SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજાએ ઉક્ત પાઠમાં બીજા અષાઢ સુદી ૧૪થી ચેમાસાના દિવસ ગણાવ્યા છે એટલે સ્પષ્ટ છે કે પર્વતિથિ ઘટે ત્યારે પૂર્વની તિથિ પર્વતિથિની સંજ્ઞાને પામે છે. આચાર પ્રક૯પ-નિશીય ચૂર્ણિ ઉ. ૧૦માં પણ પૂનમના ક્ષયે ચોદશે પૂનમ રથાપી છે. (૨) પૂ. શ્રી કાલિકાચાર્ય મહારાજ ફરમાવે છે કે-(વિ. નિ. સં. ૪૫૭)-“ભાદરવા શુદિ -પાંચમની અનાગત ચેાથે સંવત્સરી પર્વ આરાધવું.” ખુલાસ-૫. કાલિકાચા મહેન્સવ પૂર્વક પ્રતિકાન પુરમાં પ્રવેશ કર્યો. ત્યાં આચાર્યે જણાવ્યું કે ભાતરવા સુ. પને દિવસે સવત્સરી પર્વ છે. એટલે શાલિવાહન રાજાએ વિનતિ કરી કે તે દિવસે પ્રજા ઈન્દ્રમહત્સવ ઉજવવાની છે, માટે તેમાં જવું પડશે એટલે હું સંવર્ગને આરાધી શકીશ નહિ. તો કૃપા કરીને છઠ્ઠ સંવત્સરી પર્વ કરો, આચાર્ય મહારાજે જણાવ્યું કે પાંચમની રાત્રિ વટાય નહીં. આથી રાજાએ પુનઃ વિનતિ કરી કે. તે અનન્તર ચોથે સંવત્સરી કરે. આચાર્ય મહારાજે ઉત્તર આપે કે એમ કરીશું. ત્યારથી ચોથે સંવત્સરી પ્રવર્તે. પછી શ્રીસંઘે ૩૬૦ દિવસને મેળ મેળવવા હમે. શને માટે ભાદરવા શુ. પની અનતર થે સંવત્સરી કાયમ કરી છે. આ ચૂથ પાંચમની વચ્ચે અહોરાત્ર ન ૨૦. સીડ (ન્ના) મણિચં તો એનાથી ઘરથી ઘર विज्जउ । आयरिएण भणियं-एवं भवउ । तीए चउत्थीए. પોરબત્ત ! – નિશીથચૂર્ણિ, ઉ૦ ૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy