________________
વિધિ વિનયનો મંત્ર !
વિજ્યા દશમીએ સાધવાના અમૂલ્ય મંત્ર.
હદય કહે તે કરવું, હા સજ્જન ! હૃદય કહે તે કરવું; વિચારીને જ વિચરવું, હૉ સજ્જન !
ભય ત્યાગીનેવું ટેક. આ કે પેલા સુણ્યા સિદ્ધાન્તામાટે નમાઝી મરવું; અંતઃકરણુ, બુદ્ધિ, અનુભવને
વિજચેચ્છા ત્યાં શું થય–કા? લેાકટીકાથી ન ડરવું,
વિષ હજારા આવી નડે પણુ
પાછું ન ડગલું ભરવું—હીં સજ્જન મરેલાં કાર્યો પૂરાં
કરતાં કરતાં ભરવું;
જાય કદાપિ કાંઈ રહી તા,
ભરતાં ભરતાં કરવુંહા સજ્જન ! અત્ર વિજય છે, તત્ર વિજય છે,
હાય
સમય મુજબ અનુસરવું–હા સજ્જન
=
વિજયમાં જ અવતરવું;
કરતાં
હાર્યા ઢાર સમ જીવવા
વિજયાદશમી - સુખદ
ભલું વિજયમાં મરવું—હા સજ્જન !
વિજય ધર્મ ’ છે, વિજય ‘દેવ’ છે,
વિજય જ “ જીવન–હેતુ ';
.
વિજયાદશમી દશે દિશામાં
બાંધા વિજય–સેતુ !—àા સજ્જન
}
વય.