SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. રડતુસંવત્સર–૩૦ અહેરાને ૧૪તુમાસ, ૩૬૦ અહોરાત્રનું ૧ વર્ષ, ૧ જતુમાસ ૧ યુગ. ૪. આદિત્ય સંવરાર–૨૦૩ અત્રને ૧સૌર માસ,૩૬૬ અહોરાત્રનું ૧ સૌરવર્ષ, ૬૦ સોરમાસ ૧ યુગ. ૫ અભિવૃધિત સંવત્સર–-૩૧૩ અહોરાત્ર ૧ અભિવતિ માસ, ૩૮૩ અહોરાત્ર ૧ અભિવર્ધિત વર્ષ. ૭ અહોરાત્ર ૧૨મુહૂર્વાધિક પ૭ અભિવર્ધિત માસને ૧ યુગ. - આ પાંચ પિકીને તુમાસ તે કર્મ માસ કહેવાય છે. આ નિરંશ છે, પૂર્ણ અહોરાત્રિરૂપ છે. માટે આના આધારે લોકવ્યવહાર ચાલે છે. ચંદ્રમાસ તેનાથી લગભગ અર્ધ અહોરાત્ર માને છે. અને સૌરમાસ તેનાથી અર્ધ અહેરાત્ર મોટો છે, - ચંદ્રમાસ ત્રીસ ભાગ તેનું નામ તિથિ છે. તિથિ અહોરાત્ર પ્રમાણ હોવાથી અહોરાત્રના દરમાં ભાગ પ્રમાણની નાની છે. એટલે અહોરાત્રમાં દરતિથિ ભગવાઈ જાય અને દરમી તિથિ ક્ષયતિથિ તરીકે મનાય. આ રીતે દરેક બાસઠમી બાસઠમી તિથિને ક્ષય થાય એ હિસાબે ૧ ચંદ્ર વર્ષમાં ૬ તિથિ અને યુગમાં ૩૦ તિથિએને ક્ષય થાય. તિથિ સ્વયં અહોરાત્રથી નાની છે એટલે તેની કદાપિ વૃદ્ધિ થાય જ નહીં. સરભાસ અધ અહારાત્રિ પ્રમાણ માટે છે, એટલે તેમાં દર બે માસે ૧ દિવસ, દર વર્ષે ૫ દિવસ અને યુગે ૩૦ દિવસ વધે. s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy