Page #1
--------------------------------------------------------------------------
________________
संयुक्त जैन विद्यार्थीगृह 'ना हितार्थे खास अंक
આખા હું આ સરત માં સતું પત્ર - વર્ષે ૪૦૦ પૃષ્ઠ; પટેજ સહિત વાર્ષિ ક મૂલ્ય ફક્ત ૭-૮-છે
जनहितेच्छु
ડિસેમ્બરમાં ૨૦૦ પ્રતિ એક નીકળી. જેમાં અવલાલ કીડના શૈમસીમાને છે કરવામાં આવી તે નથી
જેનના ત્રણે ફીરકામાં ઉદાર વિચારવાતાવરણ અને નવજીવન પ્રેરવાના તથા જૈન-જૈન સછુિં વચ્ચે એય કરવાના
આશચથી પ્રગટ થતું સરતામાં સરતું પત્ર. T મુખ્ય લેખક :વા. શાહુ ] પ્રકાશક :—શકરાભાઈ મોતીલાલ શાહ, ટેકનોલૉજીકલ પીનર, અમદાવાદ.
તમામ પડ્યુલ હાર :મેનેજર, જૈનહિત છુ, નાગ દેવી રીટ-મુંબઇ .
ઑકટોમ્બર, ૧૯૧૭
વિમાની માહિતી -
રાગ રાતના
આ શાકમાંs' .કાર્ડ ભરી વળતી કાલે પાકે-૬ ૨ોજાયા દોરાઈને નહિ, પણ બુદિ પૂર્વ ક’ jન્યા અને શુદિ પર્વ ક’ મનન કરા. લખનાર વચન આપે છે કે
કોઈ વ્યક્તિ કે સમાજને સારુ લગાડવાના કે દુભાવવાના ઇરાદા થી એક અક્ષર પણ તે 1 bદાપિ લખો નહિ. વાંચનારે ખાત્રી આપવી જોઇએ કે, અલિા માચ” પસંદ નહિ પડે તે
5
=
5
૬ કયા છે.
હા
થા
છે
કે
Page #2
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ સ્વયં સેવક મંડલ' 'આઇ ખાતે સ્થપાઇ ચુક્યું છે!
દરેક પ્રાંતમાં તેની શાખાઓ સ્થપાવી બેઇએ; દરેક શહેરમાં વાલટીગ બનવા જોઇએ; લોકમત કેળવવા હમે તૈયાર હા તે વિદ્યાર્થીગૃહને શિરનામે વાલ'ટીઅર મડળના પ્રેસીડન્ટ ઉપર પત્ર લખી નામ નોંધાવેા.
આવતા દળદાર-મનહર-વાંચવા જોગ-ક.
66
માર્ચ અને જીનને ભેગા અંક બહાર પડયા પછી સપ્ટેમ્બર અંક બહાર પડવા જોઇતા હતા, હેતે અદલે આ અંક અકાર આખરે બહાર પડે છે પણ તે તેા વધારાના એક તરીકેનહિ કે લ્હેણા અંક તરીકે-બહાર પડે છે. સપ્ટેમ્બરના અંક ઉમેા રાખ્યા છે અને તે ડિસેમ્બરના અંકની સાથે ડિસેમ્બ માં બહાર પડશે. તેમાં એ અકનાં મળીને ૨૦૦ પૃષ્ટ આપવામાં આવશે. અમૃતલાલ શેડનું અઠવાડીયું ” નામની લેાકપ્રિય કથા જે અધુરી રહી છે તે તેમાં જરૂર આવશે. વિદ્યાનેોનું આકષણ કરનારા થઇ પડેલા નગ્ન સત્યને વિષય પણ હૈમાં આવશે અને ખીજા ઘણા વિષયે જો વામાં આવશે. એ ખક, જેએનુ લવાજમ અંક પ્રગટ થતાં પહેલાં વસુલ થઈ ગયુ હશે હેમને જ માત્ર માલવામાં આવરી.
33
હિતેચ્છુ'ના ગ્રાહકીએ આ ઑફિસના સાહસનેા ખ્યાલ લાવવેા જોઇએ છે. આવા મોંધવારીના વખતમાં માત્ર આડે આનામાં ૪૦૦ પૃનું વાંચન આપવું અને હેમાં પોષ્ટ ખર્ચ પણ સમાવી દેવું, એમ કરવામાં આસિને કેટલુ નુકચાન વેઠવું પડતું હશે ? અને તેમાં પણ લવાજમ તે આખે આખ્ખુ ‘વિદ્યાર્થીગૃહ’ને જ આપી દેવાનું છતાં, ખાસ અંકનું ખર્ચ વધારવું એ કઇ લાગણીથી કામ થતું હશે તે ખતાવવા માટે પુરતું છે. અને ખાસ અંકની પણ ઘેાડી ને ધણી ૫૦૦૦ નકલા અને હેતું પાર્ટ ખર્ચ ! આટલું આટલું ખર્ચ સમાજમાં જ્ઞાનના ફેલાવા માટે કરવા છતાં હિતેચ્છુ ’પત્ર દરરાજ વાંચનારનાં મન પણુ એટલાં ટૂંકાં રહેવા પામે કે વિદ્યાર્થી ગૃહમાં જવાનું લવાજમ પણ મેાકલવાના અખાડા કરે, તેા ખરેખર આ ખર્ચ અને આ શ્રમ સ ટ્રાકટ જ છે એ માની સદાને માટે વિરત રહેવાની જ લાગણી થાય.
કાઇને ગ્રાહક થવાની વિનતિ લખવાનેા આ ક્રિસનેા રીવાજ નથી. જેને હિતેચ્છુ પર પીાગીરી થાય અને હૈના "ગ્રાહક તરીકે નામ નોંધવા પાતે પત્ર લખે ત્યારે જ નામ નોંધવામાં આવે છે. અને તે છતાં બબ્બે વર્ષનું લવાજમ ભરવામાં વિલંબ થાય એના અર્થ શું ?
6
Page #3
--------------------------------------------------------------------------
________________
વિધિ વિનયનો મંત્ર !
વિજ્યા દશમીએ સાધવાના અમૂલ્ય મંત્ર.
હદય કહે તે કરવું, હા સજ્જન ! હૃદય કહે તે કરવું; વિચારીને જ વિચરવું, હૉ સજ્જન !
ભય ત્યાગીનેવું ટેક. આ કે પેલા સુણ્યા સિદ્ધાન્તામાટે નમાઝી મરવું; અંતઃકરણુ, બુદ્ધિ, અનુભવને
વિજચેચ્છા ત્યાં શું થય–કા? લેાકટીકાથી ન ડરવું,
વિષ હજારા આવી નડે પણુ
પાછું ન ડગલું ભરવું—હીં સજ્જન મરેલાં કાર્યો પૂરાં
કરતાં કરતાં ભરવું;
જાય કદાપિ કાંઈ રહી તા,
ભરતાં ભરતાં કરવુંહા સજ્જન ! અત્ર વિજય છે, તત્ર વિજય છે,
હાય
સમય મુજબ અનુસરવું–હા સજ્જન
=
વિજયમાં જ અવતરવું;
કરતાં
હાર્યા ઢાર સમ જીવવા
વિજયાદશમી - સુખદ
ભલું વિજયમાં મરવું—હા સજ્જન !
વિજય ધર્મ ’ છે, વિજય ‘દેવ’ છે,
વિજય જ “ જીવન–હેતુ ';
.
વિજયાદશમી દશે દિશામાં
બાંધા વિજય–સેતુ !—àા સજ્જન
}
વય.
Page #4
--------------------------------------------------------------------------
________________
“संयुक्त जैन विद्यार्थीगृह” विषे काई काई.
-
- -
-
-
- -
તા. ૭ મી એપ્રીલે સ્થાનકવાસી જૈન કૅન્ફરન્સની મેનેજીંગ કમીટી અમદાવાદમાં મળી અને એ ફીરકાની એકની એક મુંબઈ ખાતેની બોડીંગ, ફંડ પૂરું થવાથી, બંધ કરવાનું કર્યું, તે જ ક્ષણે મુંબઇ તેમજ અમદાવાદ ખાતે “ સંયુક્ત જૈન વિદ્યાર્થી કહ” ખોલવાનો વિચાર મહને કુર્યો, અને બીજે જ દિવસે એ વિચાર અમલમાં મુકાયા. તે વખતે કોલેજોમાં રજા હતી અને દોઢ માસમાં કૉલેજે ફરી ખુલવાની હતી. તે દોઢ માસના અરસામાં ચાર મજલીનું નવું મકાન અમદાવાદ ખાતે તૈયાર કરવાd, બન્ને સંસ્થાઓ માટે ગાદલાં, પલંગ ફરનીચર, વાસણ, બત્તીઓ વગેરે ખરીદી કે બનાવી લેવાનું, સ્ટાફનાં માણસો મેળવી લેવાનું, ધારાધોરણ અને કમીટીઓ બનાવવાનું, વિદ્યાર્થીઓની અરજીઓ મંગાવીને હેમને જવાબ આપવાનુંઃ ઈત્યાદિ કામો પૂરાં કરવાનાં હતાં. કોલેજ ખુલવા સાથે જ વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા અને વિદ્યાર્થી ગૃહ” માં ભરાઈ ગઈ અને કામ શરૂ થયું. અને તા. ૨૪ મી જુનના શુભ દિવસે મુંબઈ ખાતેના “ગૃહ” ની ઉદ્દઘાટન ક્રિયા (opening ૭eremony ) સપૂર્ણ ઉત્સાહથી અને પૂર ભભકાથી કરવામાં આવી, જેના પ્રમુખપદે ઝાલરાપાટનના વિદ્વાન મહારાજ સર ભવાનીસિંહજી બહાદુરી કે. સી. એસ. આઈ., એમ. આર. એ. એસ. (ઈત્યાદિ ) ને મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું, અને હેમણે પહેલા શુકનમાં–કેઈ પણ જાતની માગણી તો શું પણ સૂચના માત્ર પણ નહિ થવા છતાં––“ગૃહ” ને રૂ. ૧૦૦૦૦) જેવી નાદર રકમનું દાન જાહેર કર્યું હતું.
શરૂઆતની મુશ્કેલીઓમકાન બાંધવામાં સુમારે ૧૦૦ માણસ રાત્રી દિવસ કામે લગાડયા અને હારી સાથે મહારું આખું કુટુંબ તેઓ પાસેથી ઝડપથી કામ લેવામાં ઉભે પગે રહેતું; મજુર વગેરેને મહારા ન્હાના ભાઈઓ અને પુત્ર બપોરે અને મધ્યરાત્રીએ જાતે રહા બનાવીને
Page #5
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જેન વિ. વિષે કાંઈ કાંઈ.
૩૩૧ -
વહેચી આપતા, કે જેથી તેઓને રાહત મળે. તેઓ પચાસ બત્તીઓ જાતે સાફ કરતા અને તેલ પુરી તૈયાર કરતા. અહીંતહીં ફેરાઆંટાનું કામ પણ તે નહાની ઘરની ફેજ જ બજાવતી. મહને મળવા આવતા ગામના અને બહાર ગામના પાણાઓનું સ્વાગત પણ તે હાના યજમાનને શિરે જ હતું. બોર્ડીગમાં વિદ્યાર્થીઓ આવે, ભણે, સુખી થાય અને દેશની સેવા બજાવે-તે લાભ તેઓને અને દેશને મળે ત્યહારે મળે, પરંતુ મને હારા કુટુંબીઓમાં ઉદ્દભવેલી સેવાવૃત્તિ જેવાનો જે લાભ મળે તે તે અદ્વિતીય જ છે. તેઓ તે વખતે હારી સાથે ૨૦ થી ૨૩ કલાક જાગતા, અર્ધભૂખ્યા રહેતા અને જમીનદોસ્ત કરેલા મકાનમાં હાં હાં સાદડીના ટુકડા ઉપર પડયા રહેતા. દોઢ મહીનાની હેમની આ પ્રેમમય સેવાઓ હું ભરણ પ્રસંગે ગર્વથી યાદ કરીશ અને ઈચ્છીશ કે ફરી જન્મ લેવાનું મહારા નસીબમાં લખાયેલું જ હોય તો એ જ લધુબંધુ અને એ જ પુત્ર મળજો ! મહારી મહેનત, થાક, ચિંતાઓ અને દરદ વખતે એ બે બાળકોનું દર્શન મહેને નવું બળ ધીરd. ભાઇ શકરાભાઈ–મહારા નહાના બધુ અને “હિતેચ્છુ” ના પ્રકાશક–પુખ્ત ઉમરના હોઈ એની મહેનત માટે વધારે લખવું હું ઉચિત ધારતો નથી; એટલું કહેવું બસ થશે કે ચાર માસની એની મહેનતને થાક ભાગ્યે જ બીજા ૬ મહીને ઉતરશે. જે કુટુમ્બમાં “ક” અને “ કાયદાકાનન ” નથી પણ પ્રેમ જ કાયદો અને પરસ્પર માનને જ હક્ક છે તે કુટુંબ ભલે ભિક્ષક હોય તે પણ ત્યહાં સ્વર્ગ છે. હિંદુઓની સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આબાદ ચાલી તે હાં સુધી જ કે જ્યહાં સુધી આ ગુણે તેઓ જાળવી શક્યા હતા. અંગ્રેજોના આવવા સાથે કાયદા અને હા આવ્યા અને હેને ઝેરી પવન કોમળ પ્રેમવૃત્તિને ચીમબાવી નાખનાર થઈ પડે. ભલા, જે માણસ ભાઇની અગવડ કે ભાઈના દુઃખમાં વણતેયે અને હસતે મુખડે ભાગ ન લઈ શકે, તે શું દેશસેવા કદાપિ કરી શકે? પૂર્વકાલિન હિંદની કેળવણું ઘરથી શરૂ થતી હતી અને કુટુંબ માટે ગર્વ અને કુટુબી તરફ પ્રેમ ધિરાવનારાઓ જ દેશ માટે મસ્તક આપી શકતા હતા. આજે ભણતર વધ્યું, કાયદાનું જ્ઞાન વધ્યું, પણ પ્રેમનું ભણતર ભૂલાયું. તેથી જ આજે અંગ્રેજી કેળવણી મીઠ્ઠાં ફળ જોઈએ તેટલા પ્રમાણમાં આપી શકતી નથી. દોષ કેળવણીનો નથી. “ધરને છે. “ઘર”ના
Page #6
--------------------------------------------------------------------------
________________
કચર
નહિતેચ્છ. વિડીલો પ્રેમથી રસબસ હોય––તાબાના માણસની અંગત જારીઆતા તરડ પોતે જ જોતા હોય–પોતે અગવડ વેઠીને પણ તેમને સગવડ આપતા હય–નાનામાં નાના કુટુમ્બીનું માન જાળવતા અને વધારતા હોય, તો તેનો પડઘો પડયા વગર ન જ રહે. મનુ
હદય એ કાંઈ પત્થર નથી, અને પત્યર પણ ઘસાય છે ' એવું રોટ કવિનું કથન જરાકે ખેટું નથી. અંગ્રેજી ભણેલાઓ ઉપર આજે સામાન્ય રીતે જે આક્ષેપ સાંભળવામાં આવે છે તે કાંઇ અંગ્રેજી ભણતર બંધ કરવાથી દૂર થઈ શકનાર નથી, પરંતુ એમને પ્રાચિન “ધર” સંસ્થાનું ભાન કરાવવાથી જ–ઘર’ના અધિષ્ઠાતા દેવ પ્રેમનું પીછાન કરાવવાથી દૂર થઈ શકશે, અને એટલા જ માટે હેં નવી સ્થપાતી સંસ્થાનું નામ બોર્ડીંગ હાઉસ” ન રાખતાં સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ' એવું રાખવાનું પસંદ કર્યું છે. મહારા એક વિદ્યાર્થી બંધુએ એકવાર “હાઉસમાસ્ટર’ને ફર્યાદ કરી કે આજે રામાએ (નોકરે) પાછુ ગળ્યું નથી. હાઉસમાસ્ટરે રામાને માર્યો. ફર્યાદ મહારી પાસે આવી. હાઉસ માસ્ટરને મહેં કહ્યું: “ હમે કોઈ દિવસ “ધર” જોયું છે ?” તે બિચારો કુંવારો હતો. મહે કહ્યું: “હમારી માતા કે પત્ની એક દિવસ એક કામ કરવું ભૂલી જાય અગર થાકેલી હોવાથી ન કરી શકે તો હમે શું Öને લાકડીથી મારશે?” તે દલીલનું રહસ્ય હમજી શકો નહિ. મહે ધાર્યું કે આ જગાએ પરણેલો જ માણસ રાખવો જોઈએ. હેની સાથે વાદવિવાદ ન કરતાં હેનું કામ બીજા બચરવાર માણસને સોંપવાને ઠરાવ કર્યો. અને ફર્યાદ કરનાર વિદ્યાર્થીને કહ્યું: “ હમારી જનેતા કઈ દિવસ પાણી ગળવું ભૂલી જાય તો હમે અળગણું પાણી પીશો કે હાથે ગળી લેશો?” અલબત, નોકરની ભૂલ જતી કરવી જોઈતી નથી; પણ તાત્કાલિક ઉપાય તરીકે વિદ્યાર્થીએ પાણી ગાળી લેવું જોઈતું હતું અને પછી ફર્યાદ લાવવી જોઈતી હતી. ઉંચી કેળવણી પામેલ વિદ્યાર્થી પોતાના “ ગૃહ”ની શોભા ખાતર પિતાને પીવાનું પાણી પિત નળી લેવા જેટલી ભલાઈ ન હમજી શકે તે આઠ રૂપિયાના પગારને અભણ ઘાટી “કર્તવ્ય” પાળવામાં ચુસ્ત હોવાની આશા કેવી રીતે રાખી શકાય? મહારે તે વાટીને મહારા ઘેર રાખીને દવા કરવી પડી અને માયાવડે હેને શિક્ષણ આપી. દશ દવસ પછી “વિદ્યાર્થીગૃહમાં મોકલ્યો. (૨) “ગૃહમાં દાખલ થવા
Page #7
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જેન વિવાથી ગૃહ
૩૩૩ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ બીડી પીવાની આદત મેળવી ચૂક્યા હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં એ આદત નામશીભરેલી ગણાય છે. તથાપિ હું જુલમથી એ ટેવ છોડાવવા ખુશી નહે. હે એક વખત વિદ્યાર્થીઓને બોલાવી કુટુમ્બી તરીકે શિખામણ આપી, જેને પરિણામે બીડી પીનારા વિદ્યાર્થીઓએ પિતાની આદત જાહેર કરી અને આસ્તે આસ્તે ઓછી કરી છેવટે તે મુદલ છેડી દેવાની કબુલાત આપી. તે વખતે એવું ઠરાવવામાં આવ્યું કે, બીડી પીનારાઓને હું સખ્તાઈ કરવાનું પસંદ કરતા નથી, પરંતુ એમનો ચેપ બીજાઓને ન લાગવા પામે અને તેઓના સૈયારા “ગૃહના ભલા નામને નામેશી ન લાગે એટલા માટે તેવાઓએ બીજા ( બીડી નહિ ? પીનારાઓ)થી જૂદી રૂમમાં રહેવું. હું જાણતો હતો કે બુદ્ધિશાળી વિદ્યાથીઓ આમાં એક પ્રકારનું છૂપું અપમાન માનશે, પોતે બીજાઓની સોબત જોગ નથી એમ હેમને માટે મનાય તે તેઓ, સહન કરી શકશે નહિ અને તેથી એ મુંગા અપમાનના કારણભૂત ટેવને છોડવા વધારે સાચા દિલથી કોશીશ કરશે. અને એમ જ બન્યું. બીડી પીનારાઓની સંખ્યા હવે પહેલા કરતાં જેટલી રહેવા પામી છે અને તેઓ પણ તે ટેવ છોડશે એમ મહને વિશ્વાસ છે. મહારા વિદ્યાથીગૃહમાં બીડી પીનારાઓ છે એમ કબુલ કરવામાં મહને શરમ નથી. ખરી વાત છૂપાવવી એ જ શરમભર્યું છે. બાકી તો કાંઈ આ “ગૃહમાં આવ્યા પછી એ આદત પડી નથી કે જેથી મહારે શરમાવું પડે.
- આ પ્રમાણે, હારે, પ્રાચિન “ગૃહ સંસ્થાના અધિષ્ઠાતા દેવ પ્રેમને જેઓ ભૂલી ગયા છે હેમને હું “વિવાથીગૃહ” દ્વારા આસ્તે આસ્ત સુધારવા અને “ગૃહ' સંસ્થાને કાંઈક ખ્યાલ આપવા ઈચ્છું છું. બીજી બોર્ડીંગોવાળા પરીક્ષાના પરિણામો પ્રગટ કરીને બોર્ડીગની ફતેહ બતાવવા માગે છે. હું ધારું છું કે એ પરિણમે સાથે બેડી ગની સફલતા કે નિષ્ફળતાને સંબંધ નથી. બેડીંગ હાઉસમાં કાંઈ અંગ્રેજી, સંસ્કૃત કે સાયન્સનો અભ્યાસ કરાવવામાં આવતો નથી, કે જેથી પરીક્ષાના પરિણામ માટે બોર્ડીંગ અભિમાન લઈ શકે. પરીક્ષાના પરિણામના યશ કે અપયશના ભાગી તે કોલેજના પ્રેકેસરો અને વિદ્યાર્થીઓની બુદ્ધિ તથા મહેનત છે. બોડીંગ તો એક ધર” છે, જ્યહાં વિદ્યાર્થીઓનું ચારિત્ર મુંગી રીતે ઘડાવું જોઈએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
* જનહિતછુ.
- મડગામાં વિદ્યાર્થી કે કાર્યવાહકોની ભૂલ કે દોષ થાય તે તે
જાહેરમાં મૂકતાં ઉપરીઓ શરમાય છે અને બીજાઓ તે જાહેરમાં મૂકે તે તેની ઉપર ખીજાય છે, હારે હું એમ માનું છું કે ભૂલ કે દોષ પોતાની મેળે જાહેરમાં મૂકવા જોઈએ અને એ દોષોના ઈલાજ સંબંધમાં ઘણું મગજેને વિચાર કરવાની તક આપવી જોઈએ. કઈ બોડીગ દોષથી મુક્ત નથી–હોઈ શકે જ નહિ. આજના વિદ્યાથઓને ઘરના જે સંસ્કાર પડ્યા હોય છે અને બીજા આસપાસનાઓના જે સંસ્કાર પડયા હોય છે તે કાંઈ આપણું જાણવા બહાર નથી. તેઓ જે છે તે છે; અને હેમને એવા જાણીને જ આપણે બોડીગમાં લેવાના છે અને જૂના સંસ્કાર કાઢી નવા સંસ્કાર બેસાડવા બનતું કરવાનું છે. એમાં જેટલે અંશે વિજય મેળવીએ તેટલે અંશે બોડીંગની સફલતા કહી શકાય.
ખાઈપીને કોલેજમાં જવું, એમાં વળી દેખરેખની શી હેટી જરૂર છે ?” એમ કેટલાક ધારતા હશે. ખરું છે; હોટી ઉમરના વિદ્યાથીઓને કાંઈ ધવરાવતા પડતા નથી કે “હાલા” ગાવા પડતા નથી પરતુ, હું ઉપર કહી ગયે તેમ, આજે આપણું “ઘર” બગડી ગયાં છે; આપણે પિતે સ્વાર્થી અને પેટભરા થઈ ગયા છીએ; કેમ કે દેશ મરે પણ મહારૂં જ મહારે જાળવવું એ ખ્યાલ આપણામાં ઘર કરી બેઠે છે; અને એવા સંસ્કાર આપણું બચ્ચાંએને જન્મથી મળતા હેઈ તથા પછી પણ આપણું કહેવાતા જાહેર પુરૂષ-શેઠીઆઓ-શિક્ષક–વક્તાઓ-ધર્મગુરૂઓ-સતાધીશે ઈત્યાદિના અનુદાર વિચારવાતાવરણની અસર હેમને લાગતી રહેતી હેવાથી, જ્યારે તેઓ બોર્ડીંગ હાઉસમાં રહેવા આવે છે ત્યારે હેમની દૃષ્ટિ પ્રાયઃ પિતાની જ સગવડ અને પિતાના જ આરામ તરફ (સ્વભાવતઃ) હોય છે. તેઓ કોઈની આજ્ઞામાં રહેવામાં અપમાન સહમજે છે, અને બીજાઓનું અપમાન કરવામાં ગૌરવ માને છે! ઘરમાં ગમે તેવું ખાવાનું મળતું હોય અને બોર્ડીંગમાં દશગણું સારું ખાણું મળતું હોય તો પણ એથીએ સારૂ મેળવવાની તષામાં બળ્યા કરે છે. પાણીને લોટ પણ હેમને પિતા માટે બીજે કઈ ભરી આપે તે સારું એમ ઈચ્છતા હોય છે. આ બધું અને એવું બીજું ઘણું જે કાંઈ જવામાં આવે છે તે આપણે કબુલ કરવું જ જોઈએ અને પાવવાના ફાંફાં મારવાં ન જોઈએ. બીજા
Page #9
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ
૩૩૫ હાથ ઉપર, સેંકડો યુવાન વિદ્યાર્થીઓને એવી રીતે સડવા દેવા એ આપણું દેશ તેમજ સમાજને માટે નુકસાનકારક છે, એ પણ આ. પણે સ્વીકારવું જ જોઈએ. તેમજ આ પરિણામ આપણું જ અનિષ્ટ સંસ્કાર અને આપણું જ બેદરકારીનું છે એ પણ આપણે ખુલ્લા દીલથી કબુલ કરવું જોઈએ. આ સંજોગોમાં કોઈ રસ્તો ખુલ્લો હોય તો તે એ જ છે કે, દેશપ્રેમ અને સમાજપ્રેમની આગ ખરેખર જેનામાં હોય એવા માણસોના હાથ તળે “વિદ્યાર્થી ગૃહ” મૂકી વિદ્યાર્થીઓને નૂતન સંસ્કાર આપી ઉપયોગી શહેરી બનાવવાની શીશ કરવી.
ઉપર જણાવ્યું તેવા હારા આશયે હેઈ, મુંબઈ તેમજ અમદાવાદ બન્ને સ્થળનાં “ગ્રહો” માં વારાફરતી મહારે પિતે હાજરી આપવી પડે છે અને ન્હાનામાં નાની બાબત પર કલાકો સુધી ભાંજગડ કરવી પડે છે. આ વિષય ઉપર, આ લેખમાં આગળ જતાં હું વિશેષ બલવાનો છું તેથી અત્રે આટલેથી અટકીશ. .
આ પ્રમાણે બે દૂર દૂર આવેલી સંસ્થાઓની આંતવ્યવસ્થા ( અને હેને અંગે કેટલીક વાર ઉપજતી નાસીપાસીએ, કષ્ટો અને ઉપાધિઓ) એ એક જ કાંઈહને થકવવા માટે પુરતું તત્ત્વ નહતું. અમદાવાદની મ્યુનીસીપાલીટીના એક તાબાના અમલદારે મકાન બાંધવામાં એટલી એટલી અડચણ નાખી કે બે વરસે પણ હું ઘર બાંધી શકું નહિ. પિતાના ઉપરીઓને પણ એ તાબાને માણસ ખીસ્સામાં નાખી ફરતો ! છેવટે એક દેશીએ આપેલા ગેરઈન્સાફ હામે એકવિદેશી-ગોરા પાસે દાદ લેવા હાજર થવું પડયું અને મને આ કબુલત લખતાં શરમ આવે છે કે સ્વરાજ્ય (મ્યુનીસીપાલીટી ) ના દેશી હદેદારની સતાવણમાંથી સ્વરાજ્યના વિરેાધી ગારા વર્ગમાંના એકે હને મુક્ત કર્યો. ખરેખર હિંદુસ્તાન જ્યહારથી પરતંત્ર-દબાયલસત્વહીન દેશ બન્યો છે ત્યહારથી એની સજજનાઈ-ગંભીરતા-કર્તવ્યપરાયણતા દબાઈ ગઈ છે. જેટલાઓના હાથમાં થોડી પણ સત્તા આવે છે (પછી તે સરકાર તરફની હે, લોકગણુ તરફની હા, યા ધર્મ નિમિત્તની હે) તેઓને સત્તાનું અજીર્ણ (પ્રાયઃ) થાય છે જ.. મ્યુનીસીપાલીટીએ શહેરમાં કેળવણી પતે ફેલાવવી જોઈએ, હેને બદલે બીજાઓ હારે કેળવણીના ફેલાવાનું કામ ઉપાડે હારે હેને જોઈતી ખાસ સગવડ કરી આપવાને બદલે ઉલટી ગેરકાયદે
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૬
જૈનહિતેચ્છુ -
સરની સતાવણીઓ મ્યુનીસીપાલીટીના જ માણસે કરે એના જેવું હિન્દનું કમભાગ્ય બીજું શું હોઈ શકે? એન્ગલો-ઇન્ડિઅનેને આથી એક હથીઆર મળે છે કે “ હમે હિંદીઓ સ્વરાજ્ય મેળવીને આવો જ ઉપયોગ કરવાના!” “વિદ્યાર્થીગૃહ” એ ચાલુ સતાવણીઓ છતાં સપૂર્ણ બંધાઈ ગયું તથાપિ હજી કેસો ચાલ્યા જ કરે છે. હમણાં નવા કમીશનર સાહેબ આવ્યા છે, જેમાં દરેક ફર્યાદ પિતે સાંભળે છે એમ કહેવાય છે, તેથી આશા રહે છે કે “ગૃહ” ને હવે લાંબો વખત સતાવણી નહિ ખમવી પડે.
આ મ્યુનિસિપાલીટીની સતાવણું સાથે વળી પડોસીઓની સતા-- વણી પણ કાંઈ ઓછી સહવી પડતી નથી. એકે કર્યાદ કરી કે આ મકાન એમની માલિકીની જગામાં બાંધ્યું છે એ ખરું, અને એમના મકાન તથા અમારા મકાન વચ્ચે એમની માલકીની ખુલ્લી જમીન છે એ પણ ખરું, તાપણું તેથી અમારા ઘરના પ્રકાશને હરકત આ વવાનો સંભવ છે માટે આગળ કામ ચાલતું અટકાવવું.” બીજાએ ફર્યાદ કરી કે દક્ષિણની હવા વિદ્યાર્થીઓને મળે તે માટે મૂકાયેલું છનું કાઢી નખાવવું. આવા આવા ચાર કેસને, બીજી ખટપટ સાથે જ, સંભાળવા પડે છે. પણ તે સર્વે કરતાં વધારે દુઃખદાયક
ઈ સતાવણું હોય તો તે ખુદ જન તરફની–સ્થાનકવાસી જૈને તરફની છે. એમાંના એકે ઇનકમટેક્ષ ખાતાને લખ્યું કે આ લોકે ઉપર અમદાવાદમાં સજજડ ઇનકમટેક્ષ નાખવો ! ટૅક્ષ નખાયોહા, હાં હારા કુટુમ્બ પૈકી કોઈને વ્યાપાર કે રહેણાક નથી એવા શહેરમાં ઇનકમટૅક્ષ નખાયા ! અને કાંઈ ન ચાલ્યું હારે વર્ષ પિષ્ટ ખર્ચ સહિત આઠ આના લવાજમમાં અપાતું “હિતેચ્છું” પત્ર અમદાવાદમાં છપાય છે તે આધારે તે પત્ર પર ટેક્ષ નખાયો ! જે “હિતેચ્છું” વર્ષે ૧૫-૨ હજાર ગુમાવે છે હેના ઉપર ઇનકમ ટેક્ષ ! વાહ, જૈન, વાહ ! હમારી બહાદુરીને વાહ! હમારી કૃતજ્ઞ તાને પણ વાહ ! હમારા “જિનપણને પણ વાહ ! “ જનસમાચાર ” પાસે-રાજદારી ગુન્હાની ગેરહાજરીમાં પણ-હેટી રકમની જામીનગીરી લેવાની સરકારને અરજ કરનાર પણ અમદાવાદને જન જ હતો. ઘણું છે, મને નવું બળ ધીરનારા-હારી મંદતાને જાગ્રત કરનારા-છૂપા શત્રુઓ ! ઘણું છે ! - ટેક્ષની બાબતમાં ઘટીત પગલાં લેવામાં આવ્યાં છે એટલું જ
Page #11
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ.
૩૨૭
>
હાલ તા કહેવું ખસ થશે. પણ એથીએ મ્હોટા ટૅક્ષ નાખવા કટિ અહં થયેલા સ્થાનકવાશી જેના હામે ઘટીત પગલાં કઈ જાતની કાર્ટમાં લેવાં? વાડીલાલ જે કાંઇ કરતા આવ્યા છે તે ઃ શાખ ખાતર અને નહિ કે નામના ખાતર, તથાપિ હૈના હજારમા ભાગનું પણ જેનાથી કાષ્ઠ દિવસ નથી ખની શક્યું તેવા કેટલોક નિળ આત્માઓ વાડીલાલની નામના (!) થતી જાય છે એમ માની દીલૂમાં મળતા જ રહ્યા છે અને હમેશ ખટપટ કરતા જ રહ્યા છે. ત્રણ ત્રણ વર્ષ સુધી બધ પડેલી કાર્ન્સને મ્હેં આમત્રણ અષાહું તેા તે જ કૅૉન્ફરન્સના મેળાવડામાં મ્હને જ સદ્ય બહાર કરવાની ખટપટ ! તેમાં તેએ નામેાશીભરી હાર પામ્યા. હુમાં પણ
આ વિદ્યાર્થીગૃહો મ્હે સ્થાપ્યાં માટે તે મરવાં જ જોઇએ અન ખ્યાલવાળા એક સ્થાનકવાશી મિત્ર સુબઈમાં આવીને તાકાન જગાડયું. દશાશ્રીમાળી એીંગ' ના હાના તળે વિદ્યાર્થીગૃહ તે તારી પાડવાની ઉજળી ખટપટ. ગયેા અંક વાંચનાર પ્રત્યેક ગૃહસ્થને યાદ હશે કે સ્થાનકવાશી કાર્ન્સ તરફથી ચાલતી સુબઇ ખાતેની માર્ટીંગ બંધ નહિ કરવા અને મ્હારા તરથી અપાતા રૂ. ૪૦,૦૦૦ સ્વીકારવા અરજ કરેલી, જે બધાને પસદ છતાં કમીટીના એક એ માણસેાથી ન ખમાવાથી નામંજુર થઇ હતી. એક તે પોતે શ્રીમત છતાં રાતી પાઈ આપવી નહિ, અને તે છતાં સંસ્થામાં મ્હોટા હાર્દેદાર બનવું, કામ કાંઇ કરવું નહિ, અને બીજો કોઇ સ્વધર્મદાઝથી કામ અને સેવા અન્ને આપવા આવે એને ધકકા મારવા, એ તે માત્ર સ્થાનકવાશી વર્ગમાં જ ચાલી શકે. અસ્તુ, એમને ગમ્યું તે ખરૂં, પરન્તુમ્હારે સ્થાનકવાશી વિદ્યાર્થીઓને ઉભા રહેવાની જગા ન રહી ત્હારે મ્હેં ત્રણ ફીરકા માટે સસ્થા ખાલી એમાં સ્થાનકવાશીઓના અપરાધે શું કર્યાં ? હા, એ મેકર્ડીંગના સામાન મ્હે. ખરીદી લીધા, તે પાછળથી પેલા નાકવાળા સ્થાનકવાશી સત્તાધારીને પેાતાના અપમાન ખરાખર લાગ્યું. અને એ અપમાનનું વૈર સ્હારે જ વસુલ થાય કે ઝ્હારે, જેમ મ્હે. હેના હાથમાંની સંસ્થા ખૂંધ થતાં હૈના સામાન ખરીદ્યા તેમ તે મ્હારા હાથથી ખેાલવામાં આવતી સસ્થાનેે તાળુ દેવાની સ્થિતિમાં લાવી સામાન હરાજ કરે ત્હારે જ! સામાસ, વૈરતું કારણુ પણ ઘણું અચ્છુ અને વૈરની તૃપ્તિના રસ્તા પણ ણા ઉંચા !
Page #12
--------------------------------------------------------------------------
________________
૩૩૮.
જેનહિતેચ્છુ.
વાચકોને ખબર છે કે “ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ” માટે કુલ તે નહિ ને કુલની પાંખડી હે ખર્ચી હશે પણ હું કાંઈ તે ખર્ચને
અગત્યનો વિષય ગણતો નથી; અગત્યને વિષય છે. મહટી જોખમદારી લેવાનું સાહસ અને વ્યવસ્થાની કડાકુટ. અને તે સર્વ કરવા છતાં ન્હે કાંઈ હારું નામ સંસ્થા સાથે જોડયું નથી. ચાલીસ રૂપિયાની લરશીપ આપનાર ગૃહસ્થની તસબીર “ગૃહમાં મૂકાયા છે, પણ હારી તે તસબીર સરખીએ મહે મૂકી નથી. એટલું જ નહિ પણ કમીટી નીમીને હેમાં જૈનના ત્રણે ફીરકાના અને જૈનેતર વર્ગ પૈકી શ્રીમંત તેમજ કેળવાયેલા ગૃહસ્થની નીમણુક કરી છેમતલબ કે સાર્વભૌમ સત્તા પણ હારા હાથમાં રાખી નથી. આટલી
ખી અને નિઃસ્વાર્થી-નિર્માની ધારણાઓ છતાં રખેને મહારું માન વધી જાય એવો કોઈને બળતરા થતી હોય તે હેને કઇ જાતની ઠંડક આપવી? દવાઓ તો મહારી પાસે ઘણીએ છે, પરંતુ હાલ તે જાહેર પ્રજાને જ વૈદા બનવા દઈશ અને જરૂર પડશે હારી દવા અજમાવીશ. " આ ઈર્ષાગ્નિથી બળતા એક સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન આગેવાને મુંબઈમાં આવીને મહેટા શ્રીમંત અને ઇજજતદાર શેઠીઆએમાં હારી શાખ (અને તેથી મહારા ધંધાને) જબરું નુકસાન થાય એવી અફવા ખાનગી રીતે ઉડાડવા માંડી. એક પ્રસંગે મહને તે શેઠીઆઓની મુલાકાતનો પ્રસંગ બનતાં એ વાત -હેમણે મહને જાહેર કરી અને ઉમેર્યું કે, એ હલકી વાત કહેનાર ગૃહસ્થ હમારે માટે એવું બોલી રહ્યા બાદ અમને કહેવા લાગ્યો કે તેણે દશાશ્રીમાળી બોર્ડીંગ હાઉસ મુંબઇમાં ખોલવાના આશયથી ફંડ કરવા ધાર્યું છે, તેમાં હેમણે હેટી રકમ આપવા કૃપા કરવી. શેઠીઆઓએ કહ્યું કે, હમારી ધારેલી નવી ડગને અને મી. વાડીલાલની શાખને કઈ જાતનો સંબંધ છે કે તમે એની પૂઠ પાછળ આવી ખોટી અફવાઓ ફેલાવે છે ? અમને તે યુવાનને ઘણું વર્ષોનો અનુભવ છે અને તેની પ્રમાણિકતા તથા શુભ આશયો માટે અમે કટી કરી જોયેલી છે. હમે જૂદી બોડીંગ કરવા માગે છે તે માત્ર આને તોડવા માટે જ, અને જે એમ ન હોત તો એના બાબતમાં આવી ખોટી વાત કરવાનું હમને પ્રયજન જ શું હતું? દશાશ્રીમાળી વિદ્યાર્થીઓને “સંયુક્ત વિદ્યા
Page #13
--------------------------------------------------------------------------
________________
સમુક્ત જૈન વિદ્યાથીગઢ.
૧૩.
ીંગૃહ ' માં શું જગા નથી મળતી કે એ સસ્થા સ્થપાયા પછી અને તુરતમાંજ વળી હમે નવું ક્રૂડ કરી એના કામને ધક્કા મારવા ઇચ્છે છે ?
પરન્તુ બધા લોકો કાંઇ ઉપર કહેલા શેઠી જેવા ચેતા અને ઉંડા વિચાર કરવાવાળા હોઇ શકે નહિ. ઘણા તા તદન ભેાળા જ હાય છે અને જે કામ આવ્યું તેમાં માગવા આવનારના મેામ્ભા સ્લામે નજર રાખીને કાંઇક આપવું જ એવા વિચારના હોય છે. જે વખતે હું આંતવસ્થાના કામથી કાંઈક છૂટા થઇ Ăાલરશીપા મેળવવા માટે પુરવા તૈયાર થયા તે જ વખતે ખીજી ખે?ગની લીખ શરૂ થઇ. આપનારા જૈના એના એ જ ! માગનારા ત્રણ ! એકતા ‘મહાવીર જૈન વિદ્યાલય, ’ કે જેને માટે શેઠ ધ્રુવકરણ મૂળજીભાઇ જેવા મ્હોટા મ્હોટા લાગવગવાળા શેઠીઆએ જગાએ જગાએ જઇ મ્હોટી રકમા આગ્રહથી ભરાવતા; ખીજો ( સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ તરથી ) હું, કે જેને માટે કોઇ ફીરકાના શેઠી, ભીખ માગવા તે શું પણ ભલામણ કરવાએ નવા નહાતા ( કારણ કે અહીં કાંઇ દાનવીર ’ ના ખીતાબ મળવાના નહતા ) અને કેળવાયલાઓ પણ મ્હારે માટે વાલટીઅર અની સ્કોલરશીપેા મેળવવાને નવરા નહાતા ( કારણ કે તેને સેવાભાવ . હજી હવે શિખવાના છે); એથી ઉલટુ કેટલાક કેળવાયલા ા હાં સુધી ખેલે છે કે ઉંચી કેળવણી જોઇએ જ નહિ અને મેડીઞા પણુ જોઇએ નહિ ! ખીચારા પોતે આપના કે પારકા પૈસા ( અન્ને આખતમાં ટાઢા રોટલા જ ) ઉપર નિર્વાહ કરીને ભણ્યા તે તે ભૂલી જ જાય છે ! આપણે ખાધુ એટલે દુનિયા આખી ધરાઇ ગઇ ! આપણે જેમતેમ કરી ભણ્યા એટલે "હવે દુનિયા અભણ રહે તા જ આપણા ભાવ પૂછાય ! રારમ છે આવા કેળવણીના નામને
<
લજવનારા દેશદ્રોહીઓના નામ
ઉપર !
•
આ પ્રમાણે એક સંસ્થાએ મ્હોટી રકમા એકઠી કરવા પ્રયત્ન શરૂ કરેલા મ્હારે માત્ર ૪૦-૩૦ કે ૨૦-૧૦ ની સ્કોલરશીપા માટે કરવાનું શરૂ કરવાતુ, અને તેવે વખતે તે જ જૈન કામમાંથી—તે જ સુબઇ શહેરમાંથી અને તે જ ગણ્યાગાંઠયા દાતાઓમાંથી— પાઁદર પદર હજારની રકમ આગ્રહ કરીને મડાવવા દશાશ્રીમાળી
Page #14
--------------------------------------------------------------------------
________________
જેનહિ
,
ગાડીગ બાઇ તૈયાર થઈ! હું હાં જઉં ત્યહાં જવાબ મળતા કે, હમારો આશય ઉંચામાં ઉગે છે એ ખરું, હમે બહારની હાની રકમ અને પિતાની હેટી રકમથી મહાભારત કામ કરે છે એ વાત પણ ખરી, હમે જાતિ દેખરેખ રાખે છે તેવી રાખવા બીજું કોઈ નવરું નથી એ વાત પણ સત્ય ! પરન્ત મહેતા ધમાલાવાળા શેઠીઆ બીજ મોટરવાળા શેઠીઆઓને લઇને અમારા ઘેર આવે હેને લાજે શરમે પણ અમારે સારી રકમ આપ્યા વગર ચાલે નહિ, માટે હમને શું આપી શકીએ ! ચાર જગાથી એ જવાબ મળ્યા અને મહે સ્કોલરશીપ માટે ફરવાનું છોડી દીધું. એક શ્વેતામ્બર મૂર્તિપૂજક ગૃહસ્થ મહને કહ્યું કે હું હમારી સંસ્થાને રૂ. ૨૫૦૦૦ આપવા ખુશી છું. હેં કહ્યુંઃ રૂપિયા જાળવવા મહારે ત્યાં મહેદી તીજોરી નથી. હેને બૅન્કમાં મૂકી વ્યાજ માત્ર
મ્હારા વિદ્યાર્થીબંધુઓને આપે. હેમણે હા કહી, અને ત્રીજે આ દિવસે દેવદુત પહોંચી ગયા અને પુનર્લગ્નના હિમાયતીની સંસ્થામાં દાન આપશો તો છોકરા વંઠી જશે” વગેરે કહી ભડકાવ્યા ! પાંચ દિવસ પછી આ વાતની મહને કોઈ રસ્તે ખબર મળી. જાતે નહિ મળવા જતાં હે “વિદ્યાથગ્રહ 'ના નોટપેપર ઉપર ફિશ્યલ પત્ર લખ્યા, જેમાં વસ્તુસ્વરૂ૫ ખુલ્લા શબ્દોમાં જણાવ્યું અને મહારે કોઈ જાતને આગ્રહ નથી એમ પણ લખી છેવટનો જવાબ પત્રધારા મંગાવ્યો. હેમણે લખ્યું કે તેઓ હારી યોજના અને હારા વિચારને ઘણું પસંદ કરે છે અને “ગૃહ” ને સ્કોલરશીપ જરૂર આપશે. થોડા દિવસ પછી રૂબરૂમાં મળવાનું બન્યું; હેમણે ઠેકી ઠેકીને કહ્યું કે હમે નિશ્ચિંત રહે, આખી રકમનું વ્યાજ હમારી સંસ્થાને જ આપીશું. પછી પાછે દોરીસંચો ફર્યો અને રંગ બદલાયે. છેલ્લી મુલાકાત વખતે શેઠ સાહેબે કહ્યું: “હું તો ગભરાઉં છું કે શું કરવું? હમે મળેછો હારે હમારી યોજનાની ઉત્તમતા, હમારી પ્રમાણિકિતા, હમારા આશયની ઉગ્રતા અને હમારી રાત્રીદિવસની જાતમહેનત મહારી આંખ આગળ ખડી થાય છે અને હમને જ સહાય કરવી એમ થાય છે, પરંતુ પાછળથી તેઓ મળે છે. અને મન મુંઝાઈ જાય છે. આ મહે કહ્યું: “ કાંઈ નહિ, શેઠજી ! રૂપિયા ખર્ચવા અને મનને મુંઝાવવું એવા શા દેવામાં છો ? એ વાત એટથી જ રહેવા દો.
Page #15
--------------------------------------------------------------------------
________________
સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૩૪૧
2
કેવું સુંદર પરમાર્થનું કામ! ફ્રેંશા શ્રીમાળી વણિક કામને વારવાનું—આજ સુધી એ કામ ભૂખી હતી હેને પાળવાનું કેવું સુંદર પરગજુ કામ! દ્વશાશ્રીમાળી એગ '–એ. તેા ખરેખર નિર્મળ આશયથી–પરે।પકાર માટે જ-કાંઇ પણ અંગત સ્વાર્થ કે આશય પાર પાડવાની ઇચ્છા વગર જ થાય છે! ભેાળા લેાકા ! હમને શું ભાન છે કે પૃથ્વીના છેડા કર્યાંાં છે? હમને શું માલુમ છે કે પુરમાર્થના નામ તળે કેવી કેવી જાતના આશયે કાઇ કાઇ વખત છુપાયલાં હોય છે? હિતેચ્છુ પત્ર ન હોત તેા. આજે પણ હમે આ બધી વાતેા ન જાણી શક્યા હોત અને દશાશ્રીમાળી ખેર્ડીંગની હીલચાલ એ માત્ર કામી સેવાના આશયથી થતું પરગજુ કૃત્ય છે અમ હમને મનાવનારા દેવ' તરીકે–ક્ીરસ્તા' તરીકે–જ પૂજાયા હોત! પણ ભાળા લેાકા, એટલું તેા કાઇ પૂછે કે કાળાના ધોળા થયા હાં સુધીમાં જેએએ કામનું કે દેશનું કે ધર્મનું કાંધ ઉકાળ્યું નથી હુંને આજે આચીતી આટલી બધી સેવાની આગ ...ાંથી અને કેવી રીતે લાગી ગઇ ? બબ્બે લાખ રૂપિયાના આસામી છતાં પાંચ-દશ હજારની પણ સખાવત કાષ્ઠ દિવસ કાઇ સમયમાં કરેલી હમે સાંભળી છે? આ એકાએક આવેલુ પરગજુ પણું શું સ્વાભાવિક-કુદરતી-હાઇ શકે ? અને ઘડીભરને માટે માની લ્યેા કે તેમા ખરેખર પરમાર્થિ જ છે અને એટલાજ માટે આ હીલચાલ કરે છે તા પૂછે કે (૧) દશાશ્રીમાળી કામની આટલી બધી લાગણીથી હમે જે ખેર્ડીંગની હીમાયત કરેા છે હેમાં રૂ. બે લાખ જોઇએ છે તે પૈકી પચીસ હજાર તા હમે આપે!? (૨) એ મેગની દેખરેખ કચેા વકીલ વકીલાત છેડીને કે ક્યા ઝવેરી વ્યાપાર છે. ડીતે રાખવાનુ માથે લેછે તે તેા પૂછા? પારક્ર પૈસે ૮ • પરગજુ′ અને કામના ક્ીરસ્તા' બનનારાને માત્ર અખતરા પાછળ જ રૂપિયાની મ્હોટી રકમે। સોંપનારા ભેળાએ! એટલુ તા પૂછે કે સ્થાનકવાશી મેડી’ગના ઉપરી તરીકે શાશ્રીમાળીએ જ હતા હેમણે માં એ ખેર્ડીંગને સૂવાડી દીધી? માં એક મીનીટભર પશુ એની દેખરેખ રાખવાની ફુરસદ ન લીધી? પાતે ઉપરી છતાં અને શ્રીમત છતાં કાં એમાં દોકડા પણ ન અપાયા ? એ ખેડી ગમાં ચિત્ત રાખવાની એમને માથે એક બે નહિ પણુ ત્રણૢ તરફની ફરજ હતીઃ (૧) તે એર્ડીંગ તથા તે ઉપરી અન્તે સ્થાનકવાશી ધર્મના હતા,
Page #16
--------------------------------------------------------------------------
________________
-
જૈનહિત છુ.
*
.
.
.
(૨) બેડીંગના ઘણાખરા વિદ્યાર્થી દશાશ્રીમાળી જ્ઞાતિના હતા તેમજ ઉપરીઓ પણ: ( ૩ ) અને વળી પોતે જોખમદા૨ હૈદેદાર હતા; ત્રણ ત્રણ ફરજેને જેને હિસાબ નહે તે હવે દશાશ્રીમાળી કોમ તરફની એકલી ફરજ બજાવવામાં નીમકહલાલ રહેશે !
મુંબઈનિવાસી એક આબરૂદાર ગૃહસ્થ કે જેમને આ હીલચાલમાં આગળ પડતો ભાગ લેતા બનાવવામાં આવ્યા છે હેમને એક રાત્રીએ હું મળે અને ખુલ્લા દીલથી વસ્તુ સ્થિતિ હમજાવી. તેમણે કહ્યું કે, તેઓ તે દશ વર્ષથી દશાશ્રીમાળીની જૂદી કૉન્ફરન્સ અને દશાશ્રીમાળી બોર્ડીંગ માટે વિચાર કરતા હતા અને તેથી આજે કરાતું ફંડ કાંઈ ઇર્ષો તરીકે નહોતું. હે કહ્યું: એ વાત ઉલટી ઇર્ષાની વધારે પ્રબળ સાબીતી છે. જે દશ વર્ષથી આ વિચાર હતો તે આજથી છ મહીના પહેલ–સાડાનવ વર્ષ સુધીમાં-કાંઈ દંડ કરવાનું સૂઝયું નહિ અને “સંયુક્ત વિદ્યાર્થીગૃહસ્થપાયા પછી તુરતમાંજ ફુડ કરવાનું–ઘેરઘેર દબાણ કરવાનું-મુહુર્ત કહાંથી આવ્યું? અગર છ મહીના પછી શું મૂહર્ત નહોતું આવતું? મારા તરફથી બહારથી સ્કોલરશીપ મેળવવાની તજવીજ શરૂ થઈ એ જ ક્ષણે આ હોલચાલ કરવાનું સૂઝે એને બીજો કયે અર્થ હોઈ શકે? સંભવ છે કે, હમે પોતે ઈર્ષાથી પ્રેરાયલા નથી; પણ શું એ સંભવિત નથી કે ઇર્ષાથી પ્રેરાયલી કોઈ વ્યક્તિ હમારી અહીંની લોકપ્રિયતાને હથી આરભૂત બનાવી, હમને દશાશ્રીમાળી કોમના ત્રાતા-દાદાદેવદૂત તરીકે જાહેરમાં આવવાની લાલચ આપી, આ કામમાં હમને ‘મુખી’ બનાવવામાં ફતેહમંદ થઈ હોય ? એક તરફથી હમારા મુખેથી દેશાશ્રીમાળી જ્ઞાતિના હિતની દલીલ કરાવી લોકોને તે તરફ ખેંચવામાં આવે છે, અને બીજી તરફથી હમને cat's paw બનાવનારી વ્યકિત મહારાપર અંગત તહોમતો ફેલાવી લોકોને વિદ્યાર્થીગહ ” થી દૂર રાખવા મથે છેઃ આ પ્રમાણે હમારી દશાશ્રીમાળી હીલચાલ બેધારી તલવારનું કામ કરી રહી છે. મહારી દયા ખાતા હોય તેમ તે ગૃહસ્થ લુખા ચહેરે કહ્યું: “ભાઈ.....જે હ. મારી ઈજજત પર હાથ નાખવા જેવી વાતો ફેલાવતા હોય તો તે ખોટું કહેવાય અને હું મળીશ હારે કહીશ કે એમ ન કરવું. બાકી હમારે અમારી હીલચાલ બાબત લક્ષ આપવું જ નહિ. હ
Page #17
--------------------------------------------------------------------------
________________
સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૪૩
R
મારૂ કામ અમે વખાણીએ છીએ અને કહી તેા શેઠીમગાને રહેવા આવીએ કે અમને કાંઇ ન આપતાં આમને મદદ કરા! (કેટલી બધી યા ! માનસશાસ્ત્રના અભ્યાસી વગર આ માણુસેના દીલના ભેદ કાણુ હમજી શકે? આ ભલા ઉદાર અને પરાપકારી દેવે!! હમારી દયા હમારી પાસે જ રહેવા દા; છત પ્રમાણિકપણું રાખેા તેાય બહુ છે. ) મ્હેં જ્હારે હેમને કહ્યું કે હમને * વિધાર્થી ગૃહ ’ સાથે જોડાવાથી નુકસાન કશું નથી, પણ લાલ બેવડા છે, અને નાણાં બાબતના હેમને થતા લાભ ગણી ખતાêા, ત્હારે હેમણે કહ્યું કે, એ બધું ખરૂં, પણ લાખ વાતની એક વાત એ છે કે ધર્મ જ જોઇએ નહિ અને કન્યાવ્યવહાર જેમની સાથે હાય હેમને જ અમારે તે મેડીંગમાં રાખવા છે. કાઇ અજાણ્યા માણુસ ખરેખર આ વાતથી ભાળવાઇ જ જાય ! પરન્તુ જૈન ધર્મના આગેવાન તરીકે પુરનારા અને પાછળ તા જૈન ધર્મની જ વિરૂદ્ધ મેાલનારા અને વળી જૈન ઉપાશ્રયમાં સાધુ અને શ્રાવકા પાસે જ જઇ નાણાં ભરાવનારા આ દયાના દેવાને હું કચ્ડાં નહાતા પીછાનતા ? એએ દશાશ્રીમાળી ખેર્ડીંગ કરે છે તે કન્યાવ્યવહાર હોય તેવાઓને જ માટે, તેા પછી ગુજરાતના દશાશ્રીમાળી કાઠિયાવાડમાં કન્યા આપતા નથી, ખુદ ઝાલાવાડ કાઠિવાડમાં કન્યા આપતું નથી, રે કંઠાળ ( પારમંદર-માંગરાળ-વેરાવળ ) પણ કાઢિયાવાડ તળમાં કન્યા આપતું નથી તે શું તે ભાગાના દ્વશાશ્રીમાળી વિધાર્થીઓને માર્ડીંગમાં હિ રાખે ને ? અને તેમ છે તેા પછી ફચ્છી, કંઠાળી, ગુજરાતી, ઝાલાવાડી વગેરેની આંખે પાટા બાંધી નાણાં કયા મ્હાંથી ઉધરાવે છે?
<
મ્હે મની દરેક લીલના જવાબ આપ્યા હારે હેમણે એક મહાભારત તીર છેડયું: ભાઇ, હમે છ વ્યવહાર હુમજ્યા નથી. પ્રથમ આપણું ધર તારવું, પછી કુટુમ્બ, પછી નાત, પછી દેશ ! આ વ્હેમની દલીલ હેમણે ધણુાંએક ઘેટાં ’ આ પાસે કરી હતી અને એમને એ દલીલથી વશ કર્યાં. હતા એ મ્હારા જાણવામાં જ હતું. મ્હેં કહ્યું: સાહેબ, હમારી વાત દેખીતી કેસુડાનાં પુલ જેવી સુંદર છે, પણ એમાં માલ નથી. શું કાઇ માણુસ ખાત્રીથી કહી શકશે કે તે પાતાને માટે પુષ્કળ રહ્યા બાદ કુંઢે મનાં બધાં માસાને ઠેકાણે પાડવા જેટલું ધન કમાય, તે પછી
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈનહિતિછુ.
વળી આખી નાતને આબાદ કરવા જેટલું ધન કમાવા જીવતા રહે, અને તે પછી દેશની સેવા કરવાને વખત પામે? મહાત્મા ગાંધી જહેમને હમે ઘણી સારી રીતે પીછાને છે તેમણે તે ઘર, કુટુમ્બ અને નાત સર્વ કરતાં દેશનું હિત પ્રથમ વિચાર્યું; માટે કાં તિ. ગાંધી મહાત્મા વ્યવહારકુશળ નથી, અગર હમે પોતે વ્યવહારકુશળ નથી. ભલા શેઠ, દેશની તરફ નજર રાખીને કામ કરે તે દરેક જ્ઞાતિ અને દરેક કુટુંબનું અને પિતાનું હિત હેમાં પરોક્ષરીતે સમાઈ જ જાય છે. હમે નાત-નાતની બુમ પાડી લોકોના અણુવડ મગજને હેકાવી નાખો છો, પણ હું હમને પૂછું છું કે “ સંયુક્ત વિદ્યાર્થીગૃહ માં શું હમારી નાતને પુરેપુરે ન્યાય મળતો નથી? મુંબઈ ખાતે ૪૦ પિકીના ૨૦ વિદ્યાર્થી હમારા દશાશ્રીમાળી જ છે અને હજી સુધી એક પણ લાયક દશાશ્રીમાળીની અરજી પાછી કાઢવામાં આવી નથી. તે સિવાય બીજી પાંચ બોડીંગમાં દશા. શ્રીમાળી વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે. તેમ છતાં હમે ધર્મને દ્રોહ કરી નાતને જ પ્રધાનપણું આપવા માગો છો
હારે હારાથી બોલ્યા સિવાય રહેવાતું નથી કે દશા અને વિશા વગેરે હમારા જ્ઞાતિભેદ શું આજકાલની બનાવટ નથી? પૂર્વે શું જ્ઞાતિઓ અને ઉપજ્ઞાતિઓ હતી ? જે ચીજોની હયાતી જ નહોતી અને જેને હમારા જેવાઓએ ટૂંકી દૃષ્ટિથી હયાતીમાં આણું હતી તે ચીજોને નાબુદ કરવા જૈનાચાર્યોએ મહેનત કરી હતી અને તેથી જ હમે બહારથી જેનનું નામ રાખી અંદરથી જૈન ધર્મને હિ કરવા ઈચ્છે છે! જૈનાચાર્યોએ પાટીદાર, ગરાસીઆ, વાણુઓ વગેરેને સર્વને એક કરી જૈન બનાવી તેઓ વચ્ચે રેટી-બેટી વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. હમને એવા હમારા મહાન વડીલોને પગલે ચાલવું નથી ગમતું અને ઉપજ્ઞાતિઓના કૃત્રીમ ભેદને વધારવાના અને સંયુક્તપણાના હિમાયતીઓને તોડી પાડવાના ઘાટ ઘડવા પસંદ પડે છે! ખરી વાત છે, બધા એકઠા હોય તો તેમાં હમારા કરતાં પેસે, બુદ્ધિએ, લાગવગમાં, વિઘામાં, કુનેહમાં-દરેક બાબતમાં હવે એવા ઘણા માણસે હોય અને તેથી હમને આગેવાન-ત્રાતા–દાદા તરીકે કાઈ માને નહિ ! દુખે છે પેટ અને કૂટવું છે માથું ! એ હિંદ! તું ખરેખર કમનશીબ છે. ભલે મહાત્મા ગાંધી નાતજાતના ભેદે અને સ્વાર્થવૃત્તિને હાંકી કાઢી
Page #19
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જન વિજ્ઞાથગૃહ.
૩૪૫
રાષ્ટ્રીય ભાવના પ્રચારવા માટે જગ લે, ભલે પેલી દરીઆપારની ગોરી ચામડીવાળી બાનુ હિંદ માટે પ્રાણુ આપી પોતાની જ્ઞાતિની પણ અળખામણું બની હિન્દને સ્વરાજ્ય અપાવવા માથાં પટકે, ભલે ટીકારીના હિન્દુ મહારાજા હિન્દુ-મુસલમાનના ભેદ ભૂલી જઈ પિતાની લાખોની વાર્ષિક આવક આપતી મિલકત હિંદુ-મુસલમાન અને કામની કન્યાઓને ભણાવવા માટે મહાન સંસ્થા કાઢવામાં અર્પણ કરી દે, પણ અમારા જ્ઞાતિજનો-જ્ઞાતિના દાદાઓપિતાના સ્વાર્થ આગળ હેમને ફાવવા દે તેમ નથી. હિંદ મરે,
સ્વરાજ્ય ચુલામાં જાઓ, ઐકય રસાતાળ જાઓ, અમે તો છવીશું હાં સુધી વાડાના દેડકાના રાજા બનવાને ડેડીએ છેડીશું નહિ જ !
તે ગૃહસ્થ કહ્યું: “ હમે તો માત્ર ૮૦ વિદ્યાર્થી રાખે છે અને હમે જ કહ્યું હતું કે હમારી પાસે ૨૫૦ અરજીઓ આવી હતી, તો બાકીનાઓ માટે અમે ગોઠવણ કરીએ હેમાં શું ખોટું
?”...... My Lord ! another fallacy ! H8401 72457 નાખવાને બીજો પ્રયાસ ! મહાજન ! હું તે શરૂમાં જ ૮૦ વિદ્યાથી રાખું છું, પણ હમે લોકોને આંખે પાટા બંધાવી ગમે તેટલા દબાવી દબાવીને નાણું એકઠાં કરે અને વધુમાં વધુ એક : લાખ રૂપિયા કરો તોપણ મુબઈ જેવા ખર્ચાળ શહેરમાં, હમારી ધારણ પ્રમાણે ૭૫૦૦૦ મકાન બાંધવા પાછળ ખર્ચી નાખો તે પછી, પચીસ હજારના વ્યાજમાંથી માત્ર recurring expenses (નેકર, રસોઈઆ, હાઉસ માસ્ટર, બત્તી ખર્ચ, લાઈબ્રેરી ખર્ચ) વગેરે પણ માંડમાંડ પુરૂં કરી શકશે તો ૨૦ કે ૨૦ વિદ્યાર્થીને પણ ભોજનખર્ચ કે શ તો કેવી રીતે આપી શકવાના હતા હે કાંઈ વિચાર કર્યો? વળી હારી પાસે આવેલી ૨૫૦ અરજીઓ કાંઈ બધી દશા શ્રીમાળીઓની નહોતી; દશા, વીશા શ્રીમાળી, ઓશવાળ, પિરવાડ, ગુજરાતી, કચ્છી, કાઠિયાવાડી, મારવાડી, પંજાબી વગેરે તમામની અરજીઓને સરવાળો હતો અને હેમાં પણ કોઈ મેટ્રીકની નીચેના અને કોઈ મેટ્રીક ઉપરના હતા; હારે હમે તો દશા શ્રીમાળી કાઠિયાવાડીને અને તે પણ મેટ્રીક ઉપરનાને જ રાખવા ભાગો છે, તેવા કાઈ રહી ગયા નથી અને હોય તો પછીથી હારા “વિવાથગઢમાં મોકલો. મે સીવીઅસથી બી. એ. સુધીના
એક અમીર
Page #20
--------------------------------------------------------------------------
________________
- ૩૪૬
જેનહિ .' અભ્યાસવાળને પણ મુંબઈ જેવા ખર્ચાળ સ્થળમાં રાખી જાહેરનાં નાણાંને જરૂર કરતાં વધારે વ્યય કરવા ધારે છે, જ્યહારે હું
જે કોલેજે મુંબઈ સિવાય બીજે સ્થળે ન હાય હેના જ વિદ્યાથિઓને મુંબઇમાં રાખી બાકીનાઓને અમદાવાદ શાખામાં રાખી
ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે વિદ્યાથી ભણે એવી ગોઠવિણ કરી ચુકયો છું; અને વળી મુંબઈ તેમજ અમદાવાદ બને
સ્થળનું મકાનભાડું, સ્ટાફ, બત્તી, લાઈબ્રેરી વગેરે પરચુરણ ખર્ચ તો (વિદ્યાથીની સંખ્યા ગમે તેટલી હોય તો પણ) પબ્લીક પાસેથી મુદલ લેતો નથી. પબ્લીકનાં નાણાં હું ભમર વૃત્તિથી–એટલે કાઈને ભારે પડે નહિ એવી રીતે–મહીને ૧૦ થી ૪૦ સુધીની સ્કોલરશીપના રૂપમાં જ સ્વીકારું છું અને તે વિદ્યાથીઓને ભેજનના પદાર્થો, ફી, પુસ્તક પાછળ જોઇતા કુલ ખર્ચ પેટે તેઓ પોતે જેડી શકે તેટલા હેમની પાસેથી લઇને બાકીના ખુટતા જ રૂપિયા હેમને આપું છું અને તે પણ લોન તરીકે. હમે અહીં ૧૦ વિધાથી જેટલા ખર્ચમાં પાળો તેટલા ખર્ચ માં હું અમદાવાદમાં ૨૦ વિધાથી પાળી શકું છું. હમે માત્ર દશાશ્રીમાળીઓને નહિ પણ મહને અરજીઓ મોકલનાર તમામને રાખતા હો તો હું ઉલટે ખુશી થાઉં અને હમને ખરેખરા દેશબધુ તરીકે ધન્યવાદ આપું.” - પણ આ દલીલો કોની આગળ હું કરતો હતો? જેણે હરકોઈ રીતે અમુક ધારણ સફળ કરવાની એકસંપી કરેલી છે હેની આગળ હિત-અહિતની ચર્ચા કરવી શા કામની? હું કબુલ કરીશ કે હારી સઘળી દલીલો અને શુભાશયે તે ગૃહસ્થના ચહેરા ઉપર જરા પણું અસર ઉપજાવી શકયા નહિ. મને લાગ્યું કે દુનિયામાં ન્યાય કે સત્ય જીતતું નથી, ચાલાકી અને બળ જ જીતે છે.” અને મહે હારી નિર્બળતા માટે એક છૂપો નિસાસો મુકી શેઠમજકુરને છેલ્લી સલામ કરી રસ્તો પકડયો. '
ભયંકર રાત્રી. - રાત્રે ૧ વાગે હું ઘેર પહોંચ્યો. દેશની સ્થિતિના હજારો વિચાર મહારા મગજમાં ભમવા લાગ્યા. આ દેશને આબાદ થવાને શું રસ્તા હોઈ શકે? જેના આગેવાનો કાં તો અર્ધદગ્ધ, કાં તે સ્વાથી, કાં તે ખટપઢીઆ, કાં તો ધુતારા અને કાં તો બુડથલ, અને જોની પ્રજા સત્યથી ડરનારી અને અસત્યના પ્રકાશથી ઠગાઈ જનારી, જેના
Page #21
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ. - શ્રીમતો મજશોખમાં અને ખુશામત સાંભળવામાં જ મસ્ત, જ્યાં
હરકોઈ ધુતારો મહાભા કે પેગંબર બની પૂજાઈ શકે, જહાં કેળવાયલાઓ પણ કાં તો પથાપડિત જેવા કે રોતડ, સ્વાભિમાન અને
સ્વદેશાભિમાન વગરના પ્રાય: સ્વાર્થરૂપના દેડકા જેવા હોય, તે દેશને, એ ભારતમાતા ! ત દેશને આબાદ થવાંની શું આશા છે ?
આખી રાત કહે પાસાં બદલવામાં અને કપાળ કુવામાં વ્યતિત કરી. ઉગતા સૂર્યે કાંઈક આશાનાં કીરણું ધી –કેમ, તે હું જાણતો નથી; પરન્તુ સ્વભાવતઃ મહારા જીવમાં કાંઈક જીવન આવ્યો અને હું સ્નાન દ્વારા ઉદેગને ધોઈ નાખ્યો. ઝાંખી થતી. : જાતિને ટટાર કરવા “Will-to-Power ” Part II માં ડુબકી મારી અને હેમાંના નીચેના શબ્દોએ મહને આશ્વાસન, ધેય અને બળ આપ્યું – / - ' “Those men who are in themselves destinies, and whose advent is the advent of fate, the whole race of heroic bearers of burdens: oh! how heartily and gladly would they have respite from themselves for once in a while !-how they crave after stout hearts and shoulders, that they might free themselves, were it but for an hour or two, from that which oppresses them ! And how fruitlessly they crave !... They wait, they observe all that passes before their eyes: no man even cometh nigh to them with - a thousandth part of their suffering and passion; no man guesseth to what end they have waited...At last, at last, they learn the first lesson of their life: to wait no longer; and forthwith they learn their second lesson: to be affable, to be modest; and from that time onwards to endure every body and every kind of thing-in short, to endure still a little more than they had endured theretofore.”
Page #22
--------------------------------------------------------------------------
________________
- જેનહિતેચ્છુ.
" But why talk I, when no one hath mine oars ! It is still an hour too early for me here."
“ Mine own forerunner am I among this people, mine own cockcrow in dark lanes.
“But their hour cometh! And there co. meth also mine ! Hourly do they become smal. ler, poorer, unfruitfuller,-poor herbs! poor earth!
“ And soon shall they stand before me like dry grass and prairie, and verily, weary of themselves-and panting for fire, more than for water. . - “0” blessed hour of the lightning ! 0 mystery before noontide !-Ruenning fires will I one day make of them, and heralds with flaming tongues:
“ Herald shall they one day with flaming tongues: It cometh, it is nigh, the great noontide !"
, અને હે “ દશાશ્રીમાળી બેડીંગ” ના હસ્તગને સ્મરણપટ પરથી જોઇ નાખવાનો નિશ્ચય કર્યો. પાછળથી ટીકા કરવાને બદલે પ્રથમથી અને હીલચાલ કરનારાઓને પોતાને મળીને હકીકત અને આંકડા ( facts and figures) હમજાવવા, સંભવિત લાભગેરલાભને ખ્યાલ આપવા, આશોની તુલના કરી બતાવવા બનતું કરી ચૂક્યો છું એટલે હારી ફરજ ત્યહાં જ પૂરી થાય છે, એમ વિચારી હું હારા મિશન તરફ વળે અને એમાં જ એકાગ્ર થવા માટે મહારા મગજ ઉપર બલાત્કાર અને જુલમ કરવા લાગ્યો.
બહારની મદદ. “ વિદ્યાર્થી ગૃહ” સંબંધમાં આ એક મુદ્દો સ્પષ્ટ રીતે હમજવવાની જરૂર છે કે, એને લગતા કુલ ખર્ચને બે વિભાગમાં સમાવેશ કરવામાં આવે છેઃ (૧) નીભાવ પથ કે જેમાં ખુરશી-ટેબલ-બત્તી-લાયબ્રેરી -વાસણબી નાં વર સાહિત્ય
Page #23
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૩૪૯ ખરીદી અને રીપેર ખર્ચ, તથા દરમહીને થતું મકાનભાડું, સ્ટા, ફન પગાર, ન્યૂસપેપરનું લવાજમ, વગેરે ખર્ચ સમાઈ જાય છે, (૨) ભેજન, કૉલેજ ફી, વગેરે વિઘાથીને પોતાને લાગતું ખર્ચ. આ બે જાતનાં ખર્ચે પૈકી પહેલી જાતના ખર્ચમાં વિદ્યાર્થી પાસેથી કે પબ્લીક પાસેથી કાંઈ પણ રકમ કે શો લેવામાં આવતો નથી. અને તે ખાતે હાલ જે રકમ ખર્ચવી પડે છે તેટલી હવે પછી વ્યાજમાંથી જ ખર્ચાયા કરે એવી રકમ જદી કાઢવાની
જના હાલ ચર્ચાય છે અને સંજોગો સવળા હશે તો સા. સાસુવાનાં થશે. બીજી જાતનું ખર્ચ એટલે કે ભોજન ખર્ચ, કોલેજ ફી વગેરે ખર્ચ વિદ્યાર્થીએ-પછી તે શ્રીમંત ઘરને હે વા ગરીબ ઘરનો હે–પિતે જોડવું પડે છે. પરંતુ આ બાબતમાં નીચે મુજબ સગવડે કરેલી છે. (૧) ભોજન માટે કલબ સીસ્ટમ ન રાખતાં સ્થાપકના હિસાબે રડું ચલાવવામાં આવે છે અને વિદ્યાર્થી દીઠ મુંબઇમાં રૂ. ૧૫ અને અમદાવાદમાં રૂ. ૧૦ લેવામાં આવે છે અને ખર્ચ એથી સહેજ વધારે આવે છે. (૨) ભોજનખર્ચ, કોલેજ ફી, પુસ્તકો વગેરે તમામ ખર્ચને એક વિદ્યાર્થીને આંકડો વિચારી, તે પૈકી એના વડીલની સ્થિતિ કેટલી રકમ આપી શકે તેમ છે હેની ખાત્રી કરી, બાકીની ખુટતી રકમ એ વિદ્યાથીને “લેન' તરીકે આપવામાં આવે છે. આવી “ોન'' આપવામાં બે ધોરણ જાળવવામાં આવે છેઃ (૧) પિતાની તરફથી અમુક રકમ ખર્ચી શકે તેવી સ્થિતિવાળે વિદ્યાર્થી આખેઆખી રકમની “લોન મેળવવામાં ફતેહ ન પામી જાય હેની અમે સંભાળ રાખીએ છીએ, તેમજ (૨) ખરેખરી જરૂર હોય તે કરતાં ઓછી રકમ આપીને દશા જગાએ ભીખ માગવાની સ્થિતિમાં વિદ્યાર્થીને ન મૂકાય એ તરફ પણ લક્ષ આપીએ છીએ. અને એ પ્રમાણે કોઈને મહીને ૫, કોઈને ૧૦, કોઈને ૧૫, ૨૦, ૨૫ અને કોઇને ૪૦ સુધીની લોન ” આપીએ છીએ અને તે “લોન” થોડાં જ વર્ષોમાં પાછા ફરવાની અમે સારી આશા રાખીએ છીએ. અપવાદની વાત જુદી છે, બાકી જે વિદ્યાર્થીગૃહના સ્થાપક પિતે નિર્ધન બની વિદ્યાર્થીબંધુઓને કુટુમ્બીજને માની આગળ વધારવા અને તેમની રાત્રીદિવસ સેવા કરવા માગતા હોય તે વિદ્યાર્થીગૃહ' ના વિદ્યાર્થીએ ગુણચોર થાય અને સંસ્થાને “લોન ” પાછી
Page #24
--------------------------------------------------------------------------
________________
1,
નહિતે.
9
આપવા જેટલી પણ પ્રમાણિકતા ન બતાવે એ હું મારી શકો. નથી. મને કેટલાક “લન” લેનારા વિદ્યાર્થીઓનાં હદયની પ્રતા જેવાની તક મળી છે અને મને કેટલાક વિદ્યાર્થીઓ માટે તો કંચું માન–અભિમાન-છે. '
હારે, વિદ્યાર્થીગૃહ” ને બહારની મદદની જરૂર છે તે માત્ર બીજા પ્રકારના ખર્ચની, એટલે કે વિદ્યાર્થીઓ પૈકી જેઓને ભોજનખર્ચ અને કોલેજ ફી નિમિત્ત થતા ખર્ચમાં ખુટતી રકમ લોન” તરીકે આપવી પડે તે જ માત્ર. એવી જાતની “લેન” માટે બહારથી મહીને રૂ. ૧૦૦૦ ની સ્કોલરશીપનાં ૮ વર્ષનાં વચનોની જરૂર છે અને આ આંક નક્કી કરતી વખતે મહે દરેક જાતના સંભ ધ્યાનમાં લીધા છે.) આઠ વર્ષ પછી આજના વચન આપનાર ગૃહસ્થી બંધાયેલા નથી, પણ તે વખતે “વિ ાથ. ગૃહ” ને કોઈ વાતની ભૂખ નહિ હોય એમ આશા રાખવાને મ્હારી પાસે કારણે છે.
આઠ વર્ષ સુધી, દર મહીને રૂ. ૧૦૦૦ “સ્કોલરશીપ ફંડ” માટે જોઈએ, એમ હું કહી ગયો. ધ્યાનમાં રહે કે હાલ બન્ને સ્થળે થઇને ૮૦ વિદ્યાથી રાખવામાં આવે છે અને સાધનના પ્રમાણમાં વિદ્યાર્થીની સંખ્યા વધારવાનો ઈરાદો છે. એ પણ ધ્યાનમાં રહે છે, મુંબઈ ખાતે ખર્ચ સ્વાભાવિક રીતે જ વધારે આવે, પરન્તુ જે લાઈનના વિદ્યાર્થીને મુંબઈ સિવાય ચાલે જ નહિ હેને જ મુંબઈમાં રાખવામાં આવે છે, અને બીજાઓ માટે અમદાવાદ ખાતેની શાખા ખુલ્લી છે. વાજબી કરકસર ખાતર જ બે સ્થળે “ગૃહો ” રાખવાનું ઉચીત ધાર્યું છે, નહિ કે નામના ખાતર.
અમદાવાદ ખાતે મકાન કરાવવું પડયું તે મહારા સિદ્ધાંત વિરૂદ્ધ અને મેંધવારીના ડબલ ખર્ચે કરવું પડવાથી મને ખટકતી વાત છે. પરંતુ હાલમાં ત્યહાં ચાલતી સપ્ત મરકી અને મ્યુનીસીપાલીટીનાં અધેર જનારને ખાત્રી થશે કે તે શહેરમાં વિદ્યાર્થીગૃહ માટે અલાયદા મકાન સિવાય ચલાવી શકાય તેમ હતું જ નહિ. વળી મકાન પારકે પૈસે-ફંડ કરીને કરાવ્યું નથી, કે જેથી મ્હારી તે ભૂલ કે ઉતાવળ થઈ હોય તો પણ પબ્લીકને ખચે તે ભૂલ થઈ કહેવાય. મુંબઇમાં વિદ્યાથી ગ્રહ માટે મકાન કરાવવાની કાંઈ
Page #25
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જેન વિવાથગ્રહ.
૫૧
ઉતાવળ નથી, ઓછાવતા ભાડે જોઈએ તે લતામાં ભાડાનાં સુખાકારીભર્યા મકાને મળી શકે છે અને જ્યારે એકાદ બે વર્ષના અનુભવ પછી ખાત્રી થશે કે જદી જદી લાઈનના વિદ્યાર્થીએની સગવડ જળવાય તે લતે અમુક જ છે ત્યારે, ફંડ: કર્યા સિવાય બની શકશે તે મકાનને વિચાર કરીશું. હાલ એ વિષય ઉપર વિચાર ગુમાવ એ પણ બીનજરૂરી લાગે છે. તેમજ વળી, મકાન પદરનું કરાવવું કે ભાડાનું રાખવું એ સવાલ સામે પબ્લીકને કાંઈ લેવા દેવા નથી. પબ્લીકનાં નાણુંથી મકાન માટે લેવાતું નથી તેમજ ખરીદવાનું કે બનાવવાનું પણ નથી. પબ્લીકને માત્ર એટલું જ પૂછશ્વાનો હક છે કે, ભાડાના કે પદરના ગમે તે પરતુ જે મકાનમાં વિદ્યાથીઓને રાખવામાં આવે છે તે સુખાકારીભર્યા અને સારા લતામાં તથા સગવડભર્યા છે કે કેમ ? હેનો ઉત્તર વિદ્યાર્થીઓ પોતે અને વીઝીટરો પોતે આપી શકશે. અમદાવાદનું મકાન તો ખાસ નવુંજ ચાર માળનું અને ફરવાકરવાની સગવડવાળું, ભવ્ય લાઈબ્રેરી હલવાળું છે. અને મુંબઈનું ભાડાનું મકાન પ્રિન્સેસ સ્ટ્રીટ કે જ્યહાં સમુદ્રની હવા સીધી ચાલી આવે છે પ્લાં છે અને આખો ચેાથો મલો લીધેલો છે. એ મકાન વિદ્યાર્થીઓને–ખાસ કરીને મેડીકલ કોલેજના પણ વિદ્યાથીઓને–એટલું સગવડભર્યું છે કે માસિક રૂ. ૧૧૫ ના ભાડે તે લેવા છતાં ચાર મહીનાના અરસામાં હેનું ભાડું ૧૪૦ કરવામાં આવ્યું તો પણ તે જ કાયમ રાખ્યું અને હેમાં વીજળીની બતીની સગવડ વધારવા પાછળ પદરનું ખર્ચ કર્યું. આ સ્થળે એ મકાનના માલેકનો ઉપકાર માનવાને મહારે ભૂલવું જોઈતું નથી કે, રૂ. ૧૭૫) ની નેટીસ મોકલવા છતાં આ લોકાપયેગી ખાતાના આ જાતના ખર્ચને આખો બેજે મહારા એકલાના શિર છે એમ જાણું હેમણે રૂ. ૧૪૦) લેવાનું નકકી કર્યું. મહારા સ્થાનક વાશી ભાઇઓ જે ગુહા (!) બદલ મહને દડે છે અને સાડીમાં મહે સંતાડી કાવત્રાં કરી નુકસાન ઉતારવા મથે છે હેમની સાથે સાથે આ ખેજા ગૃહસ્થની એક જૈન તરફની નિઃસ્વાર્થ ભલાઈને મૂકી જોતાં કોને એમ નહિ થાય કે દુનિયામાં જેટલો બદીને : ખાડે છે તેટલોજ નેકીને કરે છે અને એ પ્રમાણે વિરૂદ્ધ તો ઉguillibrium (સમતોલપણું) રાખે છે ?
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈનહિતેચ્છુ.
એવીજ એક પારસી ગૃહસ્થની ભલાઇ
""
ઉપર લખેલા ખેાા મહાશયની ભલાની તેાંધ કરતી વખતે હુને ખીજી ભલાઇએ પશુ યાદદાસ્તીમાં ઉભરાઇ આવે છે, જે. માંની એક, એક પારસી ગૃહસ્થ તરફની છે. આ મહાશય એક નાકરીઆત છે અને મ્હારી સાથે કોઇ દિવસ મુલાકાતના પ્રસગ પામ્યા નથી. માત્ર હિતેચ્છુ” ના જાયુના વાંચનાર છે. તે રૂ. ૫) ની નેાટ વિદ્યાર્થી ગૃહને પત્રમાં ખીડે છે અને પેાતાનું નામ ન આપતાં લખીતંગ તરીકે “પારસી, ફરજ એટલુંજ માત્ર લખે છે. ક્રૂરજ ! પારસીની, જૈન સંસ્થા તરફ પુરજ ! એ ભલા હિંદી, જીગરના જૈન! હારી એ નેટ પાંચ રૂપીઆની નથી, એની આખી કિમત મ્હારી મામુલી બુદ્ધિથી આંકી શકાય તેમ નથી. જે ભૂલી જઇશ નહિ તેા, અમદાવાદ ખાતેના વિદ્યાથી ગૃહ ' ની ઉ ઘાન ક્રિયાના મેળાવડા વખતે એક મહાન વ્યક્તિની હાજરીમાં તે નાટ’ ની હરાજી કરાવી હૈની મ્હોટી ક્રિમત ઉપજાવીશ અને તે રકમ હારાજ નામથી ‘હોમરૂલ લીગ”ને અપણું કરીશ.
.
૩પર
ગુજરાતી એક નનામા પત્ર
હારા જાના દુશ્મન' તરફથી ભેટ ! એક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન યુવાન કે જે તેમજ ઈંગ્લિશ પર સારા કાબુ ધરાવે છે તે લખે છે, જેમાં રૂ. ૫) ની નેાટ બીડતાં લખે છે કે, તે ઘણા વર્ષથી મ્હને દુશ્મનભાવે જોતા હતા અને હિતેચ્છુ ના કેટલાક લેખા —ખાસ કરીને નગ્ન સત્ય—વાંચ્યા બાદ એક ચુસ્ત પ્રશંસક બની તે ફેરારની યાદગીરીમાં વિદ્યાર્થીગૃહ' ને રૂ. ૫) ની તેટ મેકલવાની હને પ્રેરણા થઇ છે. આ પત્ર આધ્યાત્મિક ઉભરાઓ, રમુજી કલ્પનાઓ ઇત્યાદિથી ભરપૂર અને ધણા લાંખે છે; અને એની શરૂઆત વાડીના લાલ, હાત હુ· સુંદરી, તા ચૂમવા દેત ગાલ એવા શબ્દોથી કરવામાં આવી છે, જે બીજા કશા ખાતર નહિ પણ મ્હારા ધિક્કારનારા મ્હારા વિચારા, આશયે। અને કાર્યોના ઉ ડાણમાં ઉતર્યા પછી કેટલે દરજ્જે ખલાઈ જાય છે તે બતાવવા ખાતર જ અત્રે જણાવવુ ચાગ્ય ધાર્યું છે. આ ભાને મ્હે કદાપિ જોયા હોય એમ મ્હને મરણુ નથી, પરન્તુ કેટલાંક અનુમાના પરથી એ પત્ર પાઠવનાર વિષે મ્હે” કલ્પના કરી હતી, જે પાછળથી ખરી
35
Page #27
--------------------------------------------------------------------------
________________
પંચાળ જૈન વિધાર્થી ગૃહ
પૂડી છે. હાલમાં તે ભાઈ ‘વિધાર્થીગૃહ' માટે સારી રકમ મેળવવા કાઢીશ કરે છે.—ષણુ દુશ્મન( ! )ને હુ ધન્યવાદ નહિ માપું શ્મનતા ન હેાત તા આવે! ગર્વ લેવાને હાવા ઝ્ડને ક્યાંથી પ્રાપ્ત થાત! પણ વધારે ગંભીર બનીને કહીશ કે, જે પ્રેમ આ આત્મ તે ઉપરના શબ્દો લખવા પ્રેરે છે તે પ્રેમના રાજ્યમાં નથી આસક-માશુકના જાતિના ભેદ, કે નથી શત્રુ-મિત્રના
!
એક નિન હેરા એબડાની પ્રશંસાપાત્ર સખાવત
·
"
હું અમદાવાદ ખાતેના ગૃડુ ' ની આલ્સિમાં બેઠા એટી એક શ્રીમંત મિત્રને સ્કોલરશીપ બાબતમાં પત્ર લખતા હતા તે વખતે એક તદ્દન મ્હેરા અને લગભગ એબડા જુવાને આવી ચીઠ્ઠી આપી, જેમાં તેણે એ મતલબનું લખ્યું હતું કે, હું એક અવલંબનરહિત વ્હેરા-ખાડા છું, એક ભલા પણુ ગરીબ સ્થિતિના પરમાથી આંધ્રુતી કૃપાથી કાંઇક ખેાલતાં લખતાં શિખ્યા છું, અને ' અને ‘સમાચાર ’ ના નિરંતર વાંચનથી મ્હારામાં જૈનપણું અને જાહેર જુસ્સા માગૈા છે. એક બુક–બાઇન્ડર તરીકે સખ્ત મહેનતથી હું મ્હારા ગુજ્રરા કરૂં છું. સંસ્કાર અને સહાય એ બે તત્ત્વાની કેટલી અગત્ય છે હેને મ્હને અનુભવ થયેા છે, અને મ્હારા ગુરૂએ તે કામ ઉપાડયું જાણવા પછી એક ક્ષણ પણ તે * મિશન ’ ના મિશનરી બનવામાં વિલંબ કરૂં તા હું કૃતઘ્ર કહેવાઉં. માટે મ્હારા તરફ્થી દર મહીને રૂ. ૨) સ્વીકારો અને મ્હને ગામાગામ વિદ્યાથી બધુંએ માટે ભીખ માગવાની રજા આપે. વગેરે. મ્હને આ બધુ તરફ જે પ્રેમ ઉપજ્ગ્યા, અને આ નવી હીલચાલથી સમાજના ખૂણેખાંચરે પશુ જે નૂતન સેવાભાવતું ઝરણું વ્હેવા વાગ્યું છે તે ખ્યાલથી જે સ ંતાષ થયા તે હું કાઇ શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. હેના જેવા નિર્ધનની રકમ સ્વીકારવી તે હુને હેને લૂટવા બરાબર લાગ્યું અને ન સ્વીકારવી તે હેના સેવામમ હૃદયને આધાત પહેાંચાડવા જેવું લાગ્યું. છેવટે ઉપકારની લાગણી અને પ્રેમનાં અશ્રુ સાથે તે રકમ સ્વીકારી અને મન સાથે નિશ્ચય કર્યાં કે તે રકમથી વધારે રકમ હું હેને બીજા રૂપમાં અને બીજે પ્રસંગે અભાવે આપીશ. વાલટીઅર તરીકે હૈને બહારગામ માકકૂવામાં હેના સ્વાશ્રયી ધંધાને મ્હોટા કા પહોંચે તેમ મ્હને માંગવાથી મ્હે હેને ના હો, જે સાંભળી તેને બહુ દુઃખ થયું.
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૫૪
જૈનહિતેચ્છુ.
અને હેતા ચહેરી ઉતરી ગયેા. આ યુવાનનું નામ જાહેર કરતાં મ્હેને આભમાન થાય છે—તે ભાઇ ઢાલતચંદ હરજીવન છે. એક અજાણ્યા નોકરીઆતની વાર્ષિક આવકનો હિસ્સ
:
તે જ દિવસે એક અજાણ્યા નેકરીઆત યુવાને ચીઠ્ઠી મેક લાવી કે તે દરવર્ષીની પેાતાની આવકના એક આની ભાગ ૮ વિદ્યાથીગૃહ ’તે આપશે. રૂપિયાની પહોંચ પ્રગટ કરતી વખતે તે દેશભક્તનું નામ પ્રકટ કરવામાં આવશે. શ્રીમતા જોઇ શકશે કે, કાનાં હૃદય વધારે શ્રીમંત છે અને કાણુ વસ્તુતઃ ગરીબ છે.
અકસ્માત કે આશિવાની સફલતા ?
રતલામના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધના એક અગ્રેસર શ્રીયુત રતનલાલજી સુરાણાએ સ્વને રતલામ ખેલાવીને વગર આ ગ્રહે માસિક રૂ. ૪૦) ની કૅલરશીપ વરસ માટે આપવાનું જાહેર કર્યું. ખાડીંગની શરૂઆત પહેલાં આ શુભ શુકન થતા ।વાથી તે ગૃહસ્થ તરફ્ મ્હારી આભારની લાગણી એટલા જોક્ષથી વહેવા લાગી કે તે ક્ષણે મ્હારાથી ખેાલી જવાયું કે મ્હારા વિદ્યાર્થીઅન્ધુઓની નિ;સ્વાથી સેવા બજાવવામાં હમે જેવી ઉદારતા બતાવી છે તેવીજ ઉદારતા કુદરત હમારા ધંધા તરફ બતાવશે. મ્હારૂં હ્રય કહે છે કે આ વર્ષમાં હમને બે લાખ મળશે. આ કથન તે વખતે અર્થ વગરનું લાગ્યું હશે; એ વાતને આજે માત્ર ચાર જ માસ થયા છે અને એક મિત્ર હુને હમણાં જ યાદ કરાવે છે કે તે કથન અ` વગરનું નહેાતું. એ બનાવને આશિર્વાદની સલતા કહું તેા કાઇ કહેશે કે હું પોતાને વચનસિદ્ધિવાળા મહાત્મા ઠરાવવા માગું છું !” પરન્તુ Thought-power ( વિચારબળ અથવા ભાવનાબળ ) એ નામના તત્ત્વને જૈન શાસ્રા તેમજ પાશ્ચાત્ય સાયન્સ પણ સ્વીકારે છે. અને અંતરના ભોંયરામાંથી નીકળતી મુંગી આશિષર્ષા અને બદુવાઓ-જેટલા જોસથી હૅના વિચાર કરવામાં આવ્યા હોય છે તેટલી જ ઝડપથી-સ્થૂલરૂપે કળતી પ્રત્યક્ષ જોવામાં આવે છે.
બીજા એક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન અન્ધુની કદરદાની.
મી. તુળીદાસ માનજીભાઇ કરાણીએ થોડા દિવસ ઉપર એક
માણુસ સાથે રૂ. ૧૮૦ સાથે એક પત્ર મેકલ્યા હતા, જેમાં તે
Page #29
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જૈન વિદ્યાથગ્રહ.
૩૫
આ સંસ્થા માટે ઉંચું માન બતાવવા ઉપરાંત, ઉદ્દઘાટન ક્રિયાને દિવસે જ ઑલરશીપ આપવાની ફરજ આટલા વિલંબ પછી મુજાવે છે તે માટે ખેદ દશાવે છે. બીજે દિવસે વળી જેનહિતેચ્છુ સ્કોલરશીપ ફંડ'માં પણ રૂ. ૨૦) હેમણે મેકલી આપ્યા હતા. કે વાડીલાલ લોકોને આગ્રહ કરીને લુટે છે અગર ભીખ માગે છે એવી અફવાઓ ફેલાવનાર મ્હારા વહાલે શરીઓને આ સઘળા પ્રસંગો અને વિશેષમાં એક નીચે પ્રસંગ અર્પણ કરીને ચુપ રહીશ. જેનેએ જાહેરખાતાં માટે નાણાં એકઠાં કરવામાં વાડીલાલ જેટલી પ્રમાણિકતા અને nobility ભાગ્યેજ જાળવી હશે. મુંબઈમાં
ગૃહ”ની ઉદ્દઘાટન ક્રિયાનો દબદબાભર્યો મેળવો થયો અને સેંકડો આગેવાને, શ્રીમંતો, અમલદારો, સાધુએ વગેરે હાજર થયા, અને તે વખતે દરેક સંસ્થામાં બને છે તેમ ફંડ કે મદદની અપીલ કરવા મહને ઘણાઓએ આગ્રહ કર્યો, તે પણ મહે કહ્યું કે “હે સજાને આનંદમાં ભાગ લેવા નોતર્યા છે, રૂપિયા પડાવવા નહિ.” કેટલાક મહાશયે એ અમુક અમુક વચનોની ચીઠ્ઠીઓ , મહને પહોંચાડી, પરંતુ તે જાહેર કરવાની પણ હે ના કહી હતી. શ્રીમંત વર્ગ પૈકી ખરેખરી કદર કરનાર
એકનો એક વીરનર ! કઈ જાતની સૂચના કે ઇસારા વગર શેઠ તુલશીદાસ મેનજીભાઈ વોરાએ આઠ વર્ષ સુધી રૂ. ૫૧ ની માસિક સ્કોલરશીપ આપવાનું મહને જણાવ્યું છે, એટલું જ નહિ પણ એક સારી રકમની વધુ મદદ માટે વચન આપ્યું છે. સ્થાનકવાશી જેન કોમમાં હું બીજે તુલશીદાસ જોતું નથી એમ કહું તે હું ખુશામત કરું છું એમ કહેવાની હિમત ધરનારને હું ચેલેન્જ આપી શકું છું. આ ગૃહસ્થને ઘણુઓ સારી રીતે પીછાને છે એટલે મહારે ઓળખાણ કરાવવાની જરૂર છે જ નહિ, પણું હું હેમને એક વિચિત્ર સંજોગોમાં ઓળખવા લાગ્યો હતો. જેને સમાચાર પત્રમાં જ્યહારે અમુક મુનિ બાબતમાં કડક એડિટરીઅલ્સ આવતાં હતાં તે વખતમાં આ ગૃહસ્થ એક અજાણ્યા પરોણા તરીકે મુંબઈથી અમદાવાદ મ્હારી આફિસમાં આવ્યા હતા અને અમુક સાધુની બાબતમાં ન લખવા અને તેમણે ભલામણ કરી હતી. મહારી ઔદિ
Page #30
--------------------------------------------------------------------------
________________
- એનહિતેચ્છ
૩૫૬ સની તે વખતની દયાજનક સ્થિતિ સુધારવા પણું હેમણે ઈચ્છ બતાવી હતી. પરંતુ હું બને બાબતોનો અસ્વીકાર કરી હેમને નિરાશ કર્યા હતા. હેમને તે વખતે જે જાતનો સત્કાર મળે તેથી તેઓ મહારા શત્રુ જ બન્યા હોત, જેવી રીતે કે બીજા સંખ્યાબંધ જેને બન્યા હતા; પણ અમદાવાદ છોડી ગયા બાદ હેમને ઉંડા વિચાર કરતાં મહારા તરફ માન ઉત્પન્ન થયું અને હું ભૂલતો ન હોઉં તો પૂર્વે અજાણતાં રોપેલાં એ બીજ આજે વિઘાથીગૃહ”ને માટે ફળ્યાં છે. શેઠ તુલશીદાસ તરફથી મહને “વિદ્યાર્થીગૃહ” માટે જે હિમત મળી છે તે માટે કયા શબ્દોમાં હેમનો ઉપકાર માનું તે હું જાણતો નથી.
એક બાઈની લાગણ-મૂછાળાઓ કહારે શિખશે? - વેરાવળથી બાઈ ભાણબાઈ લખે છે કે તેઓ હમેશ હિતેછુ ” તરફ અને મહારા તરફ સંપૂર્ણ માનની નજરથી જુએ છે અને “વિઘાથગૃહ અને ફતેહ ઇકે છે. પિતા તરફથી તે સાથે જ રૂ. ૨૪૦) મોકલાવવાનું તેઓ ચૂક્યાં નથી. એક વિધવા બાઈ, જેને અંગ્રેજી શિક્ષણની ગંધ પણ નથી, તે કેળવણીની કદર આટલી હદ સુધી કરે અને જીંદગીમાં નહિ મળેલા જાતિસેવકના કામમાં આટલી હદની શ્રદ્ધા ધરાવે એ મહને હર્ષઘેલો બનાવવાને પુરતું છે. એ માતાનું એ દાન લાખ રૂપિયાની હૅલરશીપ બરાબર માનું છું; પણ લાખની મુડીવાળા મૂછાળાઓ એક સ્ત્રીરત્ન જેટલી પણ ઉદારતા અને અક્કલ ધારણ કરે તો-આહા, તો જૈન સમાજ પર કે સુવર્ણનો સૂર્ય ઉગે ! ધન્યવાદને પાત્ર કેટલાક વધુ ગૃહસ્થા તરફની સહાયની નોંધ.
(૧) મી. બરોડીઆ જેઓ વેતામ્બર મૂર્તિપૂજક જૈન છે, હેમણે એકાએક મહને મુલાકાત આપતાં જ “ગૃહ” માટે પોતાની સેવાઓ અંતઃકરણપૂર્વક અર્પણ કરવા સાથે પિતા તરફથી વાર્ષિક રૂ. ૧૮૦) આઠ વર્ષ સુધી આપવાનું વચન આપ્યું. આ ગૃહસ્થ વ્યાપારી નથી, પગાર પણ ન્હોટા અમલદાર જેટલે પામતા નથી છતાં મુંબઈની ખર્ચાળ છંદગીમાં “વિધાથીગૃહ” માટે વર્ષ ૧૮૦ બચાવવા–અને તે પણ ઇસારે કે અરજ થયા સિવાય–તૈયાર થયા છે અને ઉપર
Page #31
--------------------------------------------------------------------------
________________
સંયુકત જૈન વિદ્યાથીંગહ.
૨૫૭
થી પિતાની સેવાઓ અર્પણ કરે છે ! કોણ કહેશે કે કેળવાયલા વર્ગ પર ધાર્મિક સંસ્કાર નથી પડવા લાગ્યા ?
(૨) મી. વેલચંદ ઉમેદચંદ મહેતા, હાઈકોર્ટે વકીલ, અમદાવાદ, એઓએ તા ૩૦-૭-૧૭ ના રોજ રૂ. ૬૦ નાં ઇનામો સાથે પત્ર લખ્યો કે, “પ્રથમથી જ મને આપને માટે ઘણું જ માન હતું
–મોટી આશાઓ હતી, જે આશાઓ પૂર્ણપણે ફળીભૂત થયેલી જોઈ મને ઘણો જ આનંદ થયો છે. જેમાં તમને સૌથી શ્રેષ્ઠની ગણનામાં મુકું છું. તમોએ જે કર્યું છે તે કોઈ કરી શકશે નહિ. તમારે આત્મભોગ, તમારા નિડર સ્વતંત્ર વિચારો એ સર્વ અનન્ય છે. તમારા માટે જેન કોમ ઘણી જ મગરૂર હોવી જોઈએ અને છે. તમે જેનોમાં નહિ પણ હિંદભૂમિમાં રત્ન છે. જૈન સેવા કરવા મને ઘણી ઘણી ઉત્કંઠા થઈ આવે છે; પણ અફસોસ, આવરણ આવે છે, જેને દૂર કરવા પુરૂષપ્રયત્ન પણ એવું છું. ઇચ્છા રાખું છું કે પૂર્ણ પણે સેવા કરવાના અને પ્રસંગ મળે. તમારાં બન્ને વિઘાથીગૃહોમાં શારીરિક કસરત માટે ત્રીસ ત્રીસ રૂપિયાનાં બે એવી રીતે સાઠ રૂપિયાનાં ઇનામ મારા પિતાશ્રીના નામથી આપવા હું બંધાઉં છું. તે ઇનામ કોને અને કેવી રીતે આપવાં તે હુ આપના ઉપર છેડું છું. જેને પ્રજા નમાલી ન રહેતાં વિર્યવાન બને એવી મારી અભિલાષા છે. મારી સેવાની જરૂર હોય તે સેવક તૈયાર છે.”
(૩) ડૉકટર પ્રાણજીવનદાસ માણેકચંદ મહેતા , M & S. જેઓ હમણું જ અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં ઍસીસ્ટટ સર્જન નીમાયા છે તેઓ અમદાવાદ ખાતેના “ગૃહમાં આખા શહેરના જેન વિઘાથીઓની એસેસીએશનની મીટીંગમાં હાજર થઈ એક અસરકારક ભાષણ આપ્યા બાદ રૂ. ૫૦ ) આ પી ગયા હતા અને દર વર્ષે તેટલી રકમ આપવા કહ્યું હતું.
(૪) મી. છોટાલાલ તેજપાળ આર્ટીસ્ટ (રાજકોટ) ગૃહ” સંબંધી જાહેરખબર વાંચતાં જ હારે ઘેર આવી પિતાની સેવાઓ અર્પણ કરવા તથા પિતા તરફથી એકમુષ્ટિ રૂ. ૧૦૦૦ આપવા બહાર પડયા હતા. હારી ઇંદોર, ઉજજન, ઝાલરાપાટન, રતલામની મુસાફરી માં હારી બીમારી જોઈ પિતાના ખચે મહારી સાથે આવ્યા હતા અને બીજી ઘી રીતે હેમણે સે એ બજાવી હતી, જેની કિમત શબ્દોથી આંકી શકે નહિ,
Page #32
--------------------------------------------------------------------------
________________
૫૮
નહિતેચ્છુ
** ઉપરના કેળવાયેલા ગૃહસ્થોમાં જોવામાં આવેલા સેવાભાવ માટે એક જેન તરીકે હું ગર્વ લઉં છું અને એ સેવાભાવ દરેક કેળવાયલા જૈન યુવાનમાં જેવાને શુભ દિવસ નજીકમાં આવે એ જ મહારી આશા છે–પ્રાર્થના છે—એ જ ‘વિઘાથી ગૃહના સાહસને ગુપ્ત આશય છે.
(૫) કેળવાયલા જૈન મહાશયની સેવાવૃત્તિની નોંધ લેતી વખતે મહારે પોતાના લઘુ બધુઓની સેવાને ભૂલવી જોઇતી નથી. તે વધુ બધુઓ બીજા કોઈ નહિ પણ “વિવાથીગૃહ' માં માત્ર બે જ માસ સંસ્કાર પામ્યા પછી જેઓએ બીજા વધુ વિદ્યાર્થીઓને સંસ્થાનો લાભ આપી શકાય એ હેતુથી બહારગામ જઇ ર્કોલરશીપ ફંડ મેળવવાનો આગ્રહ કરી હારી પાસે રજા મેળવી હતી અને ફક્ત સાત જ દિવસની મુસાફરીમાં ૧૦-૧૨ શહેરોમાં મીટીંગ કરી કેળવણી ઉપર ભાષણ આપી કેટલીક રકમો મેળવી હતી. (કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે કે આવી તમામ રકમો માત્ર લીપ ખાતે જ ખર્ચાય છે) એક વિદ્યાથીએ કરાંચી ખાતે સુંદર રકમ એકઠી કરી હતી. વિદ્યાથીઓએ પિતાની મુસાફરીને રિપોર્ટ મહને મોકલ્યો છે, જે ઘણે ઠરેલ અને વાંચવા જેવું છે. (બનશે તો આ અંકમાં, અને જગાની તંગી હશે તો આવત્તા અંકમાં રિપોર્ટ પ્રગટ કરવામાં આવશે) વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિને અંગે ખુસી થવા જેવાં તો નીચે મુજબ છે –(૧) વગર કહ્યું અને પારકાને માટે મહેનત લેવાની ઈચ્છા વિદ્યાથીને થવી એ શુભસૂચક છે. (૨) સહાય મેળવવાની હેમની રીત ખુશામત વગરની અને માનભરી હતી, કે જે બીજાએ એ શિખવા જેવી છે. (૩) લિંબડી ગયેલા વિદ્યાર્થી ઓએ ત્યાંથી એકઠી કરેલી આખી રકમ ત્યાંની જ બોડીંગમાં વધારે જરૂર છે એમ જેવાથી ત્યાંજ અવર્ણ કરી–એ રીતે અનન્ય ઉદારતા બતાવી–અને બીજી સંસ્થાઓ અને અમારી સંસ્થાને જીવ એક છે એવી ભાવના જૈન પ્રજાને મુંગી રીતે શિખવી. આ વિદ્યાથી એ માટે અભિમાન લેવાનો મને દરેક હકક છે. કઈ બર્ડીગ આવા ચારિત્રનું દષ્ટાંત પુરૂં પાડી શકશે? વાડીલાલની બોડીંગમાં સખ્તાઈ થાય છે એવી બુમો પાડનારા અને અફવા ફેલાવનારા અંધાઓ સખ્તાઇનાં સ્વરૂપ અને આશયોમાં તથા ચારિત્રમાં હમજે છે શું ?'
(૬) નીચે જણાવેલા ગૃહસ્થોએ આપેલી સવારથી જ ઉપકારવ લેતાં અને હર્ષ થાય છે –
Page #33
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જેન વિવાથગ્રહ
૫૪
રા. જેઠાલાલ સંધજીભાઈ (મુંબઈ) વાર્ષિક રૂ. ૨૦૦ આઠ વર્ષ સુધી આપવાનું ઘેર આવીને કહી ગયા છે. મેશર્સ નગીનદાસ અને માણેકલાલ (મુંબઈ) એમણે વાર્ષિક રૂ. ૨૪૦ ) આઠ વર્ષ સુધી, રા. બાદરલાલ મંગળજીભાઈ કેઠારી (પાલણપુર) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) આઠ વર્ષ સુધી, રા. જેચંદભાઈ નથુભાઈ કોઠારી (વડાળ) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) આઠ વર્ષ સુધી, રા. હરજીવનદાસ નેમીદાસ (પોરબંદર) એમણે વાર્ષિક રૂ. ૨૪૦) આઠ વર્ષ સુધી, શેઠ દેવશીભાઈ ભાણજી રામજી (ચીન) એમણે વાર્ષિક રૂ. ૫૦૦) પ્રમાણે આઠ વર્ષ સુધી (અને તે ઉપરાંત એકમુષ્ટિ સારી રકમની આશા), શેઠ રાજમલજી લખીચંદજી (જામનેર-ખાનદેશ) એમણે વાર્ષિક રૂ. ૪૮૦) પ્રમાણે આઠ વર્ષ સુધી, રા. માધવલાલ ધારશીભાઇ (કલકત્તા) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) પ્રમાણે આઠ વર્ષ સુધી, શ્રીયુત ઉકારલાલ બાફણ (મશોર) એમણે વાર્ષિક રૂ. ૯૬ ) પ્રમાણે આઠ વર્ષ સુધી, રા. જગજીવન ઉજમશી શાહ (લિંબડી) એમણે વાર્ષિક રૂ. ૧૨૦ ) પ્રમાણે આઠ વર્ષ સુધી, રા. અભેચંદભાઈ કાળીદાસભાઈ વકીલ ( જેતલસર કૅમ્પ) એમણે વાર્ષિક ૬૦) પ્રમાણે ૮ વર્ષ સુધી, શેઠ જેસીંગભાઈ ઉજમશીભાઈ (અમદાવાદ) એમણે વાર્ષિક રૂ. ૨૨૫) આઠ વર્ષ સુધી, રા. મનસુખલાલ રવજીભાઈ (મુંબઈ) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) દસ વર્ષ સુધી, રા. ભીમજીભાઈ કુલચંદ (મુંબઈ) એમણે વાર્ષિક રૂ. ૧૨૦) આઠ વર્ષ સુધી, શ્રીયુત કનીરામજી બાંઠીયા (ભીનાસર-મારવાડ) એમણે રૂ. ૧૨૦) : દસ વર્ષ સુધી,
(બીજાં વચનોની નૈધ આવતા અંક માટે મુલ્લવી )
ઉપરાંત કેટલીક ચાલુ કોશીશાનાં પરિણામ આવતા અંકમાં પ્રગટ કરવાને શક્તિમાન થવાની આશા રાખું છું.
મુદે મતિર્ષિનાં. કપાળે કપાળે જાદી મતિ” એ કહેવત પ્રમાણે જુદી જુદી વ્યક્તિઓ તરફથી “વિદ્યાર્થીગૃહ”ની આંતર્થ્યવસ્થા બાબતમાં, સ્કોલરશીપ મેળવવાનાં સાધન અને પદ્ધતિ બાબતમાં તેમજ ધારાધોરણ બાબતમાં બિનભિન્ન અને પરસ્પરવિરોધી અનેક રચનાઓ, સલાહ
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૬.
જૈનહિતેચ્છુ.
અને ટીકાએ પણ સાંભળવાના મ્હેને પ્રસંગ મળ્યા છે. દુનિયાને કાઇ માણુસ તમામ પ્રકૃતિએ અને તમામ વિચારેને અનુકૂળ થઇ શકે એ સભવિત જ નથી, તથાપિ મિત્રભાવે કે શત્રુભાવે થતી દરેક સૂચના અને ટીકાની હું નોંધ અવસ્ય રાખું છું અને હમણાં જે સ્કોલરશીપા મેળવવાના કામમાં જ સઘળા સમય અને શક્તિના બ્યય કરવા પડે છે તે કામ લગભગ પુરૂં થઇ રહેથી તુરત જ કમીટી મેલાવીને હેની સમક્ષ બધી સૂચનાઓ અને ટીકાઓનું સત્વ રજી કરી જેટલા સુધારા-વધારા કમીટીને વધારેમાં વધારે અસાધ લાગશે તેટલા મંજુર કરાવવા ઇચ્છુંછું. કેટલાક મૅમ્બરા વધારવાની ઇચ્છા છે, વિદ્યાથીઓ માટે નિયમા રીવાઇઝ કરવાના છે, અને ખીજું ઘણું કરવાનું છે, જે મ્હારા લક્ષ બહાર નથી. પરન્તુ એક સાથે-અને આટલા થેાડા અરસામાં-તમામ બાબતા એક માણસથી ખની શકે એવી માગણી ભાગ્યે જ કોઇ અનુભવી માણસથી થઈ શકે. હાલ ખીમાર અવસ્થામાં પણ હું સ્હવારથી રાત્રીના ૧–૨ વાગ્યા સુધી ભમ્યાં કરૂંછું, લખ્યા કરૂં છું અને ખીછાનામાં પણ ચાજનાઓ ઘડ્યા કરૂંછું. કાંઇ પણ અતિશયેક્તિ વગર કહી શકીશ કે મહીના થયાં હું લગભગ નારકી જેવી સ્થિતિ ભાગવુંછું. મ્હારા કામમાં બીજાં સવળાં કામા કરતાં વધારે નડતરા છે; એક તા મ્હારી ખાસ પ્રકૃતિ કે કાષ્ઠની ખુશામત કર્યાં વગર્-માત્ર હકીકતા *હીને એનામાં મિશન તરફ પ્રેમ જગાડીને હૈની સહાય મેળવવી, ખીજું મ્હારા તરફ્થી કોઈ શ્રીમંત (લેાક વર્ગ પર વજન પડે તેવા ગૃહસ્થ ) વાલટીઅરશીપ કરનાર નથી, ત્રીજું સ્થાનકવાશી જૈતાના અમુક ભાગ મ્હારા દરેક કામમાં છુપી રમતડીએ! તેમજ ખુલ્લી ઉજળી ખટપટા દ્વારા ખલેલ નાખવાનું ‘વ્રત’ લઇને ખેડેલે છે, ચેાથું એ કે શ્વેતામ્બર મૂત્તિપૂજક અને દ્વિગમ્બર સમ્પ્રદાયાને હજી સુધી સંયુક્ત જૈન કુટુમ્બની ભાવના થઈ નથી-તે ભાવના હેમનામાં પ્રેરતા જવું અને સાથે સાથે ગૃહ ” તર હેમની સહાનુભૂતિ ખે ચતા જવું એ કામ જરૂર મુશ્કેલ-જો કે અસંભવિત તા નહિ જ છે. વળી કેટલાક મ્હારા પૂર્વનાં લખાણેાથી હીડાયલા સાધુએ અને હેમના ભક્તા મ્હારા પરનું વૈર આ સસ્થાપર વાળવાની ત શ્વેતા જોવામાં આવે છે. આ બધા સજોગે વચ્ચે મ્હારે કામ કરવાનું છે એ હું પ્રથમથી જ જાણુતા હતા અને તેથી, જો કે
>
Page #35
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૧ ૩૬૧
કઈ કઈ વખતે મહારા જેવો છદ્મસ્થ કોઇ સંજોગમાં ઘડીભર નાસીપાસ થઈ જાય એ અસંભવિત તે નથી જ, તે પણ ભવિષ્યના કીતિમાન જૈન સંઘની જે આદર્શ મૂર્તિ હે મહારા મગજમાં ઘડી રાખી છે તે મહને હિમતથી વધારે પ્રયત્ન કરવા ધકેલે છે. વિદ્યાર્થીગૃહનાં આર્થિક સાધનની બહુલતા એ કાંઈ સહારો સંતેષને વિષય નથી, પરંતુ એ ગૃહ નિમિત્તે જેનના સઘળા ફીરકા પિતાનું સૈયારું હિત અમુક ચીજમાં છે એમ માનતા થાય એ જ મહારો હોટ સંતેષ છે, કેળવાયેલાઓમાં સેવાભાવને જુસ્સો ઉત્પન્ન થાય અને શ્રીમતમાં નાણાં ખર્ચવાનાં રસ્તાની , પસ દગીને વિવેક (discrimination) આવવા લાગે એ મહારો પરમ સંતેષ છે. અને જો હું આ કામમાં સંપૂર્ણપણે ફતેહ પામું અને ૧૫૦ વિદ્યાથી રાખી શકાય એટલું કાયમનું સાધન કરવામાં વિજયી નીવડું તો, જૈન યુવાનવર્ગ હામે એક બલદાયક ભાવના રજુ થશે કે ગમે તેવાં વિદનો હામે પણ માણસ જૈન ભાવથી કામ કરે અને પિતાના સઘળા હિતને બાજુએ મુકીને મંડે તો પાર ન જ પડી શકે એવું કોઈ કામ નથી. હારા આશયો અને શક્તિ માટે ત્રણે ફીરકાને લાંબા પરિચયથી ખાત્રી થયેલી છે એ એક હારી તરફેણનું તત્ત્વ છે, મહારા ભાગીદાર અને ભાઈ મહારા ગુજરાનના સાધનરૂપ વ્યાપારને જે પિતે માથે લઈ મહને તે જંજાળથી દૂર રાખી સમગ્ર શક્તિ અને સમયનો વ્યય આ મિશન પાછળ ખર્ચવાને સગવડ આપવા તૈયાર છે તે હારી બીજી સગવડ છે, અઢાર અઢાર વર્ષથી દુ-મુશ્કેલીઓ અને વિદ હામે જ કામ કરવાની મિહને ફરજ પડેલી હોવાથી હું રીઢો થયેલો છું એ હારી ત્રીજી સગવડ છે, ધર્મનું તત્વજ્ઞાન અને તે સાથે અંગ્રેજી કેળવણું એ બન્નેને કાંઇક લાભ હું -- મેલો છું તેથી આવા ખાતા માટે કામ કરવાની મહને ખાસ ગ્યતા અમુક અંશે પ્રાપ્ત થયેલી છે, મહારાં પેપર પર પ્રેમ ધરાવતા સંખ્યાબંધ પુરૂષો એક યા બીજી રીતે મહારાપરના પ્રેમને લીધે સંસ્થાને સહાયક બને છે એ પણ ખાસ સગવડ છે, મહારી વ્યાપારી જીંદગી પણ સંસ્થાને સહાય આપનારી થઈ પડે છે એ પણ એક ઉપયોગી તત્વ છેઃહવે મિહને જોઈએ છે તે માત્ર એટલું જ કે, મહને થોડાએક સાધુરને, થોડાએક શ્રીમંત ગૃહસ્થ
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૬૨
જેનેહિતેચ્છુ. અને થોડાએક કેળવાયેલા યુવાનો માત્ર વાહવાહથી નહિ પણ ખરા દીલની સેવાઓથી ઉપયોગી થવાનો નિશ્ચય કરે. (૧) એક છોટાલાલજી નામના મુનિશ્રીએ ધોરાજી જેવા હાના શહેરમાં મહારે માટે કોશીશ કરી તો ત્યહાંના બને ગચ્છના શ્રાવકોએ સુમારે રૂ. આઠસો એકઠા કરી ઘણું લાગણીભર્યો પત્ર સાથે મોકલી આપ્યા. આ મુનિ કરતાં લોકપ્રિયતામાં ચહડે એવા ઘણા મુનિએ છે, કે જેઓ રાખધુળ જેવી બાબતમાં શ્રાવકો પાસેથી નાણાં મેળવવાની તજવીજ કરે છે. તેઓ પૈકી જેઓને મહારા કામ અને આશય માટે પૂરી શ્રદ્ધા હોય તેઓ ધારે તો હજારો રૂપિયાની સ્કોલરશીપ શા માટે ન મેળવી શકે ? સવાલ એ છે કે, જે ચિંતા મહને છે તેવી હેમને છે? (૨) નાણાં મેળવવામાં શ્રીમંતોની અંગત ભલામણ ઘણી ઉપયોગી થઈ પડે છે. શેઠ દેવકરણ મળજીને ધન્ય છે કે તેઓ કામધંધાના ભાગે પણ જગાએ જગાએ જય અંગન લાગવગ વાપરી “મહાવીર વિદ્યાલય” ની સેવા બજાવે છે. એવો ભાવ ખરેખર પ્રશંસાપાત્ર છે. શું “સંયુક્ત જૈન વિદ્યાથગૃહ” ને પિતાનું માનનાર એકાદ બે શ્રીમંતો પણ બહાર નહિ પડે? એકલા મુંબઈમાં જ જે બે શ્રીમંત મહારી સાથે ફરે તો હજાર રૂપિયાની માસિક સ્કોલરશીપનાં વચનો અહીંથી જ મળી શકે. કરાંચી, ઝાંઝીબાર, મછુઆ, રંગુન, માંડલે, કલકત્તા, કોચીન, મદ્રાસ, નીઝામ રાજ્ય, મારવાડ, ખાનદેશ, આ દરેક સ્થળે જે હાંના બબ્બે શ્રીમંતોના દીલ પર આ વાત ઠસાય તો તેઓ દરેક પાંચ પાંચ હજારની રકમ એકઠી કરી મોકલી શકે અને પરિણામે તમામ જૈન કોમની જ નહિ પણ બીજાઓની પણ હમેશની ભૂખ ભાગી. શકે. કલકત્તાની તેરાપંથ જૈનસભાના સેક્રેટરી ગ્રેજ્યુએટ છે અને હારા તરફ સપૂર્ણ દલસોજી ધરાવે છે તેઓ જે મન પર લે અને કલકત્તામાં વસતા પિતાના સ્વધર્મી શ્રીમતિમાં પિતાની લાગવગનો ઉપયોગ કરે તથા ઉચિત જણાય તો દેશમાં હાં સંખ્યાબંધ તેરાપંથી લખપતિઓ વસે છે ત્યહાં મહારા વિદ્યાર્થીબંધુઓ ખાતર એક મુસાફરી કરે તે હજારે નહિ પણ લાખોની મદદ મેળવી શકે. સવાલ માત્ર એટલો જ છે કે, આ કામ વાડીલાલનું નહિ પણ સમસ્ત હિંદના તેર લાખ જૈનોની પ્રગતિનું છે એ વાતને હેમણે રાત્રી દિવસ-સૂતાં અને ઉઠતાં–માત્ર પખવા
Page #37
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત જૈન વિદ્યાથી ગ્રહ
૩૬૩
ડીઆ સુધી જ ખ્યાલ રાખવો જોઈએ છે. ( ૩ ) કેળવાયેલા વર્ગ પૈકી રા. મોતીચંદ કાપડીઆ હમણું “મહાવીર વિધાલય” ભાટ ભ્રમણ કરવામાં જે પરિશ્રમ ઉઠાવે છે તે માટે-હેમના વિચારે ઘણી બાબતમાં મહારાથી જુદા પડતાં હેવા છતાં હેમને ધન્યવાદ આપ્યા સિવાય રહી શકતો નથી. એવીજ રીતે જે એકાદ કેળવાયેલા યુવાન દરેક શહેરમાં વિદ્યાર્થીગૃહ' માટે કોશીશ કરે અને તેમ કરવા પહેલાં લોકો ઉપર પોતાની છાપ બેસાડવા માટે પિતાના તરફની કાંઈક રકમ રા. બરોડીઆની માફક–પ્રથમ મોકલે, તો ઘણું કામ બની શકે. ડાકટ, વકિલ, કેળવાયલા વ્યાપારીઓ, અમલદારે ધારે તે જે કેળવણીનાં ફળ પોતે ચાખ્યાં છે તે કેળવણીનો લાભ પિતાના સેંકડો જૈન બધુઓને આપવાના કામમાં પિતાની વાર્ષિક આવકનો ભાગ તેમાં શા માટે ન આપી શકે? વિદ્યાથી ગ્રહ સ્વયંસેવક મંડળની સ્થાપના થઈ ચુકી
જવવાને હને હર્ષ અને અભિમાન થાય છે કે, મુંબઈ ખાતે વિધાથી ગૃહના સંદેશા ફેલાવવા તથા લોકમત કેળવવાના આશયથી કેટલાક ઉત્સાહી યુવાન બંધુઓએ એક “સ્વયંસેવક મંડળ સ્થાપ્યું છે, જેની પહેલી મીટીંગ તા. ૨૩મીએ શ્રીયુત નથમલજી ચારડિચાના પ્રમુખપણ નીચે મળી હતી. હિન્દસ્થાન અને સાંજવર્તમાનના અંકોમાં એ મીટીંગનો રિપોર્ટ પ્રકટ થયો હતો. આશા છે કે, એ મંડળમાં મુંબઈમાં વસતા જૂદી જૂદી જ્ઞાતિઓ અને પ્રાંતના ઉત્સાહી જૈનો ભળશે અને એની શાખાઓ દરેક શહેરમાં સ્થાપવાની હીલચાલ કેળવાય વર્ગ ઉપાડી લેશે.
વોલંકીઅર મંડળના પ્રમુખ તરીકે શ્રીયુત નથમલજી ચોરડિક યા, અને વાઇસ પ્રેસીડન્ટ તરીકે શ્રીયુત છોટાલાલ કેશવજી મુકાદમની નીમણુક કરવામાં આવી હતી. એક વયોવૃદ્ધ મારવાડી ગૃહસ્થ પિતાને “મી. વાડીલાલના ૧૭ વર્ષના અનુયાયી” તરીકે ઓળખાવી વૅલૅટીઅર તરીકે નામ નેંધાવ્યું હતું. ૩૦ વલંટીઅરેનાં નામ તે વખતે નોંધવામાં આવ્યાં હતાં. પ્રમુખે સમાપ્તિ પ્રસંગે હિંદી ભાષામાં અસરકારક શબ્દોમાં લાંબુ ભાષણ કરતાં “ આ સંસ્થાના સ્થાપકના આશયાની નિર્મળતા તથા તેમની સતત મહેનત તથા આર્થિક ભોગ માટે મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને વોલંકીઅરને
Page #38
--------------------------------------------------------------------------
________________
નહિતે.
- પોતાનાં કર્તવ્ય સમજાવ્યાં હતાં. તેમણે ઉમેર્યું કે મી. વાડીલાલ પ્રશંસાની દરકાર કરનારામાંના એક નથી, તેઓ કામને માનનાસ છે. તો કેવું કામ કરે છે, લોકમત કેળવવામાં કેટલે દર જજે ફતેહમંદ થાઓ છો એ જોવા સાથે જ તેમને કામ છે. મારી પિતાની બાબતમાં પુછતા હે તો હું પ્રમુખ તરીકે નહીં પણ એક અદના સ્વયંસેવક તરીકે સેવા બજાવવામાં અભિમાન લઉં. મારા બંધુઓ! મી. વાડીલાલની સ્થિતિ વચ્ચે તમે જે તફાવત જુએ છે તે તેમની ખરા દીલની સેવા વૃત્તિનું જ પ્રત્યક્ષ ફળ છે. અને તમે પણ માન કે બદલાની આશા વગર જાહેર હિત તરફ નજર રાખીને સેવા બજાવશો તે તમને પણ કુદરતી રીતે ફળ મળશેજ. આપણે ખટપટ અને ખોટી અફવાઓ ફેલાવવાથી દુર રહી પ્રમાણિક કાર્ય બજાવવાનું છે. હું નથી ધારતો કે મી. વાડીલાલ જેટલી કાળજીથી અને પ્રેમથી ખાતું સંભાળવાને બીજો કોઈ જન નીકળી આવે. પોતાનાં વેપાર કે નોકરી છોડી બોર્ડીંગની વ્યવસ્થા કરવાની દરકાર કોણું કરવાનું હતું? આ ખરા મુદાઓ જેઓ સાંભળવાની દરકાર કરે તેમને આપણે સમજાવવા જોઈએ કે જેથી લોકોનાં નાણુને વધારેમાં વધારે સારા ઉપયોગ થવા પામે, સંપ વધે અને વિદ્યાર્થી વર્ગમાંથી મીટ વાડીલાલ જેવા ઘણુઓ થવા પામે. ”
ત્યારબાદ વોલંકીઅરને કામની વહેંચણી કરી આપ્યા પછી સભા રાત્રીના ૧૧ વાગે વિસર્જન થઈ હતી.
છેવટના બે બેલ. આ વિષય બંધ કરતાં નીચે મુજબ વિનતિઓ કરવાની રજા લઉં છું –
(૧) જે જે ગૃહસ્થોએ ઑલરશીપ નેંધાવી છે તેમણે તાકીદે બાર માસની રકમ મોકલી આપવા કૃપા કરવી.
(૨) જેમણે હજી સુધી માસિક સકોલરશીપ ખાતે કે જૈનહિતેચ્છુ સ્કોલરશીપ ફુડ ખાતે કાંઈ આપ્યું નથી અગર શક્તિના પ્રમાણમાં બહુજ ઓછું આપ્યું છે તેઓએ કૃપા કરી શક્તિ અને ઇચ્છા મુજબ રકમ આ અંકમા બીડલા પોષ્ટ કાર્ડમાં લખીને કાઈ રવાના કરવું.
(૩) જેનહિતેચ્છુ”નું ૧૮૧૬ તથા ૧૯૧૭ નું લવાજમ
Page #39
--------------------------------------------------------------------------
________________
*
સંયુક્ત જેન વિદ્યાથીગૃહ.
આખે આખું “જેનહિતેચ્છુ લરશીપ ફંડમાં આપવાનું ઠરાવ્યું છે, માટે દરેક ગ્રાહક મહાશયે આળસ ન કરતાં લવાજમની રહેણી રકમ ઉપરાંત રૂ. ૧ અગર વધુ જેટલી ઈચ્છા હોય તેટલી રકમનું મનીઓર્ડર વળતી ટપાલે મોકલવા મહેરબાની કરવી; અગર સાથેના કાર્ડમાં પોતાની ઇચ્છા મુજબની રકમ હડેલા લવાજમ તરીકે આપવાની કબુલાત લખી મોકલવી કે જેથી આવતા અંક એટલી રકમના વી. પી. થી મોકલી શકાય. ગ્રાહક બંધુઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ૧૮૧૬-૧૭નાં બે વષોને હિતેચ્છુ ને લગતું કુલ ખર્ચ રૂ. ૬૦૦૦ મહારે માથે પડે છે, હારે જે હિતેચ્છુના દરેક ગ્રાહકો માત્ર ૫-૧૦ રૂ. જ લવાજમ તરીકે મોકલે તો પણ રૂ. ૨૦,૦૦૦ની સારી એવી રકમ એકઠી થઈ જાય. અત્યાર સુધીમાં લવાજમ અને વધારાની રકમ મળીને આવેલી કુલ રકમ તદ્દન નજીવી છે અને હજાર ગ્રાહકોનું લવાજમ હજી બાકી છે. હાની રકમ મોકલવાનું ઘણાને આળસ હોય છે, પરંતુ અમારે તો હાની ન્હાની રકમે હજારો એકઠા કરવાના છે તે ગ્રાહક-મહાશયોએ ધ્યાનમાં રાખવું જોઈએ છે. વળી શ્રીમંત ગ્રાહકોએ બે વર્ષના લવાજમના રૂ. ૧) સાથે વધારાની રકમ તરીકે એક-બે રૂપીઆ મેકલવા પહેલાં આ ફંડ ખાતે મહારી પિતાની રૂ. ૬૦૦૦ની નુકસાનીને વિચાર રાખવો જોઈએ છે અને ઓછામાં ઓછા ૧૦ થી ૧૦૦ સુધીની રકમ મોકલવી જોઈએ છે. આ સધળી ૨કમ “વિઘાથીગૃહના સ્કોલરશીપ ફડમાં જ જાય છે એ વાત કેઈએ ભૂલવી જોઇતી નથી. વળી હિતેચ્છુનું લવાજમ વર્ષે ફક્ત ૦-૮-૦ જેવું નજીવું જ રાખ્યું છે–કહે કે તદ્દન વિના મૂલ્ય જેવું જ છે–અને તે રકમ પણ બબે વર્ષથી વસુલ કરવાની દરકાર કરી નથી એટલે બધો વિશ્વાસ ગ્રાહક ઉપર મૂકવામાં આવે છે. તે હવે તે વિશ્વાસને અને તે સસ્તાપણાનાં ગુણ કેટલી હદ સુધી ગ્રાહકે જાણે છે અને કેટલી રકમ તથા કેટલી વરાથી મોકલે છે તે હવે જોવાનું છે.
(૪) દીવાની અને શારદા પૂજનના શુભ તહેવારો નજદીકમાં આવે છે. સઘળા વ્યાપારીઓ એ પ્રસંગે વાર્ષિક હિસાબ નક્કી કરશે, જેમ કરવામાં ઘણી એક રકમો માંડી પણ વાળવી પડતી હશે. ભેગાભેગી થોડાક સો કે ડાક હજારની રકમ “વિદ્યાર્થીગૃહ” માટે .
Page #40
--------------------------------------------------------------------------
________________
નહિતેચ્છ.
- માંડી વાળવી પડે તો આ વખતે ભારે પડે નહિ. યાદ રાખજે કે લાખો માણસની કત્વ અને ખુનામરકીવાળી લડાઇના કારણથી જે ગીનીઓ અને રૂપીઆ અને નેટના ઢગલા મળ્યા છે તે ઉપર - કોઈ ખૂણે ખાંચરે–એક લોહીને ડાઘ છે. તે ડાઘને જહાં સુધી પર પકાર કે સત્કાર્ય વડે દેવામાં આવે નહિ હાં સુધી તે ગીનીઓ અને રૂપીઆ અને નેટ સહિસલામત સહમજવાની નથી.
અને ખરૂં શારદાપૂજન કર્યું ધારે છે? શું કાગળના ચેપડા પર કંકુ છાંટવાથી શારદા દેવીનું પૂજન થઈ ગયું? ભગવાન ભગવાન કરે, એ તે માત્ર બાહ્ય ઉપચાર છે. શારદાની ખરી ભકિત તે શારદા માતાના ભકતો અથવા વિદ્યાથીઓને સહાય કરવામાં જ રહેલી છે. આ વાતનું સત્ય જેમણે ન જોયું હોય તેઓ એક વાર-ચાલુ વર્ષના શારદા પૂજન વખતે—યથાશકિત ૨કમ “ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ” ને મોકલાવી પિતાની શારદાદેવી તરફની ભકિત જાહેર કરી જુઓ, પછી જણાશે કે એ ભકિત નવા વર્ષમાં કેવી ફળે છે !
નવું વર્ષ સમસ્ત જનસમાજને અને આવને દરેક રીતે સુખી, વિજયી અને તનદુરસ્ત હે!
–“યાદ રાખવા” ની વાતો- યાદ રાખજો કે “ધર્મ” ને ઉંચે લાવવા માટે “ધમ ' ને પ્રથમ આબાદ અને શક્તિવાન કરવા જોઈશે. યાદ રાખજો કે વિદ્યાના પ્રચાર વગર જેને કદાપિ આબાદ ' પવિત્ર કે શક્તિમાન થઇ શકવાના નથી. '
યાદ રાખજો કે કેળવણુને ઉત્તેજન આપ્યા સિવાય બીજી કિમે અને બીજા દેશોની હરીફાઈમાં જૈન કામ ટકી શકવાની નથી જ.
યાદ રાખજે કે ખુશામત કે ખાલી વાહવાહથી મુકિત આપવાની શકિત કોઈ દેવમાં નથી. ' યાદ રાખજે કે જનસેવા એ જ જિનસેવા છે.
જે માણસ હમારે માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા બહાર પડે હેની કદર બૂઝવા માગતા હો તો પ્રશસા નહિ પણ પ્રશંસા
Page #41
--------------------------------------------------------------------------
________________
-
ન
-
-
-
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ. યોગ્ય સખાવત કરે. એના માથા પરના ભારે બોજામાં ભાગ પડાવી એને કાંઇક શ્વાસ ખાવા જેટલી રાહત આપ. પ્રશંસા ખા તો એ જ કહેવાય. ;
ત્રણ ફીરકા અને આખા હિંદ માટે કેળવણીનાં સાધને ઉભાં કરવાં છે તેવા કામમાં હજારે નહિ પણ લાખ રૂપીયાની રકમની જરૂર છે. હમે શ્રીમંત હે તે ૫–૧૦ હજાર આપે, મધ્યમ સ્થિતિના છે તે બસે-પાંચસે આપે ગરીબ
હે તે ૫-૨૫ રૂ. આપો. જે કાંઈ આપશે તે હમારા જ સ્વધર્મીને, હમારા જ સ્વદેશીને, હમારા જ સગા સ્નેહીને સુધારવામાં ખર્ચાશે.
હમારા આત્મહિત માટે આપ, હમારા ધર્મ માટે આપે, હમારા સાધર્મો માટે આપ, હમારા દેશ માટે આપે, હમારા અરજદારોની શુભ નિષ્ઠામાં વિશ્વાસ હોય તો આપો.
યાદ રાખજો કે છતી શક્તિએ અને ખરે વખતે “નકારે” બોલનારને ભોગાન્તરાયી કર્મ બંધાય છે, જેથી બીજા ભવમાં હેને સુખભેગ મળી શકતા જ નથી.
દાનગુણુ વગર, એથીએ મોટા શીલ–તપ અને ભાવના ગુણે કોઈ દિવસ પ્રાપ્ત થઈ શકવાના નથી. જુવાનોને પ્રથમ “આપ” અને પછી હેમની
પાસેથી “લે. હમારા પિતા મહાવીર પોતે મોટા રાજા હોવા છતાં દુનિયાની સેવા બજાવવા ખાતર રાજપાટ છેડીને “ભીખુ’ બન્યા હતા;
અને યાદ રાખે કે હમે હેમના જ પુત્રા છે,
યાદ રાખજે કે મહાવીર પિતા પિતાના પુત્રનું સ્વાર્થીપણું અને લોભીપણું જોઈને ખુશી થવાના નથી જ. જેને ભણાવી, નીતિમાન કરી, સેવાભાવની ત્તિરૂપ બનાવી, હેમને સમર્થ પુરૂષ
બનાવશે તો જ તેઓ હમારા
ધર્મ શક્તિવાન બનાવશે.. * દ્રવ્ય ખર્ચવાના અનેક રસ્તા છે, એમાં કોઈ રસ્તા નુકસાન
Page #42
--------------------------------------------------------------------------
________________
- જૈનહિતરછુ.
કારક છે, કોઈક સારા પણ છે; પરન્તુ હમે તો એ સારા રસ્તામાંથી પણ વધારેમાં વધારે સારા, વધારેમાં વધારે ઉપયોગી, વધારેમાં વધારે લાભ આપનાર રસ્તાઓની જ પસંદગી કરજે અને તેમાં તણાઇ-ખેંચાઇને પણ ઉદારતા કરજે. જમાને બારીક છે, ચેતે, અને અત્યંત જરૂરની
બાબતો ઉપર જ હમારું સઘળું લક્ષ આપો - રાજપૂતાના પ્રદેશના એક ક્ષત્રિય મહારાજાએ આ ખાતામાં પધારી હેને રૂ. ૧૦ હજારની રકમ આપી છે, તે શું હમે ખુદ જે આ જેન કામની ઉન્નતિ કરનારા ખાતાને મદદ કરવામાં પાછી પાની કરશે ?
. એક ભાડાના ઘરમાં રહેનારા કારીગરે આ ખાતાને એક સાથે રૂ. ૧૦૦૦ આપ્યા છે, તે શું હમ આગેવાન અને શ્રીમંતો એનાથી પણ ઓછા ઉતરશે?
દિગમ્બરે, શ્વેતામ્બરે, સ્થાનકવાસી ભાઈઓ ! આ ખાતું હમારૂ જ છે. હુમારી સવની સેવા એ જ આ ખાતાનો ઉદ્દેશ છે. તો શું હમે હમારા ક૯પવૃક્ષને પાણી પાવામાં પાછી પાની કરશો? ઉઠે ત્યારે, જાગે, પ્રમાદ છેડે, લેભ અને *
કાયરતા છોડો, હમારાં બાળકના ઉત્સાહમાં વધારે કરે, હમારી થેલીઓ ઠલવે, અને અમારા સાચા વડીલ
હમે જ છે એવું પુરવાર કરે.
વિધાથ વગ મદદના ૩ રસ્તા:
(૧) મહીને રૂ. ૪૦) ની ઑલરશીપ ૮ વર્ષ સુધી આપવાની કબુલાત આપવાથી દાતાના નામથી જ એ સ્કોલરશીપ આપવામાં આવે છે અને દાતાનું મોટું ઓઈલ પેઈન્ટીંગ (છબી) બને વિદ્યાથીં હોની લાઇબ્રેરીમાં મહાત્મા ગાંધી, દાનવીર શેઠ પ્રમચંદ રાયચંદ વગેરે મહાપુરૂષોની છબીઓ સાથેજ મુકવામાં આવે છે. આ માન કાંઇ જેવું તેવું નથી. રકમ માત્ર ૮ વર્ષ
Page #43
--------------------------------------------------------------------------
________________
સરયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૩૬૯
સુધી જ આપવી પડે છે, પણ એ રકમ પાછી ફરે છે અને શ્રી કરી મૂળ દાતાના નામથી જ ખીન વિદ્યાર્થીઓને મદદ મળ્યા કરે છે.
(૨) રૂ. ૪૦ ની માસિક સ્ફુલિરશીપ ન આપી શકે તેવી સ્થિતિવાળા ગૃહસ્થા ૩૦, ૨૫, ૨૦, ૧૦ કે ૫ સુધીની પણ માસિક સ્કોલરશીપ આપી શકે અને તે Ăાલરશીપ લાન તરીકે તે દ્દાતાના નામથી જ હમ્મેશને માટે અપાયાં કરશે. આ રકમ પણ ૮ વ માટે જ આપવાની છે.
( ૩ ) રૂ. ૫૦૦ થી માંડીને રૂ. ૧ સુધીની કાંઇ પણ રકમ જૈનહિતેચ્છુ સ્કોલરશીપ ક્રૂડ માં જમા કરીને એકત્ર રકમમાંથી આ ખાતાના વિદ્યાર્થીઆને સ્કીલરશીપેા આપવામાં આવે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
त्रण जाणवा जोग अभिप्रायो
(૧)
જૈન શ્વેતામ્બર મર્તિ પૂજક કોન્ફરન્સના મુખપત્ર “હેરલ્ડના વિધાન સમ્પાદક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ B. A. L. L. B. પિતાને અભિપ્રાય નીચે મુજબ આપે છે –
“ એક વિદ્વાન મહારાજાએ જન સમાજને આપેલી કિમતી સલાહ–તા. ૨૪ મી જુનનો દિવસ જેન કેમના ઈતિહાસમાં કોમની પ્રગતિના શુભ ચિહ તરીકે નોંધાઈ રહેશે. તે દિવસે એક જૈનેતર મહારાજા, ઝાલરાપાટન (રાજપૂતાના )ના રાજરાણું સર ભવાનીસિંહ બહાદૂર કે. સી. એસ. આઈ. કે જેઓ શિયલ અસીઆટીક સોસાઇટી અને યુરોપની અનેક સાયન્સને લગતી રોયલ સોસાઈટીના સભાસદ છે તેમજ હિંદી અને અંગ્રેજી પુસ્તકના કર્તા છે, તેઓએ મુંબઈ ખાતે તમામ જૈન ફીરકાઓના ઉચી કેળવણી લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મી. વાડીલાલ મોતીલાલ શાહે સ્થાપેલા “ સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ”ને ખુલ્લુ મૂકવાની ક્રિયા કરતી વખતે જેન અને અજેન ગૃહસ્થોની મોટી સંખ્યા વચ્ચે કહ્યું હતું કે, જેનસમાજની ભાવી ઉન્નતિનું આ શુભ ચિન્હ છે; કારણ કે ( ૧ ) ત્રણે ફીરકાના વિદ્યાર્થીઓને એકઠા રાખવાની આ ચાજનાથી જેને ફીરકાઓ વચ્ચે હમેશ ચાલ્યું આવતું વૈમનસ્ય દૂર થઈ કુટુમ્બ ભાવના ઉત્પન્ન થશે અને તેથી પ-૭ વર્ષ પછી તે વિદ્યાર્થીઓ “શહેરી” તરીકે બહાર પડશે ત્યારે ત્રણે સામાં એકતા ઉત્પન્ન કર્યા વગર નહિ જ રહી શકે; (૨) એ વિદ્યાર્થીઓને “દાન” કે ભીખ આપવાને બદલે એક કેળવાયલા યુવાન તરફથી માત્ર “લોન” તરીકે રકમ ધીરીને અભ્યાસમાં આગળ વધારવામાં આવતા હોવાથી તેઓને આજ સુધી શ્રીમંતોના દયાપાત્ર ભિક્ષુક તરીકેની સ્વમાનરહિત સ્થિતિમાં રહેવું પડતું હતું તેને બદલે હવે પોતામાં સ્વમાનની વૃત્તિ ખીલવવાની તક મળશે અને કેળવણીના પ્રચાર તરફ તેઓ વધારે ધ્યાન આપતા બનશે; (૩) એક સાધારણ સ્થિતિને પણ કેળવાયો યુવાન વિધાર્થીવર્ગની સેવા
Page #45
--------------------------------------------------------------------------
________________
જૈનહિતેચ્છુ.
તથા મુસાફરી કરવાનું કામ કરવાનું–આ બધું એકલા હાથે અને સુકીભર હાડકાંવાળા બીમાર શરીરથી કસ્વાનું તેમનાથી જ બની શકેદોઢ માસમાં અને સ્થળે “ગૃહ” નું કામ શરૂ કરી, મુંબઈના “ગહ” ની વાસ્તક્રિયા માટે એક ભવ્ય મેળાવડો કરવાની અને તેમાં એક સુશિક્ષિત પરન્તુ અજૈન મહારાજાને ખેંચી લાવવાની ખટપટ પણ તેમનાથી જ થઈ શકે. ત્યાર પછી પણ થોડા દિવસ મુંબઈના
ગૃહ” માં અને થોડા દિવસ અમદાવાદના “ગૃહ'માં દોડવાનું, લાગવગ કે હિમત આપનાર એક પણ ગૃહસ્થની ઓથ વગર અને
સ્વમાન જાળવીને જાતે જ સ્કોલરશીપ મેળવવા માટે ભટકવાનું, વચ્ચે વચ્ચે ઉંડા તત્ત્વજ્ઞાનથી ભરપૂર સ્વતંત્ર વિચારોથી ભરપૂર,
હિતેચ્છુ ” પત્રને દળદાર અંક તૈયાર કરવાનું, સંખ્યાબંધ સ્થળે , સાથે પત્રવ્યવહાર ચલાવવાનું, બને સંસ્થાઓની નાનામાં નાની બાબત પર પણ જાતે ધ્યાન આપવાનું, એમના પર ઇર્ષા ધરાવતા સ્વધર્મીઓએ એમના આ નવા સાહસથી ઉશ્કેરાઈને ઉભાં કરેલાં અનેક પ્રકારનાં નવાં સંકટો સામે ટક્કર ઝીલવાનું-ઇત્યાદિ ઇત્યાદિ અમારી નજર સામે જ થતું જોઈ અમે એક પ્રકારનો હર્ષ પામીએ છીએ કે કર્મવેગની છાપ ભવિષ્યના જૈન નેતાઓ ઉપર જરૂર પડશે, પરંતુ તે સાથે કેટલીકવાર અમને એમ પણ ખેદ થઈ આવે છે કે, શરીર અને મગજને હદથી વધારે ખેંચવાને પરિણામે આ ઉપયોગી યુવાન પિતાના પંડવડે જેના કામની વધારે લાંબો વખત સેવા બજાવવા હયાત રહેશે કે કેમ? જે મહાભારત કામ તેણે હાથ ધર્યું છે તે એક વ્યક્તિથી ભાગ્યેજ ઉઠાવી શકાય તેવું છે; પણ એમની સાથે ખર્ચમાં કે મહેનતમાં ભાગ પડાવનાર આજે કોણ છે? સેવા–સેવાની વાત કરનારા, ત્રણે ફીરકા વચ્ચે એકની જરૂર સંબંધી લેખો લખનારા, કેળવાયેલાઓ નાસ્તિક ઈ જાય છે માટે એમને ધર્મની કેળવણી જરૂર આપવી જોઈએ એવું કહેનારા,એ બધા પૈકી ક શ્રીમંત શેઠ, કે કેળવાય યુવાન કે યા ઉદારચરિત મુનિવર મી. વાડીલાલના મિશનને માટે મદદમાં નીકળી પડયા છે? કોઈજ નહિ. ના મળે કોઈ એ સંસ્થાની ખાતર સ્કોલરશીપ મેળવવા માટે પિતાના શ્રીમંત પછાનવાળાઓને મળવા અને સમજાવવાને તૈયાર હોય એવા વગવાળા મિત્રે,કે ના મળે કે સંસ્થાની વ્યવસ્થા પિતાને શિર લઈ એમને આર્થિક સહાય માટે બમણું
Page #46
--------------------------------------------------------------------------
________________
૭૩.
ત્રણ જાણવા જોગ અભિપ્રા. કરવાની ફુરસદ કરી આપનાર અનુભવી સુશિક્ષિત યુવાન. એથી ઉલટું કેળવાયલા તેમજ બીનકેળવાયેલા વર્ગમાંથી કેટલા સંસ્થાને તેમજ મી. વાડીલાલના પંડને અને તેમની વટને નુકસાન કરવાના / ખાસ ઈરાદાથી વિવિધ ખટપટ કરતા જોવામાં આવ્યા છે. કોઈએ સરકારમાં ઉશ્કેરણી કરી, કાઇએ કોર્ટના કેસ ઉભા કરાવ્યા, કોઇએ ખેટી અફવાઓ ફેલાવવામાં મઝા માની, અને કેાઈએ સ્કોલરશીપ, ન મળે એવી હીલચાલ કરવામાં બહાદુરી માની ! આ સઘળા હુમલા ઝીલતા જવા સાથે જુદે જુદે સ્થળે આવેલી બે સંસ્થાઓની આંતર વ્યવસ્થા જાતે કરવી અને આર્થિક તંગીઓને પુગી વળવાની ખટપટ સાથી જૂદીજ રીતે-કાલાવાલા કે લાગવગનો ઉપયોગ કર્યા વગર માત્ર હકીકત કહીને જ અટકવાની ભાન ભરી રીતે કરવી એ કેટલું મુશ્કેલ કામ છે એને ખ્યાલ હરકોઈ માણસ કરી શકશે. આંતર વ્યવસ્થામાં મી. વાડીલાલ કેવી કુનેહથી કામ લે છે, તે બાબતને એક દાખલો ટાંક્યા સિવાય અમારાથી રહેવાશે નહિ. મુંબઈના “વિદ્યાર્થીગૃહ માં વિધાર્થીઓને વહેલા ઉઠવાની ટેવ કે ઈ. પણ જાતની સખતાઈ વગર જ પાડવાની ઇચ્છાથી એમ ઠરાવ્યું હતું કે સવારના ૭ થી ૭ ની અંદર વિદ્યાથીઓએ રસોડામાં જઈ દૂધ પી લેવું, તે પછી જનારને દુધ મળશે નહિ. બે વિદ્યાર્થીએએ એક દિવસ તે ટાઈમ વીત્યા બાદ દૂધ માગ્યું, જે આપવા રસોઈઆએ ના કહી. એક રસોઇઆ જેવો માણસ ઉંચા અંગ્રેજી અભ્યાસવાળા વિદ્યાર્થીને આવો જવાબ આપે એ એ વિદ્યાથીઓથી સહન થયું નહિ! અને તેથી તેમણે બીજા વિદ્યાર્થીઓ સાથે મળીને એ રસોઈઆઓના હાથની રસોઈ ન જમવાનો સંપ કર્યો. મી. વાડીલાલ આગલી રાત્રે ૩ વાગે સૂવા પામ્યા હતા તેઓ સવારમાં ઉઠયા તે જ ક્ષણે “હાઉસ માસ્ટર’ની ફર્યાદ આવી. તે વખતે એમને દમ ચડયો હતો તે પણ હાઉસ માસ્ટરને સંખ્યાબંધ પ્રશ્ન કરી તેની જુબાની લખી લીધી, પછી રસોઈઆઓને બોલાવીને જુબાની લખી લીધી અને છેવટે કેટલાક વિદ્યાર્થીઓને બોલાવીને જુબાની લખી લીધી; એમ કરતાં ૧૦ વાગ્યા. ઇનસાફ કરવા બેસે તે વિદ્યાથીઓ કોલેજમાં મોડા જવા પામે એ ડરથી એ વખતે તે માત્ર નીચેની એક નોટીસ-“હ ના બોર્ડ પર મોકલી આપીઃ “સંયુકત જેન વિવાથીંહના વિદ્યાર્થીબંધુઓને બંધું આશા રાખે
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૭૪
જૈનહિતેચ્છુ.
છે કે, તેઓની હેના પ્રત્યેની અંગત મમતા તેઓને ભલી મતિ પ્રેરશે. અને તેઓ હમણું તે ભેજન લઇને કોલેજમાં જશે; સાંજના આઠ વાગે તે તેઓની ખીદમતમાં હાજર થઇ ઇનસાફ આપવા કોશીશ કરશે.” અવિા માયાળુ શબ્દો ભાગ્યે જ કોઈ ઉપરી વાપરતો સંભળાય હશે. રાત્રે આઠ વાગે “વિદ્યાર્થીઓને બંધુ વિદ્યાર્થીગૃહમાં ગયે, એક કલાક સુધી વિદ્યાર્થીઓને અસરકારક શબ્દોમાં કુટુમ્બ સંસ્થાને ખ્યાલ આપી ઉપદેશ કર્યો અને સર્વત્ર શાતિ ફેલાઈ. આ કામ કરવાની રીત, વિદ્યાર્થીઓ પ્રત્યેને આ પ્રેમ, ઉપદેશની આ શૈલી ઇત્યાદિ જોઈ અને ત્યાં હાજર હોવાથી) અજાયબી ઉપજી. બીજી સવારે વિદ્યાર્થીઓ ક્ષમા માંગવા ઘેર આવ્યા.
નિઃશંસય રીતે અમો કહી શકીએ છીએ કે વિદ્યાર્થી વર્ગ ઉપર પ્રેમપૂર્વક સારા સંસ્કાર નાખવામાં મી. વાડીલાલ ઘણું કુશળ છે અને ભવિષ્ય માટે ઉંચા ચારિત્રવાળા જૈન આગેવાને ઉત્પન્ન કરવાની તેમની ઈચ્છા ફળીભૂત થવી અશક્ય નથી, સવાલ માત્ર સહાયન છે; અને સહાય પણ ચાલુ ખર્ચ કે મકાન સંબંધી ફંડના રૂપમાં સ્વીકારવા મી. વાડીલાલ ચકખી ના કહે છે. અમદાવાદ ખાતેના મકાનમાં તેમણે પદરથી રૂ.૪૨૦૦૦ ખર્યા છે. બન્ને બોડિં. ગોને લગતું ખુરશી, ટેબલો, ખાટલા, ગાદલાં, ઓઈલ પેઈન્ટીંગે, પુસ્તકો વગેરે પાછળ સુમારે ૧૦,૦૦૦ ખર્યા છે. અને ભોજનના પદાર્થો તથા કોલેજ ફી સિવાયનું તમામ ખર્ચ વર્ષે રૂ. ૫૦૦૦ સુધીનું પિતે આપવા બંધાયેલા છે. એ ઉપરાંત ર્કોલરશીપમાં પણ રૂ. ૫૦૦૦ આપ્યા છે. સંસ્થાને જે મદદ જોઈએ છે તે માત્ર વધુ સ્કોલરશીપના રૂપમાં જ (અને તે પણ આઠ વર્ષ સુધી) દર વરસે અમુક રકમ આપ્યા કરવી એ રીતે જ સ્વીકારવામાં આવે છે. મહીને ૧૦, ૨૦ કે ૫૦ જેવી રકમ ૮ વર્ષ સુધી આપીને પિતાની કામના કે પિતાના ધર્મના વિદ્યાર્થીને આ વિદ્યાથી ગુહમાં રહીને ભણવાની સગવડ કરી આપવી, એ કોઇને ભારે પડે તેમ નથી. “ગૃહ” જૈનના ત્રણે ફીરકાના વિદ્યાથીઓને એક સરખા પ્રેમથી સ્વીકારે છે એટલું જ નહિ પણ વૈષ્ણવ ધર્મના વિદ્યાથીને કોઈ ગૃહસ્થ પિતા તરફથી સ્કોલરશીપ આપીને “ગૃહમાં મોકલવા ઇચ્છે તો તેને પણ રાખવામાં આવે છે.
“આટલું છતાં સ્થાનકવાસી ધર્મ પાળતા અમુક દશા શ્રીમાળી ગૃહસ્થોએ મી. વાડીલાલના કામમાં મદદ મળતી અટકાવવા ખાતર
Page #48
--------------------------------------------------------------------------
________________
સ
જનહિતષ્ણુ.
r .
વિદ્યાર્થીગૃહ 'ના બન્ને ધાર્મિક શિક્ષકા રા. રા. મણિલાલ નથુભાઇ દેશી ખી. એ. તથા રા. જુગલકિશાર મુખત્યાર (દેવળ) મૂર્તિ પૂજક જૈન હાવા છતાં ધર્મના સામાન્ય ઉદ્દેશ તથા ધાર્મિક સંસ્કાર આપવાની જ દરકાર કરનારા, માત્ર ફીલસુફ્રીજ રાખવનારા અને ઉદાર વિચારના છે. અમેા બન્નેના સહવાસમાં આવેલા છીએ. અને બન્નેના ધાર્મિક ઉપદેશ પણ અમેએ સાંભળેલા છે, તે ઉપરી કહેવાની હિંમત ધરી શકીએ છીએ કે કાઇ પંથને અપમાન પહોંચાડયા વગર તમામ પથના વિધાર્થીઓને ધર્મનું સ્વરૂપ શીખવવામાં, અને ધાર્મિક સસ્કાર બેસાડવામાં તે ખરેખર નિપુણ છે. વૈષ્ણવા પણ તેમની પાસે ધાર્મિક શિક્ષણ પ્રેમપૂર્વક લે છે.
“આવી સંસ્થાને સ્કોલરશીપના રૂપમાં મદદ આપવી એ દરેક જૈનનુ કર્ત્તવ્ય છે. પ્રત્યેક કેળવાયલા અને જૈન સંધના ઐક્ય તથા પ્રગતિની દરકાર કરનારા જૈન ગૃહસ્થે તેમજ પવિત્ર મુનિ મહાત્માએ આવી સંસ્થાની આબાદી માટે ઉપદેશ દેવા એ ખરેખરી ધર્મસેવા અને સમાજસેવાનું કામ છે. આ અભિપ્રાય અમારા એકલાના જ છે એમ નથી, પરન્તુ આ સંસ્થાને જોઇને સાષ પામેલા સખ્યાબંધ ના એમ જ કહે છે. લખનૌના સરકારી વકીલ અને અંગ્રેજી ‘જૈનગેઝીટ’ પત્રના એડિટર ખાબુ અજીતપ્રસાદજી . A. L L. B. જેઓ દિગમ્બર્ જૈન છે તેમ તેા પેાતાના પત્રમાં જૈનના ત્રણે ફીરકાની કુલ સંસ્થાઓ કરતાં આ સંસ્થાને પ્રથમ મદદ આપવાની જૈન ભાઇએને ભલામણ કરે છે અને મી. વાડીલાલને જૈન કામના સારામાં સારા આત્મત્યાગી અને બુદ્ધિશાળી સમાજસેવકનું પદ આપે છે. દિગમ્બર સંપ્રદાયનાં કેટલાંક હિંદી પેપરા તા એથી પણ આગળ વધીને એમના માટે ઉંચામાં ઉંચા માનના શબ્દ લખવા લાગ્યા છે. શ્વેતામ્બર મુનિઓએ પેાતે સુબઇના ગૃહ ' ના મેળાવડા વચ્ચે હાજર થઇને આ સંસ્થા માટે તથા મી. વાડીલાલ માટે પોતે મગરૂર છે એમ કહ્યું હતું. ઇર્ષાં માત્ર સ્થાનકવાશીઓને છે, અને તે પશુ અંગત કારણેાથી. હિન્દુસ્તાનમાં ગુણાનુરાગ અને સંપ હાત તા આપણી આ અવદશા હૉત જ નહિ. હજી પણ ચેતીને આપણે સારા અને ખાટાના વિવેક કરતાં શિખીશું અને શરમ કે લાગવગમ ન ખેંચાઇ જતાં સમાજને ખરેખર ફાયદા જે માસ, જે કાર્ય કે જે સંસ્થા અને જે વિચારાથી થતા જાય તે તર પ્રેમ રાખી તેને ઉત્તેજન આપવામાં સાચા જીગરથી લાગ્યા રહીશું તેા જૈન સમાજ અને ભારતવર્ષ ઘણા જલદી સુખી અને ઉન્નત થઇ શકશે.’
<
>
Page #49
--------------------------------------------------------------------------
________________
ત્રણ જાણવા જોગ અભિપ્રા. '
૩૭૭
શ્રી સ્થાનકવાસી કોન્ફરન્સ ઓફિસ તરફથી પ્રગટ થતા રન્સ પ્રકાશમાં નીચેનું “એડીટોરીયલ જોવામાં આવે છે - " સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના શુભેચ્છકે !
આજે આ જૈન સમાજ મી. વાડીલાલ મોતીલાલ શાહે જે હિમત અને જે આત્મભોગથી ત્રણે ફીરકાના જેનો તેમજ અજેને માટે એકી સાથે મુંબઈ અને અમદાવાદ જેવાં બે શહેરમાં વિઘાથો. ગૃહો (બોર્ડીંગ હાઉસ ) ખોલ્યાં છે તેહિમત અને તે આત્મભોગને માટે મુક્તકઠે પ્રશંસા કરવા લાગ્યો છે. મી. વાડીલાલ જન્મથી
સ્થાનકવાશી હોવાથી એમની પ્રશંસામાં સ્થાનકવાશી કોમ પોતાને હિસ્સો માની મગરૂર થાય એ ઉચીત જ છે. પરંતુ સ્થાનકવાશી કોમને એથીએ વધારે સંખેષ અને મગરૂરી લેવાનું કારણ તે એ છે કે, જેનના ત્રણે ફીરકા વચ્ચે ઐક્યને ઉપદેશ તેમજ ઐક્યનું વ્યવહારૂ કાર્ય (અને તે પણ પોતાના સર્વસ્વના ભેગે) કરનાર વ્યક્તિ એક સ્થાનકવાસી જૈન હોવા છતાં વેતામ્બર મૂર્તિપૂજક અને દિગબર જૈન સમાજના બુદ્ધિશાળી મહાશયોએ તેમના કામની પુરતી કદર કરી છે. ત્રણે સમાજનું દીલ સંપાદન કરવામાં મી. વાડીલાલ જેટલી ફતેહ આજ સુધી બીજા કોઈને મળી હોય એમ અમારા જાણવામાં આવ્યું નથી. દિગમ્બર જૈન કોમના એક વિદ્વાન નેતા બાબુ અજીતપ્રસાદજી B. A. L, L. B. પિતાના ઇંગ્લિશ “જૈન ગેજેટ” પત્રમાં મી. વાડીલાલને “the greatest and most devout of all living Jain votaries of Lord Mahavir " એટલે મહાવીર પ્રભુના હયાત ભક્તોમાં સૌથી વધારે મહાન અને સૌથી વધારે સાચા દીલના ભક્ત તરીકે ઓળખાવે છે અને લખે છે કે “મી. વાડીલાલના સંયુક્ત જૈન વિદ્યાથીની સ્થાપના જૈન કામની પ્રગતિના એક નેંધવા જોગ નીસાન તરીકે યાદ રહેશે. મી. વાડીલાલનું નામ ભવિષ્યની જેન પ્રજાને આજના જેમાં સૌથી મહાન અને સૌથી વધારે સાચા દીલના વીરભક્ત તથા સરસ્વતી દેવીના સાચા સેવક તરીકે મળશે. એક દિગમ્બર વિદ્વાન પત્રકારના આ શબ્દો માટે હરકોઈ સ્થાનકવાસી જૈન વાજબી મગરૂરી લઈ શકે. બીજા એક દિગમ્બર જૈન ગ્રેજ્યુએટ મહાશયે પિતાના માસિક પત્ર જાતિ પ્રબોધક માં મી. વાડીલાલને માટે દાનવીર જેન કાર
Page #50
--------------------------------------------------------------------------
________________
- ૭૮
- જેનહિતે. તેના ખરખરા જે હિતેચ્છું અને પંક્તિના લેખા તરીકે આલેખવામાં કેટલાંએ પાનાં ભર્યાં છે. એવી જ રીતે શ્વેતાંબર મૂર્તિપૂજક વર્ગનાં પેપરોએ પણ એમની મુક્તકઠે તારીફ કરી છે. એ વર્ગના ખુદ મુનિવરોએ ભરસભામાં ભાષણ આપતાં કહ્યું હતું કે અમો મી. વાડીલાલ માટે મગરૂર છીએ. પરંતુ અફસની સાથે અમારે કહેવું પડે છે કે, મી. વાડીલાલ માટે સ્થાનકવાસી જૈનો તે દિલગીર છે! અઢાર વર્ષના તેમનો જાહેર જીવનમાં એક પણ એ વખત નથી આવ્યે કે જયારે કોઈ નહિ ને કોઈ સ્થાનકવાસી તેમના સારામાં સારા આશયન એ રૂપમાં બતા તેમની વિરૂદ્ધમાં ખટપટ કરતો ન હોય. કેમને કેળવણીમાં આગળ વધારવાના તેમના પહેલા પ્રયાસને પરિણામે એમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, અને હમણું જ્યારે તેમણે સમસ્ત જૈન કોમમાં કેળવણુને ફેલાવે કરવા માટે મહાન યજ્ઞ આદર્યો છે ત્યારે તેમની વિરૂદ્ધ અનેક જાતની ખટપટે પણ સ્થાનકવાસી ભાઇઓ તરફથી જ થતી જાણવામાં આવી છે. જેનાં કામ અને જેના સ્વતંત્ર વિચારો માટે માત્ર વેતામ્બર, દિગમ્બર જૈનોજ નહિ પણ ધારાસભાના મેમ્બર અને સુશિક્ષિત મહારાજાઓ પણ ઉંચામાં ઉંચા શબ્દો ઉચ્ચારે છે તે માણસ સ્થાનકવાસી કે મને ખટકે છે ! એ અમારી કોમનું જ કમનશીબ છે, બીજું તો શું કહીએ? કેઈએ તેમના ઉપર સખ્ત ઇનકમટેક્ષ નાખવા સરકારમાં અરજી કરી, કોઈએ બોડીગના મકાન બાબતમાં ફર્યાદ કરવાની ઉશ્કેરણુઓ કરી, ફઈએ બેડીંગને મદદ મળતી રોકવાનો ઉદ્યમ સેવવા માંડય; સ્થાનકવાસી જૈન ભાઈઓ! કદરદાની અને ઉપકારનો બદલે તે દૂર રહ્યા પણ “સ્વામી ભાઈ' તરીકેને પ્રેમ રાખવા જેટલું પણ તમારાથી નથી બનતું અને તમારી સેવા કરનારનુંજ ગળું કરવાની તમને ઈચ્છા થાય છે એ અત્યંત ખેદનો વિષય છે.
હમણું વળી “દશા શ્રીમાળી બેડીંગ'ના પરોપકારી દેખાવ નીચે “સંયુક્ત જેન બોડીગાને નુકસાન કરવાનો પ્રયત્ન અદરા છે અને તે પણ સ્થાનકવાસી જેનાથી જ ! વાડીલાલે પોતાના હજારે પીઆના ખર્ચે બોડીંગ હાઉસ ખોલ્યું અને તમામ જૈન તેમજ
નેતર વિદ્યાર્થીઓને માટે તેના દરવાજા ખુલ્લા રાખે છે કરાવ્યું તે ૫ પહેલાં દશા શ્રીમાળીની બોરડીગની હીલચાલની જરૂર
Page #51
--------------------------------------------------------------------------
________________
ત્રણ જાણવા જોગ અભિપ્રા.
,
જેઓને નહોતી જણાઇ તેઓને આજે દશા શ્રીમાળી જૈન તેમજ વેણુવ વિદ્યાર્થીઓને માટે સગવડ થયા પછી જુદી બોડીંગની ખટપટ સૂઝતી હોય તો તેને અર્થ શું હોઈ શકે? મી. વાડીલાલની : મુંબઈની બોડીંગમાં ૪૦ પૈકી ૨૦ વિધાથ દશા શ્રીમાળી છે, અને અમદાવાદમાં હોય તે જુદા, તે પછી દશા શ્રીમાળી કે બીજી કોઈ જ્ઞાતિ ઉપજ્ઞાતિના નામથી જુદી બેડીંગ કાઢવાના બહાના તળે જેમાંથી મોટી રકમ ઉઘરાવવી અને સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ માટે સ્કોલરશીપ મેળવવાની શરૂઆત વખતે જ વિંધ્ર નાંખવું એ શું દેખીતી રીતે ઇર્ષ્યાનું કામ નથી ? મી. વાડીલાલે કાંઈ નામ માટે કામ કર્યું નથી, તેમનું નામ આટલી મોટી રકમ કાઢવા છતાં સંસ્થાના નામ સાથે તેમણે જોયું નથી, તેમજ માત્ર ચાલીસ રૂપીઆની સ્કોલરશીપ આપનાર ગૃહસ્થની ઓઇલ પેઇન્ટીંગ મા. વાડીલાલ બોડીંગમાં પોતાના ખર્ચે મુકે છે તે પણ પિતાની છબ તે મુકી જ નથી. આવા નિખાલસ દીલના જાતિ સેવક માટે મગરૂર થવાને બદલે તેની ઈર્ષ્યા કરીને તેનાથી થતા- જાહેર કામને નુકસાન પહોંચાડવું એ તે ખરેખર કુળતાજ કહેવાશે. દશાશ્રીમાળી એ એક ઉજ્ઞાતિ છે અને કેળવણી જેવા કામમાં ઉપજ્ઞાતિઓના ભેદ આગળ કરવા તે સંકુચિતપણું છે, દેશને પણ નુકસાન કરનારું છે. દશા શ્રીમાળી કામમાં મોટી સંખ્યા સ્થાનકવાશી દેશવાસી જેનેની છે અને થોડી સંખ્યા વૈષ્ણવોની છે. જે
: હાલમાં “દશા શ્રીમાળી બોડીંગ” સ્થાપવા ફરે છે તેઓ પિતે સ્થાનકવાસી જૈન છે અને તેઓએ મોટી મોટી રકમૅનાં વચને જેલ પાસેથી મેળવ્યાં છે તેઓ પણ જૈન છે. મતલબ કે જે જેને તરફથી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહને સારી મદદ મળવાની આશા રાખી શકાય તેઓને આ પ્રમાણે દશા શ્રીમાળી બેડીંગમાં વાળી લેવાથી : હવે કાંઈ તેઓ બે વખત મોટી મદદ કરી શકે નહિ અને તેથી સંયુક્ત જેન વિધાર્થીગૃહ મદદ વગર રહી જાય એ દેખીતું છે. સારી મદદ કરવામાં મોટે ભાગે મુંબઈની જ આશા રખાય છે અને ત્યાં પણ મદદ કરી શકે તેવા ગૃહસ્થો તો ગણ્યા ગાંઠયાજ છે, તેમને બાંધી લેવામાં આવે તો સયુકત જૈન વિદ્યાથી ગ્રહને મદદની આશા ઓછીજ રહે એ દેખીતું છે. સવાલ એ છે કે, જ્યારે દશા શ્રીમાળી જૈન વિકાસ મુંબઇને પાંચે જેને
Page #52
--------------------------------------------------------------------------
________________
જૈનહિતેચ્છુ.
માડીંગામાં આશ્રય પામે છે. અને વળી દશાશ્રીમાળી જૈન તેમજ વૈષ્ણવ વિદ્યાર્થીઓ માટે સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ ખુલ્લું છે ત્યાર પછી વિદ્યાર્થીગૃહના જન્મ પછી તુરતમાંજ અને એને માટે જોતી મદદ મેળવવાની કાશીશની શરૂઆતમાંજ જૈને પાસેથી દશાશ્રીમાળી ખેડી ગના નામે રૂપીઆ એકઠા કરવાને લાગવગ અને દુખાણુ ચલાવવાની રીત શું પ્રમાણુિક છે? આ હીલચાલ કરનારા જો ખરેખર દશાશ્રીમાળી જ્ઞાતિના ખરા હિતેચ્છુ હાવાથીજ તેમ કરતા હાત તા તેઓ મી. વાડીલાલ કે જે પેાતે દશાશ્રીમાળી અને સ્થાનકવાશી છે તેમનાથી સ્થપાયલી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ' માટે એક દશા શ્રીમાળી તરીકે અભિમાન લેતે અને એ સસ્થાતે પોતે મદદ આપવા ઉપરાંત ખીજાઓની મદદ અપાવતે.
.
સાંભળવા મેળે મુંબઇની દશા શ્રીમાળી ખેડીંગ માટે રૂ. ૬૦ હજારનાં વચને મેળવવામાં આવ્યાં છે અને એટલી રકમ તા તેઓ શાંતાક્રુઝમાં ખેર્ડીંગ માટે મકાન કરવામાંજ ખર્ચવા માગે છે. હજી ચાલુ માસિક ખર્ચ તથા વિદ્યાર્થીઓને આપવી પડતી સ્કાલરશીપ માટે એસ ખર્ચ વ્યાજમાંથી ચાલે એટલી માટી રકમ મેળવવી ાકી રહે છે. એક લાખ રૂપિયા એકઠા કરે ત્યાં સુધી તા માત્ર મકાન અને ચાલુ પરચુરણ ખજ નીકળે, અને ૧૦, ૨૦ કે ૪૦ જેટલા વિદ્યાર્થી રાખે તેટલાને ભેાજન ખર્ચ તથા શ્રી પુસ્તકા માટે સ્કોલરશીપ આપવી પડે તે ખ અર્થાત્ મહીને રૂ. ૪૦૦ કે ૨૦૦ જેટલું ખર્ચ વ્યાજમાંથી નભે એવી મોટી રકમ કરવાની ઉભી રહે છે! મી. વાડીલાલે ગેરસમજ અટકાવવા માટે જાહેર કર્યું હતું કે તેઓએ અખતરાના કામમાં મકાન પાછળ શરૂઆતથીજ નાણાં રાકવા કરતાં અને નાકરા વગેરેના ખર્ચ કરવા કરતાં એકઠી કરવામાં આવતી રકમ એકમાં રાખીને તેના વ્યાજમાંથી જેટલા વિદ્યાર્થીઆને સ્કાલરશીપ આપી શકાય તેટલાને સ્કૉલરશીપ આપી સ ંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહમાં મોકલવા, કે જેથી તેમનું ભાડા ખર્ચ તથા પરચુરણ ખર્ચ બચશે અને તેને લીધે વધારે સખ્યામાં દશા શ્રીમાળી વિદ્યાથી આને મદદ કરી શુકાશે, તેમજ વ્યવસ્થાની ચિંતા પણ તેઓએ નહિ રાખવી પડે. મી. વાડીલાલે પોતાની કમીટીમાં વધુ દશા શ્રીમાળીનાં નામેા ઉમેરવોની તેમજ ધારા ધારણમાં બધાને અનુકૂળ ફેરારા કરવાની હા
३८०
Page #53
--------------------------------------------------------------------------
________________
ત્રણ જાણવા જોગ અભિપ્રાયો.. - ૩૮૧ કહી, અને તે છતાં આ લોકો જુદું ફંડ ઉઘરાવવા અને શેઠીઆઓને સાથે લઈ ઘેરઘેર જઈ દબાણ કરવા તથા તે સાથે મી. વાડીલાલ માટે બેટી અફવાઓ ફેલાવવા ચૂકતા નથી, એ હકીકતો તેમના આશયની ખરી કિંમત આંકવા માટે પુરતી છે. આવા બનાવે અમારા સ્થાનકવાસી ભાઈઓ તરફથીજ થાય છે ત્યારે અમારે નીચું જવું પડે છે અને અમારાથી બોલાઈ જાય છે કે, “પ્રભુ, અમને અમારા મિત્રોથી બચાવો !”
છેવટમાં અમે તમામ જૈન ભાઈઓને આગ્રહ પૂર્વક ભલામણ કરીશું કે “સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ ” એ તમારું પોતાનું ઘર છે, તેને માટે અભિમાન ધરાવે, તેને મદદ કરી મજબુત બનાવો અને તે દ્વારા જૈન સમાજની કીતિ ફેલા. એ સંસ્થાને ચાલુ ખર્ચના અંગે તો બહારની મદદ જોઈતી નથી. તે ખર્ચ કે
જે વર્ષે લગભગ રૂ. ૫૦૦૦) થવા જાય છે તે તે મી. વાડીલાલ પિતે જોડે છે, મકાન પાછળ રૂ. ૪૨૦૦ અને ફરનીચર પુસ્તકે વગેરે પાછળ રૂ. ૧૦૦૦૦ પણ તેમણે પદરનાજ ખર્ચા છે. સંસ્થાને જરૂર માત્ર, વિદ્યાર્થીઓને પિતાને આપવાની સ્કોલરશીપની જ છે, કે જે ખાતે પણ મી. વાડીલાલે રૂ. ૫૦૦૦ આપ્યા છે. સ્કોલરશીપ ખાતે મહીને રૂ. ૧૦૦૦ની જરૂર છે, જે પૈકી આઠ વર્ષ સુધી મહીને રૂ. ૪૦૦) મળ્યા પેટલાં વચન મી. વાડીલાલે જાત મહેનતથી મેળવ્યાં છે અને મહીને રૂ. ૬૦ ) ની હવે જરૂર રહે છે. મહીને ૪૦, ૩૦, ૨૫, ૨૦ કે ૫ આઠ વર્ષ સુધી આપનાર ૨૫-૫૦ ગૃહસ્થો મળી આવે તો પણ સંસ્થા સ્થાયી બની જાય એવી મી. વાડીલાલની સુંદર ભેજના છે. અમે આશા રાખીએ છીએ કે પિતપિતાની શક્તિ મુજબ મહીને ૫-૨૫ કે ૫૦ ની સ્કોલરશીપ આઠ વર્ષ સુધી વિધાર્થીગૃહ ના વિધાર્થીને આપવા જેટલી ઉદારતા જૈન ભાઈઓ જરૂર દાખવશે. હાલમાં ૮૦ વિધાર્થી છે અને પુરતો સ્કોલરશીપ બહારથી મળેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારી શકાશે. એકમુષ્ટિ નાની મોટી રકમ આપવા કોઈને ઈચ્છા હશે તો તે પણ “જેન હિતેચ્છુ સ્કોલરશીપ ફંડ” માં સ્વીકારવામાં આવે છે અને તે બધી રકમ માત્ર સ્કોલરશીપમાં જ વપરાય એ ઠરાવ કરેલો છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
नाहित.
स्थानकवाशी कॉन्फरन्स ऑफिसना प्रेसीडेन्ट श्रीयुत ला । गोकुलचंदजी झवेरी (दिल्ली) : कॉन्फरन्स एकाश 'मां खुल्ला नामथी लखे छे के:__आपका अदल दर्गे का फर्ज है कि, जैन समाज में विद्या, सेवा आव व एका का प्रचार करने वाली सर्वोत्तम संस्था को याने“संयुक्त जैन विद्यार्थी गृह" को
प्रसन्न चित्त से सहाय करो। १ 'संयुक्त जैन विद्यार्थी गृह' क्या है ? सुप्रसिद्ध स्थानकवासी जैनबन्ध मि. वाडीलाल मोतीलाल शाह ने अपना सर्वस्त्र अर्पण करके सारे हिंद के किसी पूजक या स्थानकवासी युवाआ को उच्च इंग्लिश शिक्ष. हो और धार्मिक संस्कार भी मिले इस आशय से बम्बई व अहमदाबाद इन दोनों शहर म विद्यार्थी गृह याने बााडग हाउस खोल दिये हैं । मि० वाडीलाल जिनको कि धर्म व इंग्लिश शिक्षा दोनों बातें का कई वर्षों का अनुभव है व खुद अपना रोजगार छोड़ के दोनों संस्था का काम समालते हैं और तीनों सम्प्रदाय के प्रसिद्ध सज्जनों की कमेटी भी मुकर्रर की गई है । मि० वाडीलाल ने अहमदाबाद में रु० ४२०००) लगा के मकान बनवाया है, जिसमें फिल हाल ४० विद्यार्थी रक्खे गये हैं । बम्बई में मासिक रु० १५० ) के किराये से उन्होंने अपने खर्च से मकान लेकर ४० विद्यार्थियों को रक्खे है। किराका, मुप्रिन्टेन्टेन्ट, नौकर, लाइब्रेरी खर्च
.
.
Page #55
--------------------------------------------------------------------------
________________
५ लाने मनिपायी. .. १८३ बार्षिक रु० ००००) तक का खर्च उन्होंने अपने सिर रक्खा है और कालरशिप में रु० ५०००) दिये हैं, अलाश उसके फरनीवर, पुलके वगैरह अंदाजन १००००) उन्होंने दिये है, इस तरह उभारता से अन देदेना और रात दिन संस्था की सेवा करना यह एक अदभूत आत्मभोग का नमूना है। का जैन साज ऐसे दृष्टान्त को देखते हुए थी अपना कतेव्य करने में पीछा हटेगा ?..
२ 'विद्यार्थी गृह' को कैसो मदद की जरूरत है?
विद्यार्थीगृह में इतना खर्च करते हुए भी मि० वाडीलाल ने अपना नाम उप्समें नहीं रक्खा है । उनका आशय नामवरी का नहीं, परन्तु ज्यादा से ज्यादा सेवा कार्य करने का है । वे चाहते तो अपनी रकम में से १०-२० विद्यार्थियों का पालन करके बैठ रहते, परन्तु ४० विद्यार्थी शुरू में ही रक्खे है और ज्यादे भी रखने की इनकी इच्छा है, सार आधार नैन समाज में से मिलने वाली सहाय पर है । खर्च में It की सहाय नहीं लेना इनका निश्चय है, परन्तु विद्यार्थियों को, फीस वगैरह के लिये स्कॉलरशिप दी जाती है जिसमें प्रतिमास रु० १०००) की आमदनी की आवश्यकता है, जिसमें प्रतिमास रु. ४००) आठ साल तक मिलते रहें ऐसे बचन तो मिल गये हैं और अब ८ साल तक प्रतिमास ६००) के बचन की आवश्यकता है।
३ आप किसतरह मदद कर सकते हो ?। । - पहला रास्ता यह है कि आठ साल तक प्रतिमास ४०, ३०, २५, २०, १०, या ५ रुपे की स्कॉलरशीप आपके नामसे किसी विद्यार्थी को दी जाय । दूसरा रास्ता यह है कि
Page #56
--------------------------------------------------------------------------
________________
३ लपा ने निभायो..२८३ बार्षिक रु० ८०००) तक का खर्च उन्होंने अपने सिर रक्खा है और कालमांशप में रु० ५०००) दिये हैं, अलारा उसके फरतीला, पुलके वगैरह में अंदाजन १००००) उन्होंने दिये हैं, इस तरह उभरता र श्रम दे देना और सात दिन संस्था की भी करना यह एक अ आत्मभोग का नमूना है । कान सज से घाव को देखते हुए भी अपना कतव्य करने में पीछा होगा?
२ विद्यार्थी गृह' को कैसो मदद की जरूरत है? -
विद्यार्थीगृह में इतना खर्च करते हुए भी मि० वाडीलाल ने अपना नाम उप्समें नहीं रक्खा है। उनका आशय नामवरी का नहीं, परन्तु ज्यादा से ज्यादा सेवा कार्य करने का है । वे चाहते तो अपनी रकम में से १०-२० विद्यार्थियों का पालन करके बैठ रहते, परन्तु ४०-विद्यार्थी शुरू में ही रक्खे है और ज्यादे भी रखने की इनकी इच्छा है, सार आधार मैन समाज में से मिलने वाली सहाय पर है । खर्च में I. की सहाय नहीं लेना इनका निश्चय है, परन्तु विद्यार्थियों को, फीस वगैरह के लिये स्कॉलरशिप दी जाती है जिसमें प्रतिमास रु० १०००) की आमदनी की आवश्यकता है, जिसमें प्रतिमास रु. ४००) आठ साल तक मिलते रहें ऐसे बचन तो मिल गये हैं और अब ८ साल तक प्रतिमास ६००) के बचन की आवश्यकता है।
३ आप किसतरह मदद कर सकते हो ? । - पहला रास्ता यह है कि आठ साल तक प्रतिमास ४०, ३०, २५, २०, १०, या ५ रुपे की स्कॉलरशीप आपके नामसे किसी विद्यार्थी को दी जाय। दूसरा रास्ता यह है कि
Page #57
--------------------------------------------------------------------------
________________
३८४
જેનહિતે હુ. १०००, ५००, २५०, १००, ४०, २५, जो कुछ रकम आपकी शक्ति व श्रद्धा अनुसार एक मुष्ठि देकर 'स्कॉलरशीप फंड' को स्थायी बनाने में सहायभूत बनी । याद रखो कि आपकी एक कोडी संस्था के मासिक खर्च में नहीं जाती है, परन्तु मात्र विद्यार्थियों को स्कॉलरशीप देने में ही जाती है । आप लोगों से ज्यों ज्यों ज्यादा सहा, मिलेगी त्यों त्यों ज्यादा विद्यार्थियों को संस्था में रख कर पढाये जा सकेंगे। फिर भी याद रखो कि यह संस्था तीनों संप्रदाय के विद्यार्थियों की सेवा कर रही है इसलिये आप को उचित है कि तीनों सम्प्रदाय में आपके जो जो मित्र स्नेही हो उनसे मिल कर संस्था के लिए मासिक स्कॉलरशीप या एकमुष्ठि दान प्राप्त करने की कोशीश करना आपका परम कर्तव्य है ।
9
प्रत्येक जैन को सोचना चाहिये कि इतना महाभारत बोजा यदि अकेले मनुष्य के शिर पर रखा जायगा तो समा। एक उच्चकोटि का स्वयंसेवक थोडे अर्से में गंवा बैठेगी । यदि प्रत्येक जैन थोड़ा थोड़ा कम करेगा तो वह स्वयंसेवक दीर्घकाल तक जींदा रहकर और भी सेवा बजाते रहेगा।
.
हम देखते हैं कि हजारः जैनी भाई मी० वाड़ीलाल की तारीफ करते हैं और धन्यवाद की तालीयां पीटते हैं । परन्तु सच्चा जैनी वोही है कि जो अपनी शक्ति अनुसार सहाय करने के लिये कटिबद्ध हो जाय । श्रीमंत जैनी को हम सूचित करेंगे कि प्रतिमास ४०) रुपे की स्कॉलरशीप ८ साल तक देने वाले महाशयों की बडी रंगीन तसबीर दोनों विद्यार्थी गृहों में रखी जाती है, जहां कि देशभक्त गांधी, गोखले, बीसांट,
Page #58
--------------------------------------------------------------------------
________________
'संयुक्त जैन विद्यार्थीिगृह'ने ता. ३१-१०-१९१७ सुधीमां मळेली सहायता.
|| ૨૪) રા. ટી નેમચંદ કપુરચંદ, અને. દર મહિને અમુક રક્સ-પતા તરફની ઑલરશીપ | પ૦) ઑક્ટર પાનાચંદ જાદવજી મહેતાને વતી છે. પ્રાણન તરીકે આપવા બંધાયેલા ગૃહસ્થો તરફથી નીચે મુજબ જીવનદાસ L. M. & S. (અમદાવાદ) '
રકમ તા. ૩૧-૧૦-૧૭ સુધીમાં વસુલ થઈ છે – રૂ. ૬૧૨) શેઠ તુળશીદાસ મોનજીભાઈ વેરા, મુંબઈ.
૨, ૨૩૯૨) ૨. ૩૦) શ. જેઠાલાલ સંધછ, મુંબઈ. - ૨૪૦) મેર્સ નગીનદાસ અને માણેકલાલ, મુંબઈ.
જુદાં જુદાં શહેરમાં પોતાની મેળે કેટલાક ઉત્સાહી ૨૨૫) શો જેસીંગભાઈ ઉજમશી, અમદાવાદ,
મહાશયોએ કાળા કરી રકમે નીચે મુજબ મોકલી છે, જે ૧૮) રા. તળશીદાસ મોહનજી કરાણી, મુંબઈ
ઉપકાર સાથે સ્વીકારીને ઑલરશીપ ફંડમાં જમા કરવામાં ૧૨૫) રા. કાનજીભાઈ કરસનજી, મુંબઈ.
આવી છે. -- . ૧૦) રા. જગજીવન ઉજમશી તલપાણીઆ ,
(અ) ધોરાજીમાં મુનિશ્રી છોટાલાલજી મહારાજ ૧૨૦) રા. જેચંદભાઈ નથુભાઈ કોઠારી, વડાલ. | ( લિંબડી સંપ્રદાયના)ના ઉપદેશથી નીચે મુજબ રૂ. ૮૮૧) ૧૨૦) રા. બાદરમલ મંગળઈ કોઠારી, પાલનપુર
ને ફાળે થયે, જે પૈકી રૂ. ૮૨૬) વસુલ આવી ગયા ૧૨૦) રા. ભીમજીભાઈ ફુલચંદ શાહ, મુંબઈ.
અને રૂ. ૫૫) હવે પછી આવવા બાકી છે – 6) મેકર્સ એનજીનીઅર કે. ,
૫૦૦) કામદાર નેમચંદ હરખચંદ હા. પોપટભાઈ નેમચંદ ) રા. પિપટલાલ ઠાકરશી, નીલગીરી.
) બાઈ ઉજમબાઈ રવજી વે બખાઈ નેચંદ મેવજીનાં ખેત !
નહિતેચ્છુ.
Page #59
--------------------------------------------------------------------------
________________
-~
૨૫)
~~
ન
~-
૪) બખાઈ જેચંદભાઈ રવજી
છે શાહ મૂળચંદ હરખચંદ ૪) શાહ જેચંદભાઈ મનજી
પ) શાહ કમળશી હરખચંદ શાહ લખમીચંદ વાલજી
૧૦) શાહ પિટભાઈ નાગજી ૨૫) કામદાર પોપટભાઈ વનમાળી
૧૫) બખાઈ રણછોડ રવજી, બખાઈ ભગવાનજી રવજી
૧૦) શાહ વનમાળી જગજીવન ડાહ્યા ૧૫) ખાઈ ઉજમબાઈ તે રા મૂળજીભાઈ અભેચંદનાં હેન, ( ૫) શાહ જેચંદ ખીમજી
૫) સુખડીયા ગોપાળજી દેવજી (૧૫) કામદાર મણીલાલ અંદરજી
૫) શાહ મંગળજી ઠાકરશી ૧૦) શાહ જસરાજ ઝીણા
૩) ૧૦) દેશાઈ જગજીવન મુળજી
શાહ શામજી વેલજી હા. તારાચંદ જસરાજ,
૨) શાહ દેવચંદ બહેચર ૧૦) શાહ કુલચંદ નારણજી
૨) શાહ ભવાન વનમાળી ૧૦) શાહ વશરામ વર્ધમાન
૨) બાઈ પાનબાઈ તે કરમચંદની વિધવા. ૫) . બાઈ ફુલબાઈ તે શેઠ કલ્યાણજી ભીમજીની વિધવા
૨) તેજાણી કલ્યાણજી વીરચંદ ૫) દેસાઈ જશરાજ દેવચંદ'
૩) પરચુરણ ૫) દેશી જગન્નાથ ડાહ્યાભાઈ ૫) શાહ કાળીદાસ મિચંદ ૫) દફતરી વનેચંદ પિપટભાઈ
કુલ રુ. ૮૮૧) [વસુલ . ૮૨૬), બાકી છે. ૫૫ ] પક શાહ જશરાજ હરખચંદ
'' (૧) મસુઆ (આફ્રિકા)માં રા. લીલાધર વા
જ લિવરને પગથી સહાયતા
-~~-
છે
Page #60
--------------------------------------------------------------------------
________________
ભદાસ ઘેરાવાળાના પ્રયાસથી નીચે મુજબ કાળા થઈ૧૦) શાહ જગજીવન ગાવાજી ૨. ઉ૧ ની હુંડી આવી છે.
, ધરમદાસ મકનજી | 'છા સાહ. મેકળ બાવા હા. દાદર ત્રીભુવન
,, પ્રેમજી જાદવ ૬૧ બ વલ્લભજી પ્રાગજી હા. ઠાકરશી જેઠા
છે કાળચંદ કાલીદાસ ૫૧ જટુલાલ ખુશાલ.
૫) , મોરારજી વસનજી . લીલાધર વલ્લભદાસ
૫) છે નાનચંદ શામજી . , ગુલાબચંદ પાનાચંદ
૫) , કલ્યાણજી હરજીવન છે નેપાળજી રૂપચંદ
૫૭૦) જાન્ક તેના દર ૧૦૦ રૂપીયાના , ચુનીલાલ નાનજી હા. શા. વેલજી દેવજી
૨૭૦) કાન્કના હિસાબે રૂા. ૨૧૧) થાય , જમનાદાસ ગોકળ.
| (હુંડી સીકરાયેથી રકમ જમા કરવામાં આવશે) ૨૫) , પ્રેમચંદ વશનજી
(૨) બુહારીથી રા. મણીલાલ તારાચંદે પોતાના વછરાજ ઘેલાભાઈ
રૂ. ૨-૧૦-૦ તથા બીજાઓ પાસેથી રૂ. ૨૨-૧૦-૧ મળી ગલાલચંદ જેચંદ ૧૫) , જગજીવન મોતીચંદ
કુલ્લે રૂ. ૨૫-૪-૦ પૈકી મનીઓર્ડર ખર્ચ ૦-૪૦ બાદ
* કરી રૂ. ૨૫) મોકલ્યા છે. ૨૦) એક ગૃહસ્થ
() આકેલામાં મી. બી. કેમહેતા તથા રા. ૧૫) રો. હરીદાસ જાદવજી
જેઠાલાલ કશળચંદ શાહના પ્રયાસથી રૂ. ૪ ૧૦) શાહ હીરાચંદ ભીમજી
ભરાયા છે, જે પૈકી રૂ. ૨૦ ) મળ્યા છે અને ૨ ૧૦) રા. વૃજલાલ હરીદાસ
બાકી છે..
નહિતા
Page #61
--------------------------------------------------------------------------
________________
ઉપરાંત ઝરીઆ (માનમ-બગાલ) વગેરે ર-૩ | કઈ છે, જે પૈકી ૮૧૪) કહી માખ્યા છે અને સ્થળાના પત્ર છે કે ત્યાં શળે કરવામાં આવ્યો છે. તેમની હજી ફંડ ચાલુ છે. ફંડનું કામ પુરૂ થયેથી વિગતવાર રકમ પહોંચેથી આવતા અંકમાં પહોંચ છાપવામાં આવશે. નામ સાથે પહેચ પ્રગટ કરીશું.
(૧) ભાઈ ચીમનલાલ વાડીલાલ તથા પુનવિઘાથીગૃહના આઠેક વિદ્યાર્થીઓ છૂટા છૂટા, મચંદ ગીરધરલાલના પ્રયાસથી થયેલા કાળા અઠવાડીઆની ટ્રીપ પર ગયા હતા અને ભાષણ આપી
પાટણ “સ્કોલરશીપ ફંડ” કરવાની કોશીશ કરતા હતા. આ મા ૧૦૧) શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા ગણી તેઓની પિતાની હતી અને તેમાં તેઓને ઇરાદે
" ૨૧) રા. રા. મંગળદાસ લલ્લુભાઈ માત્ર બીજા વિદ્યાર્થીબંધુઓની સેવા કરવાની તક પામવાનો જ હતો. એમની આ ઉગતી સેવાવૃત્તિ માટે હેમને ૧૨૨) (આખી રકમ બાકી છે) ખરેખર ધન્યવાદ ઘટે છે. તેમણે મુસાફરીના સવિસ્તર
મણુંદ રિપોર્ટ મોકલી આપ્યા છે, જે સ્થળસંકોચને લીધે આ ૧૧) રા. વાડીલાલ બહેચરદાસ અંકમાં છાપવાનું બની શકે તેમ નથી, પણ તે ખરેખર ૧૧) રા. બબલદાસ શામજીભાઇ. વિદ્યાથીઓના ચારિત્રને ખ્યાલ આપવાને બહુ ઉપયોગી છે. ૫) રા. બહેચરદાસ વનમાળીદાસ
(5) મુંબઈના “ગૃહ'ના એક વિદ્યાર્થી મી. ૨) રા. દ્વારકાદાસ લક્ષ્મીદાસ મનસુખલાલ તારાચંદ શાહ કોલેજની ટર્મ પુરી થતાં ૨) ર. માધવદાસ કેવળદાસ રજા ભોગવવા કરાંચી ગયેલા ત્યાં બન્ને સંધમાં લેકમત ફળવી, કેટલાક ઉત્સાહી મિની સામેલીતિથી, કંડ છે
સમક્ષ જન વિવાથગ્રહને મળેલી સહાયતા.
૩૮૮
Page #62
--------------------------------------------------------------------------
________________
ગોધરા
૨૫) શાહ મનસુખલાલ અમરચંદ ૫) ડૉકટર માણેકલાલ નરસિંહદાસ ૧૧) વકીલ દલસુખભાઈ લલ્લુભાઇ ૮) દોશી છગનલાલ મનસુખલાલ ૫) શાહ ક્લસુખભાઇ વીરચંદ
"
૫) પોમાંચ'દ લસુખભાઇ ૨) ગાંધી નાથજી દેવચંદ
૩) સોંધવી કેશવલાલ ગીરધરલાલ ર) મ્હેન સમરત ગીરધરલાલ ર) રા. અમીચંદ બાપુજી ૨) રાં. મનસુખલાલ દેવચંદ્ર ૨) રા. રણુછોડલાલ મૂળજી
૨) રા. પાનાચંદ નાથજી ૨) રા. શીવલાલ ભાયચંદ ૨)
વગર નામના
૫) રા. જેઠાલાલ વસનજી
૫) રા. મગળદાસ ગીરધરલાલ
૬) પરચુરણ પ) શાહ દલસુખભાઇ ખાપુછ
લય
ર)
વેજલપુર
૧૫) ગાંધી પાનાચંદ ખેમચંદ ગાંધી છગનલાલ મોતીચંદ્ર ગાંધી નાથજી મારારજી
વસુલ.
ગાંધી નાથજી મનસુખ મેાદી મહાસુખલાલ ગીરધરલાલ ગાંધી મહાસુખલાલ વસનજી ગાંધી ગીરધરલાલ ભાયચંદ ગાંધી લલ્લુભાઇ ભાયચંદ ગાંધી પાનાચંદ નરસિહાસ ગાંધી છગનલાલ લલ્લુભાઇ ગાંધી વીરચંદ ગાવનજી ગાંધી દોલતભાઇ મોતીચંદ
પરચુરણુ.
# િ
૫) વસુલ.
હિતેચ્છુ.
Page #63
--------------------------------------------------------------------------
________________
*
૨૧) શાહ મગનલાલ મનસુખલાલ ૧૫) શાહ હેમચંદ હરજીવનદાસ ૧૮) દીગમ્બર ભાઈઓ તરફથી ૪) રા. સુંદરજી શંકરલાલ
~-~~
૫૮) વિજલ . પ૧-૯-૯, બાકી ૭-૦-૦]
(૪) વિદ્યાથી મુળચંદ તથા ખીમચંદના - પ્રયાસથી થયેલ ફાળે –
ઉપલેટા
૫) કોઠારી આંખેં રાઘવજી * ૫) જગન્નાથ વાસણજી
પ) કેટીચા કપુરચંદ મુળજી - ૪) દોશી દેવચંદ હરખચંદ
૪) દેશી નાનજી હરખચંદ ૨) શાહ ઓધવજી ઝીણ ૨) શાહ હરજીવન વાલજી ૨) શાહ નાથાલાલ હરખચંદ ૨) શાહ જાદવજી કાળીદાસ. ૩) મોદી મણીલાલ સવજી ૨) કંદેઈ ગેપાળજી ધનજી કા દોશી ધરમશી કરશન છે. ૫) બાંઈ જવલબાઈ. ૫) બાઈ સાકરબાઈ. ૫) બાઈ ઉજમબાઈ ૩૭ પરચુરણ, બાઈઓ તરફથી ૬) પરચુરણ ભાઈઓ તરફથી
~-કાળ-~
" સંયુક્ત જેન વિધાથગ્રહને મળેલી સહાયતા.
~~
પર) શેઠ કાનજીભાઈ દેવજીભાઈ, ૧૦૧) શેઠ દેવજીભાઈ પ્રેમજીભાઈ ' ૨૫) સ. ત્રીકમજી મકનજી ઠારી ૧) દોશી મૂળ મકનજી ૧૦) રા. વિઠલૈંછ જેચંદ ) શાહ પલાભાઈ જાદવજી
-
૩૭૦) વસુલ | (૬) વિદ્યાથી સેમચંદ તથા મોહનલાલના
પ્રયાસથી થયેલા ફાળા
૩૦૧
-
-
Page #64
--------------------------------------------------------------------------
________________
:
:
'
| ૫) વાહ ગોવનજી સૌભામય
- ૫) રૂપાણી લખમીચંદ ' ૨૪૦) શેઠ લીલાધર ઝવેરચંદ હ. શેઠાણી ભાણીબાઈ !
૫) શાહ જાદવજી ઝવેરચંદ ૧૧૧) શેઠ મદનજી સેમચંદ હા. શેઠ રતનજી
૫) શેઠ ચતુર્ભુજ વિશનજી ૧૦૧) શેઠ પાનાચંદ ગોવનજી.
૫) શાહ ગણેશ કરમચંદ
૫) શાહ ખુશાલ રાયચંદ કાપણી ૧૦૦) ગોસલીયા શીવલાલભાઈ રાજદેટવાળા.
૫) દેશી જેઠાભાઈ વિરજી પ) શેઠ મદન જૂઠાભાઇ
૫) શાહ હરીલાલ કાપડીયા. ૨૫) શેઠ રામચંદ વસનજી સેમચંદ હા. શેઠ અમરચંદ | ૨૬) પરચુરણ બાઈઓ તરફથી , ૧) શેઠ ડાહ્યાભાઈ ખીમજી હા. રાયચંદ
ને વધારાના ૫ ૨૫) શાહ રાયચંદ જેપાળ હા. બાબુ ૨૧) શાહ હરખચંદ કેશવજી
૮૯૫) ને ફાળે (વસુલ રૂ. ૮૧૫) બાકી રૂ. ૮૦ ર૫) શાહ ખુશાલ મોરારજી હા. જીજીબાઈ
જુનાગઢ ૧૫) શાહ જાદવજી કેશવજી
૫૦) પા. ગોવીંદજી ગીરધર. (૫) શાહ લાલજી કરશનજી
૫૦) ચોક્સી નાથાભાઈ દેવચંદ ૧૨) શાહ મદનજી નાનજી
૫૦) ડોકટર નરસિંહદાસ ત્રીકમજી. ૧૨) શાહ હીરાચંદ રૂપચંદ
૪૦) ૨. રા. ઠાકરશી મકનજી ૧૦) બદાણી નાથાલાલ નારણુજી
| ૨૫). વકીલ જેઠાલાલ પ્રાગજી ૧૦) શેઠ મકનજી સેમચંદ
|| ૨૦) ચેકસી ડોસાભાઈ નાથા. ૭) શાહ મદનજી ગોવનજી
૨૦) શાહ પુરૂષોતમ હકમીચંદ ૧૦) શાહ નેમીદાસ રતનજીની વિધવા બાઈ શીવકોર ! ૧૫) કામદાર લીલાધર કેશવજી ૭) શાહ મદનજી રતનજી
. ! ૧૦) શાહ મૂળજી સવચંદ
રાજેનહિત૭..
"
Page #65
--------------------------------------------------------------------------
________________
૮૭૭૭૭૭૭
૧૦) શાહ ભગવાનદાસ નાભાઇ
[ () વિવાથી અપકલાલ તથા મધના પ્રયાસથી ૧૦) ચોવટીયા, મણીલાલ શામળજી ૫); ચોકસી લવચંદ કહાનદાસ
થયેલા ફાળા:૫) સંધાણી અમરચંદ હેમચંદ
થાનગઢ. ૫) શાહ બહેચરદાસ કુરજી
પા શાહ પ્રમચંદ ડોસાભાઇ વલજીભાઈ મીઠા.
૫) શેઠ નાથાભાઈ ગોરધન » કશળચંદ અમરશી
૩) રા. ગોપાળજી લાડકાભાઈ , [, ઓધવજી વીરજી
૧૩) પરચુરણ ઇ હરગોવીંદદાસ ફુલચંદ | ઇ કપુરચંદ માધવજી
૨૬. કુલ ફાળા, જેમાંથી ૦૫-૦ મ. સા. ખર્ચ બાદ ૫) બાઈ કસુંબાબાઇ ગુલાબચંદ,
જતાં રૂા. ૨૬-૭-૦ વસુલ. બાઇ મણીબાઈ
વાંકાનેર ' ૫) બાઈ નન્દુબાઈ તથા ઝકલબાપ
૪૦-૬- પરચુરણ શાળાના (વસુલ). ૫) રા. ઠાકરશીભાઈનાં માતુશ્રી,
સરલ. ૫) બાઈ દૂધીબાઈ
૧૧) શાહ ઉમેદચંદ ઈચ્છાચંદ છે હેમકુંવર બાઈ ૨) , જેવર બાઈ'
૧) શાહ છગનલાલા તારાચંદ » હેમકુંવર બાઈ ,
રા, ઉત્તમચંદ કપુરચંદ ૫) પરચુરણ બાઈઓ તરફથી
૬) ભા. ગુલાબચંદ કલ્યાણચંદ
૫) ભા. છોટુભાઈ અભચંદ ૨૬) (વસુલ ૨૪૪, બાકીના રૂ. ૧૧૮માની કડી આવ્યા - ૫) શાહ હંસરાજ ચાંદમલ. જ છે, આકરાયથી ક્યા છે માં આવી
છે ૫ ભા. વીલદાસ જેઠાભાઈ
સંયુક્ત જૈન વિવાથીગૃહને માલી સહાયતા
૨૨
Page #66
--------------------------------------------------------------------------
________________
૫) ભા. ધરમચંદ નરસિંહદાસ ૫) શાહ પ્રેમચંદ વખતચંદ , ૫) ભા. શીવલાલ નરસંહદાસ ૫) ઝવેરી ચુનીલાલ લલુભાઈ ૫). શાહ પ્રેમચંદ. હેમચંદ ૩) શાહ નાગરદાસ લલ્લુભાઈ ૨) શાહ કસ્તુરચંદ કપુરચંદ ૨) રા. છગનલાલ લખમીચંદ કોઠારવાળા ૨) રા. મગનલાલ લખમીચંદ લાકડાવાળા ૨) શાહ અમીચંદ કાશીરામ. ૨) શાહ કીશનદાસ અનરાજ કાવડીયા ૫) પરચુરણ.
