ (૮). જગદ્ગુરૂ શ્રી. હીરવિજયસૂરિ મહારાજા भावे छेडे (वि. स. १६४० सत्र) - अ "यदि योहथे કલ્પ. વંચાય,, અથવા અમાસ સ્થાદિની વૃદ્ધિમાં અમાસે કે એકમે કલ્પવ’ચાય ત્યારે છઠ્ઠ ક્યારે કરવા તેના ખુલાસ એ છે કે- છઠ્ઠ તપ માટે દિવસના નિયમ નથી, યથા ુચિ ४. भाभां याग्रह थाना ? " २८ + ખુલાસા-ચાઇશ કે કલ્પર એક થવાથી, અથવા ચાઇસ કે ૪૫૧ર વચ્ચે એક દિક્ષનું અંતર પડવાથી જ આ પ્રશ્ન ઊઠે છે, એટલે તેમ થવાના કારણૢભૂત નીચે મુજબ લૌકિક તિથિના આવે ત્યારે આ પ્રશ્ન ઊઠે છે. (સ'વત્સરીને પાંચમે અનન્તર દિવસે ૫૨ ડાય⟩- सभी तेरसोए भणिभो जिणवर्रिदेहिं ॥ १ ॥ बीया पंचमी लट्ठमी पगारसी, चउदसी य । तास खधों पूव्वतिहिप, अमावासाप बि तेरसी ||२|| तथा चागमेममी चउदसी उदिट्ठा पुण्णिमासु पञ्चतिहिसुखओ न हवे । इम वयणाओ । इति वचनात् । जम्हा पूणिमाप सेक्सीखओ होइ तम्हा पूणिमावुदिप वितेरली बुढिज्जा, इद्द वयणं पूवरिहिं भणियं इति वृद्धसमा. चायां । तथा चोक्तं पक्खते तह मासंते जा भवे पूणिमा वुदिप तो तेरसीए भणिया करिज्ज जिणआणाए । (शास्त्रीय पुराव नं. ८ ५.१० ) वाच्यते अमावास्यापि वृद्धौ वा अमावास्यां प्रतिपदि वा कल्पो वाच्यते तदा पष्ठत्तपः नव विधेयम् ? इति प्रश्नोऽयोधरम् षष्ठतपोविधाने दिननेयत्थं नास्तीति यथावचि तविधेयमिति, कोडत्राऽग्रहः ? । + २८ यदा चतुर्दश्यां कल्पो ~672·444-) उ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧. ભા છે. ૧ વગેરે કઈ તિથિ ઘટે તે ચોદશે કલ્પધર આવે, અમાસ વધે અને એકમ વગેરે ઘટે ત્યારે પણ લૌકિક પ્રથમ અમાસે–લોકેનર ચૌદશે ક૫ધર આવે. ૨. અમાસ વગેરે છ તિથિઓ વધે-ઘટે નહી, અથવા અમાસ વધે કે ઘટે અથવા એકમ વગેરે તિથિઓમાં યુગપત વધઘટ થાય ત્યારે અમાસે કહ૫ધર આવે. - ૩ એકમ મારિ વધે તે પહેલી એકમે અથવા ઉદય એકમે કલ્પધર આવે. અહીં અમાસની વધઘટ કાયમ રાખવાથી આ પ્રથમ ઊઠયો છે, એમ માની લેવાની જરૂર નથી વળી અહીં પ્રશ્નનું ઉત્થાન અમાવાસ્યવિ ક્ષથી કર્યું જ નથી. અમાવાસ્યા. વિવૃતથી કરેલ છે. કેમકે લૌકિક અમાસના શ્રેયે–ચૌદશે કહ૫ધર આવતા જ નથી. માટે જ અહિ અમાવાસ્થરિ ક્ષેત્રે લખ્યું નથી. હું, દેડલી– દીપકન્યાએથી અમાસ વધતાં ઘણું ચિદશે કલ્પધર આવે છે. જે આપણે ઉપર જોઈ ગયા છીએ માટેજ અમાસ આના ક્ષયે જ ચૌદશે કલ્પધર આવે એ વસ્તુને પ્રશ્નકાર મહર્ષિ મહારાજ સ્વીકારતા નથી. એકંદરે આ આખો પ્રોત્તર અમાસની વધઘટ થાય તે તેરશની વધઘટ કરવી એનું ચમર્થન કરે છે. ય વળી પૂ. જગદ્ગુરુ મહારાજા ફરમાવે છે કે“પાંચમ તૂટે ત્યારે તેનું તપ પૂર્વ દિવસે કરવું પનામ ઘટે ત્યારે તેને તપ તેર-ચૌદશે કરે. ભૂલી જવાય તે એકમ લેવી. +२८ पंचमोतिथिस्त्रुरिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ Page #40 -------------------------------------------------------------------------- ________________ ખુલાસો-પાંચમ ઘટે તે તેનું તપ ચેાથે જ પાંચમ હોવાથી તે દિવસે થાય પૂનમ ઘટે તે તેનું તપ ચૌદશે અને ચૌદશનું તપ તેરશે થાય (આવે એટલે કે પૂર્વ ના નિયએ બે તિથિ બદલાય અહીં યોજી રાજ રા લખ્યું નથી. છની આવશ્યકતા બતાવી છે અને થવીથતુરયો: એમ દ્વિવચન લખેલ છે. (૯ પૂ. આ વિજયસેનસૂરિજી મહારાજા ફરમાવે છે કે ( સં. ૧૬પર લગભગ) –“શ્રી પદ્માનંદગણિજી મહારાજાએ પૂછયું કે--આઠમ આદિ વધે ત્યારે પૂર્વ દિને પ્રત્યાખ્યાત વેલએ અને આખો દિવસ આઠમ છે તેની આરાધના કરીએ તે પૂરી આઠમની આરાધના થાય છે. બીજે દિવસે માત્ર બે ઘડ આઠમ છે, પછી નેમ છે. તેની આરાધના કરી છે તે સંપૂર્ણ આઠમની વિરાધના થાય છે. માટે પહેલી આડમની આરાધના ઠોક છે? તેના ઉત્તરમાં પૂ. આચાર્ય મહારાજા ફરમાવે છે કે-ક્ષયમાં પૂવ તિથિ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ કરવી–એ વાચકજી મહારાજાના વચન પ્રમાણે બીજી આઠમ તેજ આઠમ છે,* क्रियते,पूर्णिमायां च त्रुटितायांप्रयोदशीचतुर्दश्योः क्रियते, विस्मृतौ तु प्रतिपद्यपि। (હરિપ્રશ્ન પ્ર. ૪ પ્ર. ૫. પૃ. ૩૨) +३० क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । इति .. उमास्वातिवाचकवचनप्रामाण्यमिति ॥१८५॥ (સેનપ્રશ્ન ઉ, ૩, ૫૬૭) Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પૂ. . . શ્રી ધર્મસાગરજી મહારાજા ફરમાવે છે કે સં. ૧૯૪૦ની લગભગ) “ઉકય તિથિ ન મળે તે પહેલાંની તિથિઓ ક્ષીણ મનાય છે, કિંતુ પૂર્વોક્તા પતિથિએ ક્ષીણ મનાતી નથી. અને પહેલાંની તિથિ પિતાની સંજ્ઞાવાળી રહેતી નથી. ૧૫ ચૌદશ ઘટે ત્યારે તેરીને મુખ્યતાએ ચૌદશ કહેવી, નહીં તે ક્ષીણ આઠમનું અનુષ્ઠાન સાતમે કરવાથી આઠમનું અનુષ્ઠાન નહીં અને આ વસ્તુ બાળગેપાળ પ્રસિદ્ધ છે કે આજે અમારે આઠમને પોસહ છે, ઈત્યાદિ વચનને અપલાપ કરવાથી ગાંડા ગણાશે.” “તેને તેરશ કહેવાય નહીં પ્રાયશ્ચિત્તરાદિ વિધિમાં ચૌદશજ કહેવાય ” તેરશ ચૌદસ બની જાય છે છતાંય તેને તેરશ કહેવી એતો નરી મુખેતાજ છે. કરૂ? A- આર વ મ રુમતિ તારો સુarો. ता अपरषिद्ध अवरावि हुज्जन पुव तषिद्धा॥१॥ B-मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्तः। अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणं अष्टमीकृत्यव्यपदेशं न लभेत, न चेष्टापत्तिः, भावालगोपालं प्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकर्मिति एतद्वचनवयहपुरुषानुनुष्ठीयमानामुष्ठानापलापत्वेनोन्मत्स्यप्रसंगात् । C--मनु औदायिकतिथिस्वीकारान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं त्रयोदश्या अपिः चतुर्दशीत्वेन स्वोकारो युक्त इति चेत् ? सत्यं. तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात, किन्तुः प्रापश्चिस्तादिविधो चतुर्दश्येधेति ध्यपविश्यमानમાતા સિહયર વર્ષ ૬, ૪ પૃ. ૨૦૦ રેલ્વે (પર્વતિ૧૪) Page #42 -------------------------------------------------------------------------- ________________ આ વિધાન કરે તેમ રચેલ ઉરે જાય ખુલાસ–વિયાદયાયજી મહારાજાએ ખરતરગચ્છાને સમજાવવા માટે તવતરંગિણી ગ્રંથ બનાવેલ છે, જેમાં ઉપર મુજબ અનેક વાળે છે. આ ગ્રંથમાં ભેગસમાપ્તિ વગેરે અનેક નવીન યુક્તિઓ પણ આપી છે, જે પરવાદીને સમજાવવા માટે ઉપયોગી છે. (૧)ખરતરગચ્છના ઉ. જયસમ ગણીના શિષ્ય “ઉગુણવિનય સં. ૧૯૬૫માં રચેલ ઉત્સવ ખંડન ગ્રંથમાં વિધાન કરે છે કે “તપગચ્છમાં બે પૂનમ હોય ત્યારે પહેલી પૂનમે ચૌદશ કરાય છે” તથા અમાસ પૂનમ વધે ત્યારે ઉદય ચૌદશને તેરશ બનાવી ઉદય ચૌદશે. આરાધનાને નિષેધ કરવામાં આવે છે” મેર ખુલાસો–ખતરગચ્છ અધિક મહિને હોય ત્યારે બીજામાં ધમનુષ્ઠાન કરે છે. કિન્તુ સંવત્સરી પર્વતે બે શ્રાવણ હોય ત્યારે બીજા શ્રાવણમાં અને બે ભાદરવા હૈય ત્યારે પહેલા ભાદરવામાં આરાધે છે. આઠમ ઘટે ત્યારે તેની આરાધના સાતમે, ચદશ ઘટે ત્યારે તેની આરાધના પૂનમે અમાસે અને ભાદરવા શુ, ૪ ઘટે ત્યારે તેની આરાધના પાંચમે કરે છે. અને પર્વલિથિ વધે ત્યારે પહેલી તિથિને પર્વતિથિ માને છે એટલે બે ચિદશ હોય ત્યારે પહેલી દશે પાક્ષિક કરે છે. પોતાની આ માન્યતાથી તપગચ્છની માન્યતા કેટલી ભિન્ન છે તે ઉ. ગુણવિનયજીએ ઉપરના +३२ अन्यच्च वृद्धौ पाक्षिकं क्रियते इदं किम्?२०) अमावास्या पूणिमावृद्धौ स्योदययुक्तामुत्यचतुर्दशी--द्वितीयां त्रयोदशी मत्वा (उत्सूत्र खंडन पृ०६) Page #43 -------------------------------------------------------------------------- ________________ શોમાં સ્પષ્ટ કરેલ છે. આથી નકકી છે કે તપાગચ્છમાં એ સમયે પહેલી પૂનમે કે અમાસે ચિદશ થતી હતી. દશે તેરશ થતી હતી. અને તેરશની વૃદ્ધિ થતી હતી. (१२) महाध्याय श्री विनयविनय महाરાજના શિષ્ય સુ. રૂપવિજયજી લખે છે કે (સં. ૧૭૨)– “ચતુર્વ ક્ષય ન થાય, તેની વધઘટમાં પૂર્વ તિથિ વધે ઘટે, પૂનમ અમાસની વૃદ્ધિ હાઈનમાં તેરસની વધઘટ કરવી. ૫૯ ઘડીની શુદ્ધ તિથિ હોય એ લેખે પૂનમે પૂનમ પહેલી પૂનમે ચિદશ, ચારે બીજી તેરશ અને તેરશે પહેલી તેરશ થાય છે, એ જ રીતે ભા. યુ. પની વધઘટમાં श्रीनी घट ४२वी." 33+ +33 अट्टमी चउदशी पुण्णिमा उदिहाइ पव्वतिहीपसु खओन हविज्जइ । जम्हा पुण्णिमाखए तेरसीखओ एवमेव बुढिए वि जायइ । इच्चाइ ॥ वृद्धौ उत्तरा तिथिः कार्येति वचनात् एकैव उदयवती पुर्णिमा गृहाते. स! तु द्वितीयेव । न तु आधा। आद्या तु सामान्या अपर्वरूपा, अतपय तस्या वृद्धौ त्रयोदश्यामेव न्यासः क्रियते स्थाप्यते इत्यर्थः एवमपि तव न रोचते तहिं एवं कुरु वर्धिताया आद्यः पूर्णिमाया घटिकाश्चतुर्दश्यां स्थाप्याः स्थापितत्वेन च वर्धिता चतुर्दशी, घटिकायाः त्रयोदश्यां संयोजना कार्या, एवं रीत्याऽपि आगमशैल्यापि अपर्वरूपा त्रयोश्येव वचिंता भवति । यद्येवमपि तव न रोचते तहिं प्रथमां पूर्णिमा परित्यज्य द्वितीयां पूर्णिमा मज । एक ममुना प्रकारेणैव भाद्रपदशुक्लपंचम्याः क्षये वृद्धौ च तृतीयस्थानबविन्यास्तृतीयायाः क्षयं वृद्धिं च कुरु।। (शानीय पुरावा) Page #44 -------------------------------------------------------------------------- ________________ (૧૩) પૂ આ શ્રી વિજયદેવસૂરિસંઘના પટ્ટકમાં વિધાન છે કે (સં. ૧૯૫)-“પૂનમની વધઘટમાં તેરસની વધઘટ કરવી. ” ૨૪ + ખુલાસ-પૂ. જગદ્દગુરૂ મહારાજાએ ચૌઢ પૂનમ તપનેરશ ચૌદશે આદેર્યું છે. પરંતુ ભૂલી જાય તો એકમ પણ પૂનમના તપ માટે લેવાની કહી છે. આથી આનંદસૂરિના અતિએ પૂનમની વધઘટમાં એકમની વધઘટ કરવા લાગ્યા. એટલે વિજયદેવ સૂરિજીએ તેને નિષેધ કરી પૂર્વાચાર્યોના શાસ્ત્રીય પાઠો પ્રમાણે પૂનમની વધઘટમાં ઉપર પ્રમાણે તેરશની વધઘટ આદેશી છે. અત્યારે આ વિજયદેવસૂર સંઘના દરેક મુનિએ આ પટ્ટકના આધારે પ્રવૃત્તિ કરે છે. (૧૪) પૂ શ્રી રૂપવિજયજી મહારાજા ફરમાવે છે કે (સં. ૧૮૯૬ માગસર શુદિ ૧) આ સાલ કાર્તિકી પૂનમને ક્ષય હતો, કાતકી અમાસ બે હતી અમે તથા રાશિ ગછવાલા એ બન્ને પ્રસંગે તેરશને ક્ષય અને વૃદ્ધિ કરેલ છે. પિષ સુદિ ૧૪ ને ક્ષય છે તે બારસતેરસ ભેગાં થશે. પિ શું દશ શુક્રવારે અને શનિવારે પૂનમ થશે તે જાશું જે, વિગેરે - (૧૫) કવિબહાદુર શ્રી દીપવિજયજી મહારાજ લખે છે કે (સં. ૧૮૭ી આસો શુદિ ૧)વી. અમાસ પુન્યમ ત્રુટતી હોઈ તે ઉપર દેવસૂરિજીવાલા તેરશ ઘટાડે છે. . (૧૬) તપગચ્છના શ્રી પૂજ વિજયધરણંદ્રસૂરિજી જાહેર કરે છે કે (સં. ૧૯૩૦ તા. ૧૩-૮-૧૮૭૩) +૩૪ govમ ફુલ્લી ગોવર્ધનર' (વિજયદેવસૂરસંવ પદ) Page #45 -------------------------------------------------------------------------- ________________ “યાર અમાવાસ્યા બ્રિધિ થાય ત્યારે તે બે તેરશ થાય છે. એ તે ધેક રસ્તો છે. તેની તે આશંકા હાયજ ની ” અમાશ બે થાય જ નહીં. જ્યાં બે અમાવશ થાય ત્યારે તે બે તેરશ કરીએ છીએ. " “પુનમ તુટે તે તેરશને દિવશે ચોદશ કરવી ” બે તેરશ કરવાથી કેઈક એમ કહે છે કે તિથિની વિરાધના થાય ઉદ્યાત્ તિથિની વિરાધના ન કરવી, કરે તેને મિથ્યાત લાગે ઈત્યાદિક સેન પ્રશ્નમાં વિશેષથી અધિકાર કહેલું છે. પણ એ ચાલતા દિવસને પાઠ છે. કેમકે એજ સેનપ્રશ્નમાં તથા હીરપ્રશ્નમાં તથા તવતરંગિણીમાં કહ્યું છે જે બે અમાવશ્યા તથા બે પૂનમ થાય ત્યારે બે એસ. કરવી » “ પર્વની સામાચારી કરતાં નિત્યની સામાચારીમાં ફેરફાર ઉપગથી પૂર્વાચાર્ય કરતા આવ્યા છે. ” ખુલાસે-વિ.