SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ શાસ્ત્રોમાં પર્વતિથિએ નિયત આરાધના બતાવી છે માટે પર્વતિથિએ સ્પષ્ટ કરવી જ જોઈએ. પર્વતિથિ ઘટે તે આરાધને ઉડી જાય અને વધે તે આરાધના બેવડાય એ ઠીક નથી માટે આરાધનામાં પર્વતિથિની વધઘટ માનવી એ કઈ રીતે ઉચિત નથી. () ઉદયતિથિ પ્રમાણ માનવી (ઉત્સર્ગથી કે અપવાદથી) ઉદયપર્વતિથિ લેવી. ખૂલાસ-ઉદયતિથિ પ્રમાણ મનાય છે, પરંતુ પર્વતિથિની વધઘટમાં એગ્ય ઉદયતિથિ મળતી નથી અને શાસ્ત્રજ્ઞા પ્રમાણે તે પર્વતિથિ જોઈએજ માટે વા. ઉમાસ્વાતિજી મહારાજે અપવા આદેશ્ય છે કે “ક્ષયમાં પૂર્વ તિથિને પર્વ તિથિ બનાવવી, વૃદ્ધિમાં બીજી તિથિને જ પર્વતિથિ રાખવી અને દિવાલીમાં લેક કરે તે દિવાલી માનવામાં અર્થાત આ પ્રસંગે ઉદયને આગ્રહ રાખ નહિ. પણ અપવાદ મુજબ તિથિ વ્યવસ્થા કરી પૂકાલિકાચાર્યજીએ પણ સંવતસરી માટે અનાર ચોથ આદેશી છે તેમાં પણ એકાંત ઉદયતિથિને આગ્રહ રાખનારને ચીમકી આપી છે. કેમકે વધઘટમાં ક્ષો પૂર્વેના નિયમથી આ વ્યવસ્થા સુમેળ બની રહે છે. પર્વતિથિ ઉદયવાળી નહોતી તે અપવાદની સહાયથી ઉદય તિથિ બની જાય છે, એટલે અહિં “ઉદયતિથિ પ્રમાણ માનવી” એટલું જ કથન ઉચિત છે. યાદ રાખવાનું કેઉત્સર્ગ અને અપવાદ એ બને વિધિમાર્ગ છે, અપવાદ તે ઉત્સર્ગનું અંગ છે. તે ઉત્સર્ગથી અશકય બનેલને શક્ય બનાવી દે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy