SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હવે જોઈએ. આચાર્ય મહારાજે “પાંચમની અનન્સર ચેથ કહીને સંવત્સરીની ઠીક વ્યવસ્થા કરી આપી છે, જેને આધારે નીચે મુજબ સંવત્સરી ચોથ આવે છે. (1) ભાદરવા શુદિ ઉદયવતી પાંચમની પૂર્વે ઉદયવતી ચોથે સંવત્સરી. (ર) ભાદરવા શુદિ ૫ઘટે તે ચેાથે પાંચમ અને ટિપશુની તેની અનન્તરવરી ઉદયવતી ત્રીજે ચેથ સંવત્સરી. (૩) ભા શુ. ૫ વધે તે બીજી પાંચમે પાંચમ અને ટિપ્પણાની પહેલી પાંચમ એજ ચોથ અવસરી. (૪) ભા. શુ. ૪ ઘટે તો ભા. શુ પાંચમે પાંચમ અને ટિપ્પણાનો ઉદયવતી ત્રીજે ચોધ સંવત્સરી. . (૫) ભા. શુ. ૪ વધે તો ભા. ૫. પાંચમે પાંચમ અને બીજી ચેાથે ચેાથ સંવત્સરી. ૨. પૂર્વા, ૨. પંaણી તિથિસુરિતા અને ૩. શુદ્ધ તિથિ ૫૯ ઘડીની એ નિયમે પણ ઉપર પ્રમાણે જ સંવત્સરીની વ્યવસ્થા થાય છે. એ ધરે ચોથ પાંચમનું એડિયું પર્વ આદર્યું છે.' પાંચમની સંવત્સરી ચેાથે આવી તેમ પૂનમની ચેમાસી ૧૨૧. આ સિવાય કેટલીક બીજી અનન્તરતાઓ નીચે મુજબ છે . ચમાસીના અનન્તર-બોજે-દિવસે યાત્રા, મુનિવિહાર. ૨. ભ. મહાવીર સ્વામીનું નિવણુ અમાસે અને શ્રી ગૌતમ સ્વામીનું વળતાન એમે, છતાંય ચૌદશની દિવાળો હોય ત્યારે પણ મહાવીર વામને દેવવંદા અને પછી અનારપણે તેજ રાતે ગણધર શ્રી ગૌતમસ્વામીનાં દેવવંદન અને જાપ. -ચૌદશની પૂર્વે અનન્તર રાત્રિએ તેરશનું પ્રતિક્રમણ. સવારી ચોથની અન્તર રાત્રિએ તેરસના જેવું પ્રતિક્રમણ કરવું વગેરે. -સંવત્સરી અને તેની પહે વાનાં અનન્તર ચાર દિવસ એ પાંચ દિવસે નવલણમાં શ્રીકલ્પસૂત્ર વચલું વિગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy