Book Title: Jain Dharm Vikas Book 02 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522523/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ मैनंजपनुशास। 1 / | | Uni fullllllllli /wwww પુસ્તક ૨ જુ.] ભાદ્રપદ: વીર સંવત ૨૪૬૮ - [ કે ૧૧ પ્રકાશક : તંત્રી : લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ. ભોગીલાલ સાંકળચંદ શેઠ.. Page #2 -------------------------------------------------------------------------- ________________ પૃ58. તાપ | ૩૩. તારીખ ૩૩૮ ૩૪3 ૩૪ર ૩૪૫ ૪ો સામ | પતંગળ રહી 3) બુધ ૩ ૭ ગુરૂ ૪૧ ૩YS ૩૪ સપટેમ્બર, સને ૧૯૪ર. જૈન ધર્મવિકાસ. વીર સં. ૨૪૬૮ પ'ચાંગ. વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, અઢીઓ વદિ ૧૦ બે - ભાદર, આસે વિ. સં. ૧૯૯૮. સુદિ ૧ ક્ષય વિષય. લેખક. સવૈયા એકત્રીસા”. મુનિશ્રી રામવિજયજી.. શ્રી શાન્નિાથ શનિ gg. जैनाचार्य श्री जयसिंहसूरीजी.. // શીટ્ટાઈમ્ I. जैनाचार्य श्री विजयपद्मसूरीजी. 33 શનિ ૨૬ મહાવીર સ્તવન. કાન્તિલાલ મેહનલાલ ત્રિવેદી, શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપદ્યસૂરીજી. * પ્રશ્નોતર કલ્પલતા.” જૈનાચાર્ય શ્રી વિજયપક્વસુરીજી. શ્રી વિર જિદ-સ્તવનમ. મુનિશ્રી સુશીલવિજયજી. ધમ્ય” વિચાર.” ઉપાધ્યાયશ્રી સિદિમુનિજી. शास्त्र सम्मत मानव धर्म और मूर्तिपूजा. मुनिश्री प्रमोदविजयजी (पनालालजी) ३४ I૧૧ભગળT. અહત દર્શન અને ઈશ્વર. | મણીરાં કર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી. ૩૫ તાવ જર્મ” जैनाचार्य श्री विजययतीन्द्रसूरीजो. ३५५/ ચટપટી અાવ મીer I સ્વાર્ વાક્ય મુનિશ્રી ભદ્રા'દવિજયજી. પ્રથમ કર્ભગ્રંથ પદ્યાનુવાદ સહિત. મુનિશ્રી દક્ષવિજયજી. છેલ્લું સંવેદન” સધાણી બાપુલાલ કાળીદાસ. ૪મંગળ૧૩ જૈન યુવક સંધેની જરૂર. ૫ બુધ ૧૪] સજોડે સ્વાર્પણ.” ભાગાકાર ગુણાકાર પર્વાધિરાજ-આરાધના. તંત્રી ૯ રવિ ૧૮. જગદગુરૂ જયંતિ મહોત્સવ. ટા. પૃ. ૩ | ૧•| સામ ૧૯ ૧૧ મંગળ વદિ ૩ રવિ, પન્યાસશ્રી વિરવિજયજી | સુદિ ક શુક્ર, આયંબિલ ઓળી કાર જ, ૧૨ બુધ મહારાજ નિર્વાણ દિન, - દિન. ૧૪ શુક્ર ર ૩ વિદિ ૬ બુધ, શ્રી રાહિણી દિન, સુદિ ૧૫ શનિ, શ્રી નમિનાથ ચતુ. વદિ ૦)) શનિ, શ્રી નેમિનાથ કેવલદિન. | દિન અને આયંબિલ ઓળી સંપૂર્ણ દિલ * એકટા. ૩૧ દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ < હ હ હ 6 : ૧ રૂ ૮ ૯ ઇ છે કે f e • ૯ + 2 K 0 . . ૧૨ બુધ | ૧ ૨ ૩૫૯ સામર ૮ તંત્રી ૧૩) ગુરૂ શનિ Page #3 -------------------------------------------------------------------------- ________________ જનધર્મવિકાસ. પુસ્તક ૨ જી. ભાદ્રપદ, સં. ૧૯૮. અંક ૧૧ મે. રચયિતા -મુનિશ્રી રામવિજયજી. (ખંભાત) પૂ. આ. વિજયનેમિસુરિશ્વર પ્રશિષ્ય. | (સવૈયા એકતીસા) રત્નદ્ધિપે દેશ ઘણેરાં, અનુપમ નામે નગર વિશેષ, - ધનવંતા જયાં શેઠ વડેરા, નીતિનિપુણ હતા અશેષ; શેઠ સુજનમાં લક્ષ્મીધરને, કમલવતી નામે છે નાર, રૂ૫ ગુણથી ઉજવેલ વણે, શીલ ગુણ તણે ભંડાર. (૧) રત્નચંદ ને હરીચંદ નામે, ગુણચંદ્ર નામે ત્રીજા પુત્ર, ચોથા પુત્ર વૃદ્ધિચંદ ઠામે, રૂડા ચલાવે ઘરના સુત્ર, એકેક શ્રેષ્ઠિ એકેક પુત્રને, આપે એકેકી કન્યા સાર, પરણાવે બહુ મહત્સવ યત્ન, મનમાં હર્ષતણે નહિં પાર. (૨) પ્રથમ પુત્રને કંચન ગૌરી, પરણાવી બહુ મહોત્સવ સાથે, બીજા પુત્રને રૂપ ગુણ ધરતી, રૂપવતી પરણાવે હાથ; ત્રીજા પુત્રને મનમાં ગમતી, મનેહરા નામે છે નાર, ચોથા પુત્રના દિલને હરતી, સરસ્વતી કલા ભંડાર. (૩) લહમીધર શેઠ મનમાં ધરતા, ધનવંત લોકો કુબેર કહેત, દેશાંતરમાં વ્યાપાર કરતાં, ધન તણે નહિ આવે અંત; સરલ સ્વભાવી મન પસ્તાવે, કલિયુગ તણે નહિ પ્રપંચ, માયાવી પુત્રો વિરચાવે, સ્વાર્થે કરવા કામને સંચ. વૃદ્ધ થતાં પેઢીના ભારો, સોંપે પ્રત્યેક પુત્ર શીર, ધન સંપત્તિ વહેંચી આપે, વિશ્રાંતિ લેતાં તે ધીર એક કડી કાણી તે પાસે, રાખે શેઠ નહિ હજુર, સ્વાથી પુત્રો સ્વારથ સાધે, વિનય વિવેકે નાસે દૂર. (૫) પુત્ર ચારનું પુત્ર વધુથી, વશવતી જીવન જણાય, વૃદ્ધ પિતા તે કર્મ સંગે, ભેજન સારૂં નહિં પમાય; રહેવા માટે ઘરના ખુણે, આપે કેટલી નિવિવેક, માંકડ ચાંચડ જુઆ પુરા, નિંદરડી ન આવે છે. (૬) (અપૂર્ણ). Page #4 -------------------------------------------------------------------------- ________________ 330 જૈનધર્મ વિકાસ. ॥श्री आदिनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य श्री जयसिंहसूरीजी तरफथी मळेलु.) (गतis ५४ ३०५ था अनुसंधान. ) वर्ण जंघ तब अतिसुख माना, पुत्र जन्म सुनकर निज काना ॥ हर्षित नाम करण पुनि कीना, वज्रजंघ नाम धर दीना। इधर ललितकी सुन्दर नारी, तप अरु धर्म करत सुखकारी॥ बहुत दिवस बीते इहि भांती, इहिविधि पुनि वह पाइ क्षांती। चव्यी होय जन्मी वही द्वीपा, ललितदेव जन्मा तेहि द्वीपा॥ नगरी पुन्डरिकिणी सुहावा, वज्रसेन राजा घर आवा। कन्या जन्म सुन नृप हर्षावा, राणी गुणवती कन्या जावा ॥ श्रीमती नाम तुरत धर दीना, हर्षित नृप अति मंगल कीना। चंद्रकला सम बढ़ती बाला, पुनि योवन पाया मतवाळा ॥ एक समयके मायने, महल तो भद्रा माय। चड़कर जोवे श्रीमती, नभ विमान उडवाय॥ देह माय पुनि उपजा ज्ञाना, हाल सबहीं पूर्व कर जाना । यही हाल पूर्व भव देखा, युगंधर मुनिवर ज्ञानभिषेखा ॥ बेठ विमान देव तहं आये, वहि विमान पुनि यहीं दिखाये । ज्ञान पाय जीनां सब माया, केवली हुए यहां मुनिराया ॥ अहो पूर्वकर मम पतिदेवा, कबहुं मिले मुझ पतिपद सेवा। कवन देस जन्मे मम नाथा, अब में किन विध होउं सनाथा ॥ जब तक नहीं पति दर्शन पाउं, तबतक मूक बोल विसराउं। इमि मन बन मूक भइबाला, कर उपचार हो दुखी भूआला ॥ व्याध मिटी नहीं हारे राजा, ठीक दवा बिन रोगन भाजा। काम पड़े लिखकर समझावे, यहि विधि कन्या अति दुख पावे ॥ एक समय वह बालिका, आइ क्रीडाद्यान । अवसर जान एकांतका, बोली धाय सुजान ॥ सुनहु राजकन्या मम बाता, दुखकी मुझे कहो सब साता। तुम दुखमें मुझको दुख भारी, सत्य कहुं अय राजकुमारी। बिन उपाय दुख टरे न टारा, कहत बात होवे उपचारा ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ 334 - शीत-८४. रोगी हाल वद्य सन भाके, तिमि सब हाल कहा तिन आगे। पंडिता घाय लिखा सब हाळा, लिख कर गुप्त किया तेहि काळा ॥ वज्रसेन नृप जन्म दिन, आय गया तेहि काल। करन महोत्सव नृपनको, बुलवाये महिपाल ॥ आये राजकुमार, सब विधि साज सजायकर । पंडिता किया विचार, सबको यह दिखलावणा ॥ श्रीमती कर पूर्व भव चित्रा, सबहि दिखाया दासी पंडिता। देख सबहिं वह चित्र सराहा, दुदंतिकुंवर तब कपट बनावा ॥ देख चित्र मूर्छित हो जावा, पुनि मुख चिंतायुत बनवावा। पंडिताने यह हाल पिछाना, तब तिन पूछा निज मनमाना॥ कवन बात तुम मूछित भयऊ, तब तिन चित्र पूर्वभव काऊ। तब पंडिता पूछत सब बाता, ते सुन कपटी अति घबराता । मुनिवर नाम न जाना नीचा, तासे सबहीं खुली कपटीचा। तब पंडिता एक युक्ति बनाई, ताहि नारी लूली बतलाई॥ तुमरे विरह बहुत दुख पावा, तबहिं मित्र तिन बहु समझावा । लजा पाय तुरत चल दीना, मलत हाथ अज्ञान प्रवीना॥ लोहागल नृपके कुंवर, आय गया तेहि काल । चित्र देख अति दुःखमे, हुआ हाल बेहाल ॥ . पंडिता पुनि उपचार करावा, तासे कुंवर सुधबुध में आवा । पुनि तिनसों इमि पूछन लागी, किमि मूर्छित तुम हुए सोभागी॥ (अपूर्ण) ॥शील-कुलकम् ॥ रचयिताः-जैनाचार्य श्री विजयपद्मसूरिजी. (dis Y४ ३०१ था अनुसथान.) जीवो तास थिरो णो-चएइ णो निरसभोयणं भिक्खु ॥ जो तं कामं जोगा-णिम्मलहेऊण विजएजा ॥१०४॥ दुहिओ जाओ मुंजो-नारीए तजिओ तहिं हेऊ ॥ कामो कुडिला नारी-खणरचा खणविरचाओ॥१०५॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ ३४० જૈન ધર્મ વિકાસ सरिअव्व नीअगमणा-कस्स वि रमणी कयावि णो जाया ॥ ते चेव सुही भुवणे-जे रामासंगपरिहारी ॥१०६॥ निव्याणगमणणाणी-धरति सीलं पहू वि जह मल्ली॥ णेमी ता पालिज्जा-सामण्णा तत्थ किं चोजं ॥१०७॥ जुत्तीहिं सीलवई-सीलं पाली विप्पपमुहाणं ॥ उइअंदाही सिक्खं-पडिबोही अंगणा जंबू ॥१०८॥ राईमईइ विहिओ-दढो चरित्तम्मि साहुरहणेमी ॥ सिक्खाहिं पवराहि-सा चउसयवरिसगिहवासा ॥१०९॥ छउमत्थत्तिगवासा-पंचवरिससयपमाणकेवलिया ॥ सिद्धा पुण्णिकुत्तर-नव वरिससयप्पमाणाऊ ॥११०॥ आवतीइ वि हिट्टा-तह मलयासुंदरीइ नियसीलं ॥ . अवि रक्खियं विइण्णा-कंदप्पनिवस्स सुहसिक्खा ॥१११॥ उत्तमपुरिसा पावे-अलसा पंगू पराइवायखणे ॥ बहिरा परनिंदाए-हवंति णिव्याणदढकंखा ॥११२॥ जम्मंधा पररमणी-निरिक्षणे देहसहलया सीला ॥ जस कित्ती जल मग्गी-सुहगा सुहसीलहरभव्या ।।११३॥ जिणवइसोवण्णघर-एगो कारेइ देइ कणयाणं ॥ कोडिं तयहियपुण्णं-सीला सव्वट्ठसिद्धिदया ॥११॥ पंचमसग्गसुहत्ती-कायासीलेण भावविअलेणं ॥ जइ ता सन्मावेणं-मुत्ती सीलेण निच्छयओ ॥११५॥ सील भूसणपरमं-सील मणुत्तरधणं सुरलयाहं ॥ अणुवमपहावनिलयं-जयावहं सोहियगुणोहं ॥११६॥ सिरिथूलिभद्दसमणा-कोसावसहे वि मयणकरणड्डे । संपडिबोहियवेसा-सीलं पालीअ सग्गगया ॥११७॥ तीसं वरिसे गेहे-चउवीसद्दे ठिया अपयचरणे ॥ पणयालद्दे ठाउं-जुगप्पहाणत्तभावम्मि ॥११८॥ नवनवइवरिसमाणे-पुण्णे सध्याउअम्मिसिरिवीरा ॥ पणदसहियद्ददुसए-गए धरियदेवभावा ते ॥११९।। तं धण्णा गेण्हंते-विसुद्धपरिपालणा महाधण्णा ॥ जिणसासणं विजयए-सीलहरा जम्मिविहरते ॥१२०॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ મહાવીર- સ્તવન. ૩૪૧ सुलहो पावपसंगो-गुणसेवा दुल्लहा महापुण्णा ॥ तिगरणसुद्धा सेवा-सीलस्स इदुल्लहा सिट्ठा ॥१२१॥ सुहसीलं सीलहरे-णमामि जिणसासणंगणपईवे ॥ धण्णा वसुहा तेहिं-सीलहरोवासगा धण्णा ॥१२२।। काऊण सीलकुलगं-समज्जियसुहप्पहावओ होजा ॥ सीलपसंगो मज्झं-भवे भवे जा ण सिद्धो हं ॥१२३॥ इसिणिहिणंदिंदुमिए-विक्कमसंवच्छरे सिए पक्खे ॥ फग्गुणछट्ठीदियहे-जइणउरीरायणयरम्मि ॥१२४॥ तवगच्छंबरदिणवइ-गुरुपरमुवयारिणेमिसरीणं ॥ पउमेणा यरिएणं-लच्छीप्पहसीसपढणटुं ॥१२५॥ | | રઝૂંટવીવિતમૂ | पण्हावागरणम्मि संथुय मिणं वित्थारओ भद्दयं । सव्वेसिं वरनारयाण वि य जं सीलं महाणंदयं ।। सुत्तत्तप्पवरोवमस्स कुलगं तस्स प्पणीयं मए । भन्या ? तुम्ह पढेह होह विभवा सीला जओ णिव्वुया॥१२६॥ મહાવીર સ્તવન. રચયિતા-કાન્તિલાલ મોહનલાલ ત્રિવેદી-અમદાવાદ (દેખી શ્રી પાર્શ્વતણી મૂર્તિ અલબેલડીએ રાગ) દેખી શ્રી વીર તણી, મૂર્તિ અલબેલડી, નયનેમાં શીતળતા થાય રે વીર તણી, મૂતિ અલબેલડીએ આંકણું. ૧ આંખને ઠારતી , કર્મોને કાપતી, મૂર્તિ એ મોક્ષ સુખ આપતી-વિર૦ ૨ ત્યાગના હીંડળે એ, મૂર્તિ ઝુલાવતી, ક્રોધ કષાયે મૂકાવતી-વીર૩ ભોએ શરણું જે, એનું લીધું તે, નાથ બનીને એ તારતી–વીર. ૪ આદ્ર મુનિને એ, મૂતિએ તાર્યા, કર્મ કીધાં ચકચુર -વીર. ૫ જ્ઞાન વગર મુજ, સુકા ઉધાનમાં, મૂતિ અમૃત સીંચનારી રે–વીર. ૬ સાચું વંદન એક, મૂર્તિને થાય તે, મૂતિ એ તારણહાર છે–વીર. ૭ શ્યામ હૃદયને એ, શુદ્ધ બનાવતી, જ્ઞાન દીપક પ્રગટાવતી–વીર. ૮ સર્વજ્ઞ દેવ, શ્રી તારણહાર છે, તરવાને મૂર્તિ એ જહાજ છે–વીર. ૯ “કાન્તિ” કહે, પ્રભુ એ નાવ છે, તરવાને સાચો આધાર છે-વીર૧૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન ધર્મ વિકાસ. શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. લેખક. જૈનાચાર્ય શ્રીવિજ્યપદ્ધસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૩૦૯ થી અનુસંધાન.) હવે ઉપર જણાવેલા વીશ અતિશયવંત અરિહંત પ્રભુના બાર ગણે છે. જુઓ પુરા-વારસગુ થતા સિક્કા અદેવ રિ છત્તીલા સવજ્ઞાથા ઉપવાં સાદૂ સીવીલ “I તે ૧૨ ગુણે આ પ્રમાણે જાણવા આ ૧૨ ગુણ માં ૮ મહાપ્રતિહાર્યો, અને ૪ મૂલ અતિશયે છે. અશોક વૃક્ષ વિગેરે ૮ પદાર્થો અરિહંત મહારાજાના અત્યંત પૂજ્યપણાને જણાવનાર હોવાથી, અને જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થયા બાદ કઈ જગ્યાએ સમવસરણ કદાચ ન થાય, તો પણ ઉપર જણાવેલા ૮ પદાર્થો વિહારમાં અને દેશના સમયે સતત વિદ્યમાન હોય છે. માટે તેઓની મહાપ્રાતિહાર્ય અથવા સત્કાતિહાર્ય એવી સંજ્ઞા (શાસ પ્રસિદ્ધ-નામ) છે. તે આઠ મહાપ્રાતિહાર્યો આ પ્રમાણે જાણવા. ૧. અશોક વૃક્ષ. ૨. દેવોએ કરેલી પુષ્પ વૃષ્ટિ. ૩. દિવ્ય ધ્વનિ. ૪. ચામરો. ૫. સિંહાસન. ૬. ભામંડલ. ૭. દેવ દુંદુભિ. ૮. ત્રણ છત્ર. જુઓ પુરા-વિgિ ,મજુદ, રેવ झुणिचामरासणाइं च ॥ भावलयभेरि छत्तं, जयंति जिणपाडिहेराई ।। अशोक वृक्षः सुरपुष्पवृष्टिः दिव्यध्वनिश्चामरमासनं च ॥ भामंडलं दुंदुभिरातपत्रं, सत्प्रातिहार्याणि સિનેago શા ૧. અશોક વૃક્ષ પાસે રહેલા યક્ષો કેઈપણ વૃક્ષને અશોક વૃક્ષરૂપે પરિણમાવે છે. (વિક છે) આ અશોક વૃક્ષ મહાવિશાલ હોય છે, તથા જેઓની ઉપર ભમરા બેઠેલા છે, એવા ફૂલવાળો, શીતલ, ઉત્તમ કાંતિવાલે, મનહર અને મેટી શાખાવાલે હોય છે. તથા વાયુથી ફરકતી ઘણી ધ્વજાઓ અને ઘુઘરીઓથી શોભાયમાન હોય છે. આ અશક વૃક્ષનું વધારે સ્વરૂપ-ઉપર દેવ કૃત ૧૯ અતિશજે પૈકી ત્મા અતિશયમાં જોઈ લેવું. ૨. દેવેએ કરેલી ફૂલની વૃષ્ટિ સમવસરણમાં સર્વત્ર દેવ વિવિધ ફૂલની વૃષ્ટિ કરે છે-આનું વિશેષ સ્વરૂપ-પહેલા દેવ કૃત ૧ અતિશયો પૈકી ૧૬મા અતિશયમાંથી ઈલેવુ. ૩ દિવ્ય ધવનિ અરિહંત પ્રભુ જ્યારે દેશના આપે છે, તે ટાઈમે માલવ કૌશિક (માલકેશ) નામના રાગને અનુસરતા પ્રભુના ધ્વનિ (સ્વર) ની સાથે મળેલે બીજો પણ–તત (વીણ વિગેરે), ઘન (તાલ વિગેરે), સુષિર (વાંસળી વિગેરે) અને આનદ્ધ (મુરજ વિગેરે) એ ચારે પ્રકારના વાજિંત્રને ધ્વનિ-એક રૂપ થઈને કાનને મધુર લાગે તેમ ફેલાય છે. અરિહંત પ્રભુ માલવેકેશ રાગે કરીને જ દેશના આપે છે, તે સમયે પ્રભુની બંને બાજુએ રહેલા દેવે વીણાદિકના શબે કરી પ્રભુની વાણું મનેસ કરે છેપ્રભુની વાણુ મનહર તે છે જ, પરંતુ ભક્તિથી દેવે તેમ કરે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચકની તાત્વિક ભાવના. ૩૪૩ ૪. ચામરો. ૫. સિંહાસન. ૬. ભામંડલ આ ત્રણ પ્રાતિહાર્યો પૈકી-૪ થા પ્રાતિહાર્યનું સ્વરૂપ-દેવકૃત ૧૯ અતિ માંના બીજા અતિશયના વર્ણનમાં અને પાંચમાં પ્રતિહાર્યનું સ્વરૂપ-દેવકૃત ૧૯ અતિ માંના ત્રીજા અતિશયના વર્ણનમાં કહ્યું છે. અને છઠ્ઠા ભામંડલનું સ્વરૂપ-ઘાતિકર્મને ક્ષયથી થયેલા ૧૧ અતિમાંના ત્રીજા અતિશયના વર્ણનમાં જોઈ લેવું. ૭ દેવ દુંદુભિ=અરિહંત પ્રભુના વિહારના ટાઈમમાં અને સ્થિતિના ટાઈમમાં આકાશમાં નિરન્તર અદશ્ય રીતે દેવ દુંદુભિના નાદ થાય છે, દેવે આકાશમાં આવા ઘણાયે વાજિંત્રો વગાડે છે, તે શબ્દ જગતના જીવોને એમ સાવચેત કરે છે કે-હે ભવ્યજને ? તમે પ્રમાદને છોડી આ પ્રભુને સેવ કારણ આ પ્રભુ સાર્થવાહ સમાન છે. ૮ છત્રો આનું સ્વરૂપ–દેવકૃત ૧૯ અતિમાંના ચોથા અતિશયના વર્ણનમાં જણાવ્યું છે. એ પ્રમાણે ૮મહાપ્રતિહાર્યોનું સ્વરૂપ જણાવી હવે ૪મૂલ અતિશયોનું સ્વરૂપ જણાવીએ છીએ. ૧. અપાયાપગમાતિશય. ૨. જ્ઞાનાતિશય. ૩. પૂજાતિશય. ૪. વચનાતિશય. આ અતિશને આજ ક્રમે ગોઠવવાનું કારણ એ છે કે જે વીતરાગ હોય તે જ સર્વજ્ઞ હોઈ શકે માટે પહેલે અપાયાપગમાતિશય કીધું છે. અને જે યથાર્થ સર્વજ્ઞ હય, તેની જ ઈન્દ્રાદિ દેવ તથા બીજા પણ ભવ્ય -વિશિષ્ટ પૂજા કરે છે. માટે બીજે જ્ઞાનાતિશય કીધે-અને સમવસરણદિને રચવા રૂપ વિશિષ્ટ પૂજા થયા પછી ધમ દેશના શરૂ થાય. માટે ત્રીજે પૂજાતિશય કહ્યો અને છેવટે ચેથે વચનાતિશય કહ્યો. એમ શ્રી પંચસૂત્રની ટીકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ જણાવ્યું છે–તેમાં ૧. અપાયાપગમાતિશય-અપાય એટલે (ભાવપાપની અપેક્ષાએ) રાગાદિના બંધનને લઈને થતા અનર્થો અથવા (દ્રવ્ય અપાયની અપેક્ષાએ મરકી, તાવ વિગેરે ઉપદ્રવ તેઓને નાશ કરવા રૂપ જે અતિશય, તે અપાયાપગમાતિશય કહેવાય. તેના બે ભેદ ૧. સ્વાશ્રયિ–અપાયાપગમાતિશય. ૨. પરાશ્રયિ, અપાયાપગમાતિશય. સ્વાશ્રયિ અપાના બે ભેદ છે, દ્રવ્યથી અને ભાવથી. પ્રભુને જન્મથી માંડીને શારિરિક કેઈપણ રોગ ન હોય એ દ્રવ્યથી સ્વાઅપાઇ અને ભાવથી સ્વા. અપાર આ પ્રમાણે–શ્રી અરિહંત પ્રભુએ જે રાગાદિને નાશ કર્યો તે તેનાથી ઉત્પન્ન થતી પીડા પણ તેમને ભોગવવાની નથી. તેથી પ્રભુને ૧૮ દેશોથી રહિત કહ્યા છે. તેમાં જ્ઞાનાવરણીયના ક્ષયથી અજ્ઞાન ન હોય, દશનાવ, ક્ષયથી નિદ્રા પણ ન હોય, મોહના ક્ષયથી હાસ્યાદિ ૬ કામ, મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ એ ૧૧ ન હોય, અંતરાયના ક્ષયથી દાનાન્તરાયાંદિ પદે ન હોય, ૫ અંતરાય, ૧૧ હાસ્યાદિ ષટક, ૧૨ કામ, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ ૧૮ શ્રેષ, એ સ્વાશ્રયિ અપાયાપગમાતિશય કહેવાય. તથા ૨ પરાશ્રયિ અપાયાપગમાતિશય એટલે અરિહંત પ્રભુના એક જન પ્રમાણ સમવસરણની ભૂમિમાં અસંખ્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ - જૈનધર્મ વિકાસ, દે, મનુષ્ય, અને તિર્યચે પિતાના જાતિ વૈરને, અને જન્માક્તરના વરને પણ ત્યાગ કરીને એકત્ર રહે છે, છતાં સંકડાશને લઈને જરા પણ પીડા થતી નથી. દેશના સાંભળવામાં એવા તો તેઓ લીન(એકતાન) થઈ જાય છે કે જેથી તેઓની ભૂખ અને તરશ પણ ઉડી જાય છે. તથા પ્રભુજીને પસાયથી છે એ દિશામાં મલી ૫૦૦ ગાઉની અંદર લડાઈ વગેરે ઉપદ્રવ નાશ પામે છે, એ પરાશ્રય અપાયા પગમાતિશય સમજ. ૨ જ્ઞાનાતિશય–અરિહંત પ્રભુને એવું એક અલૌકિક જ્ઞાન હોય છે, કે જેથી લેક અને અલકમાં રહેલા સર્વ દ્રવ્યાદિને સમકાલે જાણી શકાય. તેનું નામ કેવલજ્ઞાન. (એમ કેવલદર્શનથી સર્વ દ્રવ્યાદિને સમકાલે દેખે છે.) આ જ્ઞાનથી પ્રભુ સર્વજ્ઞ કહેવાય છે. માટેજ શકસ્તવમાં “સવ ” એમ કહેલ છે. આનું વિશેષ સ્વરૂપ જ્ઞાનપદમાં આગળ કહેવાશે. પ્રશ્ન-જ્ઞાનાતિશયની માફક દર્શનાતિશય કેમ ન કીધો? ઉત્તર-જ્ઞાનાતિશયનું ગ્રહણ કરવાથી દર્શનાતિશય ન કહીયે તે ચાલે કારણ કે દર્શન તે જ્ઞાનને એક ભેદજ છે. પ્રશ્ન-દર્શનાતિશયના ગ્રહણથી જ્ઞાનાતિશય ન કહીયે તે ચાલે કે કેમ? ઉત્તર-દર્શન એ સામાન્ય જ્ઞાન છે. જ્ઞાન તેના કરતાં વિશિષ્ટ હોવાથી વિશિષ્ટના ગ્રહણથી સામાન્યનું ગ્રહણ આવી જાય. જુએ રાજાને નમસ્કાર કર્યો પછી પ્રધાનાદિને નમસ્કાર ન કરીયે તે ચાલે, કારણ રાજા મુખ્ય છે. તથા આચાર્યની ભક્તિનું ફલ આખા ગચ્છની ભક્તિ કરવાથી થતા ફલ જેટલું કહ્યું છે. કારણ આચાર્યભગવંત મુખ્ય છે. તેવી રીતે કેવલજ્ઞાન અને કેવલદર્શ. નમાં પણ કેવલજ્ઞાન મુખ્ય છે. બીજું અરિહંત પ્રભુને પહેલે સમયે કેવલજ્ઞાનનો ઉપયોગ હોય છે. માટે દર્શનાતિશયના ગ્રહણથી જ્ઞાનાતિશયનું ગ્રહણ ન થઈ શકે. ૨. પૂજાતિશય ઇન્દ્રાદિ દેવ વિશિષ્ટ બાદ્ધિ અને ભોગ સામગ્રીવાલા છતાં પણ તે ઉપરના મમત્વને ત્યાગ કરી ૧૯ અતિશયો કરવા વગેરે પ્રકારથી પ્રભુ દેવની પૂજા કરે છે. અને પ્રભુ પુજાના સુખની આગળ દેવકનું સખ ઘાસ જેવું તુચ્છ માને છે. તથા ચકી-વાસુદેવાદિ પણ પ્રભુને પૂજે છે. માટે પ્રભ ત્રણે જગતના જીવને પૂજ્ય છે. ૪. વચનાતિશય-અરિહંત પ્રભુની પાંત્રીસ ગુણવાલી વાણું ત્રણે ગતિના છ ભિલૂના દષ્ટાંત કરી પોતપોતાની ભાષામાં સમજી શકે છે. આ ચારે અતિશનું સ્વરૂપ પહેલાં ૩૪ અતિશયેના વર્ણનના પ્રસંગે વિસ્તારથી કહેલું હોવાથી અહીં સંક્ષેપથી કહ્યું છે. પહેલાં જણાવેલા ૩૪ અતિશયોને અપયા પગમાતિયય વિગેરે ચાર અતિશયમાં સમાવેશ થતો હોવાથી તે ચારને શાસ્ત્રમાં મૂલતિશય એવા નામથી ઓળખાવેલ છે. ૪ મલ અતિશયમાં ૩૪ અતિશયેનો સમાવેશ આ પ્રમાણે સમજે. જન્મના ૪ અતિશયે, આઠ મહાપ્રતિહાર્યો, આગળ ચાલતું ધર્મચક્ર, ધર્મ ધ્વજ, સોનાના Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર–કલ્પલતા. ૩૪૫ નવ કમલેની રચના, અનુકૂળ વાયુ વાય, જમણી બાજુ સુભ શકુનનું જવું, વૃક્ષો નમે તથા પુષ્પથી વધાવે, સમવસરણમાં ત્રણ ગઢ રચના, સુગંધિ જલની વૃષ્ટિ, પુષ્પોની વૃષ્ટિ, દેશનાના ટાઈમમાં પ્રભુના ત્રણ બિંબોની રચના, જઘન્યથી પણ ચતુર્નિકાંયના કોડ દે પ્રભુની સેવા કરે વગેરે અતિશયોનો સમાવેશ પૂજાતિશયમાં થઈ શકે છે. અરિહંત પ્રભુની જન સુધી વિસ્તાર ફેલાવા) વાણી તથા સર્વસંશયોને છેદનારી અને સર્વ ભાષાને અનુસારી વાણી હોય, આ અતિશય વચનાતિશયમાં સમાવેશ થાય છે. અનિષ્ટ-મરકીઆદિ ઉપદ્રને અભાવ વગેરે અતિશયેનો સમાવેશ અપાયાપગમાતિશયમાં થાય છે. એજ હેતુથી અરિહંતના બાર ગુણામાં ચાર મૂલ-અતિશય લીધા છે. (અપૂર્ણ.) શ્રી જૈનાગમ પ્રશ્નમાલા યાને પ્રશ્નોત્તર કલ્પલતા. લેખક-આચાર્યશ્રી વિજયપધસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૩૧૨ થી અનુસંધાન.) ૧૧-પ્રશ્ન–નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામિના આદર્શ જીવનની બીના કયા કયા ગ્રંથોમાં જણાવી છે ? ઉત્તર–શ્રી કલ્પસૂત્રની ઉપર ઉપાધ્યાયજી ધર્મસાગરજી વિગેરે મહાપુરૂષોએ ટીકાઓ બનાવી છે. તેમાં સ્થવિરાવલી નામના આઠમાં વ્યાખ્યાનમાં તથા ઉ. ધર્મસાગરજી કૃત તપગચ્છપટ્ટાવેલી, પરિશિષ્ટ પર્વ, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિતામણિ, ઉપદેશપાસાદાદિ ગ્રંથમાં શ્રી ભદ્રબાહુ સ્વામીજીની બીના જણાવી છે. તે બધા ગ્રંથોના વાંચનનું રહસ્ય એ છે કે-શ્રી ભદ્રબાહુસ્વામીજી-પૂજ્ય શ્રી યશોભદ્રસૂરિજીના પહેલા પટ્ટધર શિષ્ય હતા. બીજા પટ્ટધર શ્રી સંભૂતિવિજય મહારાજના તે ગુરૂ ભાઈ થાય, તેમણે શ્રી સ્યુલિભદ્ર મહારાજને સ્વાર્થથી દશ પૂ અને છેલ્લા ચાર પૂર્વે સૂત્રથી ભણાવ્યા હતા. તથા શ્રી આવશ્યકાદિ દશ સૂત્રની ઉપર નિર્યુક્તિઓ, ઉપસર્ગોહરં સ્તોત્ર, સામુદ્રિક શાસ્ત્ર, ભદ્રબાહ સંહિતા તીર્થયાત્રા પ્રબંધ વગેરે ગ્રંથની રચના કરી છે. છ (૬) શ્રુતકેવલિના નામમાં તેમનું નામ ગયું છે. તેમના જન્મની બીના જાણમાં નથી. ૪૫ વર્ષની ઉંમરે શ્રીયશોભદ્રસૂરિજીની પાસે તેમણે દીક્ષા લીધી. ત્યાર બાદ ૧૭ મા વર્ષે યુગપ્રધાન થયા, ૧૪ વર્ષ સુધી યુગપ્રધાનપણે વિચરીને ઘણા જીવને પ્રતિબંધ કરીને સન્માર્ગના આરાધક બનાવીને શ્રી જેનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરીને સર્વાય૭૬ વર્ષનું પૂર્ણ થતાં વિશિષ્ટ દેવતાઈ છદ્ધિને પામ્યા. ૧૨-પ્રશ્ન–શ્રી આચારાંગ વિગેરે બાર અંગમાં બારમું દષ્ટિવાદ વિચ્છિન થયું છે. તેની હયાતી પ્રભુદેવ શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ સમયથી માંડીને કેટલા વર્ષો સુધી હતી? Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈનધર્મ વિકાસ ઉત્તર–પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણ સમયથી માંડીને હજાર વર્ષ સુધી એટલે વિક્રમ સંવત્ ૧૩૦ની સાલ સુધી બારમું અંગ દષ્ટિવાદ હયાત હતું. ત્યાર પછી તે વિરછેદ પામ્યું. પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણ સમયથી ૪૭૦ વર્ષો વીત્યા બાદ વિક્રમરાજા થયા. તેથી શ્રી વીરનિર્વાણ સંવતમાં ને વિક્રમસંવતમાં ૪૭૦ વર્ષને ફરક ગણાય છે. એટલે વિક્રમ સંવત ઉપરથી વીરનિર્વાણ સંવત લાવ હોય, તે વિક્રમ સંવતમાં ૪૭૦ વર્ષો ઉમેરવા, જેમ હાલ વિ. સં. ૧૯૮ ચાલે છે, તેમાં ૪૭૦ ઉમેરતાં વી. સં. ૨૪૬૮ મું વર્ષ હાલ ચાલે છે. આ રીતે વીર સંવત ઉપરથી વિક્રમ સંવત લાવવો હોય તે વીર સંવતમાંથી ૪૭૦ બાદ કરવા. કારણ કે એટલા (૪૭૦) વર્ષ વીત્યા બાદ વિક્રમ રાજા થયા છે. જેમ ૨૪૬૮ માંથી ૪૭૦ બાદ કરતાં હાલ ૧૯૮ ની સાલ ચાલે છે. આ રીતે ઈસ્વીસન લાવ હોય તે વીર સંવતમાંથી પ૨૬ વર્ષ બાદ કરવા. જેમ હાલ ૨૪૬૮ માંથી પર૬ બાદ કરતાં ઈસ્વીસન ૧૯૪૨ ચાલે છે. વિક્રમ સંવતમાંથી ૫૦ બાદ કરતાં ઈસ્વીસન ૧૯૪૨ હાલ ચાલે છે. વિક્રમ રાજા પછી ૫૦ વર્ષ વીત્યા બાદ ઈસ્વીસનની પ્રવૃત્તિ થઈ છે. ચૌદશે ચુમ્માલીસ ગ્રંથોના બનાવનાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે દષ્ટિવદિના (૧) પરિકમે (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) પૂર્વાનુયોગ (૫) ચૂલિકા, આ પાંચ ભેદમાંના પૂર્વગતમાં ગણતા ૧૪ પૂર્વેના વિચ્છેદકાલની નજીકના સમયમાં વિચછેદ પામતા પૂર્વના ખંડેને સંકલિત (એકઠા) કરી શ્રી પંચાશક, પંચવસ્તુ વગેરે ગ્રંથ રચ્યા. એમ નવાંગી ટીકાકાર–શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે પંચાશકની ટીકા રચતાં શરૂઆતમાં જણાવ્યું છે. ૧૩-પ્રશ્ન–શ્રી આચારાંગ વગેરે અગીઆરે અગમાં શી શી બીના આવે છે? તે ટૂંકમાં જાણવાને કઈ સાધન છે? ઉત્તર–શી દેશના ચિંતામણીના પહેલા ભાગમાં મેં તે બીના વિસ્તારથી જણાવી છે. ૧૪-પ્રશ્ન–શ્રી ઉત્પાદાદિ માં શી શી બીને હતી? ઉત્તરદ્વાદશાંગીની રચના કરનારા શ્રી ગણધરદેવ શ્રી આચારાંગાદિની રચના કરતા પહેલાં ઉત્પાદાદિ પૂર્વેની રચના કરે છે, માટે ઉત્પાદાદિ ૧૪ નું નામ ચૂર્વ કહેવાય છે. તે દરેકનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું. ૧ ઉત્પાદન પૂર્વ—અહીં જીવાદિ દ્રવ્યના ઉત્પાદ-વ્યયબ્રોવ્ય વગેરે ધર્મોનું સ્વરૂપ જણાવ્યું છે. આ પૂર્વના ૧ કેડ પદ જાણવા. ૨ અગ્રાયણીયપૂર્વ—આમાં તમામ જાતના બીજ વગેરેની બીના વર્ણવી હતી, જેના પદ ૬ લાખ છે. ૩ વીર્યપ્રવાદ-આમાં સકરણ વર્યાદિ ભેદનું અને વીર્યવંત છનું સ્વરૂપ વગેરે બીના હતી, જેના પદ ૭૦ લાખ છે. * અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ આમાં સપ્તભંગી ગભિત સ્યાદ્વાદદર્શનનું સ્વરૂપ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરજિર્ણોદ-સ્તવનમ ३४७ હતું, જેના પદ ૬૦ લાખ જાણવા. ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ–આમાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ વસ્તારથી જણાવ્યું હતું. આના આધારે નંદીસૂત્ર વગેરેની રચના શ્રી દેવવાચક મહારાજે કરી હોય, એમ સંભવે છે જેના પદ ૯ ૯ હતા. ૬. સત્યપ્રવાદ પૂર્વ આમાં તમામ ભાષા-ભાખ્યક ભાવ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું હતું. અને પદ ૧ કોડને ૭ હતા. ૭. આત્મપ્રવાદ પૂર્વ–આમાં આત્મતત્વની સિદ્ધિ, તેના ભેદનું સ્વરૂપ અને તેના કર્તાપણું-ભક્તાપણું-વ્યાપકપણું-નિત્યાનિત્યપણું વગેરે ધર્મોનું વર્ણન વિસ્તારથી જણાવ્યું હતું, પદ પ્રમાણુ–૨૬ કોડ છે. ૮. કર્મપ્રમાદ પૂર્વ આમાં તમામ કર્મોના બંધાદિ ભેદ વગેરેનું વર્ણન બહુજ વિસ્તારથી હતું. આના ઉદ્ધારરૂપે શ્રી પંચસંગ્રહાદિની રચના થઈ. જેના પદ પ્રમાણ–૧ કોડ, ૮૦ લાખ છે. ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ–આમાં પ્રત્યાખ્યાન વગેરેનું સ્વરૂપ હતું. જેના પદપ્રમાણ ૮૪ લાખ છે. ૧૦. વિદ્યાપ્રવાદપૂર્વ–આમાં ગુરુ લઘુ વિદ્યાઓનું અને રોહિણી વગેરે ૫૦૦ મહાવિદ્યાઓનું સ્વરૂપ હતું. જેના પદમાન ૧ ક્રોડ ૧૦ લાખ છે. ૧૧ કલ્યાણપ્રમાદપૂર્વ–આમાં જ્યોતિશ્ચક, શલાકા પુરૂષ, દેવ, પુણ્યફલાદિની બીના વિસ્તારથી કહી હતી. જેના પદપ્રમાણ ૨૦ ક્રોડ છે. ૧૨. પ્રાણાવાયપૂર્વ–આમાં ચિકિત્સા, પંચવિધવાયુ, પંચભૂતની બીના વિસ્તારથી જણાવી હતી. જેના પદ પ્રમાણ ૧૩ કોડ છે. ૧૩. ક્રિયાવિશાલપૂર્વ–આમાં શબ્દશાસ્ત્ર, વિવિધ છંદના લક્ષણ, વ્યાકરણ, શિલ્પકલા વિગેરે બીન હતી. જેના પદપ્રમાણ ૯ ક્રોડ છે. ૧૪. લેકબિદુસારપૂર્વ–આમાં ૬ આરા વગેરે પદાર્થોની બીના વિસ્તારથી જણાવી હતી. જેના પદ પ્રમાણ ૧૨૫૦૦૦૦૦૦ (સાડીબાર કોડ) છે. આ પૂર્વેની બીનાને સૂક્ષમદષ્ટિએ વિચારવાથી ઘણું જાણવાનું મળે છે. (અપૂર્ણ) શ્રી વીરજિસુંદ–સ્તવનમ્. રચયિતા–મુનિશ્રી સુશીલવિજ્યજી (છાણી.) નાચો નાચો પ્યારે મનકે મોરએ રાગ.]. તારે તારે દયાળુ મહાવીર (૨), આજ તેરે ચરણે મેં, આયા હે દાસ. તા-તાર. (ટેક) મેરે આતમ મેંહી, વીર વીરકા ગાન, મહાવીરકા ધ્યાન, હેતા હૈ માન; જય જય છછુંદકી, હેતી હૈ ઔર. તારે–તારો (૧) હતા વીર ભજન, એર વીર વીર રટન, સારા જીવન એ, આણંદ વિભેર–; ભક્તિકે રસમેં, હે ગયા તરલ. તારો-તારે (૨) જીવનમેં આજ મેરે, હર્ષ ભયે રે, વિરજિન સંગે, કરો ભગે રે, સુશીલ વિર? ઘ મુક્તિ અણમોલ, તારો-તારો (3) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈનધર્મ વિકાસ ઉધમ્ય વિચાર, evi લેખકઃ-ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. (ગતાંક પૃષ્ઠ ૩૧૬ થી અનુસંધાન.) આજકાલ બંધન અને પરાધીનતા શબ્દ માત્રથી લોકો ભડકે છે. પરંતુ ગ્ય આવશ્યક બંધન અને પરાધીનતામાં દુઃખ, ગેરલાભ,માન હાનિ કે અશાંતિ નથી, પણ સુખ, આત્મલાભ, આત્મસન્માન અને અંતરશાંતિ છે. એનાથી થતી ભૂલે અટકી જાય છે. સ્વતંત્રતા સુંદર છે, આત્મત્કર્ષક છે, જીવ માત્રને તે જોઈએ જ, પણ સ્વછંદતા તે નહિ જ. સ્વતંત્રતા અને સ્વછંદતાને ભેદ સમજાય તે સમજી શકાશે કે સ્ત્રી જાતિ માટે ગમે તે અવસ્થામાં સ્વચ્છંદતા હાનિકારક છે. આ નીતિ અને ધર્મના પિષણની ખાતર વિનય અને કહ્યાગરાપણાને ઉપદિશે છે. સારું કરવામાં સૌ સ્વતંત્ર જ છે. તેથી વિપરીત થતું હોય તે અથવા થવાને સંભવ હોય તે, ત્યાં પરાધીનતા જ સારી અને હિતકારી છે. ફક્ત મળેલી સ્વતંત્રતાને દુરૂપયોગ ન થાય, એથી સ્વછંદતાના માર્ગે ન ચડી જવાય તેટલા પુરતી જ અહિં પરાધીનતાની સ્થિતિ સ્વીકારી લેવાને કહેવાય છે. ભૂતકાલની નીતિ આજે પણ જનસમાજને ભૂતકાલ જેટલી જ અનુકૂળ અને હિતાવહ છે. યથેચ્છ છૂટની, ફાવતી સ્વછંદતાની રીતથી પોષાયું હોય એમ હાલની સુધારેલી કહેવાતી દુનીયા બતાવી શકી નથી. સુધારાની દુનીયામાં સ્વતંત્રતાના નામે અનાચાર, પરાધીનતા અને દુઃખ બહેળા ભાગે જેવાય છે. ત્યારે આર્યોની પરાધીનતામાં સદાચાર, સ્વતંત્રતા અને સુખ ભૂતકાલમાં જોવાયું છે, અને હાલ પણ જોવાય છે. વિધવા બહેને! સાધ્વી બને, બહુ જ વિચાર કરી તેવું ઉત્કૃષ્ટ, દુષ્કર જીવન ગાળવા ભાવ અને શક્તિ હોય તે. નહિતર કુટુંબને આધિન રહી, તેમને ભારભૂત ન બની, શાંતિથી સર્વને સંતેષ ઉપજાવી, તમારા નીતિ ધર્મમય શ્રાવિકા જીવનને ઉજવાળે. કદિ પણ નિરાસ થઈ કર્તવ્ય કર્મ ચુકશે નહિ. તમે સર્વ કરી શકશે એવી શ્રદ્ધા રાખજે. તમે સદા સાધ્વીઓને અદિશ સન્મુખ રાખજે, ત્યાં પણ વિવેક કરજે. જે કવચિત, ઘડો અહિં તહિં મુકવાને માટે કલેશ કરનારી, એક સાબુને ગેળા લેવા દેવામાં ઈષ્ય કરનારી, મારું તારું કરવામાં મરનારી, મિથ્યા દંભી ટાહ્યલાં કરી ભક્તાણીઓ બનાવવાની આશાએ મમતા બતાવનારી, અજ્ઞાનતામાં રમી સદુપદેશ દાનમાં વિસરનારી, દુ:ખીને અવગણી ધન ગમ્બર તરફ વળનારી–તણાઈ જનારી, પિતાનાજ તુચ્છ સ્વાર્થની વાત કરનારી, આત્મીય અભિમાનને પિષવા ખાતરજ જીવનારી, આત્મવિમુખ પ્રવૃત્તિમાં પડનારી એવી કઈ સાધ્વીવેશધારિણી Page #15 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા. ૩૪૯ તમારા જોવામાં આવે તે તેને આદર્શ તેમની પાસે જ રહેવા દ્યો. ત્યાં તમે જતાં હોય તે અટક. ત્યાંથી તમને એગ્ય કાંઈ પણ મળી શકશે નહિ. અમુક સંજોગોમાં ત્યાં તમે જાઓ તે જે તમે તમારું જ કરજે. પણ આદર્શ તરીકે તો તમે ઉપરોક્ત દુર્ગુણોથી રહિત એવાં સત્પાત્રોને જ સત્કારશે, સન્માનશે. પણ સારાં પાત્રોને છેડી ગમે તે કારણે અન્યત્ર જવું જ શા માટે? જ્યાં સદ્ગુણ હોય તે જ આપણે એવી બુદ્ધિ રાખી ત્યાંજ આગ્રહ ધરે જોઈએ. પછી ભલેને ત્યાં દુનીયા કદી એછી ઝુકાતી જણાય. જ્ઞાન, ધ્યાન તત્પર એ પવિત્ર આર્યાઓમાં તમને ગમે તે રીતે ખેંચાણ કરવાના હાવભાવ પ્રાયઃ નહિ જ હોવાના. ત્યાં જ્ઞાન, ધ્યાન અને આત્મકલ્યાણના પ્રશ્નોત્તરો અને ચર્ચાઓ જ તમને સંભળાશે. તમારા જીવનમાં મેળવવાની, ભેળવવાની ખરી મીઠાશ જ અહિં હશે. દંભમાં ન ફસાતા સત્યનીજ ગવેષણા કરવી એમાંજ તમારી ચતુરાઈ અને ડહાપણને ઉપયોગ કરવાને છે. ધર્મને નામે તમને ફસાવનારા, લૂંટનારાં હોય તે તો દૂરથી જ નમસ્કાર કરવા લાયક છે. પિતે ડૂબી રહ્યાં હોય તે અન્યને શું તારે? માટે કદાચ આવી સાધ્વીઓ દેખવામાં કવચિત્ આવે તો તેની નિંદા-કુથલી કરવામાં ન પડતાં, સારી સાધ્વીઓની પાસે જવા મનને દોરવું અને ત્યાં જઈ, તેમનાં પાસાં સેવી એમના આદર્શને સમુખ રાખી શિયળ સાથે શ્રાવિકા જીવનને સુંદર, સમુજજવલ અને આદરણીય બનાવવું. બહેને! તમારે દરજજે કઈ પણ રીતે જેનશાસને ઓછ– હલકે માન્ય નથી, માટે તમે તમારી જાતને તુચ્છ ન માનતાં આત્મોત્કર્ષમાં સદા પ્રયત્નશીલ થજો. (અપૂર્ણ) शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. लेखक:-पू. मु. श्रीप्रमोदविजयजी महाराज. (पन्नालालजी) (ગતાંક પૃ૪ ૩૧૯ થી અનુસંધાન.). पूज्योंके प्रति भक्तिभाव उत्पन्न होनेके उद्देश्य से ही चित्र या मूर्तियां बनाई जाती है स्थानकवासी स्थानकोमें ही साधुओं के फोटो नहीं लगाते हैं किंतु अपने घरों में भी अपने प्रतिष्ठित साधुओंके फोटो लगाकर प्रतिदिन उनके दर्शन कर पूजा कर अपने को कृतकृत्य समझते हैं । जब सामान्य पूज्य पुरुषोंके प्रति भी इतनी पूज्य बुद्धि उत्पन्न हो जाती है तो असाधारण वीतराग प्रभु की शांतमुद्रा युक्त अचल ध्यानावस्थित प्रतिमा के प्रतिपूज्य भाव और वीतरागभाव क्यों न उत्पन्न होंगे? साधुओंके फोटुओंके प्रति भक्ति रखना और प्रभु की भूर्तिपूजा का उपरी शब्दों से निषेध करना कहां का न्याय है? यह कथन तो प्रत्यक्ष प्रमाणसिद्ध वैश्याको सती बताने के समान और सतीको वैश्या कहने के Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જેનધર્મ વિકાસ. समान ही है। स्थानयवासियों में तेरहपंथी समाजनेभी अभी अभी अपने स्वर्गीय पूज्य श्रीकालूरामजी का एक समाधिस्थान बनाया है। जिसकी उनके भक्त लोग पूजा करते हैं और दूर २ से दर्शनार्थ आते हैं। इतना ही नहीं चौथमलजी महा. राज जो कि जगद्वल्लभ कहे जाते हैं उनके भी फोटु देखे गये हैं इनके अतिरिक्त ऋपि संप्रदाय और धर्मदासजीकी संप्रदाय के भी अनेक साधुओंके फोटु निकाले हुए नजर आते हैं क्या ये सब बातें फोटुओं द्वारा विश्ववंद्य बनने के प्रयत्नों में नहीं हैं ? क्या मूर्तिपूजा इनसे कोई भिन्न पदार्थ है ? अपने फोटुओं को वंदन करने वाले भक्त को तो आप लोग उत्कृष्ट सम्यक्त्वी और दृढधर्मी कहने में कदापि संकोच नहीं करेंगे किंतु प्रभु प्रतिमा की पूजा करनेवाले के प्रति इतनी कुत्सित भावनाएं क्यों हो जाती हैं ? अरे ! आप के फोटु को वंदन करने और प्रभु प्रतिमाको वंदन करने में अंतर ही क्या है ? आप के फोटुको वंदन करनेकी अपेक्षा तो प्रभु प्रतिमाकी पूजा और वंदना करनेमें अत्याधिक आत्मलाभ प्रत्यक्ष ही है। वास्तव में मूर्तिपूजा को सब मतमतान्तरोंने स्थान दिया ही है और वर्तमानमें भी दे ही रहे हैं। इसी के अवलंबन से इनका मत संसार में टिका हुआ रह सकता है जिस दिन वे मूर्तिपूजाको स्थान न देंगे उसी दिनसे आत्महानिके साथ २ मत और पक्षहानि भी होती जायगी। यह न केवल वाणीरुप शब्द ही है किंतु सैद्धान्तिक तत्व विशेष भी है। वास्तव में जगजीवों के हृदय में सतत प्रभु भक्तिभावों की उज्ज्वल ज्योति कायम रखनेके लिये अन्य उपकारी पदार्थोके समान प्रभु प्रतिमा भी एक मुख्य साधन है। मूर्तिपूजा का निषेध ईस्लाम, क्रिश्चियन और कवीरादि की संप्रदायवाले तो क्या कर सकते हैं किंतु मूर्तिपूजा के विरोध का ढोंग बताने वाला स्थानकवासी समाज और आर्यसमाज भी इसका विरोध नहीं कर सकता है कारण अनेक पुस्तकादि में इन लोगोंने चित्रादि देकर मूर्ति पूजा की उपादेयता ही सिद्ध की है। इन चित्रों से प्रत्यक्ष एवं परोक्ष रूप में मूर्तिपूजा को उत्तेजना ही मिली है। एक बार मैंने भी किसी सभास्थल में कितनेक आर्य भक्तों को स्वामीजी का पुष्पहार से शोभित चित्र उच्चासन पर रखते हुए देखा तब मैंने उनसे प्रश्न किया कि महाशयजी! जब आप लोग प्रतिमा को स्थान ही नहीं देते हैं और उसका सतत खंडन करते रहते हैं तो फिर यहां यह मायाजाल क्यों फैला रखी है ? क्या यह प्रपंच नहीं हैं ? एक ओर तो उसका विरोध करना और दुसरी ओर उसका मंडन करना माया नहीं तो ओर क्या है ? जैसे हाथी के दांत खाने के और तथा दिखाने के और होते हैं वैसे ही आप का कहना और है और करना और है। यह तो वैसी ही कहावत हुई कि आप खावे काकडी और दूसरा ने देवे आखड़ी (शपथ, सौगन)। तब उन आर्यभक्तों में से एक ने उत्तर दिया कि-महोदयजी ! हम लोग मूर्तिपूजा के नितान्त विरोधी हैं किंतु स्वामी जी आज विद्यमान नहीं है अतः उनका परिचय और स्मरण कराने के उद्देश्य से ही यह उनका चित्र यहाँ रखा गया है यद्यपि इस चित्र को हम साक्षात् स्वामीजी नहीं मानते तथापि उनके परिचय हेतु यह पर्याप्त और आवश्यक है। वाह ! भाई वाह ! खूब Page #17 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા ૩૫૧ कहा ! पाठको ! ध्यान दीजिये एक मूर्ति पूजा विरोधी आर्य भक्त के हृदयस्थित उद्गार रूप वचन पर ? ये आन्तरिक स्नेह भावना से निकले हुए वचन स्पष्ट प्रतिमा पूजा के मंतव्य की ही सिद्धि कर रहे हैं। प्रत्येक आर्य भक्त के घर पर ॐ और स्वामीजी का फोटू लगा हुआ पावेंगे। यदि वास्तव में ये लोग मूर्ति पूजा के विरोधी होते तो कदापि स्वामीजी का फोटो ही प्रकाशित न कराते और न अपने घरों में ही इन फोटुओं को उच्च स्थान देते । उनकी ये प्रवृत्तियां ही स्पष्ट मूर्तिपूजा की घोषणा कर रही हैं। इस प्रकार एक नहीं किंतु अनेक एतद्विषयक प्रमाण दिये जा सकते हैं किंतु ग्रंथ विस्तार के भय से इतना ही लिखना मर्यादा और प्रासंगिक है । अतः यह सिद्ध हुआ कि जगत् के सकल समाजी मूर्तिपूजा के ही उपासक है। जो मूर्तिपूजा प्रारंभ से ही करते आये हैं ऐसे जैन, शैव, वैष्णव, वैदान्तिक और बौद्धों के लिये विशेष लिखने की आवश्यक्ताही नहीं कारण जब मूर्तिपूजा से विरोध रखने वाले मज़हबों को भी मूर्तिपूजक सिद्ध कर दिये हैं तब उसके उपासकों के संबंध में तो संशय ही कैसे हो सकता है ? जब विरोधी भी मूर्ति की अवहेलना नहीं कर सकते हैं तो उसको महत्व देने वाले तो विरोध करेंगे ही कैसे ? तात्पर्य यह है कि मूर्ति की व्यापकता क्षेत्र संकुचित न होकर सार्वभौम है। मूर्तिपूजा विश्वव्यापक सिद्धान्त है इसी लिये इसका अनुकरण प्रकारांतर से सबने किया ही है। वास्तव में आकृति विशेष ही मूर्ति है और उस आकृति का सन्मान करना ही पूजा है । मूर्ति पूजा इनसे कोई भिन्न स्वरूप वाली नहीं है। कितनेक मंदमतियों के मन में यह भी कल्पना जमी हुई है कि मंदिरों में जड़ प्रतिमाओं की स्थापना करने से क्या लाभ है जबकि हम अपने हृदय में ही निराकार प्रभु का ध्यान कर सकते हैं ? किंतु उनकी यह मान्यता अव्यवहार्य है क्योंकि जब हम अपने हृदय में किसी का ध्यान करेंगे तो वह ध्यान साकार का ही होगा निराकार का नहीं। साकार ध्यान ही प्रतिमा सिद्धि का हेतु है। जिस प्रकार मूर्तिपूजा विरोधी लोग हृदय में प्रभु की कल्पना कर उनके गुणों का स्मरण करते हैं उसी प्रकार मूर्तिपूजक लोक भी किसी विशुद्ध स्थान पर निर्विकारी प्रभु की प्रतिमा को साकार रूप में स्थापित करके उनके गुणों का स्मरण कर अपनी आत्मा को उज्ज्वल बनाते हैं। दोनों की कल्पना, स्थापना और पूजा में समानता एवं एकता होते हुएभी अंतर है तो केवल इतना ही कि जिस हृदय मंदिर में निराकार प्रभु की साकार कल्पना की जाती है वह क्षण विध्वंसी है और प्रतिमा स्थापना द्वारा किया जाता हुआ प्रभु स्मरण कियत् कालस्थायी अवश्य है। प्रभु प्रतिमा की स्थापना का धर्म लाभ आबाल गोपाल ले सकते हैं किंतु निराकार का ध्यान सब लोग सहसा नहीं कर सकते हैं। प्रभु प्रतिमा द्वारा वीतराग प्रभु की कल्पना होना जितना सरल है उतना ही कठिन निर्विकारी निराकार प्रभु की कल्पना करना है। प्रभु प्रतिमा से रस्ते चलते हुए आदमी भी वंदन लाभ उठा सकते हैं किंतु इतना सहज लाभ निराकार प्रभु की कल्पना से न होगा। अतः हृदय में कल्पना करने की अपेक्षा Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ નધર્મ વિકાસ, उत्तम तो यह है कि हम चिरस्थायी मंदिरों में जाकर ही प्रभु की उपासना करें कारण प्रभु की प्रतिमा साकार रूप में समक्ष रहने से हमारे भावों की उच्चता, उत्कर्षता और उज्ज्वलता उत्तरोत्तर वृद्धिगत होती है। प्रभु की उपा. सना भावों की प्रकर्षता के लिये ही की जाती है और उनका संभव साकार स्थापना किये बिना असंभव नहीं तथापि दुष्कर अवश्य है। गुणों का ध्यान गुणी के बिना कदापि नहीं होता है क्यों कि गुण और गुणी दोनों अन्योन्याश्रित भाव से संबंधित हैं । जब किसी के गुण की उपासना एवं स्तुत्यादि क्रिया की जायगी तब गुणी की स्थापना अत्यन्त जरूरी ही होगी। यदि गुणी की आव. श्यक्ता न मानी जायगी तो गुण कहां रहेंगे? साकार मूर्ति पूजा का अवलंबन ही सर्व साधारण के लिये हितकर और श्रेयस्कर है। निराकार ईश्वर की उपासना भी साकार मूर्ति होने पर ही कर सकते हैं। इस प्रकार करने से धर्ममार्ग में प्रवृत्ति भी शीघ्रतापूर्वक हो सकती है। वास्ते निराकारोपासना की अपेक्षा साकारोपासना में प्रत्यक्ष स्पष्ट अनेक विशेषताएं हैं जो कि मूर्ति पूजा की व्यापकता को सिद्ध करती हैं। मूर्ति की प्राचीनता. __ मूर्ति की सार्वभौम व्यापकता और महत्ता प्रमाणित कर चुकने के अनंतर मूर्तिपूजा की प्राचीनता पर भी किंचित् प्रकाश डालना अत्यतावश्यक प्रतीत होता है। वैसे तो इस विषय में परमादरणीय, सुलेखक, इतिहास प्रमी मुनिवर्य श्री ज्ञानसुंदरजी म. सा. ने अपने "मूर्तिपूजा के प्राचीन इतिहास" द्वारा विशद एवं पर्याप्त प्रकाश डाला है तथापि उन्हीं के आधार पर हम भी यहां संक्षेप में सामान्य उल्लेख करना आवश्क समझते हैं। मूर्तिपूजा यह नवीन प्रणाली और मनगढंत कल्पना कदापि नहीं मानी जा सकती है। क्यों कि इसकी प्राचीनता के सूचक और द्योतक अनेक शास्त्र सम्मत प्रमाण अद्यावधि विद्यमान हैं जिन पर विशद प्रकाश आगे के प्रकरणों में डाला जावेगा यहां तो केवल ऐतिहासिक प्राचीनता सूचक कतिपय बातों का ही उल्लेख करना है। गौड़ देश के आषाढ़ नामक श्रावक ने इक्कीसवें तीर्थकर श्री नेमिनाथ भगवान् के २२२२ वर्ष के पश्चात् तीन प्रतिमाएं बनवा कर उनकी चारूप नगर, श्री पत्तन नगर एवं स्तंभन नगर में प्रतिष्ठा करवाई थी। इन तीनों प्रतिमाओं में से स्तंभन तीर्थ में श्री पाश्वनाथ प्रभु की प्रतिमा प्राचीनता के प्रमाण स्वरूप वर्तमान में भी विद्यमान है उसके पृष्ठ भाग पर एक शिला लेख भी अंकित है जो कि उपरोक्ताशय की ही सिद्धि करता है। वह इस प्रकार है: नमेस्तीर्थकृतस्तीर्थे, वर्षे द्विक चतुष्टये । आषाढ श्रावकोगौडोऽकारयत् प्रतिमा त्रयम् ॥ श्रीतत्वनिर्णयप्रासाद पृष्ठ ५३४. (अपूर्ण.) Page #19 -------------------------------------------------------------------------- ________________ અહંત દર્શન અને ઈશ્વર. ' '૩૫૩ - અહંત દર્શન અને ઈશ્વર. લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી. (જામનગર) (ગતાંક પૃષ્ઠ ૩૨૭ થી અનુસંધાન.) વળી જીવ પિતેજ અને એકજ બ્રહ્મ આ જગતમાં જીવ રૂપે છે, પણ અનેક નથી એ તમારી માન્યતા શી રીતે ટકી શકશે. જે એક જ બ્રહ્મ સકળ જગતમાં અભિન્નપણે છે તેમ કહેશો તે એક જીવ સુખી થતાં સહુ જીવે સુખી થવા જોઈએ અને એક જીવ દુઃખી થતાં સર્વ જીવે દુઃખી થવા જોઈએ પણ તેમ થતું નથી. જો એમ જ બને તે એકજ જીવના મોક્ષથી તમામ જીવો મોક્ષે જવા જોઈએ કારણ કે તમારી માન્યતા મુજબ જીવ એકજ છે. વળી તમારી માન્યતાને સ્વીકાર કરીએ અને બ્રહ્મ જ જીવરૂપે થયા છે તેમ માનીયે તે પછી બંધ મોક્ષ જેવું કંઈ તત્વ જ નહિ રહે, કારણ છવ તે જીવ નથી પણ બ્રહ્મ જ જીવરૂપ ઈચ્છાથી થયેલ છે તેમ માનતાં બધી ધમધમ કે બંધ મોક્ષની જરૂરિયાત નહિ જ રહે. - એક વાત યાદ આવે છે કે પરમાર્થ દષ્ટિએ ભલે સત્તારૂપે તમામ છો. એક હય, પણ જીવ નીરૂપે જે પરસ્પરથી ભિન્ન છે. એટલે જે જીવ કર્મ ક્ષય કરે તેજ જીવ મોક્ષ મેળવે અને બીજે પિતાની પ્રાપ્તબંધન દશા કે જે સ્થિતિમાં હોય ત્યાં જ રહે. જીવ સત્તા રૂપે બ્રહ્મથી અભિન્ન માનવામાં અર્હત્ દર્શનને વિરોધ નથી અને અર્હત્ દર્શન પણ જીવને સત્તા રૂપે બ્રહ્માની સત્તા જે જે સ્વીકારે છે, પણ વ્યવહાર દષ્ટિએ જીવ એ બ્રહ્મથી ભિન્ન અને કર્મોથી જોડાએલો છે અને તે કારણે જ શાસ્ત્રોની તેમજ સત્પરૂષોની આવી પ્રવૃત્તિ છે. અને તે શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરી પુરૂષાર્થ કરવાથી જીવે બ્રહ્મરૂપતા પ્રાપ્ત કરી શકે છે. કેવલાદ્વૈતવાદીઓ પણ શાસ્ત્રાજ્ઞા તેમજ નિયમ, વ્રત, આચાર, આશ્રમધમેને સ્વીકાર કરે છે, પણ તેઓ કહે છે કે તે તે માત્ર વ્યવહાર દષ્ટિ પુરતું જ આ અમારું મંતવ્ય છે. તેના સમાધાનમાં અહંન્દ્ર દર્શન કહે છે કે જે સત્યને જાણવા ઈચ્છે તે અસંખ્ય છે, પરસ્પર ભિન્ન છે. તેમજ જીવ અનાદિકાલથી, કર્મબંધનથી બંધાઈ ગયેલ છે. આ નિયમે વિધવિધ છે, અનાદિ બંધપણું અને મુક્તિનાં પુરૂષાર્થની ઉપયોગીતા તમારે જરૂર સ્વીકારવી પડશે. આ ઉત્તર પાશ્ચાત્ય વિશ્વદેવવાદ માટે પણ પૂર્ણ છે. કારણ કે તે વાદ પણ વેદાંતની પેઠે જગને અસત માની તેને નિષેધ કરે છે. તેમજ સકળ જગતના પદાર્થોની ના કહે છે તેથી તે સિદ્ધાંત સાથે અધિક ચર્ચા કરવાનું રહેતું જ નથી. તેથી ઉપરના કૈવલાદ્વૈતવાદને આપેલું સમાધાન તેજ આ વિશ્વ દેવવાદ માટે પૂર્ણ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જૈનધર્મ વિકાસ પાતંજલી દર્શનમાં ઈશ્વર વિષે આપણે આગળ કહેલ છે અને તે દર્શનને મળતે જ વાદ મધ્યકાળમાં યુરેપમાં પણ જામ્યો હતે. અને વેગ દર્શન પ્રમાણે તેમાં પણ ઈશ્વર “પૂર્ણ સત્વ” Perfect Being અને બીજા શબ્દોમાં કહીયે તે વિશ્વપિતા કહી શકાય છે. આ પૂર્ણ સત્વવાદીઓ તે યુક્તિવાદીએ. તરીકે ઓળખાય છે. માણસ વ્યક્તિ અલ્પજ્ઞ છે, મેહાધીન છે તેથી તે બ્રહ્મારૂપ શી રીતે થઈ શકે અગર તેની ધારણા પણ શી રીતે કરી શકે. માટે એક જ પરિપૂર્ણ તત્ત્વ છે અને તેજ તત્વ એ ઈશ્વર છે. આ પશ્ચિમના તત્વજ્ઞાનને અનુકૂળ રહી આન્સલ્સ-ડે કાર્ટ વગેરેએ પિતાના સિદ્ધાંતને પ્રચાર કર્યો છે. અને આ પૂર્ણ સત્વવાદ વિરોધી પ્રાશ્ચાત્ય વિચારક કાને તેમને વિરોધ પણ કર્યો છે. તેવી જ રીતે ભારતનાં યોગદર્શનમાં જે ઈશ્વરવાદ છે તેના સામે વાંધો ઉઠાવ્યા હતા. અને તે વાંધો ઉઠાવનાર ભેજવૃત્તિમાં જણાવે છે કે– . यद्यपि सामान्य मात्रेऽनुमानस्य पर्यवसि तत्वात् न विशेषावगतिः सेनवति, तथापि शास्त्रादय सर्वज्ञत्वादयो विशेषा अवगन्तव्याः । ઉપરથી નિરતિશયજ્ઞાનનાં આધારભૂત એવા ઇશ્વરનું અનુમાન કરવામાં આવે છે તે એક નિવિશેષ સામાન્ય ઉપલબ્ધિ સિવાય બીજું કશુંય નથી. ઈશ્વર એ સર્વોપરી માનનારને, તેનાં કયાં વિશિષ્ટ ગુણને પરિચય થયો છે. આ વિચારને અનુકુળ કાન્ટ પણ પૂર્ણ સત્વવાદીઓને ગર્જના સાથે કહે છે. - હવે સાંખ્ય દર્શન મેગની સાથે ઘણી બાબતમાં મળતું હોવા છતાંયે યોગ દર્શનની ઈશ્વર સંબંધી માન્યતાથી તે જુદું જ પડે છે. પાતંજલી જેવા કૈવલાદ્વૈતના ઈશ્વરને પ્રમાણ નથી ગણતા, તેવી જ રીતે અહંત દર્શન પણ અદ્વિતિય ઈશ્વરને સ્વીકાર કરતું નથી. - હવે આપણે માત્ર મીંમાસકેને ઉત્તર આપવાનું છે અને તે પણ બહુ જ ટુંકમાં કારણ કે તેમાં કહેલ સર્વજ્ઞત્વપણું એ સિદ્ધ થઈ શકતું નથી. કારણ કે સર્વજ્ઞને વાણી ન હોય એ તેને બચાવ છે. મફત દર્શન તેને જણાવે છે. આગમ તમારા વેદ પેઠે અમે અપૌરુષેય નથી માનતા પણ સર્વજ્ઞ કથિત છે, અને સર્વજ્ઞ ને વાણું હોય તે વાણી અને સર્વજ્ઞતા પરસ્પર વિરોધી નથી. સિદ્ધ આહ્યg સિદ્ધનું જ્ઞાન જેનામાં છે, તેવા અરિહંતાદિક પણ સર્વજ્ઞ જ છે તેથી અરિહંતને સિદ્ધ કહી શકાય છે. વલી વેદને તમે જ્યારે અપૌરુષેય માને છે છતાં વેદની વાણી અપૌરુષેયને શી રીતે ઘટી શકે એ પ્રશ્નોને ઉત્તર તમે જે આપી શકે તેજ ઉત્તર અમારે અહંત દર્શનને છે. હવે આપણે અહં દર્શનની માન્યતા પ્રમાણે ઈશ્વર તત્વને કહીશું તે વિચારવાનું છે. (અપૂર્ણ) Page #21 -------------------------------------------------------------------------- ________________ સાર્વધર્મ ૩૫૫ 卐 सार्वधर्म ॥ लेखक-श्री विजययतीन्द्रसूरिजी महाराज. किसीके सत्यस्वभावको ही धर्म कहते हैं, जैसे जल का धर्म शैतल्य अग्नि का उष्णत्व । सार्वत्रिक एवं सर्वात्मिक प्रकृत स्वभाव को यहां सार्वधर्म कहा गया है। सर्व आत्माएं गुण विशेष से जब एक हैं तो उनका सर्व स्वभाव भी एक ही होगा आत्माके स्वभाव की कार्यपरिणति धर्माचरण है। आत्मा जब रागादिक अवगुणों से भृत हो जाती है उस समय इसके प्रकृत स्वभाव में न्यूनाधिक परिवर्तन हो जाता है। राग एवं द्वेष पाप है और इनका आचरण पापाचरण है। ____संप्रति संसार में अनेक धर्म हैं। सर्व चैतन्य आत्माएं एक रूप हैं और सराग-सद्वेष आत्माएँ विविध रूप हैं। ये सब धर्म एक समय जन्य नहीं है। जब जब चैतन्य आत्मा के प्रकृत स्वभाव में परपीडक परिवर्तन होता है तब तब ही इनका अवतरण हुआ है। धर्म सुख की प्राप्ति का एक मात्र साधन है। आत्म लक्ष्य भी अनन्त सत्य, शिव, सुन्दर सुख की प्राप्ति है और धर्म इसका साधन है। वह सुख चाहे इसलोक में प्राप्त हो या परलोक में या अन्यत्र कहीं। जब आत्मा कर्मों से परिवेष्टित हो कर शरीरावस्थामय जन्म को धारण करती है तब इसके प्रकृत धर्म में परवशता आ जाती है। यह परवशता अज्ञान मोहादि कर्मों के कारण होती है। आत्मा के अन्तर्जगत् का कार्यकलाप सदाचार है और बाह्यजगत् का कार्यकलाप व्यवहार है। सर्व आत्माओंके कार्यकलाप भिन्न भिन्न होते हैं, अतः इनके व्यवहार भी भिन्न होते हैं। आत्मा जब जागृत होती है तब वह बाह्य जगत् से स्वतंत्र होने की चेष्टा करती है, उसका यह सत्याग्रह क्रान्ति है। सर्व धर्म क्रान्ति के समय एक थे जो शिवसुख को प्राप्त करने के लिये स्थापित हुए। जिनसे अर्थ, काम, मोक्ष प्राप्त हो वह धर्म भी एकरूप ही होना चाहिये, ऐसा एक ही धर्म सार्वधर्म है उनका लक्ष्य एक है परन्तु पंथ भिन्न भिन्न हैं। ध्येय प्राप्तिके साधन उन्हें हम सिद्धान्त कह सकते हैं और वे भिन्न हो सकते हैं उनकी परिभाषाएँ भी भिन्न हो सकती हैं लेकिन ध्येय सबका एक ही होगा। अनन्त सुख धर्मों में विद्यमान हैं, सभी धर्मोंने सार्वधर्म बनने की कोशिश अवश्य की है और वह यथाशक्ति इस प्रयास में सफल भी होता है। किसी धर्म को पूर्ण सफलता प्राप्त न ही हुई तो इसमें धर्मका कोइ दोष नहीं है, दोष था प्रचार का। प्रचारक त्रुटियां कहां करते हैं। यह भी बताना आवश्यक है। Page #22 -------------------------------------------------------------------------- ________________ ३५१ જૈનધર્મ વિકાસ. संसार परिवर्तन शील है अतः सुख एव शान्ति जो हम इस परिवर्तनशील संसार में प्राप्त करना चाहते हैं वे भी परिवर्तनशील होने ही चाहिये । लेकिन हम सिद्धान्तों को ध्येय मान चुके हैं, उनमें परिवर्तन करना अब हमे नहीं रुचता । यही एक मात्र कारण है कि कोई भी धर्म सदा के लिये सार्वत्रिक एवं सार्वजनिक नहीं हो सका। वर्तमान धर्मों में श्रेष्ठ धर्म कौनसा है यह निर्णय देना अनुचित है इतना लिखना अवश्य समीचिन होगा कि वह धर्म जिसमें कि अहिंसा, सत्य, अचौर्य, अमैथुन, अपरिग्रह पर विशेष जोर दिया गया हो, वह धर्म सार्वधर्म बनने की क्षमता रखता है। चाहे वह जैन हो अथवा अन्य कोई दूसरा । विश्व के समस्त धर्मसंस्था में हिंसा, चौर्य, मैथुन, मृषावाद आदि का एक स्वर से खंडन करती हैं। उन्हें पाप, अवगुण बताती हैं और त्याज्य कहती हैं। ___ आदर्श जीवन बनाने पर प्रत्येक संस्था जोर देती है। अपने पूर्वज महापुरुषों अवतारों का स्मरण पूजन कराती हैं। यदि कोई शंका करे कि आत्मा सब प्राणियों में एक है। कीड़ी से लेकर कुंजर तक की आत्मा एक सदृश ही है तो अमुकअमुक धर्मों में हिंसा मंडन क्यों किया गया है। उदाहरणार्थ इसलाम धर्म को ही लीजिये । यह धर्म एक ऐसे समय एवं देश में उत्पन्न हुआ था जब कि वहां अन्न भी उत्पन्न नहीं होता था। उस समय अनेक प्रकार के अभक्ष्य पदार्थ खाये जाते थे। पैगम्बर मुहम्मदने उस समय के लिये मांस भक्षण का निर्देश किया, परन्तु जब वह समय निकल गया, खाद्य सामग्री प्रचुर मात्रा में मिलने लगी, ऐसी अवस्था में मांस भक्षण का मंडन करना पैगम्बर मुहम्मद के सिद्धान्त को न समझना और पाप है। यह निश्चित है कि मांसभक्षण का आदेश देना भी पैगम्बर के लिये धर्म विरुद्ध है या था। ___ अब कहने का आशय यह है कि अर्थ, काम और मोक्ष धर्म से प्राप्त होते हैं और उनको प्रत्येक जाति, देश, समाज अपनाता है और एक ही रूप में। मनः पर्याय सब आत्माओं के देश काल स्थिति के अनुसार परिवर्तन होते हैं। अतः शिवसुख प्राप्ति के साधन में भी विविधरूपता आती है, लेकिन इस परिवर्तनता में भी लक्ष्य तो सदा एक ही रहता है। वह यह कि सत्य, शिवसुख की प्राप्ति । संसार में जैन, सनातन, वैदिक, इसलाम, इसाई, पारसी, बौद्ध आदि अनेक धर्म हैं । जैनधर्म यह स्वयं स्वीकार करता है कि आदि में (कालविशेष में) धर्म नाम की संस्था नहींवत् थी। आदि पुरुषों के जीवन सुखप्रद थे, स्वर्गीय आनन्द का रसास्वादन सर्वत्र था। जब मनःपर्याय में परिवर्तन हो गया तो दुःख का अंकुर मानवजीवन में Page #23 -------------------------------------------------------------------------- ________________ ચટપટી અજબ મીઠાઈ. उ५७ उत्भूत होने लगा। निदान एक ऐसी संस्था की आवश्यकता थी जो दुःखांकुर को नष्ट कर दे। इसके लिये चाहे जैनधर्म नामक संस्था स्थापित हुई हो या और कोई, परन्तु धर्मसंस्था कायम हुइ । मानव जीवन में आते हुए विकारों को रोकने में वह प्रयत्नशील रही । वास्तव में सभी धर्मों का एक लक्ष्य यही है कि सुखशान्तिका विस्तार हो। मानव को क्या प्राणिमात्र को सुखशान्ति प्राप्त हो, बस इसी सिद्धान्त को लक्ष्य में रख कर जो निवृत्ति मार्ग का दर्शक हो वही सार्वधर्म कहाने योग्य है। शमिति । चटपटी अजब मिठाई का स्वाद चाखिये। ___ लेखकः मुनी भद्रानंदविजय. बिलाड़ा (मारवाड़.) .. प्यारे पाठकों, आज हम आपके सामने एक ऐसी अनोखी मिठाई लेकर उपस्थित होना चाहते हैं, जिसे पाने की मनिषा समस्त प्राणीमात्र के मानस भवन में एकसी लगी रहती है, जिसे प्राप्त करनेके लिये बड़े २ सिद्ध महात्मा तक सर्वथैव लालायित रहते है, जिसके लिये घोरातिघोर तप का आचरण करते हैं, जिसके लिये घरदार तक को तिलांजलि देने में तनिक भी नहीं सकुचाते हैं, और जिसके लिये समस्त सुखसाजों को लात मारकर परिषहोपसर्ग को सहर्ष स्वीकार करते हैं। तो भी. इस अनुठी मिठाई की माधुरी को बिरले ही चख पाते हैं। वाहरी मिठाई, धन्य है महिमा तेरी, जिसे देखो वही तुझे पाने के लिये पागलसा बना जाता है-समस्त सांसारिक व्यापारों को भुलाकर फकीर बन जाता है। क्यों ? है न अलबेली अनोखी मिठाई। क्यों, नहीं जानपाये, तो लो मैं ही तुम्हें चखा दूं और उसके स्वर्गसे भी ऊंचे नाम को बतला दूं। क्या कहा ? स्वर्ग से भी बढकर है। हां, हां, स्वर्ग से करोड़ों गुना बढकर हैं। तो वह क्या है ? एक मात्र मोक्ष है इसे ही मुक्ति भी कहते हैं। बस, यही तो हमारो प्यारी मिठाई है। अहाहा ! ! ! कितना श्रुतिसुंदर शब्द है, इसके नाद ही से मन मयूर मत्त हो नाच उठता है। मानस सरोवर आनंद की उप्ताल तरंगो से लहलहाने लगता है, और इसे चखने के लिये चित्त रुपी चातक आठों याम छटपटाया करता है। जब इसके नादही में इतना गजब भरा हुवा है तो इसकी प्रत्यक्षता में कितना अवर्णनीय रस भरा होगा, जिसकी पूर्णतया कल्पना करना शक्ति से परे है। यदि २ इसे एक बार भी चखलिया तो "यावत्चन्द्रदिवाकरौ" तक तृप्त हो गये न फिर कभी खाना है न, पीना, न भूख रहती है न प्यास ही: Page #24 -------------------------------------------------------------------------- ________________ - જૈન ધર્મ વિકાસ न आना है न जाना है न जनमना है न मरना है । फिकर जिकर न डरही है न खाना है न पीना है । जब खाली पेट भरकर के सकल ब्रह्माण्ड में नूठी । मिठाई मुक्ति की आली मिली छुट्टी, मिली छुट्टी ॥ हां हां यही मिठाई है, यही तो समस्त जीवनतत्व का सार है, और यही तो तृप्ती का मूलभूत साधन है। इसीके वशीभूत होकर सिद्ध महात्मा दुनियादारी के प्रबल मोह को ऐसे त्याग देते हैं जैसे सूखे सरोवर को राजहंस । अब देखना है कि यह अनमोल और अनौखी मिठाई किस प्रकार प्राप्त की जा सकती है इसके लिये हमें किंमत कितनी और किस रूप में खर्चनी होगी, यही तो विचारणीय विषय है। बिना मूल्य मिलती नही जग विच कोई चीज। फिर मुक्ति कैसे मिले मुफत में हरगीज ॥ किंमत तो देनी ही पडेगी, बेमोल वस्तु की किंमत भी तो अनमोल और अनोखी ही होगी; वह क्या त्याग, किसका कषायों का यही तो इसका दाम है। श्री महावीर भगवान् ने भी तो यही कहा है-“कषाय मुक्तीः किल मुक्ती रेव" अर्थात् कषायों का त्याग ही मुक्ती की मूल साधना है। किसी कवीने कहा है कि राग द्वेष लोभ अरु ममता, जिसके हिरदे बीच बसें । वह क्या मुक्ति रसको चाखे जटिल जाल के बीच फसें ॥ . बिना त्याग के इसका मिलना अत्यंत ही दुष्कार है। इसके बिना मोक्ष की आशा करना उसी प्रकार है जिस प्रकार आकाश कुसुम का पाना । बिना त्याग के मुक्ती नहीं और बिना त्याग के ज्ञान नहीं, इसीलिये तो कहा गया है कि मोक्ष का गुरू ज्ञान है और ज्ञान का गुरू त्याग है। वैदिक सिद्धांत भी इसीको मानता है वह भी "ज्ञानादेव ही केवल्यम्" कहता है अर्थात् ज्ञान ही से मोक्ष है, नैयायिकों की भी यही कल्पना है, वेदांत भी "अविद्यानिवृत्तौ केवलस्य सुख ज्ञानात्मकात्मनोऽवस्थान मोक्षः" जैनशास्त्र भी "कृत्स्न कर्म क्षयान् मोक्षः” इसमें किसी का भी विरोध नहीं, सत्य का न तो कहीं विरोध ही कोई कर सकता है और न इसमें विवाद ही हो सकता है। . . (अपूर्ण.) Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત. ઉ૫૯ 8 મા ભમર स-लावण्यसूरीश्वरनेमिनाथाय नमः। -: પ્રથમ કર્મગ્રન્થ પદ્યાનુવાદ સહિત : મૂલ કર્તા-બૃહત તપાગચ્છનાયક શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિ મહારાજ, પદ્યમય અનુવાદ કર્તા -મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ. – सिरिवीरजिणं वंदिय, कम्मविवागं समासओ वुच्छं। कीरइ जिएण हेऊहिं, जेणं तो भण्णए कम्मं ॥१॥ પદ્યાનુવાદ, [મંગલાચરણ આદિ ] \ શાસનપતિ શ્રીવીર જિનને, ભાવથી વંદન કરી, કર્મના વિપાકને કહીશું જ, સંક્ષેપે કરી; [કર્મની વ્યાખ્યા] મિથ્યાત્વ આદિ હેતુથી જે, એકમેક કરાય છે, આત્મ સાથે ખીર નીર સમ, કર્મ તે કહેવાય છે. (૧) જયા-દિ-પર-guસા, તં રહ્યા હોવાd લિંail. પૂરુvarā-૬ વત્તા- હવન-સામે રા [ચતુર્વિધ બંધની અપેક્ષાએ ચતુર્વિધ કર્મી. પ્રકૃતિ સ્થિતિ રસ ને પ્રદેશ જ, બંધના ચઉ ભેદથી, જાણ ચઉવિહ કર્મને, મોદક તણા દષ્ટાન્તથી; કિર્મના મૂળ ને ઉત્તર ભેદેની સંખ્યા. તે કમની વળી ભાખી શાસે, આઠ મૂળ જ પ્રકૃતિ, એકસો પચાસ ઉપર, આઠ ઉત્તર પ્રકૃતિ. (૨) - ૨ ના વંસજાવરન-વેર-મોહsssનામ-ગોવાળ, વિષે ૬ gr-નવ-સુ-વીસ -તિસાદુળ-વિહેં રૂા [કર્મની મૂળ પ્રકૃતિ ભેદ)નાં નામ, તથા તે દરેકના ઉત્તર ભેદોની સંખ્યા] પાંચ જ્ઞાનાવરણ ને, નવ દર્શનાવરણીય છે, વેદનીય બે ભેદથી, મેહનીય અઠ્ઠાવીશ છે, ચઉવિ આયુ એકસો ત્રણ, નામકર્મ પ્રકાર છે, - બે ગોત્રકમ પ્રકાર ને, અંતરાય પાંચ પ્રકાર છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ (૩૬૦ " જૈન ધર્મ વિકાસ. ૧ જ્ઞાનાવરણીય કર્મ - મરૂ-જુગલોહી-મન-વાળ નાનાનિ તથા મરૂના वंजणवग्गह चउहा, मण-नयण-विणिंदिय-चउका ॥४॥ [જ્ઞાનના પાંચ પ્રકાર તથા અતિભેદમાં ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ] જ્ઞાન મતિ શ્રુતજ્ઞાન અવધિ, મન:પર્યવજ્ઞાનને, જ્ઞાન કેવળ પાંચમું હવે, સાંભળો મતિભેદને મન અને ચક્ષુ વિના ચલ, ઈન્દ્રિયેથી જાણને, વ્યંજનાવગ્રહ તણ, ચઉ ભેદ ચિત્તે આણને. (૪) - જશુiાહ-વાય-ધાણા વાળ-બાળહિં છઠ્ઠા इअ अट्ठवीस-भेयं, चउदसहा वीसहा व सुअं ॥५॥ [મતિજ્ઞાનના અર્થાવગ્રહ આદિ ૨૪ ભેદ, ૪ વ્યંજનાવગ્રહ મળી, કુલ ૨૮ ] જાણ અર્થાવગ્રહ જ, ઈહા અપાય જ ધારણા, ચારેય તે છે પાંચ ઈન્દ્રિય, મન થકી છ પ્રકારના, એમ અઠ્ઠાવીશ ભેદે, જાણવા મતિ જ્ઞાનના, [કૃતજ્ઞાનના ઉત્તરભેદની સંખ્યા ચૌદ અથવા વીશ લે, જાણવા તજ્ઞાનના. मूल- अक्सर-सन्नी-सम्मं, साईअं खलु सपज्जवसि च । गमिअं अंगपविट्ठ, सत्त वि एए सपडिवक्खा ॥६॥ [શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો] અક્ષર અનક્ષર મંઝિને, અસંગ્નિને સમ્યફ અને, મિથ્યા તથા સાદિ અનાદિ, ને સપર્યવસિત ને, અપર્યવસિત ચિત્તે આણીએ, વળી ગમિક ને અગમિક ને, અંગપ્રવિણ જ અંગબાહ્ય જ, જાણ એ શ્રુત ચોદને. (૬) मूल- पजय-अक्खर-पय-सं,-घायापडिवत्ति तह य अणुओगो। પાદુ પાકુ –પાદુક-વધૂ-gવા ય -સમાસા ગામ [શ્રુતજ્ઞાનના પર્યાયબુત આદિ ૨૦ ભેદો] જાણે વળી પર્યાય અક્ષર, પદ અને સઘાત ને, પ્રતિપત્તિ ને અનુયેગને, પ્રાભૃત પ્રાભત શ્રતને પ્રાકૃતકૃત કે વસ્તુ ને, વળી પૂર્વ એ શતદશકને, જાણે સમાસ સહિત કૃતના, વીશ ભેદ શુભ મને. (૭) (અપૂર્ણ) Page #27 -------------------------------------------------------------------------- ________________ છેલ્લું સંવેદન. ૩૧ છેલું સંવેદન. લેખક-સ્વ. શ્રી ચીમનલાલ ન્યાલચંદ મહેતા [સંપાદક –બાપુલાલ કાલિદાસ સધાણી “વીરબાલ મોરવાડા] શ્રી અરિહંત પરમાત્મા કે જેમણે પોતાના આત્માને અરિ એટલે દુશમન રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરેને આત્મ વિચારણાએ ઓળખી, આત્મવીર્ય પુરાયમાન કરી, પ્રચંડ ધ્યાન ગે નાશ કરી પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી કાયમના માટે અનંત આનંદની સ્થિતિ પ્રાપ્ત કરી છે. તેમને આપણું નમસ્કાર થાઓ, અને તે મહાન સિદ્ધ સ્વરૂપ મહાત્માનું આપણને શરણ પ્રાપ્ત થાઓ, તેમજ તે મહાત્માઓએ જે રસ્તે પતે ચાલી પેતાના આત્મ શત્રુઓને હઠાવેલ છે. તે રસ્તા જગતના મેહગ્રસ્ત જીવન ઉપકાર અથે બતાવી આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે. તે શુભ રસ્તે કે જે જૈન ધર્મના નામે ઓળખાય છે, તે સત્ય ધર્મનું અને તેના સંચાલક, તેમજ તે મુજબ પેતાનું જીવન ગાળવા મથતાં પુનિત મુનિ મહારાજેનું પણ આપણને દરેક ભવમાં શરણ પ્રાપ્ત થાઓ. | હે જીવાત્મા! આજે તારી વ્યાધિગ્રસ્ત સ્થિતિ તારા ચિત્તને બહુ જ કલુષિત બનાવી રહી છે. તારૂં ચિત્ત મોહગ્રસ્ત હોવાથી જગતના વસ્તુ સ્વરૂપનું તને વાસ્તવિક જ્ઞાન ન હોવાથી, દેહ એજ આત્મા છે આવું વિપરીત તને ભાન હોવાથી, તને આ શરીર છોડવું બહુ અસાધ્ય લાગે છે અને તેથી તે બહુ જ અનિષ્ટ પરિણામ સેવી આ તારા આત્માનું અકલ્યાણ છેવટના ટાઈમે પણ કરી રહ્યો છે. પણ તું તારી વિવેક બુદ્ધિને જાગૃત કરી વિચાર કે ખરેખર તું કેણુ છે? તું એક એવું તત્વ છે કે, જેનામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્યનું અસ્તિત્વ છે. જે સદા સર્વદા સર્વ જગાએ હાજર છે. જે અજન્મઅવિનાશી છે. અનંતકાળ પહેલાં પણ તે હતું. અને અનંતકાળ પછી પણ તે હશે, અનંત કર્મસમૂહો દેહરૂપે તને વળગ્યાં, ભેગવાયા, ખરી ગયા. અને નવીન મળ્યા છતાયે સત્તા રૂપે તું તે તેને તેજ છે. પણ બન્યું છે એવું કે તારા તે સત્ય સ્વરૂપને તું ભૂલી ગયા છે અને જે ક્ષણે ક્ષણે નાશવંત, ભયંકર દુખપરિણામિક એવું જડ પુદ્ગલ દ્રવ્યના બનેલ દેહને સ્વમાની, તેની સુશ્રુષામાં તેની પ્રત્યેક ઇંદ્રિયની ઈચ્છાને તૃપ્ત કરવા બહુ જ પ્રયત્ન કરવામાં અને તે પ્રયત્ન કરતાં પણ ઈન્દ્રિય તૃપ્તિ ન થાય તે ખેદ કરવામાં તું હારે અમુલ્ય વખત ગુમાવી રહ્યો છે અને તેમ કરવામાં તારા આત્મ સ્વરૂપ ઉપર જુદા જુદા પ્રકારના કર્મ આવરણનાં અનંત પડે ચડાવી કેટલીએ ભવિષ્યની અંદગીઓ દુઃખમય જોગવવાનું તું પિતે નિર્માણ કરી રહ્યો છે. તેની તને કેમ વિચારણા નથી? Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર જૈનધર્મ વિકાસ, હે આત્મન ! આ શરીર જેવાં અનંત શરીરે દેવ, મનુષ્ય, પશુ, પ્રાણ અને તેથીએ સુમ નીનાં તેને અનંત વખત કર્મના યોગે મળ્યાં છે, અજ્ઞાનવશે તેં તે તે શરીરે દ્વારા અનંત વખત વિષયના પદાર્થો ભોગવ્યા છે. ચકવતી દેવેન્દ્રના શરીર દ્વારા પાંચે ઈન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષયે તે ભગવ્યા છતાં વિષય ભેગની તૃષ્ણા તારી સંતોષ ન જ થઈ, એટલું જ નહિ પણ ઉલટી તે તૃષ્ણ અનંત ગણું વર્ધમાન થઈ છે. આ બતાવે છે કે જગતના દેખાતા સારા પદાર્થો, સુંદર ગાન, રમણિય દેવાંગનાઓ, મિષ્ટાન ભેજને વગેરે ઇન્દ્રિય ભોગ્ય વસ્તુઓ જરા પણ સુખજનક નથી. જે તે કાયમની સુખજનક હેત તે દેવેન્દ્રાદીના દેહમાં તે વસ્તુ મળેલ છતાં કાયમનું સુખ કેમ ન મળ્યું ? અને આ અનંત દુઃખજનક સંસારમાં ભમવાનું કરમે કેમ રહ્યું? વાસ્તવિક દ્રષ્ટિએ આ વસ્તુઓ સુખજનક હોવી તે દુર રહી પણ ભયંકર આત્મઘાતી વસ્તુઓ હાઈ, આત્માથી જીવે તેનાથી બહુ ચેતવાની ક્ષણે ક્ષણે જરૂર છે. આ જગતમાં પ્રત્યેક જીવાત્મા સુખ મેળવવા ચાહે છે અને તેથી તે મેળવવા તેના બધા પ્રયત્ન હોય છે. વિદ્વાન પુરૂષો સુખની વ્યાખ્યા આપે છે કે, “જે સદા સર્વદા સુખ રૂપે રહે યાતે જે સુખના અંતે દુઃખ ન હોય તે સુખ” હે ભાઈ! વિચાર કર, કે ગમે તેવું ચકવતીપણું, અનંત રૂઢિ, મલે છતાંયે તેને એક વખતે અંત આવવાને હેઈ, તેને છેડી એક વખત ચાલ્યા જવું નિશ્ચિત હોઈ તે વખતે ઘણા વખતની તે અપાર સુખ ભોગવતા જીવાત્માને તે છોડતાં કેટલી વેદના થશે? શું આ સુખ કહી શકાશે નહિ જ, હવે આવું અંત વગરનું સુખ જગતમાં ક્યાં છે. તે વિચારીએ, મેહગ્રસ્ત જીની બુદ્ધિ પૂર્વ ઉપાજિત કર્મ સંસ્કારની ઘડાયેલી હેતાં વાસ્તવિક સુખ મેળવવાના સત્ય રસ્તાનું ભાન ન થયેલ હતાં તે જીવો બિચારા સંસારના દેખાતા નામ રૂપ વાળા પદાર્થો મેળવવામાં અને ભોગવવામાં સુખ મલતું હોય એમ માને છે. તેથી તે પદાર્થો મેળવવા આરામ છોડી રાતદિન પરિશ્રમ કરે છે. પૂર્વક સાનુકુળ હોય તો તે પદાર્થો મલે છે. તે પ્રાણી ક્ષણિક સંતેષ મેળવે છે. પણ તેટલામાં તે પદાર્થ નાશવંત હાથે કર્મશક્તિની ચેજના અનુસાર તેની પાસેથી દુર થઈ જાય છે, તે વખતે પેલા બિચારા પ્રાણી ઉપર દુઃખના ડુંગર તુટી પડે છે. બીજે આત્મા કે જે જગતના પદાર્થો મેળવવા આકાશ પાતાળ એક કરે છે. પણ પૂર્વકર્મ પ્રતિકુળ હોવાથી તે વસ્તુ તેને નથી મલતી તેથી ખેદ, ચિંતા, ફિકરમાં ગમગીન રહે છે. હે આત્મન્ ! અને જેના પ્રયત્ન તદ્દન ઉલટી દિશામાં હોઈ સુખ મળવું તેં દૂર રહ્યું પણ ઉત્તરોત્તર આત્માની અધોગતિ થતી હોઈ દુઃખના ડુંગરે ખડા કરે છે. (અપૂર્ણ) Page #29 -------------------------------------------------------------------------- ________________ જન યુવક સંઘની જરૂર ૩૬૩ - જૈન યુવક સંઘની જરૂર! જેમક-૪૦ અન્તસૂતિ સરકૃણાસી શ્રી વિજયજી મહારાજ [ સં. ૧૯૮૪-૮૫માં એક હસ્તપ્રત ઉપર લખાયેલે આ લેખ આજ તેર ચૌદ વર્ષ પછીએ એટલે જ મહત્વને ધારી અહીં ઉતારવામાં આવે છે. વૃદ્ધાવસ્થાએ પહોંચેલા દેહને યુવાન આત્મા આપણને જે ઉદબોધન આપી ગયા છે. તે આપણને આજે પણ હલાવી નાંખે એવું જોરદાર છે. [સંપાદક-બાપુલાલ કાલિદાસ સધાણી વીરબાલ મેરવાડા. ] આજે પડોશમાં જે પ્રગતિ, જે બળ, જે તાકાત જે સંગઠ્ઠનને કુચકદમ વિકાસ થઈ રહ્યો છે, તેવા એરપ્લેનની ઝડપે આગળ વધતા સમયની સપાટીમાં જેને પાછળ પડી જાય એ ખરે જ શોચનિય કહેવાય અને છે. આજ પહેલાની આધ્યાત્મિક અને આધિભૌતિક ઉન્નતિના કોઈપણ યુગબલમાં જૈનત્વ Jainisam) કદી પાછું પડયું જાણ્યું નથી. જેનેએ દુનિયાને એકેએક ક્ષેત્રને મેખરે ઉભા રહે એવા મહાપુરૂષની ભેટ ધરી છે. જૈન ઈતિહાસમાં એક એવું વર્તમાનકાલીન જ કાળે સફે છે કે જેમાં જૈને યુગબળો સાથે પ્રયાણ કરવામાં મેળા પડી ગયા છે. હિંદુસ્થાનના કેઈપણ શહેર ઉપર નજર ઠેરે ત્યાં નગરશેઠાઈને વારસે આજે પણ જેને ધરાવે છે. આને અર્થ શો છે? એજ કે જૈને એકમાગી ન હતા. સ્વાર્થી અને અદૂરદર્શન નહોતા, એમનું ઓજસ કાર્યના દરેક દરેક દ્રષ્ટિબિંદુ ઉપર ફરી વળતું અને એ લાક્ષણિક સ્વભાવથી અધિપત્ય જેને વરતું. પણ આજે આપણે શું જોઈએ છીએ ? વ્યવહારિક કે નૈતિક જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં રાજદ્વારી અને પ્રજાકિય તપ્તા ઉપર જ્યાં જોઈએ ત્યાં જેનેનું દ્રષ્ટિબિંદુ શું છે, એના આશયને માફક શું છે, એના સિદ્ધાંતોની પ્રતિકુળ શું છે અને એના મર્મસ્થાનેને દુખ શાથી થશે, એને વિચાર કરવા કેઈને ઈચ્છા નથી. અવકાશ નથી રે! ગરજ નથી, કેમ હોય? જે સમાજમાં યુવાની મોળી પડી હોય, પરવારી બેઠી હોય, સત્ય, આદર્શ અને જીવના ધ્યેયને ખાતર પ્રતિકુળ બળને પડકારવાની વૃત્તિ મરી ગઈ હોય એવી નિષ્ણાણ પ્રજાને છુંદવા-કચરવા અને સતાવવા કેને મન થાય ભલા! આ લખું છું ત્યારે પત્ય વીર પુરૂષોની બહાદુરીનું પુનિત સ્મરણ થાય છે. અને હદય કહે છે. અંતરમાંથી ધ્વનિ થાય છે. કે તેદિનોવિજ્ઞાતિઃ (અમારા એ પ્રભાવક દિવસો કયાં ગયા.) જરા સિંહાવલેન કરીએ. જ્યારે વેદની પુન્યક કૃતિઓને અર્થ હિંસા અને માનવતાના નાશમાં જા, ઉદરંભરી લેકે એ ધર્મની લગામ Page #30 -------------------------------------------------------------------------- ________________ १४ જૈનધર્મ વિકાસ હસ્તગત કરી, તેને યથેષ્ઠ સ્વચંદપણે દુરૂપયેાગ કર્યો અને આધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં પણ અમુક જ વર્ણોને અધિકાર છે એવો શબ્દ છળ પસાર્યો એવા વિકટ સમયમાં ભગવાન શ્રી મહાવીર દેવે ભારતના સત્યશોધક યુવાનને આકધ્ય અને યુવકસંઘને શ્રમણસંઘ તરીકે ઓળખાવ્યું. એ પ્રાણવાન યુવક સંઘે પ્રભુ મહાવીરના અહિંસાત્મક આદર્શને ભારતના ખુણે ખુણે પસાય અને પછી? પછી તે એ પ્રાણવાન સંઘ આખા ભારતમાં ફરી વળ્યો. આ પ્રેરણામાંથી મહારાજા સંપ્રતિ, વિક્રમાદિત્ય, પરમહંત કુમારપાળ વગેરે નૃપતિઓને વિમળ, આભુ, મુંજાલ, ઉદાયન, બાહડ, વસ્તુપાળ, તેજપાળ, અને ભામાશા જેવા મંત્રીઓને અને એમ અનેક વીર પુરૂષને જન્મ થયો. એ પ્રભાવક પુરૂષોએ પિતાના સમકાલિન મહાન ધર્માચાર્યોથી પ્રેરણું બળ, પ્રેત્સાહન પામી તે તે યુગને પ્રતિકુળ બળને વજાસમ પડકાર આપે છે. અને પિતાના જીવન સમાન ધર્મ અને આદર્શોને ઉજવળ તેમજ કીર્તિવંત બનાવ્યા છે. તિર્થાધિરાજ શ્રી શત્રુજ્ય, ગિરનારજી, આબુ ગરી, તારંગા અને એમ અનેક સ્થળે ઉભેલા કીતિસ્તંભે આજે એની સચ્ચાઈની સાક્ષી પુરે છે. આ આપણો ઈતિહાસ પૂર્વનાં ગૌરવ અને પ્રેરણું છે. એમાંથી આપણે કાંઈ નહિ મેળવીએ? આપણી સામે ઉભેલી શીખ પ્રજાનું સંખ્યાબળ કેટલું છે? પણ એનામાં ઉત્સાહ છે, પ્રાણ છે, થનગનાટ છે. મરવાની અને મરણ સાથે રમવાની તાલાવેલી છે. ધર્મ, જીવન, અને નીતિ ઉપર બદ નજર કરનારને જવાબ લેવાની બહાદૂર શક્તિ છે. તે એ પ્રજાની કોઈ સંપ્રદાય, કઈ સંસ્થા અને ખુદ સર્વભોમ સત્તા પણ છેડતી કરવા લલચાતી નથી. સુવર્ણ મંદિરને કબજે લેવા અને ગુરૂ કા બતામાં પ્રવેશ કરવાના પિતાના જન્મ સિદ્ધ હકકને મેળવવા અને ભેગવવા એણે જે કુરબાની આદરી, જે અર્પણતા આચરી અને જે આત્મ સમર્પણ કર્યા. ત્યાર પછી એવી બહાદુર યુવાન પ્રજા સામે મીટ પણ કેણ માંડે? પ્રાંતિક ધારાસભામાં કે એસેમ્બલીમાં, પ્રજાકિય પ્રાંતિક જલસાઓમાં, મહાસમિતિ કે ખુદ મહાસભામાં આજે શીખ પ્રજાને દ્રષ્ટિબિંદુ શે છે. તે તપાસ્યા વગર દેશના ભાવીનો કાર્યકમ આગળ ધપતું નથી. અને એ શીખ હૃદયની જરાય અવગણના કરવામાં આવે તે એના ખડગસિહ સરદારસિંહ, અને મયતાબસિંહો ઉભા થાય છે, અને એ પહાડી શરીર સિંહો સમાન ત્રાડે છે અને કહે કે, સબુર ! અમારી મહેચ્છાઓ જાણ્યા વગર તમે આગળ નહિ વધી શકે. પંડિત નહેરૂ અને અનસારી શમા દેશના સ્થભે પણ ઘડી ભરને માટે થંભે છે. આનું નામ જુવાની ! જૈનો આ જાતની યુવાની કેળવે અને એ યુવાનીમાંથી યુવક સંઘે પ્રગટાવે એવા મારા આશા ભર્યા અનેરા કેડ છે. (અપૂર્ણ) Page #31 -------------------------------------------------------------------------- ________________ સજોડે સ્વાર્પણ. II ouveg.-Iveces સજોડે સ્વાર્પણ. s. ( નેમ-રાજુલની જીવનકથા. લેખક–બાપુલાલ કાળીદાસ સંઘાણી “વીરબલ”]). Haj vovvssvvguvu (પુ. ૨ અંક ૮-૯ પૃષ્ઠ ૨૭૫ થી અનુસંધાન). સ્વગૃહે પાછા ફરીને શ્રમણ જીવનની પૂર્વ તૈયારીઓ આદરી, સાધન સામગ્રી વચ્ચે વસતાં બેદરકાર રહી નેમે સ્થિતપ્રજ્ઞતાના-સાધન હિન દશામાં આનંદી વૃતિના પ્રસંગે, કસોટીઓ અજમાવવા માંડી, સ્વભેજયને ખ્યાલ ત્યજી અર્પણુતાની મઝા માણવા વસ્તુઓ, સંપતિ વેરી નાંખી આખરે લગ્ન દિનથી બરાબર વરસ દિવસે શ્રાવણ શુકલ છઠું ગિરનારના વૃક્ષ છેડોના બાલ્યભાવના હાસ્ય વિલસતા સહસામ્રવનમાં, વડિલેએ ઉજવેલા દિક્ષોત્સવના મંગલ ગાનમાં ત્યાગી જીવનને સ્વીકાર કર્યો. વિહાર કરતાં શ્રી નેમે તદ્દન મૌનવદને એકાંતે રહી, ચિંતન સાધનામાં સઘળો સમય ગાળવા માંડે, જીવન યોગ્ય આહાર મેળવતાં પરસ્પર વિરોધી બની હરએક ઘડીએ મુંઝવણ ખડી કરતા અહિંસા, પુરૂષાર્થ, ફરજ, ત્યાગ, સ્વીકાર આદિ પ્રશ્નોને એક દેરે વીંટી લેવા મગજને તેડી નાંખતી સખ્ત વિચારણા ચલાવી, દિક્ષા દિનથી ચેપનમે દિવસે એજ સહસામ્ર ઉપવનમાં સમાધિસ્થ શ્રી નેમ તપસ્વીએ વેતસ (નેતર) વૃક્ષની છાયામાં, આશ્વિન અમાવાસ્યાઓ–ગુજરાતી ભાદ્રપદઅમાવાસ્યાએ જ્ઞાન સિદ્ધિ મેળવી એ વિરોધાભાસ ઢાળી નાંખે, નેમકુમાર કેવળી થયા. દ્વારિકાના નાગરિકે વૃદછંદ રખવાળ માલીના મુખે ઉપવનમાં શ્રી નેમનું આગમન જાણું ઉત્સાહભેર દર્શનાર્થે ઉલટી પડયાં, આખું રાજકુટુંબ ગિરનારની કેડીએ કેડીએ હલકી ઉઠયું, વાહનની લારકતાર જામી, ઉપવન નજીક આવતાં, સૌ વાહન ત્યજી શ્રી નેમના પ્રતિભાશાળી દેહનાં દર્શન કરતાં વિનયસહ વંદના કરી વચન પ્રસાદીની એપેક્ષાએ, વર્તુલાકારે વિસ્તરતા ઓજસનું અગમ્યપાન કરતાં શાંતિ અર્પતી દેહલતાને ટીકતાં બેઠાં. ચિત્યવૃક્ષની ગંભીર ઘટામાંથી ચળાઈને આવતા બાલસૂર્યના મીઠા રક્તતાપની ટીપકીઓથી જ્ઞાની નેમને દેહ એર પ્રભા પાથરતે હતો, વંદનાને ઝીલતા શ્રી નેમે રહસ્યપર્ણ સ્મિત વેરતી આંખ ઉંચી કરી ચોમેર ફેરવી, સર્વત્ર શ્રવણ ઉત્કંઠાનું મૌન વ્યાપી ગયું, હજારેની માનવ મેદની જાણે કાનને આડખીલી કરતા શ્વાસોશ્વાસને દબવતી હતી. હૃદયમાં મંથન જગવતા મર્મ Page #32 -------------------------------------------------------------------------- ________________ જનધર્મ વિકાસ. ભેદી ગંભીર ઘેરે કલામય હાથ ઝુલવતાં સાદી લોકભાષામાં જ્ઞાની નેમ અમૃત પ્રવાહ વહેતા મૂક્યા. “ભવ્યતાનાં પુજારીઓ! ધર્મ એટલે જીવન પ્રવાહમાં પળેપળે આવી પડતાં કર્તવ્ય આચરતાં વિવેક દ્રષ્ટિની દેરવણી સ્વીકારવી, ધમહીન માનવી પુરૂષાર્થ સેવે છે પણ ત્યાં આ દ્રષ્ટિને અભાવ હોય છે. એ દ્રષ્ટિ અતિ શાસ્ત્રધ્યયન કે વિશદ્ બુદ્ધિની ગેરહાજરીમાં ના ખીલવી શકાય એવી દહેસત રાખવાની જરાય જરૂર નથી, પ્રગતિવાંછુઓ ! જરા સાહસ, સાચી તમન્નાથી પણ ભરતાં આ દ્રષ્ટિ ખીલી અનુભવના પગથિયે પગથિયે પ્રબળ બનતી જાય છે. આ વિવેક દ્રષ્ટિની ખોળ કયાંય બહાર કરવાની નથી, માનવ કલેજામાં એ સત્ય તૈયાર પડેલું છે. માત્ર એને પિષણની જ આવશ્યક્તા છે માનવી માત્રને એ અનુભવ છે કે, કોઈપણ ગ્યાયોગ્ય કર્તવ્ય આચરતાં હદયના અતિ ઉંડાણેથી હા કે ના સુર ઉઠે છે. તેજ ધ્વનિ વિવેક દ્રષ્ટિનું બી છે, અંકુર છે, તે ધ્વનિની પ્રેરણાથી તે કર્તવ્યને અમલ કરે એજ એ અંકુરને વિકસાવનાર ખાતર અને જળ છે. એ અંકુરની પ્રગતિને માનવી સભાન ન હોય તે કેટલીયે વાર એને પિતાને પર્વગ્રહ, સમાજનો સડેલો પ્રવાહ રૂંધી નાખે છે. આંખ મીંચીને ચલાવાના વ્યવહારને અને શાસ્ત્ર અધ્યયનને ગુલામી સંસ્કાર તે કેટલીક એની તેજ ધારને બદ્દી બનાવી મૌલિકતાનો વિનાશ સર્જતાં નકલનું ઝેર રગેરગમાં ઉતારી દે છે. માનવી અસરેથી મુક્ત રહી એ સુરની દસ્તી કરે તે એને જીવન બાગ મઘમઘી રહે છે.” એ વિવેક દ્રષ્ટિને શક્ત અને સ્પષ્ટ બનાવવા આદર્શ પૂજા, સામાયિક, પ્રતિક્રમણના કાર્યક્રમે છે, આદર્શ પૂજા લક્ષને જાગૃત રાખે છે, સામાયિક શાંતિ અપી શક્તિ બક્ષે છે. પ્રતિકમણ વડે જીવન પ્રવાહનું દર્શન કરી કચરાનું સંશોધન થાય છે, અને આ બધાને અંતે પુરૂષાર્થ ઉન્નત પંથે વહી જીવનને અજવાળે છે.” - “હે ! માનવતાનાં પ્રેમીઓ ! પણ ધર્મિષ્ટ તરીકે ઓળખાવવાનાં વલખાં મારતા જનતા–સમૂહને એ આંતરિક અવાજને અમલમાં લાવ વસમે પડે છે, એટલે એ આ પ્રતિકમણ, સામાયિક, આદર્શ પુજાને નામે અમુક સ્તોત્ર પઠનથી જડ કાર્યક્રમો બજાવી ધર્મ પાલનની મીઠી આત્મવંચના સેવે છે. એમના જીવન પ્રવાહને રૂ૫ રંગથી ના અંજાતાં ઉંડાણે તપાસવામાં આવે તે આ સ્પષ્ટ તરી આવે છે. આ આત્મવંચના જીવનને અજવાળતી વિવેક દ્રષ્ટિને ભારી વિઘાતક નીવડે છે, અંકુર અક્ષય, અમર છે એટલે એના અસ્તિત્વને હરત આવતી નથી, પણ આથી અક્કસ સમય લગી પ્રગતિનાં દ્વાર બંધ રહે છે.” એ આત્મવંચનાના પ્રથમ કટફલ લેખે ધર્મ અને વ્યવહાર વચ્ચે દ્વિધાભાવ ઉત્પન્ન થાય છે. જનતામાં આથી લગભગ એક એવો ઉપસિદ્ધાંત પ્રસ્થાપિત થઈ જાય છે કે, ધર્મ અને વ્યવહારને કઈ સંબંધ નથી. જે પ્રતિ Page #33 -------------------------------------------------------------------------- ________________ સજોડે સ્વાર્પણ. • ૩૬૭ કમણ આદિ કાર્યક્રમ માત્ર જીવન પ્રવાહની તકેદારી રાખવા માટે વિવેક દ્રષ્ટિના પિષક છે, સાધને છે, તે કાર્યક્રમમાં જ ધર્મ પ્રાપ્તિ માની લઈ જીવન પ્રવાહન-વ્યવહારને યથેચ્છાએ વિહરવા દે છે. આવી વૃત્તિની જમાવટ થતાં પેલા આત્મવંચના ધર્મના ઠઠારા વધી જાય છે. આ ઠઠારે વળી પાછા સત્યની સામે દુશ્મનાવટ રાખતે થાય છે, કારણકે એની પાછળ દ્રષ્ટિ ભુલ્યા માનવ સમૂહનું માનસ ઝબકતું હોય છે, અને બીજી યા વ્યવહાર પરથી ધર્મની ચેકી ઉઠી જતાં સમાજ અધોગતિમાં સબડે છે–સદાય એમાં વધારેજ અનુભવે છે.” ટૂંકમાં ધર્મના આ વિસંવાદી રૂપને લઈને ધર્મભ્રમણ નિષ્ફલ્યતાના રણતમાં ડકી જાય છે. અને જીવનપ્રવાહ યુગયુગ લગી અથડાતે, કુટાતો ભટ-. કયા કરે છે. જિજ્ઞાસુઓ ! ચેતવણી રૂપી આટલું આંગળી ચીંધણ કરી વાસ્તવિક જે આગળ કહેવાઈ ગયું તે ફરી સ્પષ્ટ કરી કહું છું કે વ્યવહાર એટલે જીવન પ્રવાહને પંથે ઉપસ્થિત થતા આર્થિક, સામાજિંક, રાજકિય પ્રસંગે કરાતા આચરણ ઉપર મુક્તિસાગરનું મિલન સાધવું હોય તે વિવેક દ્રષ્ટિનું આધિપત્ય હેવું જોઈએ.” ધર્મને બદલે વળી સત્તા, વૈભવ, રૂપ નથી, ધર્મનું ફળ છે આનંદ, કંગાલિયતમાં હાસ્ય, હૃદયની ઉચ્ચ દશા, પાપનું પરિણામ કંગાલિયત, અનારેગ્ય, પીડન નથી, પાપને સાપ એ છે કે, સંપતિ વચ્ચે હયાના હાયકારા, કલેજામાં શાંતિના મુદ્દા ઉપર ભુખભુખનાં ડાચાં મારતાં વાસનાની ભૂતાવળ, ધર્માત્માના દિલમાં માનવતા ફાલેફુલે છે, અહીં પાસવતાનાં તાંડવ ખેલાય છે. ધમિષ્ટ, પાપીષ્ટના માનાપમાને, સાધન સંપતિને આધાર સમાજની વત્તા ઓછી સંસ્કાર, અસંસ્કારિતા પર અવલંબે છે. સુખી દુઃખીના તેલન તે માનવ કલેજાને કાંટે થાય, સાધનાથી વૈભવ પ્રાપ્તિ મનાય છે. કેટલીકવાર એ પ્રત્યક્ષ પણ જોવાય છે. પણ એ આશિભૌવની સાધના ગમે તેવા ઉજવલ નામે સાથે જોડાયેલી હોય તેયે આદરણીય નથી. એથી આત્મિક પ્રગતિને આંક વઘતે નથી. આવી સાધના અધ્યાત્મિક ક્ષેત્રનું સુવર્ણ પિંજર છે. પણ એ અંગે અહીં વધુ વિવેચન ન કરતાં એટલું જ કહ્યું કે, એ ધર્મ તો નથી જ. અધ્યાત્મિક શાંતિના આદર્શને ભુલી તે પિતાના મહાન સાધના બળને વૈભવ વિપુલતાની સંકુચિત કયારીમાં વેડફી દે છે, ઓ ભવ્યાત્માઓ! હમારા પ્રગતિ બળને એવા આશિર્ભાવના સંકલ્પમાં ગેર ઉપયોગ ના કરજે.” ભવ્યતાનાં પુજકે! છેવટે એટલું યાદ રાખજો રે! પુરૂષાર્થની ચેત જલતી રાખી વિવેક દ્રષ્ટિને આચરણમાં ઉતારવા મથ, પણ પુરૂષાર્થની મંસાલ નીચે મુકી વિવેક દ્રષ્ટિને ઝીલવા જતાં ગુલામ ન બનશે, પુરૂષાર્થ વિનાની વિવેક દ્રષ્ટિ ગુલામીનું રૂપક જ છે. વિવેક દ્રષ્ટિની પ્રેરણાએ પુરૂષાર્થનાં દિશા ફેરવજે, પુરૂષાર્થને રૂંધ મા !” જ્ઞાની નેમ મૌન બન્યા જીવનમાં અજવાળાં પાથરતી ગંભીર વાણી દૂર દૂર પથરાયેલે જનસમૂહ એક સરખી સાંભળી રહ્યો. (અપૂર્ણ) Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ' ધર્મ વિકાસ. ભાગાકાર ગુણાકાર લેખક-બાપુલાલ કાલિદાસ સધાણી. “વીરબાલ” ૫. ગાંધીજીના મંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈનું યરવડા જેલમાં તા. ૧૫-૮-૪૨ હૃદય બંધ પડવાથી થયેલું અવસાન ઓછું મર્મ વિદારક નથી. હિદની રાજકિય પરિસ્થિતિને અંગે તા. ૯ મીએ ગાંધીજી સાથે તેઓ ગિરફ તાર થયા હતા. અને અઠવાડિયામાં તે આ ગજબ ગુજરી ગયા. પુબાપુજીની પ્રતિભામાં એમણે કરેલું આત્મ વિલોપન એ આજના તર્કવાદી યુગમાં અજોડ દષ્ટાંત બની રહેશે. પચીસ વર્ષની ઉછળતી યુવાનીમાં એમણે આઝાદીના સાદને માન આપી બાપુજીના ચરણોમાં માથું ઢાળ્યું હતું. બસ પછીથી આજ સુધીની એક પચીશીમાં એ ડોસા અને એ યુવાન વચ્ચે એક નાનું સરખોય વિસંવાદ આપણે નહિ જોઈ શકીએ, પંડિત નહેરૂ અને સરદારને બાપુજીથી જુદે ગુર કલ્પી શકશે પણ મહાદેવભાઈએ તે બસ બાપુજીને સાચેજ જમણે હાથ બની જવાનું, અખબારેએ કહ્યું છે તેમ એમની લયલા બની જવાનું, બાપુજીની જલતી ચેતના દિવેલ બની જવાનું, પુત્ર, અને ગાંધી રહસ્યના સાચા વારસદાર બની જવામાં જીવન હેમી દીધું, એમનું સામર્થ્ય, તે જેને નવજીવન, હરિજન આદિ અખબારી અને સાહિત્ય ગ્રંથનો પરિચય છે તેજ પરખી શકશે, બાપુજીની પ્રતિભા, નેતાગીરી, અને માનને એમણે પિતાનાં ગણ્યાં, અલગ જાહેર ખ્યાતિની એમણે તૃષ્ણા ત્યજી હતી, પ્રભુ મહાવીરદેવને પ્રેમભક્તિમાં કૈવલ્ય અને મુક્તિ કેલનાર ગૌતમ મળે હતો, બાપુજીને આજે એજ આત્મવિલેપન કરનારે મહાદેવ મળે. પ્રભુ જેના આત્માને બાપુજીએ આશિર્વાદ આપ્યા છે એને શાંતિ આપશેજ. તિથિચર્ચાને નેવે મુકો. આ શબ્દ વાંચીને કેટલાક ચમકી ઉઠશે, પણ અખબારમાં તિથિચર્ચા અંગે આવી રહેલા અહેવાલે ધીરજપૂર્વક વાંચ્યા પછી આવા નિર્ણય ઉપર આવ્યા સિવાય છુટકે નથી, તિથિચર્ચાના અંતેષ કર સમાધાનની આશા હને તે આકાશ કુસુમવત્ લાગી રહી છે. એક બાજુ કમિટી દ્વારા ઉકેલની વાત નકકી થઈ છે, છતાં બીજી બાજુ આ વાદવિવાદ અને કાગળના ઘોડાઓની ખાશી લડત જામી રહી છે? પણ આ ઉપરથી બન્ને પક્ષેની મનોદશા ક૯પવાનું જરાય અશક્ય નથી, અને પક્ષો એમ માનતા હોય કે આપણા પક્ષે ઉકેલ આવશે તે સામાને ઉતારી પાડવા થશે. અને વિરૂદ્ધ પરિણામ આવે તે એના પાલનમાંથી છટકી જવાની બાકી Page #35 -------------------------------------------------------------------------- ________________ પવોધિરાજ-આરાધના. ૩૬૯ બળી રાખવી, જે એ મને દશા આજે કામ કરી રહી હોય તે તે કમિટિનું નાક કાપવા જેવું થશે. કમિટિને કામ ઉપર ચડતાં પહેલાં મારી સલાહ છે કે, બને પક્ષના તમામ જવાબદાર મુનિરાજે કંઈપણ ઉકેલને વર્તનમાં મુકવાની પ્રતિજ્ઞા ઉપર સહી કરી તૈયારી ન બતાવે તે આ કામ નેવેજ ચડાવી મુકવું સારૂ. વિસંવાદી વાતાવરણ વચ્ચે કમિટિ કામ કરશે તે અવિશ્વાસની વાતો થશે, અને કુસંપને ઓઘ ઉભરશે, પાછળ બે પક્ષો તે પેલી પ્રતિજ્ઞાપૂર્વકની તૈયારી વિના કાયમ રહેશે. આ કરતાં તે આજેજ તિથિચર્ચાને નેવે મુકી આજથી જ સે ફાવતું કરે તે શું બગડી જવાનું છે? ત્રિસ્તુતિક અને ચાર સ્તુતિ વર્ગ વચ્ચેના ભેદ જે આ એક બે તેરસ અને બે પુનમને ભેદ જેન સમાજના કમનશીબે છે ઉભે થાય અને બે પક્ષ જે અનિવાર્ય હોય તે બળતામાંથી કાઢયું એટલું બાપનું એ દષ્ટિએ કુસંપને રસ્તે છેડી દે એ શું ડહાપણભર્યું નથી લાગતું? પર્વાધિરાજ-આરાધના ગમવાવાર રેઢાના રૂપાર. આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીજી મહારાજ આદિનું ચાતુર્માસ અહિં હાઈ પર્યુષણ પર્વની આરાધના ઘણા જ ઉત્સાહપૂર્વક થતા સાથે સદ્દગત પૂજ્ય આચાર્યદેવશ શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયાનંદવિજયજી એ એકત્રીસ ઉપવાસના મહાન તપની આરાધના કરી તેઓશ્રીએ ભાદરવા સુદિ ૫ ના નિરવિને પારણું કર્યું છે, આ તપના ઉત્સવમાં ડેહલાના ઉપાશ્રયે ભાદરવા સુદિ ૧૪ સુધી અષ્ટાલીક મહોત્સવ કરી દરરોજ અહિંનાં અને પાટણના શેઠ લક્ષ્મીચંદભાઈ આદિ સંગીતકારેએ રાગરાગણીથી જુદાજુદા પ્રકારની પૂજાઓ ભણાવવા સામે ચાંદીના ત્રણ ગઢ, સમસરણ, અને પાવાપુરીની રચના કરી દદરેજ સેજિત પરમાત્માઓને અંગચનાઓ કરવામાં આવી હતી. ઉપાશ્રય હોલ અને સરિયામને રંગ બેરંગી ધ્વજાઓ અને ઈલેકટ્રીક લાઈટથી સણગારવામાં આવ્યા હતા. વળી મહાવીર જન્મ દિને સુપનના ચઢાવામાં ઘી મણ ૧૩૨૫ થી વધુ થવા સાથે સંવત્સરી દિને બારસા સૂત્રની ઉછામણું શેઠ ચીમનભાઈ લાલભાઈએ બોલી આચાર્યશ્રીને વાંચનાથે વરેવ્યું હતું. આ રીતે જ્ઞાન ખાતામાં પણ એકંદર રૂા. ૭૫૦ થી વધુ ઉપજ થવા પામી હતી. અમાવાર રીતનો ઉપાશ્ચર ઉપાધ્યાય શ્રી દયવિજયજી મહારાજ આદિd ચાતુર્માસ અહિં હોવાથી પર્યુષણ પર્વમાં વિશેષ ઉત્સાહ હેવાથી શ્રાવણ વદિ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ * જનધર્મ વિકાસ, ૫ને રવિવારથી અક્ષ્યનિધિ તપને પ્રારંભ થતાં આબાલવૃદ્ધ મળી ૮૩ વ્યક્તિઓ તપમાં જોડાયા હતા. આ તપસ્વીઓનાં એક તે નવ વર્ષને બાળક હતો. હાલના સંજોગાનુસાર એકાસણાની ટેળીઓ બંધ રાખેલ હોવાથી તપસ્વીએની ભક્તીને લાભ ઘણાઓએ કટાસણ, ખાલા, અને શેર શેર સાકરના પડા આદિની લ્હાણી કરી લીધો હતો. અને તપની સમાપ્તિ ભાદરવા સુદિ ૪ ના થઈ હતી. વળી મહાવિર જન્મ દિને સૂપનના ચઢાવાની અને જ્ઞાન દ્રવ્યની ઉપજ સારા પ્રમાણમાં થવા પામી હતી. - અમાવા ઢવાની નો જાય. પન્યાસજી શ્રી દાનવિજ્યજી મહારાજ આદિનું ચાતુર્માસ અહિ હાઈ પર્યુષણ પર્વની આરાધના ઘણા જ ઉમંગથી થવા સાથે સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભૂવનવિજયજીએ અઠ્ઠાઈ તપની આરાધના કરી હોવાથી તેના ઉત્સવમાં લવારની પળના ઉપાશ્રયે ભાદરવા સુદિ ૧૩ થી ભાદરવા વદિ ૫ સુધિને અષ્ટાદ્વીકા મહત્સવ કરી દરરોજ જુદાજુદા પ્રકારની ચુનંદા ગવૈયાઓએ રાગરાગણીથી પૂજાઓ ભણાવવા સાથે દેરાસરમાં પરમાત્માઓને નવનવા પ્રકારની અંગ રચનાઓ કરાવવામાં આવી હતી. વળી ઉપાશ્રય અને સરીયામને દવાઓથી શુશોભિત બનાવવામાં આવ્યું હતું. તેમજ મહાવીર જન્મદિને સુપનના ચઢાવામાં બાવીસથી વધુ મણ ઘીની ઉપજ થવા સાથે જ્ઞાન દ્રવ્યની પણ સારી ઉપજ થવા પામી હતી, અને પારણું મણ ૧૫૧) ના ચઢાવાથી સુરદાસ શેઠની પિળવાળા શેઠ ભીખાભાઈ ન્યાલચંદના ઘેર પધરાવવામાં આવ્યું હતું, વળી આયંબિલની ઓળીના અંગે ઉપદેશ આપતાં ઉદાર ગૃહસ્થોએ ઝડપ ભેર રકમો લખાવતાં સાડાસાત હજારથી વધુ રકમ વ્યાખ્યાનમાં નેંધાઈ ગઈ હતી. આ રીતે એકંદર જનતામાં ઘણું જ સારે ઉત્સાહ હતે. કમલાર સીમાની ૮નો કપાશ્રય. પન્યાસજી શ્રી ઉદયવિજયજી મહારાજ આદિનું ચાતુર્માસ અહિ હાઈ પર્યુષણ પર્વની આરાધનામાં ઉત્સાહ હેવાથી શ્રાવણ વદિ ૫ ને રવિવારથી અક્ષ્યનિધિ તપને પ્રારંભ થતાં આબાલવૃદ્ધ ૨૬૩ વ્યક્તિઓ તપ આરાધનામાં જોડાયા હતાં, અને તપસ્વીઓમાં ઉત્સાહ સારે હોવાથી હાલના સંજોગાનુસાર એકાસણાની ટેળીઓ બંધ રાખેલ હોવા છતાં તપસ્વીઓની ભકતી અકેક રૂપીઆની, ઝરમર પીતળના વાસણોની અને શેર શેર સાકરના પડા આદિની જુદાજુદા ગૃહસ્થોએ આસરે ત્રીસેક લહાણીઓ કરી લાભ લીધો હતો. ઉપરાંત સામુદાયિક લહાણીઓ કરવા માટે એક ટીપ થતા તેમાં પણ આસરે આઠસોની રકમ થવા પામી હતી. ભાદરવા સુદિ ૪ના તપની સમાપ્તિ કરવામાં આવી હતી. વળી મુનિશ્રી નિપુણવિજ્યજીએ અઠ્ઠાઈ તપની આરાધના કરેલ હોવાથી પિળના આગેવાને તરફથી તેના ઉત્સવ અંગે Page #37 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ-આરાધના. - ૩૭૧ ભાદરવા સુદિ ૬ થી સુદિ ૧૩ સુધી અષ્ટાદ્વીકા મહત્સવ કરી દરરેજ જુદાજુદા પ્રકારની ઉમદા ગવૈયાઓએ રાગરાગણથી પજાએ ભણાવવા સાથે દેરાસરમાં પરમાત્માઓને નવનવા પ્રક્રારની અંગ રચનાઓ કરવવામાં આવી હતી. સામળાની પિળને ન ઉપાશ્રય હોવાથી પિળમાં ઉત્સાહ ઘણો જ સારે હતે. - ધનપુર પન્યાસ શ્રી લાભ વિજયજી, મુનિ રવિવિજ્યજી અને મુનિ પ્રકાશવિજયજીનું ચાતુર્માસ હઈ પર્યુષણ પર્વની આરાધનામાં ઉત્સાહ સારે હતું. તેમજ ચોસઠ પહોરના પિસાર થયા હતા, વળી તપસ્વીઓને રોકડ નાણાની પ્રભાવનાઓ કરવામાં આવી હતી. મહાવીર જન્મદિને સૂપનના ચઢાવાની અને જ્ઞાન દ્રવ્યની પણ ઉપજ સારી થવા પામી હતી. આ રીતે જનતામાં ઉત્સાહ સારે હતું. પરંતુ કહેવાતા શાસનપક્ષવાળાઓએ મુનિઓની હાજરી હોવા છતાં કલ્પસૂત્ર મુનિઓ પાસે ન સાંભળતાં સુખધિકા જૈનશાળાએ શ્રાવકેએ એકઠા થઈ વાંચેલ હતી. આ રીતે મુનિ પાસે કલ્પસૂત્ર જેવું મહાન સૂત્ર સાંભભવાનો પણ તિથિ ભેદના અંગે તેઓએ બહિષ્કાર કર્યો હતે અને કેટલાક ભેળાઓને મુનિઓનું વ્યાખ્યાન સાંભળતાં અટકાવવા પણ પ્રયત્ન કર્યા હતા. છતાં પણ ઉપાશ્રય ઉભરાઈ રહેતો હતો. આવી પ્રવૃતિથી તેઓ શાસન પ્રેમી કહેવાય કે શાસન દ્રોહી? ભાદરવા સુદિ ૧૪ ના સહવારના સાડા નવ વાગે પન્યાસજી શ્રી લાભવિજયજી મહારાજના પ્રમુખપણ નીચે શ્રીમદ વિજયધર્મસૂરીજી મહારાજની જયંતિ ઉજવવામાં આવી હતી. હાલ તથા સરિયામને વિજયપતાકાથી સુશેભિત બનાવવામાં આવ્યા હતા. પ્રારંભમાં અધ્યક્ષસ્થાને મંગળાચરણ કર્યા બાદ વકીલ છોટાલાલ, વકીલ પ્રભુલાલ, અને મી. મનુભાઈ આદિ વક્તાઓએ સદ્ગતના જીવન ઉપર સુંદર પ્રકાશ પાડી સભાજનેને પરિચીત કર્યા હતા, તેમજ શ્રી શાન્તિનાથના જિનાલયે આકષક આંગી રચાવવામાં આવી હતી. રવિરમતિ રામનારનો ઉપકા. પન્યાસ શ્રી મંગળવિજયજી મહારાજ આદિનું ચાતુર્માસ હોઈ પર્યુષણ પર્વની આરાધના સારા પ્રમાણમાં થવા સાથે આચાર્યદેવ શ્રી વિજયહર્ષસુરીજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી ભરતવિજયજીએ ત્રીસ ઉપવાસના મહાન તપની આરાધના કરી સુખસાતાપુર્વક ભાદરવા સુદિ ૧૨ના નિરવિદને પારણું કરેલ છે. આ મહાન તપના ઉત્સવમાં રામનગરના શ્રાવકે એ ભાદરવા સુદિ ૬ થી સુદિ ૧૪ સુધીને અઢેતરી મહાપૂજા સાથે અષ્ટાહકા મહોત્સવ કરી ભાદરવા સુદિ ૬ કુંભ સ્થાપના, સુદિ૧૧ જળયાત્રા, સુદિ ૧૨ નવગ્રહ અને દશ દિગપાલ પુજન, સુદિ ૧૩ અષ્ટતરી પુજા અને સુદિ ૧૪ અષ્ટાદ્વીકા મહોત્સવની સમાપ્તિ રાખી દરરોજ જુદા જુદા પ્રકારની ચુનંદા ગવૈયાઓએ રાગરાગણીથી પૂજાઓ ભણાવવા સાથે પરમાત્માઓને અંગ રચનાઓ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ - કોનધર્મ વિકાસ શુમિત રીતે કરાવવામાં આવી હતી. દેરાસર, ઉપાશ્રય અને સરિયામને ધ્વજપતાકાઓથી શણગારવામાં આવ્યા હતા. વળી અષ્ટતરીપૂજાના રોજ અમદાવાદથી આચાર્યશ્રી વિયહર્ષસૂરીજી મહારાજ શિષ્ય સાથે આગેવાનોની વિજ્ઞપ્તિથી પધાર્યા હતા અને તેથી સંઘમાં ઘણાજ આનંદ છવાઈ રહ્યો હતે. ઘરના મુનિશ્રી ભૂવનવિજયજી મહારાજ આદિનું ચાતુર્માસ ખેતરવસીના પાડાના ઉપાશ્રયે હાઈ પર્યુષણ પર્વની આરાધના ઘણાજ ઉત્સાહથી થવા સાથે મુનિ શ્રી ચિદાનંદવિજયજીએ અઠ્ઠાઈ તપની આરાધના કરેલ હોવાથી તે ઉત્સવના અંગે પાડાના આગેવાન તરફથી ઉપાશ્રયમાં ભાદરવા સુદિ ૬ થી સુદિ ૧૫ સુધીને અષ્ટાનીકા મહત્સવ રાખી દરરોજ ચુનંદા ગવૈયાઓએ જુદા જુદા પ્રકારની પૂજાઓ રાગ રાગણથી ભણાવવા સાથે પરમાત્માને નવનવા પ્રકારની અંગ રચનાઓ આકર્ષક રીતે કરાવવામાં આવી હતી. સમાપ્તિના દિને હીરા મોતીના દાગીનાઓની ઘણું જ ભભકાદાર આંગી રચાવવામાં આવી હતી, વળી સુદિ ૧૧ ના દિને રથયાત્રા ઘણજ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી, રથયાત્રામાં પ્રભુના ચાર ચાંદીના રથ, હાથી ઉપરાંત સાસઠ ઉપરાંત સાબેલાએથી અનહદ શોભા આવી હતી. વળી મહાવીર જન્મ દિને સૂપનના ચઢાવવામાં ૮૫૦) મણ ઘીની ઉપજ થવા સાથે જ્ઞાન દ્રવ્યની પણ સારી ઉપજ થઈ હતી, આ પ્રસંગથી કેટલાક વખત થયા પિળના લોકોમાં જે ઉદાસીનભાવ રહેતો હતો તેમાં ઘણોજ ઉત્સાહ વધી ગયું હતું. મુદ્રક-હરલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે-અમદાવાદ પ્રકાશકઃ | ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જૈનધર્મ વિકાસ” ઓફિસ જનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરોડ-અમદાવાદ, Page #39 -------------------------------------------------------------------------- ________________ જગર જયંતિ મહોત્સવ અમાવા, ભાદરવા સુદિ ૧૧-૧૨ એમ બે દિવસના કાર્યક્રમ રાખી સદ્ગત જૈનાચાર્ય શ્રી વિજયની તસૂરિશ્વરજી મહારજના મુનિ સમુદાય તરફથી ડેહલાના અને વીરના ઉપાશ્રયે જગતનંદનીય જગદગુરૂ શ્રીમદ્દ હીરવિજયજી મહારાજની જયંતિ ઉજવવા અને દિવસ સહવારના સાડાનવ વાગે સભા રાખવામાં આવી હતી. પ્રારંભમાં આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી મહારાજે મંગળાચરણ કરી આચાર્યદેવના બાળ વયથી માંડીને આચાર્ય પદ્ધ સુધિની હકીકત જણાવ્યા બાદ ઉપાધ્યાય શ્રી દયાવિજયજી, કેવી ભાગીલાલ રતનચંદ, પંડિત મફતલાલ, શેઠ સુલચ દભાઈ વૈરાટી, પન્યાસ શ્રી કલ્યાણુવિજયજી, મુનિશ્રી વિદ્યાવિજયજી મુનિશ્રી રામવિજયજી, મુનિશ્રી ચરણવિજયજી, મુનિશ્રી અકવિજયજી, મી. લક્ષમીચ'દ પ્રેમચંદ, ઉદયપુરવાળા રૂપલાલજી ખારીયા આદિ વક્તાઓએ જગદુગુરૂ હિરવિજયસૂરીજીના જીવનના જુદાજુદા પ્રસંગો બાદ પિતાની છટાદાર ભાષણમાં વક્તવ્ય કરી સભાજનોને પરિચીત કર્યા હતા. અંતમાં આચાર્ય શ્રી વિજયહષસૂરીજીએ ઉપસંહાર કરી સભાની સમાપ્તિ કરવામાં આવી હતી. તેમજ વ્યાખ્યાન હોલને અને સરિયામને ધ્યવજપતાકાઓથી શણગારવા સાથે અને સ્થળે તે દિવસે પૂજાએ પણ રાગરાગણીથી ભણાવવા સાથે પરમાત્માઓને અંગરચના પણ કરાવવામાં આવી હતી. Tધનપુર ભાદરવા સુદિ ૧૧ ના સવારના નવ વાગે સાગરના ઉપાશ્રયે પન્યાસ શ્રી લાભવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને જગદગુરૂની જયંતિ ઉજવવામાં આવી હતી, વ્યાખ્યાન હાલ તથા સરિયામને વિજય પતાકાઓથી સણગારવામાં આવ્યા હતા અને હાલ ખીચોખીચ ભરાઈ ગયા હતા. પ્રારંભમાં પન્યાસજી મહારાજે મંગળાચરણ કર્યા બાદ મુનિ શ્રી રવિવિજયજી, મુનિ શ્રી પ્રકાશવિજયજી, મી. મનુભાઈ વકીલ પ્રભુલાલ, વકીલ છોટાલાલ અને વકીલ બાપુલાલ આદિ વક્તાઓએ જગદ્ગુરૂ શ્રીમદ્ હિરવિજયસૂરિશ્વરજી મહારાજના જીવનના જુદા જુદા દ્રષ્યા લઈ દરેકે પોતપોતાની છટાદાર ભાષામાં વકત્વય કર્યો હતાં. તેમજ શ્રી શાન્તિનાથજીના દેરાસરે પૂજા ભણાવવાનું અને આંગી રાખવા ઉપરાંત શ્રી નેમેશ્વરજી ભગવાનનો જિનાલયે શ્રીમદ્દ જગદગુરૂની મૂતિને આકર્ષક અંગરચના કરાવવામાં આવી હતી. સુધારી જૈન ધર્મ વિકાસના ગત અંકના પૃષ્ઠ ૩૨૯ માં “કલમનાં નખરાં?” ના હેડીંગ નીચે જે સમાચાર આવેલ છે. તે હેડીંગના બદલે “ચતુર્વિધ સંઘના કદમે કદમે” એ હેડીંગ સમજવું. સદર હેડીંગ પૃષ્ઠ ૩૩૧ ના લેખનું હતું. પરંતુ સરતચૂકથી પૃષ્ઠ ૩૨૯ના લેખમાં હેડીંગ મૂકાઈ ગયું હતું માટે પૃષ્ઠ ૩૨૯ વાળા લેખનું હેડીંગ “ચતુવિધ સંઘના કદમે કદમે” સમજવું. * તંત્રી Page #40 -------------------------------------------------------------------------- ________________ Jain Dharma Vikas (Monthly) Regd No. B.4494 ( વાંચકોને ? માસિકના નમુનાને અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. 2-8-0 અને બહારગામના (પોસ્ટેજ સાથે) રૂા. 3-0-0 મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નંધાવશે. a લવાજમ મોડામાં મોડા આવતી સુદિ 15 સુધી મોકલી આપશો. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકે નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમે, મત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. તત્રી” - ગા....હ...કા....ને વિન....વ .ણી. ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકોને ક્રાઉન 16 પૈજી 340 થી વધુ પાનાના છ પુસ્તકે ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ 15 સુધિમાં મોકલી મંગાવી લેવા ત્યારબાદ વી. પી. થી મોકલાશે.. 1 સસતિશતસ્થાન પ્રકરણ, 2 વાકય પ્રકાશ, 3 પ્રાકૃત લક્ષણ, 4 સઝાય સંગ્રહ, 5 શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ 12 મેં સ્વાગરાહણ મહોત્સવ. 6 ચાવીસ જીન કલ્યાણક ચૈત્યવંદન. SOSTS ( 5 તપાગજી પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક | ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત તપાગચ્છ પટ્ટાવલી:–સંપાદક, 5. શ્રી કલ્યાણુવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાયોદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષોનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપયાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - ક્રાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકુ ૫'કું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0, પોસ્ટેજ જુદું. લખા જૈન ધર્મ વિકાસ ઓફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ, કનકકM % %ના:- રા ર ર % 85 % % ટાઈટલ છાપનાર : શ્રી શારદા મુદ્રણાલય, પાનકૅર નાકા. જુમામસીદ સામે–અમદાવાદ, ) રાં;