સં. ૧૯૨૮ તથા ૧૯૨૯માં ભાશુ. ૧ બે હતી આથી આ શ્રી પૂજે એમ જાહેર કર્યું કે શ્રા. વ. ૧૩ બે કરી સાથે સાથે પૂનમ અમાસની વધઘટમાં તપગચ્છની જે મર્યાદા છે તે પણ તેઓ એ તેજ હેંડબીલમાં ઉપર લખ્યા મુજબ શખમાં જાહેર કરેલ છે. તે સમય ને પં. રત્નવિજયજી મ. પં. દયાવિમલ મ. અને પ. મણિવિયજી દાદા પણ તેમના આ મતને સમત હતા. એમ તેજ હેંડબીલમાં છપાવેલ છે. આથી નકકી છે કે તે સમયે તપગચ્છમાં પૂનમ અમાસની વધઘટ થતી હતી. જેમાં આશંકાને કોઈ સ્થાન જ છે નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ (૧૭) સાગરગચ્છના શ્રી પૂજ શાંતિસાગર સૂરિ ડેડબીલમાં જાહેર કરે છે કે (સ. ૧૯૨૯ મા થ્રુ ૧૩ સુધવાર) A " પુનમ ટુટી ડાય તેા તેરશ ને ચઉંદશ કરવી ને તેશને દીવસે ચઉદ્દેશ કરવા ભુઠ્ઠી ગયા હાય તા એક મને દીવસે પુનમના કૃત કરવા એ પરમારથ છે ” B “ શાસ્ત્રના અભિપ્રાય એવા છે કે ખર્વ તિત્રિ વૃધ્ધિ થયે વૃપ્તિ તિથિ સાખેત રાખવી તે ઉપરથી એમ સમજાય છે કે પાછલી ઉીઆત તિથિને ફેરવતાં કાંઈ શાસ્ત્ર વિરૂધ્ધ વતું નથી ” ખુલસેા-વિ. સ. ૧૯૨૮ વિ. સ. ૧૯૨૯માં ભાદરવા શુદ્ધિ ૧ બે હતી શ્રીપૂજ ધરણેન્દ્રસૂરિજી એ એ તેરશ કરવાના પત્રા મકલ્યા એટલે શ્રી પૂજ શાંતિસાગરસૂરિએ તેની આ માન્યતાને ખેાટી ઠરાવવા એક ડબીલ માહેર પાડેલ છે. જેમાં ભા. શુ. ૧ મે થાય એમ સાબીત કરેલ છે. તેમાં સાથે સાથ એ પણુ સ્પષ્ટ કર્યું છે કે પૂનમ અમાસની વધઘટ ઢાય ત્યારે તપ૪૭માં તેરશનીજ વધઘટ કરાય છે. પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરિ, મા. જસૂર અને ૫”, કલ્યાણુવિજયજી મ. જણાવે છે કે આ પ્રસંગે પૂ. શ્રી સૂચદજી મહારાજ વગેરે મુનિવરા અને શ્રાવક્રસુખાજી વચંદ વિગેરે શ્રી પૂજ્ય વિજયધરણેન્દ્રસૂરિના વિરોધમાં હતા અને પૂજ શાંતિસાગરને સમ્મત હતા. આ મતભેદ સાઇવા શુદ્ધિ ૧ ની વૃદ્ધિ અંગે હતેા, કિન્તુ પુનમ માજીની વધઘટમાં તેજીની વધઘટ કરવી એ રીતને અને શ્રી Page #47 -------------------------------------------------------------------------- ________________ પૂજે તપાગચ્છની પ્રાચીન સમાચારી તરીકે માનતા હતા. અને પંરત્નવિજય મહારાજ, પં. દયાવિમલ મહારાજ, પૂ પં. મુણિવિજયદાદા, પૂ. શ્રી મૂલચંદજી મહાર જ પૂ. વૃદ્ધિચંદજી મ. વિગેરે પૂનમ અમાસની વધઘટમાં તેની વધઘટ માનનારા હતા. આથી નકકી છે કે તે સમયે પણ તપગચ્છમાં શાસ્ત્રોના પ્રમાણે પૂનમ અમાસની વધઘટમાં તેરશનજ વધઘટ થતી હતી, (૧૮) ૫ પં. શ્રી ગભીરવિજયજી મહારાજે જાહેર કરાવ્યું છે કે (સ. ૧૫૨ અ. વ. ૧૫ તા. ૫-૮-૧૮૯૬) ચલ શબ્દ શાસ્ત્રોક્ત છે કે શુદ ૧૫ ને ક્ષયે શદ ૧૩ ને ક્ષય કર (જૈનધર્મ પ્રકાશ પુસ્તક ૧૨ અંક ૫) ખુલાસે– સં. ૧૯૭માં ભાવનગરની જૈન ધર્મ પ્રસાર રક સમા”ની સ્થાપના થઈ, તેણે સં. ૧૯૪૧ થી જેને ધપ્રકાશ માસિક શરૂ કર્યું છે અને એ ૧૯૪૨ થી તે સમયના મુનિ પૂ. શ્રી મૂલચંદજી મહારાજના આશાવર્તી પૂ. શ્રી વૃધિચંદ્રજી મહારાજ અને ૫ શ્રી નિરવિજયજી મહારાજેએ પર્વની વધઘટ ન જ થાય” એ ધારણને અનુલક્ષીને દોરેલ લાઈનરી પ્રમાણે ભિંતીખું જૈન પંચાંગ શરૂ કરેલ છે, જે આજે પણ તપગચ્છની એજ લાઈનદોરી પ્રમાણે પ્રકાશિત થાય છે, તે સમયે ચ નામે બ્રાપક્ષીય લાકિક પંચાંગ નીકળતું હતું, તેની તિથિએને “પર્વની વધઘટ ન થાય” એ ધોરણે સંસ્કાર આપી ઉત પંચાંગ બનાવાય છે, ચંડૂ પંચાંગમાં સં. ૧૯૪૧ થી Page #48 -------------------------------------------------------------------------- ________________ સ આ સ. ૨૦૦૪ સુધી અનેક વાર પતિથિઓની વધઘટ આવેલ છે, લગભગ સાઠે “પૂનમ માસ્ત્ર'' તથા ભાદરવા દ્ઘિ ચૌથ પાંચમ”ની વધઘટ આવેલ છે. પરન્તુ ઉક્ત જૈન ચાંગમાં કઇ પર્વતઃથની વધ કરવામાં આવી નથી અને ત્યારથી માજસુધીના જ સુનિયર અને શ્રી ચતુર્વિધ સ`ઘે તેજ પંચાંગના આધારે પર્વની આરાધના કરી છે. પરન્તુ એકણુ પતિથિની વધઘટ માની નથી. વિ, સં, ૧૯૫૨ માં ચડું પાત્રમાં ભા, છુ, પના ક્ષય હતા, યપુર ઉજ્જૈન અને કાશીના બ્રહ્મપક્ષીય પંચાંગમાં ભા. શુ, ૬ ને ક્ષય હતા તેમજ મુંબઇ વડાદરા અને નાહીરના વિવિધપક્ષીય પંચાંગામાં પશુ : ના ક્ષય હતા આથી પ્રશ્ન ઊ! થા કુચા મા છે પાંચમ પૂર્ણ તિથિ છે તેને! ય કરી શકાય જ નહી તે ત્રીજા ક્ષય કરવે કે છઠ્ઠ પૂ. શ્રી આત્મારામજી મહારાજે તે પજામાં પૂજામાં પંચાંગના આધારે દ ાય તેવા જણુંાવ્યું હતું પણ તે પહેલા જેઠ માસમાંજ કાલધર પામ્યા, મુ, મ, શ્રી મેહનલાલજી મામા મુંબઇમાં મુંબઇના ઉંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય જહેર કર્યા હતા, આ બધી પરિસ્થિતિને સામે રાખી અંતે ૫. શ્રી ગભોર વેજયજીએ ૫. શ્રીધર શિવલાલની સાપેક્ષ સુચનાથી પ+ “ આ જોધપુરી પંચાંગ ફાઈ સર્વજ્ઞ કથિત નથી” } +૩૫-૫. ધર શિવલાલે સ. ૧૯૫૨ ના અ. શુ, હું પત્ર લખી સૌર પક્ષના પંચાંગમાં છઠ્ઠનો ક્ષય થાય છે તે વ્યાજબી છે માટે તમારે છઠ્ઠના × માનવા જોઈએ એમ સુચવ્યું હતું. Page #49 -------------------------------------------------------------------------- ________________ એમ જણાવી, ચંડપંચાંગને છેઠી બહુ પંચગેના આધારે છકનો ક્ષય જાહેર કર્યો. આ વરતુ જેનધર્મ પ્રકાશના ઉક્ત અંકમાં સવિસ્તર રજુ કરવામાં આવી છે, અને તપકચ્છમાં પૂનમ ઘટે તે તેરશ ઘટાડવાનું નિયત ઘેરણ છે તે પણ તેજ લેખમાં ઉપર લખેલ શબ્દથી દર્શાવવામાં આવ્યું છે, આથી નકદી છે કે તે સાલમાં પણ કેઈ ભ. શુ. ચોથ પાંચમ પૂનમ કે અમાસની વધઘટ માનનારા ન હતા. આથી મુનિવરે અને શ્રીસંઘે ભા, શુ, ૬ ને ક્ષય માન્ય છે અને પૂ. આચાર્ય આગરાનંદસૂરિજીએ ચંને આધારે ત્રિજનો ક્ષય માન્ય છે-કર્યો છે, પણ કેઈએ ચોથ પાંચમને ક્ષય કર્યો નથી. (૧૯) સં, ૧૧ માં પણ તેજ પ્રસંગ બન્યા હતા, અને સં ૧૯૫ર પ્રમાણે વ્યવસ્થા કરી હતી ત્યારે કેઈએ ભા, શુ, ૪ કે ૫ ને ક્ષય કર્યો નથી | શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને અન્યપંચાંગ માન્ય રાખવા દીધું હતું. (૨૦) જૈન ધર્મપ્રસારક સભાએ સં. ૧૯૮૯ માં જાહેર કર્યું છે કે “હવે તિથિનો ક્ષય ન કરવાની આપણી પ્રવૃત્તિને અનુસારે શુદિ ૫ ના ક્ષયે શુદિ ૪ને ક્ષય કરે જોઇને પરંતુ તે દિવસે સંવત્સરી પર્વને દિવસ હોવાથી તેને ક્ષય ન કરીએ તે શુદિ ૩ ને ક્ષય કરવું જોઈએ.” ભા.૬ ૩ના ક્ષયના કિસાબે આવતી ભાદરવા સુદી ૪ના સકલસ ને ખમતખામણું કર્યા હતાં અને જણાવ્યું હતું કે મારી માન્યતા બીજનો ક્ષયતી છે પણ તેમ કરતો સંઘમાં એક | ને સચવાય તેમ છે તો હું તેનો આગ્રહ કરતો નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ શુ છે ને ક્ષય કરીએ તે ચંદુ પંચાંગથી જુદા જુદા પડીને કરવાને છે (જેનધમપ્રકાશ સ, ૧૯૮૯ ચૈત્ર) ખુશાસે–આ સાલમાં પણ ભા, શુ, ૫ ને ક્ષય હતે. પ૨તુ સાથે પાંચમને ક્ષય કરાય જ નહીં એટલે ત્રીજને ક્ષય કરે કે છઠનો ક્ષય કરવો તે જ નિર્ણય કરવાનું હતું પ્રકાશિત જેન પંચાગોમાં પણ ત્રીજને અને છને ક્ષય કર્યો હતો, આમ હોવાથી જૈન ધર્મ પ્રકાશમાં ઉપર પ્રમાણે ચર્ચા આવી હતી, વીરશાસન વ, ૧૧ એ ૪૧ , ૬૨૭ માં છપાએલ છે કે “આચાર્ય (વિજયદાનસૂરિજી) મહારાજ તે એક પર્વની જ નહી કિતુ અઠ્ઠાઈના આઠે દિવસની વધઘટને પણ પસંદ કરતા નથી” (, (૨૭) જામ છે તે તેને પાંચમને ક્ષય તો મને જ કેમ? એટલે તેઓ ૧૯૮૯ અ, ૬, ૧૪ના ફરમાવે છે કે –“બીજા ઘણાં પંચાંગમાં ભાદરવા સુદ ૨ ને ક્ષય થાય છે તેથી શુદિ ૬ ને ક્ષય. કર ” (વીર, ૧, ૧૧ અ ૪૧). આ, શ્રી વિજયવલભસરિ તા, ૧૮-૫-૩૭ જણાવે છે કે “સર્વ સાધુઓએ સ્વ. ગુરૂદેવની આજ્ઞા મુજબ સં. ૧૯૫૨ માં ભા, થ, ૨ જ ક્ષય માન્યો હતે પાંચમનો ક્ષય કેઈએ પણ માન્યો તે, તમામ સાધુઓએ સં, ૧૯૮૯ માં પણ સં, ૧૫ર ની માફક ભા, શુ, ૬ નેજ ક્ષય માન્ય હતે . “કઈ પણ આચાર્ય ઉપાધ્યાય પન્યાસ પ્રવર્તક ગણિ કે સામાન્ય સાધુએ ભા, શુ, ૫ ને થાય કોઈ વખતે પણ માન્ય નથી એ નિર્વિવાદ વાત છે,”(આત્માનંદપ્રકાશ ૫, ૩૪ અં, ૧૨). Page #51 -------------------------------------------------------------------------- ________________ મી, શ્રી સાગરાનંદસરિજીએ ચંડ શુગંડુ પંચાંગ પ્રમાણે ત્રીજો ક્ષય કર્યો હતો. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીએ જાહેર કરાવ્યું કે – આ વખતે ભા. શુ. ૫ને ક્ષય છે પણ પાંચમ પર્વતિથિ રૂપ હેવાથી તેને ક્ષય ન થાય” (સાંવત્સરિક શાસ્ત્રીય વિચાર પૃ. ૪) એકંદરે તે સાલમાં પણ કેઈએ પાંચમને ક્ષય માન્યા જ નથી. (૨૧) સં. ૧૯૯૨ માં મુનિસમેલનમાં સકલ સંઘના પ્રતિનિધિ તરીકે વરાએલવિદ્યમાન દરેક આચાર્યો વિગેરેએ સંઘે બા. શુ ૫ ની વૃદ્ધિ ન થાય એ ધારણને અનુસરી એક દિવસે સંવત્સરી પર્વ આરાયું છે. ખુલાસો–સ, ૧૦ માં અમદાવાદમાં હિંદના સમસ્ત મુનિઓનું સમેલન કારાયું હતું. જેમાં મુનિઓએ સકલસંઘના પ્રતિનિધિરૂપ આ. શ્રી વિજનેમસૂરિ આ.શ્રી સાગાનંદસુરિજી, આ, શ્રી વિજયસિદ્ધિ સુરિજી, આ. શ્રી વિજયભરિજી, આ. શ્રી વિજયનીતિસૂરિજી, વિગેરે ૮ આચાર્યોને પસંદ કર્યા હતા. સં.૧૯૯૨ ચંડાશુગંડુ પંચાંગમાં ભા. ૫ બે હતી. રવિવારે અને સોમવારે એમ બે પાંચમે હતી. પાંચમ તે વધેજ નહીં એટલે તે નવ આચાર્યો પછીના વિદ્યમાન આઠ આચાર્યો અને બીજા ત્રીશેક આચાર્યો લગભગ ૬૦૦ સાધુઓ અને શ્રીસંઘે પાંચમની અનન્તરથ એટલે ભા. યુ. ૪ રવિવારે સંવત્સરીપર્વ આરાધ્યું હતું પરંતુ કેઈએ પાંચમની વૃદ્ધિ કરી ન હતી. Page #52 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી કાલધર્મ પામી ગયા હતા તેના પરિવારના આઠ રામચંદ્રસૂરિ વિગેરે પણ પશુસણ આવતા સુધી તે ભા. શુ પની વૃદ્ધિ કરવાના મતમાં ન હતા, તેમણે માસખમણ પણ એજ ધેર કરાવ્યા હતાં પરન્તુ પજુસણ આવતાં જ તેમણે એકાએક પર્વતિથિની વધઘટ ન થાય એ શાસ્ત્રજ્ઞાને ઉત્થાપી પાંચમની વૃદ્ધિ માનવાને ન મત પ્રવર્તાવ્યું અને બે પાંચમને કાયમ શખી પાંચમ પહેલાં ત્રીજે દિવસે શનિવારે ચોથ માની સંવત્સરી કરી ત્યારે તેમના મતમાં તેમના વડિલ વિગેરે પાંચ આચાર્યો જોડાયા હતા. બીજા પર્વોની વધઘટ દીવાલી સુધી તે માની ન હતી પરંતુ સં. ૧૯૯૩ ની સાલથી તે બારે પર્વોની અને સંવત્સરી મહાપર્વની વધઘટ માનવાનું જાહેર કર્યું અને એ રીતનું જુદું પંચાંગ પણ કઢાવ્યું. આ રીતે જૈનસંઘમાં પહેલ વહેલું ભંગાણ પાડી ન પુનમ લેપક મત ચલાવ્યું છે. તેઓએ સં. ૧૯૯૭ માં કાર્તિક સુદ ૧૫ બે કરી હતી. (૨૨) સં. ૧૭ માં પણ શ્રી સંઘે ભા. શુ. ૫ વધે નહીં એ ધોરણે સં. ૧૯૨ ની માફક અનન્તર થે સંવત્સરી પર્વ આરાયું છે. ખુલાસો–સં. ૧૯૩ માં પણ ભા. શુ. ૫ બે હતી ગુરૂવાર અને શુક્રવારે એમ બે પાંચમ હતી. પાંચમ પર્વ તે વધેજ નહીં એટલે આ સાલમાં પણ પૂજય આચાર્યો મુનિવરો અને શ્રીસંઘે પાંચમની વૃદ્ધિ ન માનતા અનન્તર ચોથે ગુરૂવારે સંવત્સરી આરાધી હતી. અને નવા મત Page #53 -------------------------------------------------------------------------- ________________ વાલાએ બુધવારે સાસરી કરી હતી. આચાર્ય વિજયસિદ્ધિસૂરિ આ સાહા એ નવા મતમાં બન્યા હતા અને તેમાંના એકાદ કાર્ય એ નવા મતથી છુટા થયા હતા. (ર૩) સં. ૨૦૦૪ માં શ્રીસંઘ પર્વ તિથિની વધઘટ થાય નહીં એ શાસ્ત્રારાને અનુસરીને પાંચમ પૂનમ કે અમાસ વિગેરે કોઈ પણ પર્વની વધઘટ કર્યા સિવાય દરેક પોને કાયમ રાખી સંવત્સરી ચોમાસી પાક્ષિક અને દરેક પની આરાધના કરનાર છે, ખુલાસ–સં. ૨૦૦૪ ની સાલમાં પોષ વદિ ૦)) બે છે અષાડ શુદિ ૧૫ છે આ શુદિ ૧૫ બે છે અને ભા. શુ. ૫ ને ક્ષય છે તેથી સમસ્ત શ્રીસંઘ વાચક શ્રો ઉમાસ્વાતિજી અને આચાર્ય શ્રી કાલિકાસૂરિની આજ્ઞા પ્રમાણે g. તથા ગાત્રોથના નિયમ પ્રમાણે પર્વતિથિઓની વધઘટ કયાં વિના પિ. વ. ૧૪ સોમવારે અષાડ શુદિ ૧૪ મંગલવારે ભાદરવા સુદી ૪ સોમવારે અને આ દિ ૧૪ રવિવારે તે તે પર્વોનું આરાધન કરશે એ નિર્વિવાદ જ નવા મતવાલા શું કરશે તેને ઉત્તર ભવિષ્યને ઈતિહાસ આપશે. ઉપરના ફરમાનેથી એ સહેજે પુરવાર થાય છે કેજૈનાચાર્યોએ ભ૦ મહાવીરસ્વામીથી આજસુધી પર્વતિથિની વધઘટ માની નથી એટલુજ નહી કિન્ત સમયે સમયે જુદી જુરી આજ્ઞાઓ આદેશી, પર્વોને નિભે રાખી, પર્વતિથિની સર્વમુખી રક્ષા કરી છે. આટલા આટલા પ્રમાણે પ્રત્યક્ષ છતાં આ રામચંદ્રસૂરિ વિગેરે એ ન પુનમલપક મત કેમ કામ હશે? એજ આશ્ચર્યઘટના છે. અસ્તુ. વસ્તુ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪-નવામતની નવી નવી વાતા વિ. સં. ૧૯૨ની સંવત્સરીથી આ. રામચંદ્રસૂરિએ ન મત ચલાવ્યું છે, અને આ. વિ. જંબુસૂરિજી, પં શ્રી કલ્યાણવિજયજી, મુનિ શ્રી જનકવિજયજી અને વીરશાસનના તંત્રોએ જુદી જુદી પુસ્તિકાઓ અને તે દ્વારા નવા મતનો કેટલીક માન્યતાઓ રજુ કરી છે, જેની ટુંકી નેંધ નીચે આપુ છું. અને સાથે સાથે તેમ માનવાથી શું હાની છે તે પણ “ખુલાસામાં” બતાવું છું. (૧) સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેના આધારે બનતાં પ્રાચીન જેનપંચાંગમાં દરેક તિથિની વધઘટ થતી હતી. ખુલાસો–સૂર્યપ્રજ્ઞપ્તિ તિષકરંડક, ચંદ્રપ્રાપ્તિ, લે પ્રકાશ અને જેનેતર વેદાંગ તિષમાં લગભગ ૫૯ ઘઉં પ્રમાણ તિથિ માની છે, અને તિથિવૃધિની તે સાથ મના કરી છે. ચૂણીઓમાં ક્ષીણ પૂનમના પ્રસંગે પર્વતિથિની વધઘટ ન થાય એ નિયમે પૂનમને કાયમ રાખી છે. એટલે ઉપર લખેલ નવામતની વાત જૂઠી છે. (૨) લોકિકપંચાંગમાં તિથિની વધઘટ થાય છે તેમ આરાધનામાં પણ તિથિની વધઘટ કરવી. ખુલાસે–જેને અસલી જેનપંચાંગના અભાવે બાણ Page #55 -------------------------------------------------------------------------- ________________ પારિજા જાહેર કરી હતી કે સાંપ્રદાયિક પંચાંગને માને છે પણ તેને નત્વના સંસ્કાર આપીને જ માને છે. આથી એમ કહેવાય છે કે- “ હિંદભરમાં માત્ર જેને બ્રાહ્મણ પંચાંગને માનતા નથી” જેની આ પિતાના આગમત જૈન પંચાંગની વફાદારી છે અને બીજી રીતે કહીએ તે તદ્વિષયક પિતાની સ્વતંત્રતાની જાગૃતિ છે. તિથિવૃદ્ધિમાં વૈદિકે પહેલીને પ્રમાણ માને છે. જેને બીજીને પ્રમાણ માને છે, આ પણ એક મુખ્ય ભેદ છે. પર્વતિથિની વધઘટ માનતાં આ બાબતમાં પણ ગડબડ થવાની. વલી પર્વતિથિનો ક્ષય માનીએ તે પર્વોની આરાધનારૂપ દાન, તપ, શીલત્યાગ, ઉપવાસ વિગેરે વિગેરને લોપ થશે “પર્વ તિથિ નથી” તે પછી આરાધના કેની? આવી ભ્રમણ અનિવાર્ય બની જશે. (૩) ઉદય અને સમાપ્તિવાળી તિથિ પ્રમાણ માનવી. ખુલાસો–ઉદય અને સમાપ્તિ એ બે લક્ષણે ક્ષીણ તિથિમાં ઘટતાં નથી, ઉપર પ્રમાણે માનવાથી ક્ષીણ પર્વતિથિનું અસ્તિત્વ જ નહીં રહે અને તેની આરાધનાને પણ ક્ષય થશે. આરાધકો માટે આ આરાધનાને લેપ ઈષ્ટ નથી માટે અહીં એજ માનવું ચાય સંમત છે કે---ઉત્સર્ગથી કે અપવાદથી જે ઉદય તિથિ હેય તેજ પ્રમાણતિથિ છે. () લૌકિક પંચાંગમાં ૧૨ પર્વતિથિઓ વધે ઘટે ત્યારે તેની વધઘટ કાયમ રાખવી પણ પૂર્વ તિથિની વધઘટ કરવી નહીં. ક્ષીણુપર્વનું અનુષ્ઠાન પૂર્વતિથિએ કરવું પડ્યું તે પૂર્વતિથિને પર્વની સંજ્ઞા આપવી નહિં. બે તિથિ ભેગી આરાધવી. ખુલાસો-ચદિ પર્વતિથિને ક્ષય માનીએ તે તેની Page #56 -------------------------------------------------------------------------- ________________ આરાધના પણ ઉડી જશે. આઠમ ઘટે ત્યારે આઠમનાં બ્રહ્મચર્ય અને ચોવિહાર કરનાર મનુષ્ય આઠમ જ નથી તે પછ! આરાધના થાની આવે તર્ક કરી છૂટે! રહી શકે છે.હવે તેને સાતમ આઠમની આરાધના કરવાનું જણાવવું એ પણ તદ્ન નકામું જ છે. કારણકેતે સાફ સાફ કડી ઢઢે કે હું સાતમ્ નિયમ પાળવાને બંધાયેલે નથી. ઉદય આઠમ હાય તા નિયમ પણ ? આઠમ નથી કોટલે મને નિયપૂર્ણ અશ્વત પણ નથી વિગેરે. આ સ્થિતિમાં તેને ક્ષયે પૂર્વાથી તૈયાર કરેલ ઉદયતી બનાવેલ આઠમ બતાવી જ પડે આ જ ખૂસૂરિજી તે તિથિ ઘટે તે તેની આરાધના જાય એમ જ ઉપદેશે છે, તેઓ લખે છે કે—“ચિત્તયાગ શીકપાલન જ્ઞાદિ તે તે તિથિના નિયમ તે તે તિથિ જે દિવસે હોય તે દિવસે પાળવા એટલા નિયમ છે, પરન્તુ જે દિવસે તે તિથિ ન હાય અથવા નકામી થયેલી હાય તે દિવસે પણ પાલવાજ એવા નિયમ નથી. ” ( વી૨૦ પુ ૧૫ રૃ. ૪૦ આના અર્થ એજ થાય કે-આઠમ ઘટે ત્યારે સાતમે આઠમના નિયમા પાલવા એવા નિયમ નથી, જ્યાં આવા ઉપદેશ હોય ત્યાં આરાધના રહે જ શાની? માટે પૂર્વાચાર્યોએ ૧૨ પર્વોની વધઘટની મના કરી છે અને પોંચાંગની રીતિએ વધઘટમાં ક્રુષ્ટ તિથિ ને પતિથિની સંજ્ઞા આપી તે દિવસે પર્ધા, રાધન કરવાની આજ્ઞા કરી છે, જે ઉચિત જ છે, dy (૫) પૂનમ માસ અને શા. જી. ૫ એ પ્રધાન પા નથી, એટલે એની વધઘટ થાય તેમાં કાંપ હરકત નથી. ખુલાસે૫ શ્રી કાલિકાચાર્યે ભા.જી, ૫ ને બદલે ચાટી Page #57 -------------------------------------------------------------------------- ________________ ર , સંવત્સરી આદેશી પછી જા. જી. પાંચમની કાંઈ મહત્તા રહી નથી એજ સ્થિતિ ચૌદશે ચામાસી-પાખી થવાથી પૂનમ અમાસની છે. આ ખ્યાલથી નવા મતવાલા માને છે કે “ પ્રાયશ્ચિત્ત આદિમાં ચોદશની મુખ્યતા છે એટલે ચોદશ ઘટે તા તેરશને ચૌદશ કહેવી પણ પૂનમ મુખ્ય નથી માટે તે વટે તા તેને ચૌદશમાં શામેલ કરી દેવી અને તે દિવસને ચોદશ કહેવી ’ (વીર ૫. ૧૫ રૃ. ૧૫) વલી “ ભાજી. ૫ તા મરેલી માતાની તુલ્ય છે ” (પૃ. ૩૬૨) વિગેરે. તે આ રીતે પૂનમ અમાસ અને ભાજી ૫ માટે તર્ક ચલાવે છે પરન્તુ પૂનમ અમાસને તા શ્રીભગવતીજી વિગેરે મૂળ `ગીમાં પણ પ રૂપે વહુ ન્યા છે. અને આવશ્યકજી તથા તત્ત્વાર્થં જી વિગેરેમાં તેની ફરજીઆત આરાધના ઉપદેશી છે. પાંચમ પણ્ સવસુરા પાંચમ નથી કિન્તુ જ્ઞાન પાંચમ તા છે જ તેથી પૂ. આ. કલિકાચાર્ય પાંચમને સ્તંભરૂપ રાખી અનન્તર ચાથે સંવત્સરી આદેશ છે. જગદ્ગુરૂજીએ પણ મુખ્યવૃખ્યા પાંચમની આરાધના આદેશી છે. આ દરેક ઉલ્લેખાથી પૂનમ અમાસ તથા પાંચમની પર્વતા પુરવાર થાય છે એટલે તેની વધઘટ ન ૪ થાય. વર્ષમાં ૧૪૫ પવાં આવે છે તેની આરાધના ૧૪૫ દિવસે થવીજ જોઈએ. (૬) ચૌદશ પૂનમ, ચૌદશ અમાસ અને ભા, શુદ્ઘિ ચેાથ પાંચમ એ જોડિયાં પવ છે. તેમાંનું બીજું પવ ઘટે તા એક દિવસેજ આરાધના કરવી. વધે તા બન્નેની વચમાં એક અહારાત્ર વધારવા અને મારાધના કરવી એટલે પુનમ ઘટ તા પૂનમનું અનુષ્ઠાન ચૌતશે કરવું અને ચોદશનું અનુ - Page #58 -------------------------------------------------------------------------- ________________ ઠાન પણ ચૌદશે કરવું પૂનમ વધે તે ચૌદશ પૂનમને છુટા પાડી વચમાં એક દિવસ વધાર. ખુલાસો–નવા મતવાલાને પૂનમ અમાસ અને પાંચમ પ્રત્યે કેવો પ્રેમ છે તે આ નિયમથી જણાઈ આવે છે. તેઓ તે ત્યાં સુધી માને છે કે અમાસ પૂનમને ચૌદશમાં સામેલ કરતાં બાર પર્વના આરાધકે એક બે પર્વની એછી બારાધના કરે–એક બે દિવસ ઓછાં તપ કરે, ઓછા શીલ પાળે તેની કોઈ હરક્ત નથી, પણ તે ક્ષોણપર્વોની સવતંત્ર આરાધના કરવી જ નહીં, આ તેઓની માન્યતા છે. પરંતુ જે ચતુપવને મૂળ આ ગમે અને અનેકશાઓ આરાધ્ય માને છે, ફરજીયાત આરાધ્ય બતાવે છે, તેની વધઘટ કરવી અને બો પોની આરાધના એક દિવસે પતાવી દેવી તે ગુફલ પાક્ષિક ક્રિયારૂચિ જીવોને કેમ પાલવે? જે કે અહિં તેઓ એક ને કુતર્ક કરે છે કે—બે પૂનમ હોય ત્યારે ચૌદશ, અને પહેલી પૂનમને છઠ્ઠ કરે, બીજી પૂનમે પારણું કરવું. (વીરપુ. ૧૫ પૃ ર૦૭) તપ વિના આધતા ન જ થઈ શકે તેમ નથી (પૃ. ૧પર) આ કુતની પાછલ કઈ મદશા વર્તે છે તે તે જ્ઞાની જાણે. પરન્તુ વૃદ્ધિ તિથિમાં વૈદિક પડેલીને અને જેને બીજીને પ્રમાણ માને છે અને તે લેખક પણ વૃદ્ધિમાં બીજી તથિને આરાધવાની તરફેણમાં છે છતાં પૂનમ વધે ત્યારે પહેલોને આરાય અને બીજીને સામાન્ય તિથિ બનવાનું સૂચવે છે આ કઈ જાતનો ન્યાય ? બામાં જેને પર બ્રાહ્મણ છાપ પાડવાની કે બ્રા નું પંચાંગ સવીકારવાની હિમાયત હશે શું? જ્ઞાની જાણે! સરલા મગ Page #59 -------------------------------------------------------------------------- ________________ એ છે કે-જોડિયા પર્વને એક દિવસે કરવા નહિ વચમાં દિવસ વધારી જુદા પાડવા નહિં પણ તેરશની વધઘટ કરવી અને ભા શુ ૪-૫નું અનન્તરપણું તે પૂ. આ. કાલિકાચાર્ય મહારાજે શ્રીમુખેજ ફરમાવ્યું છે. (૭ જે પર્વ તિથિની વધઘટ ન થાય તે અપર તિથિની પણ વધઘટ ન થવી જોઈએ. ખુલાસે પર્વતિથિ અને અપર્વ તિથિઓને સરખીમાનીએ તે જ આ નિયમ ઉપગી છે. પણ શાસ્ત્રોમાં પર્વ તિથિની આરાધના ઉપદેશી છે આથી તેને સપષ્ટ કરવા માટે વધઘટની મના કરી છે. અને તે વ્યાજબી જ છે. (૮) તવતરંગિણીના આધારે તિથિ વ્યવસ્થા કરવી. ખુલાસો–નવા મતવાલા તવતરંગિણના અને અનર્થ કરી તેના આધારે પિતાની તિથિ વ્યવસ્થા હોવાનું જણાવે છે. આથી એ ચક્કસ છે કે તેઓ આ બાબતમાં પૂર્વોચાની આજ્ઞાને માનવા તૈયાર નથી. પર્વતિથિને બે હજાર વર્ષનો ઈતિહાસ જાણ્યા પછી તેઓની આ તિથિ વિષયક માન્યતા કેવી છે તેને ફરી સમજાવવાની જરૂર રહેતી નથી વળી ૫. શ્રી કલ્યાણુવિજયજી મહારાજ તત્તરગિણ માટે શું માન્યતા ધરાવે છે. તે પણ જેનપત્રોના વાંચથી અજાણ્યું નથી. એકંદરે પૂર્વાચાની આજ્ઞા પ્રમાણે તિથિ વ્યવરથા માન્ય એજ ઉત્તમ માગ છે, અને મહાપા ય શ્રી ધર્મ સાગર છ મહારાજ તિથિ વિષયમાં તેઓને જ અનુસરે છે એ તેમના લખાણથીજ ની છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ (૯) ફશુમાસ અને ફક્યુતિથિમાં ધર્માનુષ્ઠાન ન થાય. ખુલાસો – પૂજા પ્રભાવના, પ્રતિકમણ, તપ, બ્રહ્મચર્ય આરંભ સમારંભને ત્યાગ, પૌષધ વિગેરે ધમનુષ્ઠાનો છે. આમાંથી ફગુમાસમાં અને ફલશુતિથિમાં કયું ધર્માનુષ્ઠાન ન થાય તે તે તે મતવાલા જ જાણે અમારા ખ્યાલ પ્રમાણે તે તેઓ ફન્નુમાસમાં અને ફક્યુતિથિમાં આ દરેક ધર્મનુષ્ઠાને કરે છે, એકંદરે આ નવા મતની માન્યતા અનેક રીતે નુક્સાન કારક છે તેમાં પરિણામે ઘણાં ધર્મવિનાશક તો છુપાયેલાં છે. માટે તે માન્યતાઓ કઈ પણ રીતે આદરણીય નથી. શાસ્ત્ર અને પરંપરા મુજબ પર્યુષણ પર્વ શ્રાવણ વદિ ૧૧ એમ તા. ૩૦-૮-૪૮ પર્યુષણ પર્વ શ્રાવણ વદિ ૧૪ ગુરૂ તા. ર૯-૫૮ શ્રી કલ્પધર શ્રાવણ વદ ૦)) શુક્ર તા. ૩-૯-૪૮ વીરજન્મ વાંચન શ્રાવણ સુદિ ૧ શનિ તા. ૪-૯-૪૮ તેલાધર ભાદરવા શુદિ ૪ સેમ તા. ૬-૯-૪૮ સંવત્સરી મહાપર્વ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫-તારવણ ઉપરના ઈતિહાસથી તારવી શકાય છે કે “તપાગચ્છની તિથિ આચરણ નીચે મુજબ છે. (૨) પ્રાચીન જૈન પંચાંગના આધારે તિથિ વધેજ નહિં. ભાદરવામાં એક પણ તિથિની વધઘટ થાય નહિં. મૂલા-જૈન આગમમાં લગભગ ૫૯ ઘડો પ્રમાણ તિથિમાની છે. એટલે તિથિ વૃદ્ધિ થવાની જ નહિં. વરસમાં ૬ તિથિ ઘટતી હતી. પણ પતિથિ ઘટે તે તિથિને ઘટાડવામાં આવતી હતી, જે વસ્તુને ચૂણીઓમાંના અષાઢી પૂનમના શબ્દ ટેકો આપે છે. (૨) લૌકિક પંચાંગમાં તિથિની વધઘટ થાય છે પરંતુ આરાધનામાં તિથિની વધઘટ કરવી નહિં–લખવી નહિં. ખૂલાસ-જૈન આગમમાં તિથિવૃદ્ધિની મના કરી છે. એ રીતિ અત્યારે પ્રચલિત નથી. લૌકિક પંચાગોમાં તિથિની વૃદ્ધિ થાય છે અને એ પંચાંગ અત્યારે પ્રચલિત છે. એટલે તિચિની વધઘટ માનવી પડે છે, પરંતુ પતિથિના પ્રસંગે પ૯ ઘડીની શુદ્ધ તિથિ એ રીતે સંસ્કાર દેવાથી શુદ્ધ તિથિ મળે છે, આથી પરિદ્ધિની વૃદ્ધિ રહેતી નથી અને નાગમની વફાદારી યથાશક્ય બની રહે છે. જેન Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૭ શાસ્ત્રોમાં પર્વતિથિએ નિયત આરાધના બતાવી છે માટે પર્વતિથિએ સ્પષ્ટ કરવી જ જોઈએ. પર્વતિથિ ઘટે તે આરાધને ઉડી જાય અને વધે તે આરાધના બેવડાય એ ઠીક નથી માટે આરાધનામાં પર્વતિથિની વધઘટ માનવી એ કઈ રીતે ઉચિત નથી. () ઉદયતિથિ પ્રમાણ માનવી (ઉત્સર્ગથી કે અપવાદથી) ઉદયપર્વતિથિ લેવી. ખૂલાસ-ઉદયતિથિ પ્રમાણ મનાય છે, પરંતુ પર્વતિથિની વધઘટમાં એગ્ય ઉદયતિથિ મળતી નથી અને શાસ્ત્રજ્ઞા પ્રમાણે તે પર્વતિથિ જોઈએજ માટે વા. ઉમાસ્વાતિજી મહારાજે અપવા આદેશ્ય છે કે “ક્ષયમાં પૂર્વ તિથિને પર્વ તિથિ બનાવવી, વૃદ્ધિમાં બીજી તિથિને જ પર્વતિથિ રાખવી અને દિવાલીમાં લેક કરે તે દિવાલી માનવામાં અર્થાત આ પ્રસંગે ઉદયને આગ્રહ રાખ નહિ. પણ અપવાદ મુજબ તિથિ વ્યવસ્થા કરી પૂકાલિકાચાર્યજીએ પણ સંવતસરી માટે અનાર ચોથ આદેશી છે તેમાં પણ એકાંત ઉદયતિથિને આગ્રહ રાખનારને ચીમકી આપી છે. કેમકે વધઘટમાં ક્ષો પૂર્વેના નિયમથી આ વ્યવસ્થા સુમેળ બની રહે છે. પર્વતિથિ ઉદયવાળી નહોતી તે અપવાદની સહાયથી ઉદય તિથિ બની જાય છે, એટલે અહિં “ઉદયતિથિ પ્રમાણ માનવી” એટલું જ કથન ઉચિત છે. યાદ રાખવાનું કેઉત્સર્ગ અને અપવાદ એ બને વિધિમાર્ગ છે, અપવાદ તે ઉત્સર્ગનું અંગ છે. તે ઉત્સર્ગથી અશકય બનેલને શક્ય બનાવી દે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ (૪) લૌકિક પંચાંગમાં ૧૨ પવની વધઘટ થાય ત્યારે તેની વધઘટ કરવી નહીં પણ પૂર્વ તિથિની વધઘટ કરવી અને પર્વતિથિને નિર્ભેલ રાખવી એટલે કે વૃદ્ધિમાં બીજી તિથિને જ અને ક્ષયમાં પૂર્વ તિથિને જ પર્વની સંજ્ઞા આપવી. ખૂલાસ-ણિમાં પૂનમના ક્ષયે પૂર્વ તિથિને પૂનમની સંજ્ઞા આપી છે અને વા. ઉમાસ્વાતિજી મહારાજ, આ. શ્રી દેવેંદ્રસૂરિજી, આ. રત્નશેખરસૂરિ, આ. શ્રી આનંદવિમલસરિ, જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ, મહામહેપાધ્યાય ધર્મ સાગર, મહારાજ, આચાર્ય શ્રી વિજયદાનસૂરિ મહારાજ વિગેરે એ પર્વ તિથિની વધઘટ કરવાની મને ફરમાવી, પહેલાની તિથિની વધઘટ આદેશી છે અને ઉપલબ્ધ તિથિને પવતિથિની સંજ્ઞાથી જ બોલાવવાની આજ્ઞા કરી છે. ખરતરગચ્છના ઉપાય ધ્યાયજી પણ “શ્રી જગદગુરૂજીના સમયે તપગચ્છમાં પૂનમ અમાસની વધઘટમાં તેરશની વધઘટ કરવાનું અને તિથિની સંજ્ઞામાં પરાવર્તન કરવાનું જણાવી,” તપગચ્છની ઉક્ત માન્યતાને ટેકે આપે છે. મહોપાધ્યાય ધર્મસાગરજી મહારાજ તે સાફ સાફ કહે છે કે પર્વતિથિના સયમાં પહેલાની તિથિ ક્ષીણ મનાય છે અને તેની સંજ્ઞા પણ બદલાઈ જાય છે. ચૌદશ ઘટે ત્યારે તેરશને મુખ્યતાએ ચૌદશ કહે એજ રીતે સામને આઠમ કહેવી અને એ આઠમે આઠમનું અનુષ્ઠાન કરવું. જે એમ નહીં માને અને આઠમ તૂટી છે માટે આઠમનું અનુષ્ઠાન સાતમે કરીએ છીએ. અમારે આજે આઠમને ઉપવાસ છે આઠમને પૌષધ છે એ ખરું પણ આજે છે સાતમ. આવું આવું બોલશો તે લોકેમાં ચશ્કેલ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગણાશે. એમ તેરશ ચૌદશની સંજ્ઞાને પામે પછી તેને તેરશ કહેવી એ પણ નરી મૂર્ખતાજ છે. વિગેરે આથી પર્વતિથિને નિર્ભેળ રાખવી વધઘટમાં પણ આદિષ્ટ ધિને પર્વની સંજ્ઞા આપવી અને આરાધવી અને એજ આરાધકે માટે ઉત્તમ માર્ગ છે. (૫) પૂનમ અમાસ અને ભા. શુ, ૫ એ પણ આગમત પર્વો છે તેની વધઘટ ન જ થાય. ખુલાસો-સંવત્સરી ભા. શુ. પને બદલે એથે થઈ તેથી તે સંવત્સરી નથી રહી, પણ તે પાંચમ પર્વ રૂપે તે છેજ. એજ રીતે પૂનમ અમાસ પણ પરૂપે તે છે જ. સૂયગડગસુત્ર, ભગવતીસૂત્ર વિગેરે મૂલસૂત્રમાં આઠમ ચૌદશ પૂનમ અને અમાસ એ ચતુwવીને મુખ્યપર્વ તરીકે વર્ણવ્યા છે, પ્રવચનસારોદ્ધાર, યોગશાસ્ત્ર, સમાચારી, હરિપ્રશ્ન, સેનપ્રશ્ન ઉદ્દઘાટન વિગેરેમાં પણ એજ ચતુષ્પવિને આરાધ્ય વર્ણવી છે, શાસ્ત્રોમાં બીજી તિથિઓને મરજીઆત અને આઠમ પૂનમ વિગેરેને અવશ્ય આરાધ્ય તિથિ કહી છે, પ્રવચનસારોદ્ધાર સેનપ્રશ્ન વિગેરેમાં પૌષક પ્રતિમા ધારીને ચૌદશ પૂનમ તથા ચૌદશઅમાસના રેડિયો પસહ આદેશ્યા છે. પૂજ્ય કાલિકાચાર્યું અન-તર એથે સંવત્સરી આદેશી પાંચમની પ્રધાનતા સ્થાયી છે, તેમજ પચાસ દિવસે સંવત્સરી અને પછી સીત્તેર દિવસે મારું પુરૂં. આ ગણિતમાં પણ પૂનમ અને પાંચમ તથા ચૌદશ ચોથ એ સ્તંભ તિથિઓ છે, એકંદરે આ દરેક પાઠો પૂનમ અમાસ અને પાંચમની જ Page #65 -------------------------------------------------------------------------- ________________ મહત્તા દર્શાવે છે, માટે તે પ્રધાનપો છે તેની વધઘટ કરવી એ આરાધકને શાલતા માર્ગ નથી. (૬) ચૌદશ પૂનમ ચૌદશ અમાસ અને ભાજી, ચાથ પાંચમને જોડિયાંપવ તરીકે કાયમ રાખવાં, તેની વધઘટ કરવી નહિં, તેને મેલવવાં નહિ, અને એની વચ્ચે એક ધાકા વધારવા નહિ : બન્નેની અનન્તરતા રહે તેમ કરવુ. મુાસે—શાસ્ત્રોમાં ચતુપી તે ક્રૂરજીયાત આરાધ્ય પ મળ્યાં છે, તેમાં ફરજીયાત પૌષધ આવેશ્યા છે અને પ્રયન સારોદ્ધાર સેનપ્રશ્નઆઢિમાં પૌષધ પ્રતિમધારીને ચતુષ્પર્ટીમાં સયુકત પોષધ કરવાનું ફરમાવ્યું છે, અને પૂ॰ કાલકાચા મહારાજે સા॰ શુ॰ ચૈ થ પાંચમની અનન્તરતાજ આદેશી છે, એટલે વિવેકી મનુષ્ય માટે તે એમાં શાસ્ત્રજ્ઞાજ પ્રમાણુ છે, એ પીની આરાધના એક દિવસે માની લેવી, એને ચાકુ ખે ચાખે આરાધનાના કાપજ છે. માટે ડિયા પર્યંતી વધઘટ કરવી નિહ. પણ તેરશ તથા ત્રીજનો વધઘટ કરી બન્નેની અનન્તતા કાયમ રાખવી. (૭) ૫૧ તિથિની વધઘટ ન થાય. પશુ અપ તિથિનીજ વધઘટ થાય. ખુલાસા-આવસ્યક ચૂર્ણ તથા તત્ત્વાર્ધ ટીકા વિગેરે માં સ્પષ્ટ કથન છે કે શ્રાવકે પતિથિને વિસે અશ્ય પૈાસ કરવા ઇમે એમ વિગેરે તિથિ એ કરે કે ન કરે તે તેની ઇચ્છાની વાત છે, ઈ‚િ આ રીતે પૌષધ વિગેરેની નિયમતા હૈાવાથી પદ્મતિથિને નિમેળ સ્પષ્ટ કરવી જોઈએ, Page #66 -------------------------------------------------------------------------- ________________ માટે પર્વતિથિની વધઘટ કરે નહિ. કિન્તુ અપર્વતિશિની વધઘટ કરવી જોઈએ. એ સમજી શકાય તેવી વાત છે. (૮) ૫૯ ઘડી પ્રમાણુ શુદ્ધ તિથિ માનવી, અને વાવ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિગેરેની આજ્ઞા પ્રમાણે તિથિ વ્યવસ્થા કરવી. ખૂલાસે–જેનદર્શનમાં ઉદયતિથિ પ્રમાણ છે અને તિથિની વધઘટ થાય ત્યારે વાર શ્રી ઉમાસ્વાતિજીએ દોરેલ લાઈન દેરી પ્રમાણે તિથિ મુકરર કરવામાં આવે છે. પછીના દરેક આચાર્યો ઉપાધ્યાય વિગેરેએ વિવિધ ફરમાને કાઢી તેઓનેજ અનુસર્યા છે. જેની યાદ ઉપર આવી ગઈ છે. જેનાગમમાં લગભગ ૫૯ ઘડી પ્રમાણુજ શુદ્ધ તિથિ બતાવી છે” એ વાત લક્ષમાં રહે તે નિથિની વધઘટમા શુદ્ધાતિથિ તારવવાને માર્ગ સરલ થઈ પડે છે, પૂજ્ય વાચકજી મહારાજની લાઈન દેરીમાં આ ગણિતને ઠીક સમાવેશ મઈ જાય છે, માટે જ વાચકજી મહારાજ વિગેરે એ બતાવેલ રીતિએ તિથિ વ્યવરસ્થા કરાય એ જ ઉત્તમ તિથિવ્યવસ્થા છે. (૯) કુ9માં ધર્માનુષ્ઠાનની મના નથી. ખૂલાસે– ફ9માં અને ફલશુતિથિમાં સ્વમાસ પ્રતિબદ્ધ અને સ્વતિથિ પ્રતિબદ્ધ ધર્માનુષ્ઠાની થાય એવી તે શાસ્ત્રાજ્ઞા છે. કિા ફલશુમાં ધર્માનુષ્ઠાન ન થાય એવી કયાંય Page #67 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રજ્ઞા નથી જિનાગમના આધારે ફલ્યુમાસ તે ફલ્ગ છે. પણ ફગુતિથિ તે ફશુ નથી જ તે માત્ર લૌકિક રીતે ફલ્ગ છે. આથીજ જૈનાચા બીજી પૂનમને પૂનમના અનુષ્ઠાન માટે અને પહેલી બનાવટી પૂનમને ૫૯ ઘડી લેખે ચૌદશ હોવાથી ચૌદશ અનુષ્ઠાન માટે ગ્ય માને છે. . वृद्धौ कार्या तथोत्तरा भने अनन्तराप चउत्थीए Unात તેના વિધાયક પાઠે છે. અને ફગુમાસમાં પણ પૂજા પ્રતિક્રમણ પિષધ તપ નિયમ વિગેરે કરાય છે, કલ્પસૂત્ર પણ વંચાય છે. આથી સ્પષ્ટ છે કે ફલબુમાસમાં ધમનુષ્ઠાન કરી શકાય છે. તપાગચ્છની તિથિ આચારણ ઉપર મુજબ વ્યવસ્થિત છે, આરાધકે ૧૪૫ પર્વતિથિઓને આરાધે છે અને આત્મા કલ્યાણ સાધે છે. પ્રકરણ ૬ અંતિમ શુભેચ્છા જૈન પર્વ તિથિને ઈતિહાસ તપાસવાથી જાણી શકાય છે કે-પર્વતિથિની વ્યવસ્થા જેને શાસનમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીથી આરંભીને આજ પર્યત એકધારી ચાલી આવે છે. તેમાં આદયુગચ્છવાલાએ જગદગુરૂની કામ ચલાઉ આજ્ઞાને કાલિક આજ્ઞા માની કૈક ફેરફાર કર્યો હતો, જે આજે પ્રવૃત્તમાન નથી, અને છેલા આ. રામચંદ્રસુરિજીએ ના તિથિમત પ્રવર્તાવ્યા છે જેની માન્યતા ખુલાસા સાથે ઉપર જણાવેલ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ હું તે આચાર્ય અને તેના સમર્થકોને સાદરભાવે વિનંતિ કરું છું કે આજે સ્યાદવાદને અવલંબીને લાભાલાભને વિચાર કરી આ પિતાની નવી માન્યતાને સર્વથા સ કેવી લેવી જોઈએ, જે કે દિગમ્બર, બરતરગચ્છ, સ્થાનકમાર્ગી મત, ત્રિસ્તુતિક મત વિગેરે વિગેરે મતે નીકળ્યા છે અને તેના અનુયાયીઓ પણ વધ્યા છે, તેમ કદાચ તમારો મત ચાલશે અને અનુયાયીઓ પણ વધશે, પણ એમાં આત્મકલ્યાણ નથી સંઘની છિન્નભિન્નતા છે, અને જૈનશાસનને પારાવાર નુકશાન છે. આપણા સર્વ વડિલેએ આ શાસ્ત્રાનુસારી તિથિ વ્યવસ્થાને અપનાવી છે, આદરી છે અને એમ આરાધનામાં જ આત્મકલ્યાણ માન્યું છે. આપણી ફરજ છે કે તેમને પગલે ચાલીને આપણે તેઓને વફાહાર રહેવું જોઈએ. કેટલાએક સામાન્ય વિચારકેને આ વિષયનું તલ સ્પશી જ્ઞાન હોતું નથી અને ઉપલકબેચાર વાત જાણું ખેંચાતામાં પડી જાય છે અને જ્યાં ત્યાં કષાયની ઉદીરણા કરી મૂકે છે તેઓએ તેમ કરવું એ જૈનશાસનની રીતિએ ઉચિત નથીજ. હું મધ્યસ્થ છું, વિચારકછું, સમજુ છું, એ દ ધરાવનાર કઈ કઈ જેન કે જૈનસંઘ બે બાજુ પગ રાખવા જતાં અજ્ઞાનતાને અંગે વાજાલમાં અટવાઈ એકવલણવાળે બની જાય છે અને સત્યમા ને ભૂલે છે અને પરિણામે એજ દાવાને અનામત રાખી પિતાના ક્ષેત્રને યાદવાસ્થલી બનાવી મૂકે છે. જેને જિનાજ્ઞા બરાબર પરિણમી હોય તેમણે તે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪ આવામાં સર્વથા માનજ સેવવું જોઇએ અને મધનું ઐકય જોખમાય નહિ તે માટે સાવચેત રહેવું જોઈએ. શ્રીસ’ઘને પણ મારી ભલામણ છે કે જે આરાધવાના આ છે તે ત્રણેકાલે આરાધવાના જ માર્ગ છે. તેમાં વિકૃતિ દાખલ ન જ કરાય અને અત્યારે કુતર્કવાદના જમાના છે તેની પાછળ સઘની મહત્તા ન ગુમાવાય એ ક્ષ્યમાં રાખી સઘને જિનાજ્ઞા યારી સંઘ બનાવી રાખો તમે ચામાસા માટે સાધુ મહારાજને રાખા તા સઘમાં વક્ષેપ ઉભા ન થાય, મતભેદ ન થાય; તે અંગે તડા ન પડે. આ બાબતના વિચાર કરીનેજ સાધુ રાખો, એટલે સાધુ વના રહેા તેને મુકાબલે સંઘમાં વિક્ષેપ ન પડે એજ વધારે લાસદાયક છે સદા હિતકારક છે. માટે સાવધાન રહી સઘનું એકય જાળવજો, શાસનનું હિત સાચવજો અને આત્મકલ્યાણ કરો. અંતે શ્રમણસધ અવિભક્ત જૈન સંઘ બની જિનાજ્ઞા પાલે અને જૈનશાસનની અષિક અષિક ઉન્નતિ કરે એ અભિલાષા સાથે આ ઇતિહાસ પુરા કરૂં છું. Page #70 -------------------------------------------------------------------------- ________________ Jadi Education international For Private & Personal use only www.jainelibrary