( ૪) મી. રાજ શહરીઅર, અમદાવાદ, ૨. ૮) રા. વિઠલજીભાઈ કેશવજી દવે બી. એ, કચ્છ,
૫૧) રા. શીવજીભાઈ પુંજાભાઈ (લુહાણા) મુંબઈ. ૧૦૦). “વાડીલાલનો એક ગુણનુરાગી ”—અમદાવાદ
( નામ પ્રગટ કરવા ખાસ મના છે.) ૧૦૦) રા. અમીલાલ હરખચંદ, મુંબઈ. . | ૧૦) રા. નથુભાઈ મૂળજી, જબુટી (આફ્રિકા) ૧૨૫) રા. લલ્લુભાઇ કેશરીચંદ, બીલીમોરા મારફતે (જેમાં
રૂ. ૫૫ રા. ગોવિંદ રાધાજીની પુત્રી બાઇ ભાણીના, [ રૂ. ૫૦ શાહ દુર્લભજી પબાજીની વિધવા બાઈ
રામીના, રૂ. ૫ શાહ ઝવેરચંદ રતનચંદના, રૂ. ૫ શાહ ફુલચંદ રતનચંદના અને રૂ. ૧૦ નાસ વગરના) : ) રા. કેશવલાલ નગીનદાસ મુંબઈ. ૨૦) રા. તુળશીદાસ મોહનજી કરાયું. .
૧૫) રા. પુરૂષોત્તમ જેમલ, બોટાદ. . ૧૦) “એક હિન્દી”, ચોદેર.. * ૫) રા. પાનાચંદ રવજી શાહ, ગોધરા
૫) રા. જેઠાલાલ સંઘજી, મુંબઈ ૨) રા. સાકરલાલ ભીમજી, રાજકોટ ૨) રા. ફુલચંદ વસરામ, મુંબઈ ૨) ૨. પિપટલાલ એલ. મહેતા, અંજાર, ૧) રા. રા. રામજી સામછ, કસાલા
જેન હિતેચ્છુ
૮) બાકી (આખી રકમ બાકી)
(૪) જૈન હિતેચ્છના લવાજમની જે જે રકમો - વસુલ થાય-તે સાથે વધારાની કાંઈ રકમ આવી હોય તે
તે સાથે-“જૈન હિતેચ્છુ સ્કોલરશીપ ફંડ”માં જમા ન કરવામાં આવે છે તેમજ જે કઈ મહાશય એકમુખિ કાંઈ
રકમ “ગૃહ' ને માટે મોકલે તે પણ આ ફંડમાં જ જમા કરવામાં આવે છે. તે મુજબ તા. ૩૧-૧૦-૧૭ સુધીમાં વસુલ આવેલી રકમ નીચે મુજબ છે –
૫) પારસી “ફરજ’ (અમદાવાદ)
Page #67
--------------------------------------------------------------------------
________________
૩) ભાયાણી હરીલાલ જીવરાજ-ભાવનગર ૫) એક જૈન ધારા
૨) રા. લક્ષ્મીચંદ ત્રીભુવનદાસ, વઢવાણુ ૨) રા. નાગરદાસ વાઘજી, અમલનેર ૨) રા. ભારમલ મૂળજી, ઉમરાવતી ૧૦) શ્રીયુત શેરમલ સૂરજમલ, ચેતમાલ ૭) શ્રીયુત જગન્નાથજી મેતીલાલજી ૨) ડૉક્ટર સાભાગ્યચંદ નથુભાઇ, આમલી ૨) રા. ભગવાનજી ખે’ગાર, જામનગર ૨) રા. મગનલાલ રાયચંદ્ર, જેતલપુર ૨) શાહ માહનલાલ ખેાડીદાસ, મુબઇ ૫) રા. પ્રેમચંદ દલસુખભાઇ, પાદરા ૧૦) રા રતનશી ત્રીકમજી, મુ’બદ ૨) દેશી માતીચંદ ધનજી, વીરમગામ રા. કેશવલાલ ઉમેદયદ, તાસગામ ૨) રા. લલ્લુભાઇ રામજી, ગીરમથા ૬) રા. ત્રીભુવનદાસ ચાંપશી, મુંબઇ ૨૫) શેઠ વર્ધમાન ફુલચ૬, મેારી
૫) વકીલ અભેચંદ્ભાઇ કાળીદાસ, જેતલસર ૫) રા. છેટાલાલ દેવચંદ કાલાલ વઢીલ હીરાલાલ મૂળચંદ, ખીજાપુર
।
૩) રા. ચાંપસી જેતસી, મુંબઇ
૨) રા. જગજીવનદાસ અભેચંદ ઉદાણી, ઝરીઆ ૫) શાહ પ્રેમચંદ ડાસાભાઇ, દીગસર ૨) રા. અમરચંદ ગુલાલચંદ, ખડના ૮૫ ઝવેરી દુર્લભજી ત્રોભુવનદાસ, પુર ૫) મહેતા હાકેમચંદ પુલચંદ
૨) દેશી માણેકચંદ પુરૂષોત્તમદાસ, ઝરીયા રા શ્રીયુત કેશરીમલજી ચારડીયા, જેપુર ૨) રા. અમીચંદ લાલજી, અમલનેર ૨) રા. શામળદાસ માવજી ""
શાહ રાજકરણ હેમ, પાલપુર સી. એમ. તલસાણીયા, ત્રીચીને પછી ડાક્ટર માણેકલાલ પ્રેમચંદ, કપડવણુજ રા. શાન્તિલાલ ભાયચંદ રા. મણીલાલ તલકસી, ડભાઇ ૨) શાહ દેવશી મૂળચંદ, મદ્રાસ ૩) દામાણી ઓધવજી કાનજી, મુંબઈ ૨) શ્રીયુત સેાભાગમલજી મુથા, ઇચ્છાવર
૨) રા. કલ્યાણજી
૫)
સાવ અમૃતલાલ મારા
મલુકચ'દ, માંડલ ૫) વકીલ ગારધનદાસ રાધવજી, જામફડારણા
સયુક્ત જૈન વિદ્યાથી ગૃહને મળેલી સહાયતા
he
Page #68
--------------------------------------------------------------------------
________________
3
'!
' ૨) રા. જમનાદાસ પ્રભુદાસ, મુબઇ.
૫) રા. માણેકચંદ જકસી, મુંબઈ. ૨) મહેતા નાનચંદ માવજી, રાજકોટ.
૨) શાહ જગજીવન લખમીચંદ, પાટપર. - ૫) રા. રતનશી ઠાકરશી, જામજોધપુર
૨) રા. ઘેલાભાઈ નીમચંદ, રંગુન. ૨) કોઠારી દલપતરામ અભેચંદ, રંગુન.
૫) ટી. નેમચંદ કપુરચંદ, રંગન. - ૫) શ્રીયુત કુંદનમલજી કાલુરામજી, મંદર.
૨) શાહ પાળજી જેઠાભાઈ, બગસરા. ૨) રા. કપુરચદ ખોડીદાસ, આકાલા. ૫) રા. દામજીભાઈ દેવશી, રંગુન. આ રા. જગજીવનદાસ ગીરધરલાલ, મુંબઈ. ૩) રા. કેશવજી રામજી, મુંબઈ. ) રા. ગુલાબચંદ જશરાજ, લીંબડી, ૩) ગાંધી શીવલાલ ભુરાભાઈ, લીંબડી.
૨) શાહ ધનજી હકમચંદ, લીંબડી. - ૨) રા. ચતુર્ભુજ નાનચંદ, લીંબડી.
૨) રા. હરજીવન મગનલાલ, મુંબઈ. ૫) શેઠ નગીનદાસ ગીરધરલાલ, મુંબઇ, ) ચા. શામજી મળચંદ પરતાપર
) . કાલા મધા, ચણાકી. ૨) શાહ હરખચંદ હેમચંદ, આકાલો. ૨) ર. નારણજી અંદર, આકેલા. ૨) રાં. રાઘવજી છવા, આકોલા, રાસ શાહ વાડીલાલ વનમાળી, કરાંચી. ૫) રા. ન્યાલચંદ કાનજી ઉકાભાઈ, મોટીમારડ, ૨) રા. ભવાનજી જયવતભાઈ, કલીકટ. ૨) શાહ શ બુભાઇ દેવશી, કલીકટ. ૧૦) લાલા મટવલચંદજી જૈની, રાવલપીંડી. ૨. દોશી હરજીવન લખમીચંદ, ભાલેજ, ૨) શ્રીયુત કે. ટી. મહેતા, કરાંચી. ૨) મહેતા માણેકચંદ પિપટભાઇ, રંગુન. - કા શાહ મનસુખલાલ અનેપચંદ, અમદાવાદ ૨) રા. નરોત્તમદાસ હરજીવન, મુંબઈ. વાં . હીરાચંદ જેચંદ કાપડીયા, કઠોર, ૨) રા. રામજીભાઉ હંસરાજ, કલકત્તા
૨) દેશી રતનશી હેમરાજ, ગોંડલ હા કામદાર મણીલાલ અંદરજી, રાજી
રા વારા ગાંગજી કુંવરજી, ગાગોદર રાગ શાહ અંબાલાલ પાનાચંદ, દહેગામ ( ૪ શાહ પોપટલાલ ડાલાભાઈ, રંગન
જેનહિતરછુ..
Page #69
--------------------------------------------------------------------------
________________
-~--
~
- ૨) કોઠારી ભવાન દેવચંદ ખીલોરી
એકમુષ્ટિ રકમ મેકરને છાપેલા પર કામ (ચાશા શેઠ ન્યાલચંદ ઠાકરસી, આકોલા
રાતીમાં) પહોંચ આપવામાં આવે છે. બન્નેમાં મહારી રા શાહ મગનલાલ સોમચંદ, સાયલા.
પોતાની સહી તપાસી લેવી. મહારે બને “ગુડા’ની દેખરા શેઠ ધારશીભાઈ કલ્યાણજી, આકોલા
રેખ રાખવાની હોવાથી મુંબઈ આવીને પછી જ પહેરો ૩૫ રા. મોહનલાલ ઉજમસી, કેમેરાઈને
લખવાનું બની શકે છે, પણ દરમ્યાનમાં કાચી પહોંચ ૧૦૪ પરચુરણ (લવાજમની લેણી રકમજ જેઓએ વધા- ઑફિસના માણસની સહીથી પણ મોકલવામાં આવે છે. છે
- રાની રકમ સિવાય-કલી તેને સરવાળે ) (૪) રૂ. ૨ થી નાની રકમો ભરનારનાં નામ "હિ ? ૧૦૬૨)
તેચ્છુ માં છાપી શકાશે નહિ. તેવી નાની અને ગામ છે તારણ
વાર સરવાળો જ પ્રગટ કરવામાં આવશે. ' (૧) તા. ૩૧-૧૦-૧૭ સુધીમાં ઉપર મુજબ કુલ્લે (૫) જે જે શ્રીમંત ગૃહસ્થોએ ગામના શાળામાં રૂ. ૬૮૭૩ જમા થયા છે અને બે હુંડીએ કુલ્લે રૂ.
અમુક રકમ ભરી છે તેમણે એટલી નજીવી રકમથી નહિ ૦૨૮ાા ની સીકરાવાની બાકી છે તે સીકેરાયેથી જમા થશે.
પતાવી દેતાં પિતા તરફની-પિતાના નામની-એક માસિક (૨) કોઈ મહાશયની રકમ આમાં જમા અપાયેલી
ઑલરશીપ આપવા મહેરબાની કરી લખી મોકલવું. હેટા જેવામાં ન આવે તે મહેરબાની કરી તુરત ખબર આપવી,
શ્રીમતિ જે પ-૨૫ રૂ. ની એકમુષ્ટિ રકમથી પતાવે તે કે જેથી તપાસ કરવાનું બની શકે
લાખ રૂપિયાનાં આવાં કામ કેવી રીતે ભે? (૩) મહારા ઉપર બારેબાર આવતી રકમની છાપેલી પહોંચ બારેબાર મહારી સહીથી જ મોકલવામાં આવે છે. ખાસ આભાર -શ્રાવિકા હેનાએ અને અન્યધમી પહેચે બે જાતની છે – (૧) દર મહીને અમુક રકમની સજજનોએ મોકલેલી રકમ માટે હેમને ખાસ આભાર માનઑલરશીપ આપવાના હેાય હેમને સફેદ કાગળ ઉપર દેવ- વામાં આવે છે. પિતાના ગામમાં ફાળે કરવાને પરિશ્રમ નાગરી લિપિમાં છાપેલી પહોંચ મોકલવામાં આવે છે. (૨) | લેનાર ગૃહસ્થોને પણ આભાર માનવામાં આવે છે.
સંયુક્ત જૈન વિવાથગૃહને મળેલી સહાયતા
Page #70
--------------------------------------------------------------------------
________________
જૈનોને ધારાસભામાં જોઈતી
ખાસ બેઠક.
વડી અને પ્રાન્તિક ધારાસભામાં બેસવાની યોગ્યતા ધરાવતો કઈ પણ હિંદી-તે અમુક ધર્મ કે અમુક કોમને હેવાના કારણથી એ મહત્વપૂર્ણ માનથી બનશીબ રહેવા પામ્યું હોય એવું કદાપિ જણવામાં આવ્યું નથી. જેના કામના કોઈ ગૃહસ્થ આટલાં વર્ષોમાં એ ઉમેદવારી કરી નથી એટલું જ નહિ પણ કોંગ્રેસમાં કે રાજકીય પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લીધે નથી. છતાં હમણાં હમણાં હિંદની અવિચારી કે ટુંકી દષ્ટિવાળી સંખ્યાબંધ કેમેને પગલે ચાલીને મુઠ્ઠીભર જેને એ પણ ધારાસભામાં જૈન કોમને ખાસ પ્રતિનિધિ મોકલવાને હક્ક માગવાની હિલચાલ–હિંદી વજીરને આપવાના માનપત્ર દ્વારા શરૂ કરી છે. આ હિલચાલ છેલ્લા ઐકટોબરના અંત વખતે શરૂ થઈ છે અને ભિન્ન ભિન્ન પ્રાંતના સંખ્યાબંધ જેનેને આવી હીલચાલની જરૂરીઆત કે બીનજરૂરી આત ઉપર ચર્ચા કે ઉહાપોહ કરવાની તક આધ્યા સિવાય અઠ. વાડીઆની નોટીસ અપાતી હોય તેમ માત્ર ચીઠી પુત્રી કે તારથી કે ૨૦-૨૫ મેમ્બરોની હાજરીવાળી સભાથી આ હીલચાલ ચલાવવામાં આવી છે. ઘણું સવાલ આ બાબતમાં ઉભા થાય છે, જેવાકે (૧) હિંદમાં ત્રણે જે ફીરકાનું પ્રતિનિધિત્વ ધરાવતી કોઈ સંસ્થા છે? (૨) રાજકીય વિષય જેવા ગંભીર સવાલના નિર્ણય–જે જેના સમાજમાં હમણાં નવો જ વિષય છે–પર આવવાને માટે માત્ર ૨૦-૨૫ જેનેને એકઠા મળી સમસ્ત જેન પ્રજા તરફને અવાજ કરવાની સત્તા હોઈ શકે કે ? ( 3 ) “ જૈન એસોસીએશન એક ઇડિયા” કે જે માત્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક સિવાય બીજા ફરકાને સભાસદ ધરાવતું નથી અને જેમાં એકંદરે ૬૦ મેમ્બર અને રૂ. ૧૦૦૦ ની મુડી માત્ર છે ) હેનાથી આખા હિંદના તેર લાખ જેનેને લાગતું હોય એવા સવાલ બાબતમાં અને આખા હિંદના જેનેના નામે જાહેર પ્રવૃત્તિ થઈ શકે કે? (૪) દિલ્લીમાં નવેમ્બરની શરૂઆતમાં સ્થપાયેલા “જૈન પિોલીટીક્લ કોન્ફરન્સ ” નામના
Page #71
--------------------------------------------------------------------------
________________
જેને ધારાસભામાં જોઈતી ખાસ બેઠક.
૨૯
જે મંડલમાં માત્ર ૧૫–૧૭ મેમ્બરે જ છે હેનાથી પણ આખા' હિંદના જૈનના નામે હિંદી વજીર પાસે માગણી થઈ શકે કે (૫) એકી વખતે અને હિંદના સમસ્ત જેનેના નામથી બે જૈન સંસ્થાઓ હિંદી વજીરને જુદાં જુદાં માનપત્ર આપી તે દ્વારા જાદી જૂદી જાતની માંગણીઓ જેને કામ માટે કરે તે શું સરકાર આગળ જૈન સમાજનો ભવાડો કરવા બરાબર નહિ થઈ પડે કે (૬) જૈનોના એવા કયા સવાલ છે કે જે, ધારાસભામાં જે જે. નેએ ખાસ મોકલેલો પ્રતિનિધિ ન હોય તો, માર્યા જાય અને
જેનેને ગેરઇનસાફ કે અન્યાય જ મળવા પામે ? (0) શું હિંદના - દેશનાયકોના શુભાશયમાં પણ જૈનેને વિશ્વાસ નથી જ કે? (૮) કોગ્રેસ અને મોસ્લીમ લીગે તૈયાર કરેલી “રીમે સ્કીમ” અથવા રાજકીય સુધારાની યોજનામાં “Important minorities” (અગત્યની હાની કેમો) ના ખાસ પ્રતિનિધિત્વ માટે જે અવકાશ રાખ્યો છે અને જે અવકાશને પિતાનું ઓજાર બનાવી જેનોને મુઠ્ઠીભર હિસે એમ દલીલ કરે છે કે જૂદા હક્ક માગવાથી અમે કોંગ્રેસની જનતાને નુકસાન કરતા નથી, તે અવકાશને ખરે અર્થ શું છે અને તે અવકાશ હિંદુ શ્રેમના પેટા ભાગે માટે છે કે હિંદ સ્વરાજ્ય મળવાથી જે એ ઇડિયન વગેરેને નુકસાન થવાને ભય છે હેમને માટે છે? આ બધા અને બીજા ઘણા સવાલોની બારીક તપાસ થવી જરૂરની છે. આ અંક છપાઈ રહ્યા બાદ, તા. ૮ મી નવેમ્બરની રાત્રીએ “જૈન એસોસી
એશન ઓફ ઇન્ડિયાના હાલમાં ત્રણે ફીરકાના પચાસેક જેની - એક મીટીંગ થઈ હતી, જેમાં આ લખનારે રાષ્ટ્રિય દષ્ટિ બિંદુને
આગળ ધરીને કોમી સ્વાર્થની ઘેલછા કે જે કોમને તેમજ દેશનેબન્નેને-પરિણામે નુકશાનકારક થઈ પડવાની છે તે છેડવા આગ્રહ કર્યો હતો અને ગરમાગરમ ચર્ચા બાદ કાંઈ પણ નિર્ણય પર આવ્યા સિવાય રાત્રીના એક વાગે સભા બીજા દિવસ માટે મુલ્લવી રાખવામાં આવી હતી. આ લેખ તા. ૧૦ મીની સવારે લખવામાં આવ્યો છે. ૧૦ મીની મીટીંગમાં થતા નિર્ણયના સમાચાર મુંબઈનાં દૈનિક પત્રોમાં પ્રકટ થશે. અને આ પત્રના આવતા અંકમાં આ મીટીંગને રિપોર્ટ અને આ વિષય ઉપરના આ લખનારના વિચારો વિસ્તારથી આપવામાં આવશે. દરમ્યાનમાં સ્થળ અને સમયના
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૦૦
જનહિતેચ્છ.
- કેચને લીધે એટલું જ કહીને વિરમવું પડે છે કે, જેનેએ પિ*તાની વ્યાપારી કુનેહને આ અગત્યના સવાલના નિર્ણયમાં ઉપયોગ કરવો જોઈએ છે અને ખોટી ધર્માધતા કે અજ્ઞાન કોમેની દેખાદેખીમાં પડીને સમજી લોકો તથા સરકારની નજરમાં હિંદની નિર્બળતા અને જેનોની મૂર્ખાઈ જાય એવા પગલાથી દૂર રહેવું જોઈએ છે, જે જે કોમેએ આવી મૂર્ખાઈ કરી છે તે બધાને છેડા જ વખતમાં પસ્તાવાનું કારણ મળશે અને કોગ્રેસના આગેવાનોને પણ યોજનાનું એવું કલોઝ વિસ્તારથી સમજાવવાની જરૂર પડશે. જેને, વૈષ્ણ, લિંગાયતે, શૈવીઓ, પારસીઓ! હિંદી વજીર પાસે માગવું જ હોય તે બધા એક સાથે અને એકજ શબ્દમાં માગો કે “અમને જોઈએ છે માત્ર બ્રિટિશ છાયા નીચે તુરતાં. સ્વરાજ્ય !” બીજી કોઈ માગણું કરવી તે પ્રત્યક્ષ નહિ તે પક્ષ રીતે દેશદ્રોહ કરવા બરાબર જ છે.
- વા. મે. શાહ.
તાર સમાચાર–જેન એસોસીએશન ઑફ ઈંડિયા જોગ એક ચેતવણીને પત્ર આજરોજ મુંબઈના શ્વેતામ્બર સંઘપતિ રતનચંદ ખીમચંદ, શ્વેતામ્બર ખરતરગચ્છના અગ્રેસર શેઠ ગણેશલાલ શેભાગમલ, કચ્છી વેતામ્બર મૂર્તિપૂજક જાણીતા ગૃહસ્થ ટેકરસી કાનજીની કંી, ખીસસી બુધા, હરખચંદ શીવજી, દિગમ્બર આગેવાન રાયબહાદુર દાનવીર, શેઠ હુકમચંદજી ઈડરવાળા, શેઠ જુવારમલ મૂળચંદ બેન્કર, શેઠ માણેકચંદ પાનાચંદ રા. લલુભાઈ પરમાણંદ. દાસ પરીખ L. C. E.. પંડિત ધનાલાલ કાલીવાલ; અને સ્થાનકવાસી આગેવાનો શેઠ ગાડમય ગુમાનમલ અજમેરવાળા, વાડીલાલ મોતીલાલ શાહ, વગેરે વગેરેની સહીઓ સાથે ગયો છે, જેમાં જેને માટે ખાસ પ્રતિનિધિવના હકની માગણી સાથેનું માનપત્ર આપવાની હીલચાલ છોડી દેવા સૂચના કરી છે તથા હિંદના ત્રણે ફિરકાના જેની પ્રતિનિધિ સભા - એસોસીએશને ભૂલથી માનવા સરકાર અને પબ્લીક દેશ'. નય એવી રીતે કોઈ વખત કામ ન કરવા ચેતવણી આપ. , કારણ કે તે સંસ્થા હિંદના દિગમ્બર, શ્વેતામ્બર મૂર્તિપૂજક કે સ્થાનકવાશી એક પણ સંધની પ્રતિનિધિ સભા નથી.
મુંબઈ, તા. ૧૦-૧૧-૧૭.
Page #73
--------------------------------------------------------------------------
________________
૨માં તે કેરે. આમ ? મ્હારા એક મિત્રે પૂછ્યું: ‘જનહિતેષુ'નું ૧૮૧૬ તથા ૧૯૧૭ નું કુલ ખર્ચ રૂ. ૬ ૦ ૦ ૦ ૯મે પંદરથી જોડી વાળા છે અને હેનું કુલ લવાજમ જે લગભગ રૂ. ૪૦ ૦ ૦ આવવા સંભવ છે તે બધું “સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ'ને ડૅલરશીપ ફંડ તરીકે આપવાનું જાહેર કરી છો હેનું શું કારણ ? - હું કહ્યું: ‘હિતેચ્છુ લખવાની મહેનત ઉપરાંત બે વર્ષના લ ખર્ચ તરીકે રૂ. ૬૦૦૦ જેવી મહાટી રકમ જે હું આપીશ તો ‘હિતેચ્છ ના વાંચનારાઓના હૃદય ઉપર હેની નૈતિક અસર થશે અને તેઓ દરેક રૂ. ૬૦૦૦ નહિ તો લવાજમની હેણી રકમ ઉપરાંત ૧૦૦, ૫૦, ૨૫, ૧૦ કે ગરીબ હશે તો છેવટે રૂ. ૧) પણ જરૂર મોકલશે અને એ રીતે જનહિતેષુ સ્કોલરશીપ ફક”માં વીસેક હજારનો રકમ થઈ જશે, કે જે માટે હિતેચ્છુ ' ના બા હુકા વ્યાજબી અભિમાન લઈ શકે.
આ અંકમાં છાપેલી લવાજમની પહોંચ વાંચીને ચમકેલા મિત્રે કહ્યું: આ તે કેવો ગજબ ? (હમે હજારો રૂપિયા જેટલી મડેનત કરી તે મફતમાં. E પરથી રૂ. ૬૦૦૦ જતા કરી તે પણ મફતમાં, અને ગ્રાહક રૂપિયાના માલ આઠ આનામાં મળે છે તે છતાં મૂલ્ય આપવામાં પણ બબ્બે વર્ષ કાઢી નાખે તો વધારેની રકમ તે શું આપવાના હતા ?
| હે કહ્યુંઃ લોકોને મનીઑર્ડર કરવાની આળસ હોય છે; અધાની કાંઇ દાનત ખોટી હોતી નથી. વળી આ રકમ આખેઆ ખી પરમાર્થ ના ખાતામાં—વિદ્યાર્થી ગૃહમાં–જાય છે એ વાત ‘હિતેના ગ્રાહકે ભૂલી જાય એમ હું માનતો નથી. માટે આ | ઍક સાથે પોસ્ટકાર્ડ મેકલાવું છું, જેમાં દરેક ગ્રાહક પોતે લવા
જમ અને વનારાની રકમ તરીકે શું આપવા ઇરછે છે તે લખીને પષ્ટ કરશે એટલે તેટલી રકમ આવતા અંક વી. પી. કરીને વસુલ કરીશું.
| મિત્ર હસ્યોઃ ઠીક છે; જોઉં છું. એમાં કાણુ ખરૂં કરે છે તે વખત આવ્યે બતાવીશ. પણ એટલી શરત કરશે કે, જેમાં કાર્ડ પણ ખાઈ જાય અને મનીઓર્ડર પણ ન કરે તે ખરેખર બદ. દાનત ધરાવે છે એમ સાબીત થતું હોવાથી તેઓનાં નામ તો ઓત્રતા અંકમાં ‘શારદામંદિરના ચાર' તરીકે પ્રગટ કરવાં ?
મહું મિત્રને કાંઇ જવાબ આપ્યો નથી; હિતેચ્છુ’ના ગ્રાહકવર્ગ માંથી કોઈ જવાબ આપનાર માઈના પુત’ નીકળી આવશે ?
Page #74
--------------------------------------------------------------------------
________________ છે. Si Sજે જેટકર કશુ જ યાદ રાખજેબરાબર યાદ રાખજો–કે યુવાન વિદ્યાથીઓના રહુએ આજે સેવક” થપના તો જ તેઓ કાલે હું મારા સમાજના ‘સેવક' બનો. પ્રથમ આપશા. તે જ પછી લઈ શકશા, ' વાવશો તો જ લણી શકશો. દીવાળીની માણી અને શારદાપૂજનની દક્ષિણા સાથી પહેલાં કોને આપો ? ' હુમાશ પાતાના 88 સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ ?" ને જ (વાંચા આ અંકમાં શારદાપૂજનનું ખરું સ્વરૂપ. ) అతని తల తత తతతహరతతతతత్ర తత్ర తతాత છતે પૈસે શા સારું મુદ્ર તક ગુમાવ્યા છે ? મહીને માત્ર રૃ. 40 ની સર્ફોલરશીપ અને તે પણ ફક્ત & 8 વર્ષ સુધીજ 8 સયુક્ત જૈન વિદ્યાયિગહે ”ના વિદ્યાર્થીને ( આપવાનું વચન દેનાર ગૃહસ્થની સુંદર ઑઇલ પેઈન્ટીંગ છે છબી સુબઇ તેમજ અમદાવાદ અને સ્થળે વિદ્યાથીંગહની લાઇબ્રેરી રૂમમાં પ્રસિદ્ધ દેશભકતોની છબીઓ સાથે મુકવામાં આવે છે. પોતાના જાતિભાઈઓને કેળવણીમાં આગળ વધારવાનું શુભ ફળ ભવિષ્યમાં પ્રાપ્ત કરવા ઉપરાંત આ નામના પણ શું થાડી છે ? જુક્ત 4 રૂપૈડી ! મહીને હજારના ખર્ચ. વાળાને ચાલીસ રૂપૈડી તો એ'ઠમાં જતી હોય છે પણ હેમને હયાં ખબર છે કે એ એંઠેમાંથી તે એમના સંખ્યાબંધ જતિભાઈચ્છાને વિદ્વાન અને આબાદ અને સરકારી બનાવી શકાય છે ? વિક્રથી નાણુને ઉપયોગ કરનારને હમેશ એવા હ લાભ મળે છે. d, પત્રવ્યવહાર, વાડીલાલ શાતીલાલ શાહ, ભાગદેવીટ્રીટ...સૂઈ. తతతతతత Printed by Dahyabhai Shakrabhai Gandhi at Shri Satva Prakosh P. Press, Khadia, AHMEDABAD.