________________
સરળ મુમુક્ષુઓ પણ સમજી શકે એવી શલિથી ફરીવાર પ્રકાશિત કરવું જોઈએ, તેઓની આ વિનંતિને ધ્યાનમાં લઈ પ્રયાસે કર્યો અને પ્રસ્તુત જેન પર્વતિથિને ઈતિહાય તૈયાર કર્યો છે. આમાં સામાન્ય બુદ્ધિવાળે પણ સમજી શકે એવી રીતે તિથિવિષયક વધુ દર્શન કરાવ્યું છે. વિસ્તૃત પાઠ તક કે ચર્ચાઓને આમાં બહુ સ્થાન આપ્યું નથી, પણ એકંદર નક્કર વસ્તુ આમાં રજુ કરેલ છે
વાંચકોને સુચના છે કે તેઓ વિવેકી બની આ પુસ્તકને વાંચે અને સત્ય ગ્રહણ કરી આત્મકલયાણ કરે એ ઈચ્છાપૂર્વક વિરમું છું
વિ. સં. ૨૦૦૪ ભાઈબીજ સેમ
લી. મુનિદર્શનવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org