SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ (૧૭) સાગરગચ્છના શ્રી પૂજ શાંતિસાગર સૂરિ ડેડબીલમાં જાહેર કરે છે કે (સ. ૧૯૨૯ મા થ્રુ ૧૩ સુધવાર) A " પુનમ ટુટી ડાય તેા તેરશ ને ચઉંદશ કરવી ને તેશને દીવસે ચઉદ્દેશ કરવા ભુઠ્ઠી ગયા હાય તા એક મને દીવસે પુનમના કૃત કરવા એ પરમારથ છે ” B “ શાસ્ત્રના અભિપ્રાય એવા છે કે ખર્વ તિત્રિ વૃધ્ધિ થયે વૃપ્તિ તિથિ સાખેત રાખવી તે ઉપરથી એમ સમજાય છે કે પાછલી ઉીઆત તિથિને ફેરવતાં કાંઈ શાસ્ત્ર વિરૂધ્ધ વતું નથી ” ખુલસેા-વિ. સ. ૧૯૨૮ વિ. સ. ૧૯૨૯માં ભાદરવા શુદ્ધિ ૧ બે હતી શ્રીપૂજ ધરણેન્દ્રસૂરિજી એ એ તેરશ કરવાના પત્રા મકલ્યા એટલે શ્રી પૂજ શાંતિસાગરસૂરિએ તેની આ માન્યતાને ખેાટી ઠરાવવા એક ડબીલ માહેર પાડેલ છે. જેમાં ભા. શુ. ૧ મે થાય એમ સાબીત કરેલ છે. તેમાં સાથે સાથ એ પણુ સ્પષ્ટ કર્યું છે કે પૂનમ અમાસની વધઘટ ઢાય ત્યારે તપ૪૭માં તેરશનીજ વધઘટ કરાય છે. પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરિ, મા. જસૂર અને ૫”, કલ્યાણુવિજયજી મ. જણાવે છે કે આ પ્રસંગે પૂ. શ્રી સૂચદજી મહારાજ વગેરે મુનિવરા અને શ્રાવક્રસુખાજી વચંદ વિગેરે શ્રી પૂજ્ય વિજયધરણેન્દ્રસૂરિના વિરોધમાં હતા અને પૂજ શાંતિસાગરને સમ્મત હતા. આ મતભેદ સાઇવા શુદ્ધિ ૧ ની વૃદ્ધિ અંગે હતેા, કિન્તુ પુનમ માજીની વધઘટમાં તેજીની વધઘટ કરવી એ રીતને અને શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy