Book Title: Jain Dharm Vikas Book 01 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522512/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ No-052522 .10 जैनं जपनुशास 'I l illlllll" પુસ્તક ૧ લું. ] - " : આસો : વીર સંવત ૨૪૬૭. [ અંક ૧૨ | Jીમદ પંડ્યાનું ૨સ્તા વિશ્વજીનહ ૨; તંત્રી : પ્રકાશક લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ. ભેગીલાલ સાંકળચંદ શેઠ. Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષય. ૧. તેથી. વાર, K ( 8 : ૪ છે જ » જે આ છે V S « જ છે - - - ? ? ? અકટોમ્બર, સને ૧૯૪૧. જૈન ધર્મવિકાસ. વીર સં. ૨૪૬૭, પંચાંગ. વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, એ. સુદિ ૧ ક્ષય આસા, વિ. સં. ૧૯૯૭. લેખક. પૃ58. जिन प्रतिमा माहात्म्य मुनिश्री भद्रानंदविजय ૩૪૧ સુર| સામ રર वासुपूज्य स्तवन. करतुरचंद जैन. ३४२ ગરીબનાં આંસુ ” શ્રી કલ્યાણવિભળજી ૩૪૨ श्री आदिनाथ चरित्र पद्य. जैनाचार्यश्रीजयसिंहसूरिजी. ३४3 श्री शीलकुलकम् जैनाचार्यश्रीविजयपद्मसूरिजी. ३४४ ૮ રવિ ૨૮ शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. पूज्य मु. श्री. प्रमोदविजयजी. ૧૦મિંગળal (પન્નાટાઢની) ૩૪ ૬. ૧૧ બુધ +૧] શ્રી સિદ્ધચક્રની તાત્વિકભાવના. જૈનાચાર્ય શ્રીવિજયપત્રસૂરિજી. ૩૪ ૯ ધમ્ય વિચાર.. ઉપાધ્યાય. શ્રીસિદ્ધિમુનિજી. ૩૫૩ મૃતિપૂજાના વિરોધમાં ” | મુનિશ્રી ન્યાયવિજયજી. ૩૫૬ વીદંરા નિરોલમેં મુનિશ્રી કાઢી લેવા.” જાતુરચંદ્ર જૈન. ૩૫૮ રાધનપુરની વરખડીની પ્રાચીનતા. લક્ષ્મીચંદ પ્રેમચંદ. મૂર્તિપૂજાનો વિકાસ, સંધાણી બાપુલાલ કાળીદાસ. ૩૬૫ પાર્શ્વ–પ્રભુ મંગળ દીવો. સંઘવી અમૃતલાલ ઉજમશી. आचार्यदेवना उपदेशथी संस्थाओनी उदघाटन. चंदनमल जैन. ૩૬૮ ઉપધાન ફાલ 3६८ વર્તમાન-સમાચાર તંત્રી ૩૭૧ શુદિ ૭, શનિ, આયંબિલ ઓળી | વદિ ૫, શુક્ર શ્રી સંભવનાથ કેવળદિન, પ્રારંભદિન. - અને રોહિણીદિન. શુદિ ૧૫, રવિ, આયંબિલ ઓળી વદિ ૧૨, શુક્ર, શ્રી પદ્મપ્રભુ જન્મદિન, સમાપ્તિદિન, અને શ્રી નમિનાથ - અને શ્રી નેમિનાથ અવનદિન. ચ્યવનદિન. વદિ ૧૩, શનિ, શ્રી પદ્મપ્રભુ દિક્ષાદિન. વદિ ૦)), સોમ, શ્રી મહાવીરસ્વામી મેક્ષદિન અને દિવાળી પર્વદિન. ૬ = w w ૩૬૭ ? જ ” » ? ” 9 «છે ? ન જ 53 Bઅકટબિર૩૧ * | દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મવિકાસ पुस्त: १. मासी, स. १८८७. ५४ १२ भा. जिनप्रतिमा महात्म्य (रचयिता-मुनिश्री भद्रानंदविजय सेवाही) प्रतिमा महा सुखदायिनी, औ आर्त्तशमनी जान लोों सब लोक मन आनंदिनी, औ इष्ट फलदा मान लो ॥ फिर कल्पलतिका सम इसे, श्रीशास्त्रकारों ने कहा। मन ध्यान धर इसका मनुज आनंद पाता है महा ।। ___ (२) मृत्ति श्री जिनराज की, अद्भुत सुधा की स्यंदिनी । संसार सागर के तरन हित, नौ समान विनंदिनी ॥ जिन विंब को जिनवत् समझ, दर्शन करो प्रभुका सदा । सर्वज्ञता जब तक नहीं, त्यागो न जिनपूजा कदा ॥ (३) स्वर्गापवर्गप्रदायिनी, औ दुष्ट ध्येय विनाशिनी, जग जीव मंगलकारिणी, औ आर्त जन आधारिणी।। ऐसी अलौकिक गुणवती, तीर्थंकरों की मूर्तियां, . दर्शन करी पावन हुए, जागी हृदय में स्फूर्तियां ॥ चिंतामणी वत् चिंतितार्थ, प्रदायिका जिन मूर्ति है । फिर स्मरण पूजन मनन से तो, शीघ्र भव की चूर्ति है ॥ . आनंद, आर्द्रकुमार के सद्बोध का कारण यही। . ताते करो तुम भक्ति भद्रानंद पाओगे सही ॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ ३४२ જૈનધર્મ વિકાસ वासुपूज्य स्तवन ___ (रचयिता-कस्तूरचंद जैन सेवाड़ी) देसी-राणीजीतो रजनी सेजा सुतां सजनी ॥ वासुपूज्य स्वामी, तुमे अंतरजामी । दरसण देओ सुख थाय थाय थाय ॥ जेठ सुद नम आया, देव विमान पाया। जया माता के गर्भ आय आय आय ॥ जया माता जाया, वसुपूज्य घर राया, चपानगरी के तुमे राय राय राय ॥ चारित आप पाया, क्रमे सुख पाया। मोक्षपुरीना तुमे राय राय राय ॥ पाड़ा लंछन पाया, रक्तवर्णी काया। वरक रासी ना तुम्हे राय राय राय ॥ किस्तूरचंद गावे, आपके मंदिर आवे । आप दुख कापो सुख थाय थाय थाय ॥ “शमन मांस" લેખક–કલ્યાણવિજયજી પિકારે ધર્મના થે, ગરીબી છે મહેબુરી, વાંચે ઈતિહાસના પાને, ગરીબી છે મહાબુરી. ગરીબી માન મૂકવે, ગરીબી ભાન ભૂલે, ગરીબી દેહ વટલાવે, ગરીબી છે મહાબુરી. ગરીબી વિષની વેલી, ગરીબનું કઈ ના બેલી, ગરીબની હાય છે બુરી, ગરીબી છે મહાબુરી. "गरी मनासु"छमेटी, ५५२ ५९ नशे छेदी, ગરીબ સૌ આ જગત કેદી, ગરીબી છે મહાબુરી. Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદીનાથ ચરિત્ર પદ્ય ३४३ ॥श्री आदिनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य जयसिंहसूरिजी तरफथी मळेलु) (dis Y४ १११ था अनुसंधान ) राजसभा एक दिन, राजत महाबाराय । चतुर मत्री आये तभी, बेठे सीस नवाय ॥ स्वयंबुद्ध प्रधान, इमि मनमें बोलन लगा। स्वामी कर कल्याण, एसा होना कठिन है । हमरे देखत श्रीमहाराजा, विषय माय बिसरे निज काजा। यहि कारण अब नृपहिं जतावें, हानिलाभकर घात मुझावें ॥ स्वयंबुद्ध इमि कह उठ बोला, सभा माहिं हृदय पट खोला। नृपति सुनिय एक बात हमारी, सत्य बात मे कहउ विचारी ॥ सागरसे भवउपमा होइ, प्रागर प्रकृति मे कहता सोह। नदी नीर सागर नहीं तृप्ती, तिमि जगमें विषयन नहीं खपती॥ जिमि जिमि जीव विषयको भोगे, तिमि तृष्णा सद्वातिको चोगे। दुर्जन जीव जहरधर प्राणी, इनहिं सेव अति होवत हानी ॥ कामदेवसुख हो तत्काला, पुनि परिणाम विरस रसवाला। जिमि खुजातदाद बड़ रोगा, काम बड़त तिमि करते भोगा। कामदेव नर्ककर दूता, व्यसन सिंधु पापका भूता। कामदेव शुभ मार्ग छुड़ावे, कामदेव मदमत्त कहावे ॥ ग्रहस्थ भवन जिमि मृशक खोदे, तिमि नरदेह काम सब खोदे। अर्थ धर्म मोक्षकर नासा, नर्कपुरीका डालत पासा॥ कामजाल नारी नृपराई, इससे निजको रहो बचाई। संगतिसे नर सुखदुख पावे, संगति हि से मोक्ष सिधावे ॥ चपलूसी नर निज सुखकारी, स्वामी लाभ कर सुरत बिसारी। सोइ नर राजन तुमको फांसा, तिन संगति निज कार्यविनासा ॥ विषयवासना है दुखकारी, नर्कगति दुख देवनहारी। धर्मविहीन देह नहीं सोभा, जिमि जलहीन सरोवर सोभा ॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ 3४४ જૈન ધર્મ વિકાસ धर्मनिर सुख संपतिशाली, श्रेष्ठ जीव अतिप्रतिभाशाली । हे स्वामी विद्याधर राया, धर्म करत तुम यह पद पाया। यहि कारण तुम अय नृप राया, गहिये स्वच्छ धर्मकी छाया। खयंबुद्धके बचन सुन, संभिन्नमति गरमाय । मित्थारूपी अंधको, किया सभाके माय ॥ अरे खयंबुद्ध तुम चतुराइ, स्वामिहितयुत बुद्धि उपाइ ॥ होडकार जिमि जते अहारा, तिमि तुम बचन ज्ञान उजियारा । सरल प्रसन्न रहत हम स्वामी, तिन मंत्री तुम सम अनुगामी॥ किन कठोर गुरु विद्या दीनी, असमयमें यहि विधि मति कीनी । निज सुखहित सेवक कर सेवा, स्वामी सुखकर वरजत केवा। निजसुख छोड़ी मोक्षगति चावा, ते मतिमंद भ्रमत दुख पावा । अधर्म धर्म नहीं करहु विचारा, सुखमें इससे होत अंधारा ॥ बहुविधि खंडन करत अभागा, अमृत छाडि जहर संगलागा। खयबुद्ध बोला तभी, सुनकर खंडन बेन। .. धर्मद्रोहसंगत सदा, नर्कगति दुख देन ॥ सुनहु सभिन्नमति चितलाई, धर्म किये सुख आवत भाई॥ राज भवन कोइ अति सुख भागे। कोइ नर मारग कनुका चोगे । ज्ञानचक्षु देखो तुम ज्ञानी, पाप पुन्य कर होय पिछानी ॥ सुख चाहत दुख हे अति भारी, धर्मवान सुखकर अधिकारी। असमय समय सुकर्म न देखा, क्षण २ का सब रखना लेखा ॥ चतुर सेवक खामीसुख चाहे, निज सुख कर्म अर्धान फसा है। ...... ॥श्री शीलकुलकम् ॥ कर्ता-जैनाचार्य श्रीपद्मसूरिजी. (ગતાંક પૃષ્ઠ ૩૧૨ થી અનુસંધાન) ॥ आर्यावृत्तम् ॥ घोरते तेण समा, नाणाइधणं पि पंचविहविसया। इह सेट्ठी दिर्सेतो, सोअव्वो भव्वजीएहिं ॥२०॥ सव्वधणं गिण्हित्ता, चोरा पगया तहावि गिहसामी । जाणामित्ति कहए, णायं णायं मुहा णायं ॥२१॥ अपूर्ण Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીલકુલકમ ઉ૪૫ अम्भासो हे जीवे !-पावविहाणस्स तुज्झ बहु समया । पडिआ तण्हाए तं, परिकड्डसु चित्तओ सम्मं ॥२२॥ ॥शार्दूल विक्रीडितवृत्तम् ॥ तुट्ठो होइ ण सायरो जलसमूहेहिं नईणं जहा, दव्वेहिं किवणो जहेव वडवग्गी सायरेहिं जहा । धण्णेहिं दुहमस्सगामयणरो कठेहि विस्साणरो, भोगेहिं ण भवी तओ हियअरो तस्संगचाओ सया ॥२३॥ रयणीतुल्ला तहा, रागाइतिमिरविवड्डिणी तीए । जीवो करेइ पउरं, पावं भोगेहि सम्मइ किं १ ॥२४॥ जलगयचंदेण जहा-नियकजं सिज्झए ण कइयावि । भई भोगेहि तहा, ण होज कइयावि केसिपि ॥२५॥ इ8 काउं तण्हं, भमए मोही ण पावए संति । दीणो जाओ तीए, अप्पा तुहऽणंतसत्तीवि ॥२६॥ रोयइ धम्मियकजं. णो तुह संसारिणी भवसमुद्दे । तण्हत्ति वियारित्ता, कड्डित्ता देहगेहाओ ॥२७॥ करइ मणं साहीणं, जे भव्या ते लहंति णो दुक्खं । कयबंधणपरिहारा, णीचं मोअंति सिद्धीए ॥२८॥ वंदणरिहा वितण्हा, तण्हाहीणा जणेहि जिंदरिहा । अणुकूलत्तं तीए, देइ दुहं गइचउकम्मि ॥२९॥ पडिकूलया पदेए, सासयसुहमुत्तमं थिरं पुण्णं । विण्णा लहंति बोहं, संखित्तेसु पि वयणेसु ॥३०॥ सारो त्ति भवो तीए, मण्णइ तबिरहकालसमयम्मि । ण तहत्ति सावहाणो, होजा णिव्वाणमग्गम्मि ॥३१॥ तहाइ वइरेगे, सारा मुत्ति त्ति गणइ भेअण्णो । तीए बहु प्पणहूं, हे जीव ? हिअरओ होजा ॥३२॥ अपूर्ण Page #8 -------------------------------------------------------------------------- ________________ ३४३ જૈનધર્મ વિકાસ शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा (लेखक )-पूज्य मु, श्री. प्रमोदविजयजी म. ( पन्नालालजी) ( गतis. ४ ३१४ था मनुस धान ) प्रकृति का प्रत्येक पदार्थ भी धर्म प्रवृत्ति की ही नसीहत देता है। नदियों, वृक्षो और बादलों और ही दृष्टि निपात कीजिये ये स्वयं धर्मार्थ ही अपना जीवन सर्वस्व अर्पण किये हुए रहते हैं । स्वार्थ के वशीभूत बन कर जी धर्म प्रवृत्ति की जाय वह इतनी श्रेयस्कारी नहीं हो सकती जितनी कि-परमार्थ वृत्ति होती है। कवियों ने भी कहा है कि: पिबंति नद्यः वयमेव नाम्भः, स्वयं न खादन्ति फलानि वृक्षाः। नादन्ति सस्यं खलु वारिवाहाः, एकान्तधर्माय सतां विभूतयः॥ अर्थात नदियां स्वयं अपना पानी आप नहीं पीती हैं, वृक्ष स्वयं अपने फल आप नहीं खाते हैं, बादल स्वयं अनाज नहीं खाते हैं किंतु धर्म के लिये वे सब अपना जीवन अर्पण कर देते हैं, कारण परमार्थियों की विभूति धर्म के लिये ही होती है, वे धर्म निमित्त सर्वस्व अर्पण करने में ही जीवन की सफलता समझते है। .. शास्त्रकारों ने तो प्रमाद को त्याग कर आत्मकल्याण हेतु प्रवृत्ति करते रहने का स्थान २ पर उपदेश और आदेश दिया है। गौतमस्वामी को महावीर का जो खास संदेश था वह भी यही था कि-"समयं गोयम ! मा पमायए" एक क्षणभर भी धर्म प्रवृत्ति में प्रमाद न करो। कल के विश्वास पर या भविष्य के विचार पर न रहो, कारण भविष्य का निश्चय और विश्वास वही कर सकता है जिसकी मृत्यु के साथ मैत्री हो। यदि मैत्री नहीं है तो उसका विश्वास भी नहीं करना चाहिये। कहा भी है किः जस्सस्थि मच्चुणा सक्ख, जस्स वऽत्थि पलायणं । जो जाणइ न मरिस्सामि, सो हु कखे सुए सिया।। अर्थात् भविष्य का आधार उसी को लेना चाहिये जिसका मृत्यु के साथ सख्यभाव हो, जो मृत्यु के पास आने पर उससे अपना पिण्ड छुड़ा कर भाग सकता हो अथवा जिसको यह दृढ विश्वास हो गया हो कि मैं अमुक समय के पूर्व कदापि न मर सकूँगा। देखो जब इक्षुकार राजा ने अपने दोनों पुत्रों को धर्म विचलित करने के लिये विविध प्रलोभनों का आलंबन ग्रहण किया तथापि उन पुत्रों ने अपने पिताको भी उपरोक्त साहस पूर्ण प्रत्युत्तर ही दिया और बतलाया कि-पिताजी ! जिस मनुष्य का रात्रि दिवस धर्म करते हुए व्यतीत होता रहता है उसका वह रातदिन सफल ही मामना चाहिये । Page #9 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ઔર મૂર્તિપૂજા . ३४७ इसके विपरीत जिसका रात्रि दिवस अधर्म प्रवृत्ति में बीत जाता है उसका सारा जीवन बर्बाद ही समझना चाहिये । कारण जीवन का सार धर्म है। प्रथम तो अल्प काल का जीवन और द्वितीय अधर्म प्रवृत्ति फिर क्या आत्म हानि की कम संभावना है ? अरे ! ऐसे समय तो निश्चित ही आत्म पतन समझना चाहिये। कहा भी है किः जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तई। अहम्मं कुणमाणस्स; अफला जंति राहो ॥ जा जा वच्चइ रमणी, न सा पडिनियत्तई ॥ धम्मं च कुणमाणस्स, सफला जंति राईओ॥ जीवन की सफलता और निष्फलता सूचित करनेवाली ये दो गाथाएं हैं, इन दोनों में जीवन के विकास, प्रकाश, अभ्युदय और अधःपतन के तत्व सन्निहित हैं। यदि द्वितीय गाथा को अपने जीवनमंत्र की उपमा दी जाय तो कोई अत्युक्ति न होगी। महावीर प्रभु का स्फुट सिद्धान्त सार इन दोनो गाथाओंमें ही है। संसार में जितने भी मजहब, संप्रदाय, पंथ और शास्त्र हैं उनके निर्माण का उद्देश्य केवल नीति, धर्म और कर्तव्य मार्गका ज्ञान कराने का ही है। जब तक अपने कर्तव्य को नहीं पहिचानते हैं तभी तक विरक्ति की अभिलाषा जागृत नहीं होती है और ज्योंही कर्तव्य भान हुआ त्योंही इन बंधनकारी बंधनो से मुक्त होने की तीवाभिलाषा ह्रदय में घर कर लेती है। बंधनों से विरक्ति भावों की उत्पति होना ही धर्मलाभ और जीवन साफल्य के संस्कारों से संस्कारित होना है। ___ जब हम अपने स्वार्थ के वशीभूत होकर या अन्य किसी अभिप्राय विशेष से प्रेरणा प्राप्त कर समीपवर्ती ग्रामों में जाते हैं तो वहां भी मार्गव्यय और खाद्य सामग्री साथमें ले जाते हैं, जिससे भूख प्यास (क्षुधा पिपासा) का परीषह समय पर नहीं सहन करना पड़ता है। मार्गव्यय साथ इसी लिये लिया जाता है कि आगे पराधीन बनकर दूसरों के मुख की ओर न ताकना पडे। इसके विपरीत जिसके पास मार्गव्यय तथा खाद्य सामग्री आदि कुछ भी नहीं हैं और मुसाफिरी के लिये निकला है उसको भविष्यमें कितनी आपत्तियों एवं तिरस्कारों का सामना करना पड़ता है इसकी साक्षी स्वयं उसका दरिद्रतामय जीवन ही दे रहा है। उसे पद पद पर भूख प्यास सताती है, स्थान २ पर रुकना पडता है, द्वार २ पर हाथ पसारने पड़ते हैं और घर २ में भीख मांगनी पडती है। यदि वह पहिले से ही अपने साथमें मार्ग का सुप्रबंध कर लेता तो उसकी यह विचारणीय और दुःखद परिस्थिति कदापि नहीं होती। वास्ते जैसे किंचित् दूर जाने के लिये भी प्रबंध की अवश्य आवश्यकता रहती है उसी प्रकार मोक्षरूप विशाल ओर अत्यन्त दूरवर्ती स्थान पर पहुंचने के लिये भी Page #10 -------------------------------------------------------------------------- ________________ ३४८ જૈન ધર્મ વિકાસ धर्मरूप मार्गव्यय की आवश्यकता है । अरे! संसारमें तो अनेक ऐसे अनुग्रह दृष्टिवाले श्रीमंत सज्जनगण विद्यमान हैं जिनसे याचना करने पर अपनी स्वार्थ पूर्ति हो सकती है किंतु परलोकमें तो इस प्रकार अनुकम्पा करनेवाला कोइ नहीं मिलेगा। संसार में तो दूर २ का परिचय, संबंध और नाता निकालकर उदरभरण कर भी सकते है किंतु परभवमें ऐसा कोइ परिचित ज्ञातिजन न मिलेगा जिसकी तुम्हारे पर अनुग्रहदृष्टि हो जाय। यहां तो अपनी जेब खर्ची से ही काम चलेगा। यदि जेब खर्ची पूर्ण नहीं है तो मार्ग के बीचमें ही उतरना पडेगा और विविध यातनाएं सहनी पड़ेगी कहा भी है कि: अद्धाणं जो महंतं तु, अपाहेओ पवज्जइ। गछंते से दुही हुई, छुहातण्हाहिं पीड़िए । एवं धम्म अकाऊणं, जो गच्छइ परं भवं। गच्छंते से दुही हीई, वाहीरोगेहिं पीडीए॥ यह तो अपाथेय ( शम्बल, मार्गखर्च रहित ) मुसाफिरी की उपमा देकर अधर्म के परिणाम का प्रतिपादन किया साथ ही धर्मरूपी पाथेय ले कर मुसाफिरी करने वाले को कितनी सुविधा, कितना आनन्द और कितना हर्ष होता है सो भी बताते हुए कहते है किः अद्धाणं जो महंतं तु, सपाहेओ पवाइ। गच्छंते से सुही होई, छुहातहाविवजिओ॥ एवं धम्म पि काउणं जो गच्छइ परं भवं । गच्छंते से सुही होई, अप्पकम्मे अवेयणे पर भव में कोई चाची, नानी और मामी का घर नहीं जो कि जीव का आतिथ्य सत्कार करे। यदि मान पूजा और प्रतिष्ठा को कामना है तो धर्मरूपी जेब खर्ची साथ में ले जाओ इससे किसी की भी तुम्हारे पर प्रहार करने की हिम्मत नहीं होगी। जिसने इस तत्व रत्न को पहिचान लिया उसने सब को जान लिया है “जे पगं जाणइ से सव्वं जाणइ" का सारांश भी यही है कि जिसने आत्मतत्व का यथार्थरूप में अवलोकन कर लिया उसने सकल तत्वोंका अध्ययन कर लिया है। धर्मतत्व आत्मतत्व से भिन्न नहीं है वह तद्रप ही है। * लिंगभेद उसकी बाह्य वृत्ति का ही सूचक है । लिंग कोइ आत्मकल्याण का साधकतम (उपादान) कारण नहीं है। लोकप्रतीति के निमित्त ही लिंग की आवश्यकता बतलाइ हैं वास्तव में आत्मकल्याण तो ज्ञान दर्शन और चारित्र से ही संबंध रखता है । शान दर्शन और चारित्र धर्मका विकास भी आभ्यंतर सप्रवृत्ति से ही हो सकता है। वेदोपनिषद् में भी कहा है कि: पूअण Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના ૩૪૯ ૩૪૯ શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિકભાવના આ લેખક. વિજયપધસૂરિ (ગતાંક પૃષ્ઠ ૩૧૮ થી અનુસંધાન) આ ત્રણ પ્રકારની આરાધનામાં છેલ્લી બે આરાધના ત્યાગ કરવા લાયક છે. કારણ કે તે બંને મોક્ષ સુખને આપવાને અસમર્થ છે. એ પ્રમાણે આરાધ નાના ભેદે સમજી નવપદમય શ્રી સિદ્ધચકની સાત્વિકી આરાધના કરવાના અભિલાષિ જીવોએ નવપદેના યથાર્થ સ્વરૂપને અવશ્ય જાણવું જોઈએ. તેથી હવે નવપદમય શ્રી સિદ્ધચક્રનું સ્વરૂપ કહીયે છીયે. તેમાં પહેલું અરિહંત પદ , માટે તેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. ૧. અરિહંતપદ-નવપદમય શ્રી સિદ્ધચક્રમાં પ્રથમપદે જણાવેલા શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપને જણાવવાના જેકે અનેક પ્રકાર શાસ્ત્રમાં બતાવેલા છે તોપણ તેઓમાં સરલ પ્રકાર આ છે અહીં આરાધનાને પ્રસંગ હોવાથી જે પ્રભુ ની ધ્યાનાદિ સાધન દ્વારા આપણે આરાધના કરવાની છે, તે પ્રભુ વર્તમાન સ્વરૂપમાં એટલે ભાવ નિક્ષેપાની વિચારણાએ કેવા સ્વરૂપે વતે છે એ બીના–“વિવિધ ગણને દેખાડનારા અહંન વિગેરે ૮ નામોને વિસ્તારથી જણુંવવાના પ્રસંગે જણાવી, તેવી સ્થિતિ પ્રભુએ ક્યા ક્રમે પ્રાપ્ત કરી? એ પણ જણાવી, છેવટે તે સ્વરૂપને મેળવવા માટે આપણું હાર્દિક ભાવના કેવા પ્રકારની હોવી જોઈએ, આ બાબત પણ ટુંકામાં કહેવાશે- અરિહંત પ્રભુના ૮ નામે આ પ્રમાણે જાણવા ૧ અહંન્ ૨ અરહોન્ત ૩ અરથાન્ત ૪ અરહંત ૫ અરહયન ૬ અરિહંત ૭ અરહંત ૮ નડહ. આ આઠ નામનું અનુક્રમે સ્વરૂપ આ પ્રમાણે જાણવું. ૧ અન=અશોકવૃક્ષ સુર પુષ્પવૃષ્ટિ દિવ્યધ્વનિ વિગેરે સ્વરૂપે ઇન્દ્રાદિ દેવોથી કરાતી પૂજાને લાયક જે હોય એટલે ઈન્દ્રાદિ દેવ આઠ મહા પ્રાતિહાર્યોએ કરી જેમની પૂજા કરે, તે અહંન કહેવાય. વિશેષાવશ્યકમાં કહ્યું પણ છે કે-અતિ વૈરાનમંગળ િસરિતિ પૂર I સિવિલમાં જ અરા, કરતા તે કુત્તિ / ૧ // જે કે સ્થાનાંગ સૂત્રમાં અપેક્ષાથી ૧ કાવધિમન ૨ માર્યવાન ૩ વઢશાનાર્દન . આ ત્રણ પ્રકારે અન બતાવ્યા છે. તે પણ ઉપર કહેલું સ્વરૂપ પહેલા બે અઈમાં નહિ ઘટતું હોવાથી નવપદની આરાધનામાં ત્રીજા અર્હનને અધિકાર છે, એમ સમજવું. / ૨ અરેહાન્ત પ્રભુ પિતે સર્વજ્ઞ હોવાથી શૂન્ય પ્રદેશમાં પણ બનેલી સર્વ બીના અથવા તે ભયંકર અંધકારમય પર્વતની ગુફા વિગેરે સ્થલે પણ બનેલી તમામ બીનાને કેવલજ્ઞાનથી જાણે છે. માટે અહિડન્ત પણ કહી શકાય . ૩ અરથાન્ત–પ્રભુએ રથ વિગેરે Page #12 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૦ જૈન ધર્મ વિકાસ, પરિગ્રહને અને જરાદિને નાશ કરેલ હોવાથી અરથાન્ત કહેવાય. ૪ અરહંતપ્રભુએ રાગાદિને ક્ષય કરેલો હોવાથી કેઈપણ ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુમાં કમે કરી આસક્તિ (તીવ્ર પ્રેમ) અને ષ નહિ કરતા હોવાથી અરહંત પણ કહી શકાય છે. ૫ અરહયન – અત્યંત મને હર એવા સમવસરણમાં બેસી પ્રભુજી દેશના આપે છે, છતાં તેમને મણિ રત્નાદિની ઉપર બીલકુલ મમતા હોતી નથી તથા અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને રીતે ઉપસર્ગ કરનારની ઉપર અનુક્રમે રાગ અને દ્વેષ નહિ હોવાથી અરયન પણ કહી શકાય - ૬ અરિહંત-સાચા અને કટ્ટા શત્રુઓ જે રાગ દ્વેષ વિગેરે, તેમને નાશ કરેલ હોવાથી પ્રભુને અરિહંત પણ કહી શકાય. કહ્યું પણ છે કે-gવ વિર ,અરિમૂવં દોર રાજીવ ા રામमरिं हंता, अरिहंता तेण वुच्चंति ॥१॥७ અરૂહંત =જેમ બીજ (બી) ને નાશ થયા પછી અંકુરે ન ઉગે, તેવી રીતે પ્રભુએ કર્મપિ બીજને નાશ કરેલ હોવાથી હવે તેમને સિદ્ધસ્થાને ગયા પછી ફરી જન્મ ધારણ કરવાનું નથી. માટે અરૂત પણ કહી શકાય. મેં કહ્યું પણ છે કે ॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नांकुरः ॥ कर्मवीजे तथा दग्धे न रोहति भवां T: શા ૮ નમેઈ=પ્રભુજી-રાગદ્વેષ કષાય પાંચ ઈન્દ્રિયે અને બાવીશ પરિષહિને તથા ઉપસર્ગોને પિતાના નેકર જેવા બનાવે છે રાગ દ્વેષાદિને આધીન થતા નથી માટે નહીં કહેવાય. કહ્યું છે કે-રાધોરણ ૧, ઇંવિદ્યાનિ य पंचवि परीसहे ॥ उव लग्गेनामयं ता, नमोऽरिहा तेण वुच्चंति ॥१॥ ઉપર જણાવેલા ગુણોને અરિહંત મહારાજા ધારણ કરનાર હોવાથી સાતમાં અંગમાં તેઓશ્રીને પાંચ ઉપમાઓ દ્વારા ઓળખાવ્યા છે. તે પાંચ ઉપમાઓ આ પ્રમાણે જાણવી . ૧ મહામહન–પ્રભુજીએ મનથી, વચનથી અને કાયાથી જીવહિંસા નહિ કરવાની, નહિ કરાવવાની, નહિ અનુદવાની પ્રતિજ્ઞા કરેલી હોવાથી અને દેશનામાં પણ હે ભવ્યજી તમે કેઈપણ પ્રાણિને ન હણશો ન હણશો કારણ કે જેવા તમને તમારા પ્રાણે વહાલા છે, તેવા તે એને એટલે જેને તમે હિણવા ચાહો છે, તેમને પણ પોતાના પ્રાણ વહાલા છે. વિષ્ટામાં રહેલા કીડા પણ મરણને ચાહતો નથી. તેને અને ઈન્દ્ર વિગેરે તમામ જીવોને જીવવાની આશા સરખી છે. આ ઉપદેશ આપતા હોવાથી પ્રભુને મહામહન કીધા છે. વળી આ પ્રભુ પોતાના કટ્ટા શત્રુનું પણ અનિષ્ટ ચાહતા નથી. જુઓ શાલાએ પ્રભુદેવ મહાવીર મહારાજાની ઉપર તેજલેશ્યા મૂકી. અનંતબલિ પ્રભુએ તેનું લગાર માત્ર પણ ખરાબ કર્યું નથી પરમાત્માની આ વૃત્તિ આપણને શિખામણ આપે છે કે મારી માફક જ્યારે તમે પણ જો અપકારિનું પણ ભલું ચાહશે ત્યારે જ તમારું કલ્યાણ થશે. માટે જ પ્રભુને માહન એમ ન કહેતા મહા Page #13 -------------------------------------------------------------------------- ________________ માહન કીધા. તે મહાપ-પ=ગાય વિગેરે પશુઓને સાચવનાર. અરિહંત પ્રભુમાં તે વાળ કરતાં શિષ્ટ ગુણે રહેલા હોવાથી મહાપ કહેવાય. એટલે પરમાત્મા છે જીવનિકાય રૂપ પશુઓનું રક્ષણ કરવામાં અતિ કુશલ હોવાથી મહાપ કહેવાય. જેમ શેવાળ લાકડી હાથમાં રાખીને ગાય વિગેરે પશુઓને સર્પ, વાઘ વિગેરે હિંસક પ્રાણિયોના ભયથી બચાવે છે, અને જ્યાં ઘણું ઘાસ તથા પાણી હોય, તેવા વનમાં લઈ જાય છે, તેમ અરિહંત પ્રભુ પણ ધર્મ રૂપિ લાકડી હાથમાં રાખી સંસારિ જીવો રૂપ પશુઓને દેશના દ્વારા મરણાદિ ભયથી બચાવી નિવણ રૂપિ ઉત્તમ શાંતિના આપનાર વનમાં લઈ જાય છે. આવા ઉત્તમ ગુણને લઈને અરિહંત પ્રભુ મહાપ કહેવાય. જુઓ શાસ્ત્રીય પુરાવો વિશેષા વશ્યકમાં-છાવણ, માવા તેજ છુચત્તિ બીજો પણ પુરાવ મલયગિરિ મહારાજે કરેલી આવશ્યક વૃત્તિમાં પણ તેજ પ્રમાણે-જાતિ કલ્દ જ જોવા अहिसावयाइ दुग्गेहिं॥ पउरधणपाणियाणि य, वणाणि पावेति तह चेव ॥१॥ जीवनिजाया गावो जं ते पालेति ते महागोवा । मरणाइभएहिं जिणा, निव्वाणवणं च पावेंति ॥३ સાર્થવાહ–જે વિવિધ પ્રકારના કરિયાણાઓ લઈને વિશેષ લાભને માટે બીજે દેશ જાય, અને રાજમાન્ય, તથા પ્રસિદ્ધ વહેપારી હોય, દીન, અનાથની રસ્તામાં ખબર લેનાર–એ જે સાર્થ–સમુદાયને રક્ષક–તેનું નામ સાર્થવાહ. જેમ તે સાર્થવાહ કરિયાણું લઈ બીજે દેશ જતાં પોતાની સાથેના સમુદાયનું ગક્ષેમ કરવા પૂર્વક (જે વસ્તુની ખામી હોય તે આપે તેનું નામ યોગ, અને છતી વસ્તુની રક્ષા કરવી તે ક્ષેમ) રક્ષણ કરે છે, એટલે-માર્ગના અજાણપણાને લઈને ભૂલા પડી અવળે રસ્તે જઈ ગભરાટમાં પડેલા સાથેના માણસોને ખરો રસ્તો સમજાવી સીધે માર્ગે લાવી દુઃખથી મુક્ત કરી આશ્વાસન આપી ઈષ્ટ નગરમાં લઈ જાય, તેવી રીતે અરિહંત મહારાજા જે સમ્યગ્દર્શન વિગેરે ન પામ્યા હોય તેઓને સમ્યગ્દર્શન વિગેરે પમાડે છે. (આનું નામ-ગ કહેવાય) અને જે જ સમ્યગ્દર્શન વિગેરેની આરાધના કરી રહ્યા છે તે જીના જેનાથી સમ્યગ્દર્શનાદિ મલીન ન થાય, અથવા મૂલમાંથી નાશ ન પામે, એવા સાધન બતાવે છે. (આનું નામ-ક્ષેમ કહેવાય) એટલે–બીન સમજણને લઈને સન્માર્ગને ભૂલી મિથ્યાવિઓના અવળે માર્ગે જઈ ગભરાયેલા જીને જ્ઞાનરૂપિ નેત્ર આપી ખરે સમ્યગ્દર્શનાદિરૂપ મુક્તિનો માર્ગ સમજાવી તે માર્ગમાં જેડી સમ્યગ્દર્શન વિગેરેને સાચવવાના ઉપાયો સમજાવી કર્મની પીડાથી મુક્ત કરી મોક્ષરૂપિ ઈષ્ટનગરમાં પહોંચાડે છે. માટે સાર્થવાહ કહેવાય. જે ૪-ધર્મકથી-મિથ્યાત્વના જોરથી ઉન્માર્ગને સેવી રહેલા જીને સાતિશય મધુર વાણીથી મિથ્યાત્વના જેરને ઘટાડવાના ઉપાયે સમજાવી, ઉન્માર્ગના સેવનથી થતો ગેરલાભ સમજાવી સમ્યગ્દ Page #14 -------------------------------------------------------------------------- ________________ નાદિરૂપ મોક્ષમાર્ગમાં જેડી સંસારની પીડાથી મુક્ત કરે છે, માટે ધર્મકથી કહેવાય. કે ૫-નિયમક–ખલાસીનું બીજું નામ નિયમક છે. જેમ ખલાસી વહાણુમાં બેઠેલા તમામ જીને કેઈપણ જાતની ઈજા ન થાય તેવી રીતે સીધે રસ્તે સમુદ્રને પાર પમાડે છે, તેવી રીતે અરિહંતપ્રભુ પણ ધર્મરૂપી વહાણમાં બેઠેલા ભવ્ય જીવને નિર્વિધ્રપણે સંસારરૂપિ સમુદ્રને પાર પમાડે છે, માટે નિર્યામક કહેવાય. જુએ આવશ્યક ટીકામાં-તિ ગદા પાઉં, સM નિનામા સ મુર / મનહર નિવા, તહેવ કબ્દ સતો ગા શા ભવજલધિ એટલે જેમાં મનુષ્યાદિરૂપે જો ઉત્પન્ન થાય તે ભવ. તેમાં જન્મ જરા મરણરૂપ પાણિનો ધોધ-પ્રવાહ વહેતો હોવાથી ભવને સંસારને સમુદ્રની ઉપમા આપી છે. આ સંસારસમુદ્રના પાર પમાડનારા ભાવનિર્ધામક એવા અરિહંત મહારાજાના શ્રી સમવાયાંગસૂત્રના ૩૪ મા સમવાયમાં ચેત્રીશ અતિશયો કહ્યા છે. જેમાં ૪ અતિશય મૂલથી-જન્મથી માંડીને હેાય છે. અપુર્ણ યાને ..A, પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એકવીસ ભવનો સ્નેહસંબંધ [ મૂલકર્તા : રૂપવિજયજી ગણિ]. અનેક અન્તર્ગત કથાઓથી ભરપૂર, વૈરાગ્યમય છતાં વાંચવામાં રસ ઉત્પન્ન કરે તે આ ગ્રંથ હરેક જૈન-જૈનેતરે અવશ્ય વાંચવા તેમજ મનન કરવા યોગ્ય છે. કાઉન સેલ પેજી સાઈઝમાં, હલેન્ડના ગ્લેજ કાગળ ઉપર સુંદર છપાઈ તથા આકર્ષક બાઈન્ડીંગ ફરમાં લગભગ ૪૦ છતાં કીંમત માત્ર રૂપિયા ત્રણ. -મળવાનાં સ્થળ૧ મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ | ( ૩ મેઘરાજ જૈન પુસ્તક ભંડાર દોશીવાડાની પિળ, પાયધુની–મુંબઈ અમદાવાદ. ૪ જૈનધર્મપ્રસારક સભા ભાવનગર ૨ સંઘવી મુલજીભાઈ ઝવેરચંદ ૫ મેહનલાલ રૂગનાથ પાલીતાણું. પાલીતાણા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ધએ વિચાર ૩પ૩. ધમ્ય વિચાર (લેખકઃ ઉપાધ્યાય શ્રી સિદ્ધિ મુનિજી ) (ગતાંક પૃષ્ઠ ૩૨૨ થી અનુસંધાન.) આ વિધવાઓને વર્ગ પણ મટે છે અને તેમાં અનુચિત પ્રવૃત્તિઓ કેઈ વખતે નજરે પડે છે તેથી, ગામ હોય ત્યાં ઢંઢવાડા પણ હોય એ વાત પર ધ્યાન નહિ આપનારા અને અમુક સંખ્યાની વિધવાઓને દોષ તેમના આખા વર્ગ પર ઢળવા ઈચ્છનારા જે લેકે છે, તેમને ઉપરક્ત અનીતિને એકાદે પ્રસંગ હાથ લાગી જતાં, ફાવે તેમ બેલવાની-બકવાની તક આ વિધ વાઓમાં જ વધારે; પણ આથી સામાન્ય વિધવાઓને પુનર્લગ્નના રસ્તે પગ મુકવાને ઉત્સાહ જાગે કે તેમનાં લાગતાવળગતાઓ બ્રહ્મચર્યની કીસ્મત ન સમજતાં તેઓને તેવા રસ્તે જવા પ્રેરે, પરંતુ એવી ફેઈપણ જાતની હિલચાલ આ આર્યદેશને બીલકુલ ઈષ્ટ નથી. એવી હીલચાલ ઉચ્ચ સમાજેને માટે હળહળતા ઝેર સમાન છે. વળી વિધવાઓમાં પુનર્લગ્નની ભાવના પૂરજોસથી ફેલાવનારાઓ કન્યાઓની શી દશા થશે એને ખ્યાલ ભાગ્યે જ કરતા જોવામાં આવે છે. આજે જે સમાજને માટે પુનર્લગ્નની વાત કરવામાં આવે છે ત્યાં, કેઈપણ કુંવારો નહિ રહે કે વિધવાઓ કુંવારાને નહિ જ વરેન્જડપી લે એ કેટલું શક્ય છે ? અહિં પુરૂષ સ્ત્રીનું પોષણ કરવું જોઈએ એ પણ એક સવાલ છે. કન્યાઓ પુખ્ત–વધારે પુખ્ત વયની કરવામાં આવે છે તે જ્ઞાતિઓમાં કોઈ સુધારાને સવાલ હેત નથી, ત્યાં બહુધા પિષણ અને સુખવૈભવને જ સવાલ હોય છે. કૈક ગેળામાં અપરિણિતકુંવારા યુવાનોની સંખ્યા હતાં છતાં તેમને કન્યા ન આપતાં રંડાયા બીજવરની વાટ જોવાય છે. સામાન્યતઃ પુરૂ કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે, અને પુરૂષામાં બધા સ્ત્રીનું પિષણ કરવાની શક્તિ ધરાવનારા નહિ; આવી સ્થિતિમાં વિધવાઓનાં પુનર્લગ્ન-નાતરૂ શરૂ થાય, એ થતા અનાચારના ખાળે ડુચા મારી, દરવાજાઓ ખેલી નાખવા જેવું છે. આથી કન્યાઓને માટે ગર્ભપાત કરવાની કે બાલકે દૂર કરી નાખવાની શાળા ઉઘાડવા જેવું જ થવાનું. એકંદર રીતે જોતાં જણાશે કે, વિધવાઓ ફરી પરણે કે ન પરણે એ એક કુટ પ્રશ્ન છે. અને એ પ્રશ્નનો ઉકેલ, જેમ બને તેમ વધારે સંયમ રાખી બ્રહ્મચર્ય જીવનથી જીવવું, એથી જ આવી શકે તેમ છે. ધાર્મિક દ્રષ્ટિએ તે આ પ્રશ્ન Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જૈનધર્મ વિકાસ અને તેની જાહેર ચર્ચા સર્વથા અધર્યુ છે. મારું મન ચંચળ થાય તે તેને યથેચ્છ માર્ગે ચાલવા દેવા કરતાં, ભૂતકાળમાં બેલાયેલાં પ્રતિજ્ઞાવચનને વફાદાર રહી, દબાવવું અને ઈન્દ્રિયોને સંયમમાં રાખવી એ જ મારૂં કર્તવ્ય છે આવા આવા વિચાર ધરાવનારી વિધવાઓને પુનર્લગ્નની વાત કે વિતંડાવાદી ચર્ચાઓ કેટલી હાનિ પહોંચાડે છે એનું, આજકાલના કેટલાક લેખક અને કવિઓને ભાગ્યે જ ભાન હોય છે. તેઓ પણ સમાજના ઉંડાણમાં ઉતરી વસ્તુસ્થિતિ તપાસવા પૂર્વક પુખ્ત–નહિ કે ઉપલક, અનુભવ મેળવે અને પછી આર્યદષ્ટિથી અવલોકન કરે છે, તેમને પણ જરૂર પિતાની વાત પર ધૃણા અને એ વિષયના અજ્ઞાન પર તિરસ્કાર આવ્યા વિના રહેશે નહિ. • વિકૃતદષ્ટિએ ગમે તેમ દેખે, પરંતુ આજે ય ઘણી વિધવાઓ પવિત્ર અને સન્માર્ગે જવા ઈચ્છનારી છે. તેમને ધર્મ અને પરમેશ્વર પર અખંડ વિશ્વાસ અને પ્રેમ હોઈ, તેઓ પિતાના પતિના નામે જીવવા ઈચ્છતી હોય છે. પિતાની જાત પર મરાયેલી “અમુકની વિધવા એ છાપ ભુંસવા તેઓ જરાય તૈયાર હતી નથી, એટલું જ નહિ, પરંતુ એ છાપની નીચે જ રહેવામાં પોતાનું ગૌરવ સમજે છે. સમાજે અને સમાજના વિચારકેએ તેમની એવી સુંદર ભાવનાને પિષવા બનતું કરવું જોઈએ. તેમની મુશીબતે અને અડચણ દૂર કરી, તેમના નીતિમય અને ધર્મમય જીવનમાં તેમને રસ પડે એવું કાંઈ કરી આપવું જોઈએ, સમાજની અને કુટુમ્બીજનોની ફરજ છે કે, તેમને શૃંગારિક ભાવથી બને તેટલી દૂર રાખી શુદ્ધ ધર્મ તરફ વાળવા પ્રયત્ન કરવો જોઈએ, એમની તરફ પવિત્રતાથી, પૂજ્યતાથી અને સભ્યતાથી વતી તેમના ઉચ્ચ જીવનનું ભાન તેમના હદયમાં સતત જાગૃત રખાવવું એ કુટુમ્બની સર્વ સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. આથી કુટુમ્બની પણ નીતિ, સભ્યતા અને ખાનદાની ષિાશે. આવી પવિત્ર સાધ્વીશી વિધવાઓ કુટુમ્બમાં મર્યાદાથી નિયામક થતી હોય તે જે તેવો આદર્શ નથી. કુટુમ્બ કેટલું ભાગ્યશાળી છે તેને નિર્ણય તે કુટુમ્બમાંની કન્યાઓના અને લલીતાઓના સતીત્વથી જ થે જોઈએ. કુટુમ્બ પ્રતિ હિતથી અને જગતપ્રતિ દયાભાવથી વતી જે સતી “એકની જ, બીજાની નહિ જ.” એ પવિત્ર ભાવનાની પાછળ રહી, પિતાનું ધર્મકર્તવ્ય શાંતિથી અને ઉમંગથી બજાવે છે અને પોતાના આત્માને પ્રભુના ચરણમાં રાખી તેના સ્મરણમાં અને અન્યાન્ય ભક્તિમાં પિતાનું જીવન વિતાવે છે, તે ધન્યવાદને પાત્ર છે, નમસ્કાર કરવા લાયક છે એટલું જ નહિ, કિન્તુ તેનાં માબાપ અને કુટુમ્બીઓ પણ ધન્ય અને નમસ્કરણીય છે. * વિધવાએ પોતાની આવશ્યક્તાને જતી કરતી હોય કે નભાવી લેતી હોય, Page #17 -------------------------------------------------------------------------- ________________ ધમ્ય વિચાર ૩૫૫ પણ કુટુમ્બ કે સમાજે તે તરફ લેશ પણ આંખ મીંચામણાં કરવાં ન જોઈએ. તેમનું જીવન રાક કે દયાજનક છે એવી ભાવના આવતી અટકાવવાને સર્વ પુરૂકાર્યો કરવા લાગતાવળગતાઓએ ન ચુકવું જોઈએ. વિધવા એ નકામી ચીજ નહિ, પણુ ઘરની આધારભૂત દેવી ચીજ છે એ ભાવના રાખી, તેમના તરફથી લાભે કેવી રીતે લેવાય એ વિચાર કે જોઈએ. વિધવા પ્રતિ સારી રીતે વર્તવા કુટુમ્બને ન કહેવાતું હોય, સમાજ તે બનવા ની તૈયાર થતો હોય, તે પછી તે વિધવાઓના પુનર્લગ્ન કરીને પણ શું ફીણવાને હતો? સમાજમાં રહેલી નબળાઈ ગમે તે રીતે-એક યા બીજા રૂપે નડવાની જ. પુનર્લગ્નને રસ્તે પણ તેને માટે ભયંકર અને નાશજનક થઈ પડવાને. જે પુરૂષે વિધવાઓને ફેસલાવી વ્યભિચારમાં નાખી ગર્ભપાતાદિ કરાવે છે, તેઓ પોતાની ચાલાકી અને ચતુરાઈને ઉપગ પતિઓને મરાવવા જેવા અધમ કાર્યમાં પણ અવશ્યમેવ કર્યા સિવાય રહેવાના જ નહિ. પુનર્લગ્ન કરનારી સમાજની પરિસ્થિતિએ પહોચતાં જેટલો ભેગ આપ પડે, તેના કરતાંય ઓછા ભેગે વિધવાઓને ઉચ્ચ સ્થિતિમાં મૂકી શકાય તેમ છે. શા માટે દેવી પંથે છેડી રાક્ષસી પથે જવા ઈચ્છા ધરવી? ફરજીયાત લુગડાં પહેરવાં પડે છે, તેમાં કવચિત્ જૂ પણ પડે, પણ તેથી નાગા ફરવાનું કે જંગલીઓનું અનુકરણ કરવાનું કહેવાતું નથી. જેને જૂ. પડે તે વણે કે ઉપદ્રવ સહન કરે પણ સમાજ નાગા રહેવાને માર્ગ સ્વીકારતી નથી એ વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. છતાં આ સમાજ બ્રહ્મચર્યની કીસ્મત ભૂલી જઈ તેમ કરી નાખવા–પુનર્લગ્નના પથે જવા તૈયાર થતો હોય તે તેને બલાત્કારથી કઈ અટકાવતું નથી. પણ એ હીનપથે જવા પ્રેરણા અને ઉપદેશ, હિતાહિતના વિવેકથી શૂન્ય અને આવેશભરી તાત્કાલિક પાપપષક દયાથી કે અનાદિ કાલીન વિષયવાસની ભાવનાથી, નજ થવાં જોઈએ. લેખકે, કવિઓ અને વક્તાઓ આર્યોની બ્રહ્મભાવના પિષે, એમાં જ એમનું ગૌરવ છે. આત્મ સ્વભાવ, આને આદર્શ પવિત્રમાં પવિત્ર જીવન, મહાપુરૂષોને ઉપદેશ, દૈવી ભાવના, દયામાર્ગ, સ્વતંત્ર જીવન, જીવનમુક્તતા અને એક્ષપ્રાપ્તિ એ સર્વ બ્રહ્મચર્યમાં છે, અબ્રહ્મમાં નથી, આ વાતને તેમાંના કેઈ પણ ક્યારે ન ભૂલે, મુનશી–મતસ્વીઓ ન બને, એવી સદ્ભાવપૂર્વક આશા ન રાખી શકાય ? Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જેનધર્મ વિકાસ “મર્તિપૂજાના વિરોધમાં...” લેખક- મુનિ ન્યાયવિજયજી (અમદાવાદ) | ( ગતાંક પૃષ્ઠ ૩ર૬ થી અનુસંધાન ) ભારતમાં મૂર્તિ પૂજાને વિરોધ ઈસ્લામના આવાગમન પછી જ થયો છે. અને એ સંસ્કારની દઢ અસર જેને જેને થઈ તેમણે મૂર્તિને વિરોધ ઉઠાવ્યું લેકશાહના સમયમાં ભારતમાં ઈસ્લામી સામ્રાજ્યને મધ્યાન્હ હતો. સર્વત્ર તેની હાક ફેલાયેલી હતી. મંદિરે અને મૂર્તિઓ તેડવી; તેને દવંસ કર એ તે મામુલી વાત હતી. સતીઓનાં સતીત્વ લુંટાતાં, હિન્દુઓનું હિન્દુત્વ લુંટાતું, ઈસ્લામની બેલબાલા હતી, એક હાથમાં તરવાર અને એક હાથમાં કુરાન લઈ ઈસ્લામને ઝડે ફરકાવતું હતું. આ સમયે લંકાશાહને વિચાર પલ્ટો થયો, અને તેમણે જૈનધર્મમાં મૂર્તિને વિરોધ સૌથી પ્રથમ ઉઠાવ્યા, જેના પરિણામરૂપે સ્થા. સંપ્રદાયની સ્થાપના થઈ તેમાં પ્રથમ કેઈ સાધુ ન હતા, અને તેમાંય દિન રાત મુહપતિ બાંધવાની પ્રથા તે લોકાશાહ પછી ઘણા વર્ષો બાદ જ શરૂ થઈ છે. ખેર એનું વર્ણન તે વળી ભવિષ્યમાં કરીશ પરંતુ વર્તમાન યુગમાં જૈનધર્મમાં મૂર્તિપૂજા કેટલા પ્રાચીનકાલથી શરૂ છે તે વિષયનાં કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યજીનાં થોડાં વચને આપી આ લેખ પૂર્ણ કરીશ. "कृतपारणकः स्वामी, श्रेयांसदानात्ततः માડાત્ર રૈવ, તિરછાથતીર્થકત શા भगवत्पारणस्थानातिक्रमं कोऽपि मा व्यधात् इति रत्नमयं तत्र, श्रेयांसः पीठमादधे ॥२॥ त्रिसन्ध्यमपि तद् रत्नपीठं भक्तिभरानतः એવાંત: પૂજવામાd, સાલારાવિ નમો” | રૂ II ભાવાર્થ-“શ્રીષભદેવ ભગવાન તીર્થકર શ્રેયાંસકુમારના દાનથી પારણું કરીને અન્યત્ર વિહાર કરી ગયા. ભગવાનના પારણાના સ્થાનનું કઈ ઉલ્લંઘન ન કરે એટલા માટે તે સ્થાનમાં શ્રેયાંસકુમારે રત્નમય પીઠ-સ્તુપ બનાવ્યું એ રત્નપીઠ–સ્તુપની જાણે સાક્ષાત ભગવાનના ચરણકમલ હોય તેમ ભક્તિથી શ્રેયાંસકુમાર ત્રિકાલ પૂજા કરવા લાગ્યા. અર્થાત્ આ યુગની શરૂઆતમાં શ્રીત્રાષભદેવ ભગવાનની દીક્ષા પછી પ્રથમ પારણુના દિવસથી જ જૈન ધર્મમાં સ્તૂપપૂજાની શરૂઆત થઈ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાના વિરોધમાં ૩૫૩ આવી જ રીતે બાહુબલીએ શ્રી ઋષભદેવજી ભગવાન તક્ષશિલાના ઉદ્યાનમાં પધાર્યા, તેને બીજે દિવસે વંદના કરવા જવાનો વિચાર રાખ્યો હતો, પરન્તુ પ્રભુજી બીજે દિવસે અન્યત્ર વિહાર કરી ગયા પછી પ્રભુજીના ચરણ ઉપર સૂપ બનાવ્યો હતો. જૂઓ તેનું વર્ણન પણ કેવું પ્રાકૃતિક અને મનોહર છે. " पदान्येतानि मास्माऽतिकमेत् कोऽपीति बुध्धितः ઘર્મર રનમાં, તવ પાદુર્થાત્ II II अष्टयोजनविस्तारं तच्च योजनमुच्छ्रितम् सहस्रारं वभौ विम्ब, सहस्रांशोरिवाऽपरम् ॥२॥ त्रिजगत्स्वामिनस्तस्य. प्रभावादतिशायिनः सद्यस्तत्कृतमेवैक्षि, दुष्करं द्युसदामपि ॥ ३ ॥ तत् तथाऽपूजयद् राजा, पुष्पैःसर्वत आहृतैः समलक्षि यथा पोरैः पुष्पाणामिव पर्वतः ॥ ४ ॥ तत्रप्रवरसंगीतनाटकादिभिरुद्भटम् नन्दीश्वरे शक्र इव स चक्रेऽष्टान्हिकोत्सवम् ॥ ५॥ ચારણકાન તન્નાઇsતિક વિપતિ: नमस्कृत्य च कृत्यज्ञो, जगाम नगरी निजाम् ।।६।। ભાવાર્થ -પ્રભુજી જે સ્થાને કાઉસ્સગ શાને રહ્યા હતા, અને જ્યાં પ્રભુજીના ચરણની આકૃતિ સ્પષ્ટ દેખાતી હતી, તે સ્થાનનું કઈ ઉલ્લંઘન ન કરો એવી બુદ્ધિથી બાહુબલીએ ત્યાં રત્નમય ધર્મચક બનાવ્યું. તે આઠ જન ચેડું-પહેલું અને એક યોજન ઊંચું–લાંબું હતું. જાણે બીજે સૂર્ય હોય-સહસ્રરમિ હોય તેમ એક હજાર આરાવાળું એ ધર્મરત્ન હતું-ધર્મરત્ન એક હજાર આરાથી શોભતું હતું. અતિશયવાળા એ ભગવાનના પ્રભાવથી દેવતાઓને પણ દુષ્કર-દુલભ એવા તે કાર્યને, એ જેતે હતે. પછી રાજાએ તાજાં નવાં લાવેલાં પુષ્પોથી તે સ્તૂપની–ધર્મચક્રની પૂજા કરી. લોકેએ તે જાણે પુષ્પને પર્વતજ હોય તેમ આ ધર્મચક્ર જાગ્યું. - સંગીત અને નાટકમદિથી મનહર નંદીશ્વરદ્વીપમાં જેમ દેવતાઓ અષ્ટાન્ડિકા મહોત્સવ કરે છે, તેમ બાહુબલીએ પણ ત્યાં અષ્ટા મહોત્સવ કર્યો પછી રક્ષકને–પૂજા કરવા વાળાઓને આદેશ આપી ધર્મચક્રરત્નને નમસ્કાર કરી રાજા બાહુબલી પિતાની નગરીમાં–તક્ષશિલામાં ગયા. અપૂર્ણ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ धर्म विस जीवहिंसा निरोध में मुनिश्री की आदर्श सेवा ले कस्तुरचंद जैन विज्ञ पाठको ! यह तो लोक प्रचलित मान्यता है कि जैन धर्म बहुत पवित्र, आदर्श, उज्वल' एवं कलंक कालिमा विहीन धर्म है। इसके सार्वभौमिक अहिंसा तत्व की गंभीर छाप अधिकांश जनसमुदाय के हृदय पर पूर्णतया अंकित है वास्तव में अहिंसा तत्व का सूक्ष्मातिसूक्ष्म निरूपण एवं प्रतिपादन जितना जैन शास्त्र में किया गया है उतना अन्य किसी भी शास्त्र में नही है। हमारे साधु समाज के जीवन का वह अचल सिद्धान्त होते हुए भी लोक में इसका जितना अधिक प्रचार होना चाहिये उतना नहीं हो रहा है इसका मुख्य कारण यही है कि श्रमण वर्ग ने केवल स्वार्थ जनित अहिंसा पालन में ही अपना सर्वस्व समझ लिया है और उस सूक्ष्म अहिंसा की ओट में स्थूल हिंसा रक्षण की उपेक्षा सी हो गई है। वैसे यदि परमार्थ दृष्टि से विचार किया जाय तो हिंसा मात्र त्याज्य है चाहे वह सूक्ष्म हो चाहे स्थूल. किंतु सूक्ष्म हिंसा की रक्षा को अधिक महत्व दे देना और प्रकट स्थूल हिंसा रक्षण की ओर अल्प मात्र भी लक्ष्य न देना नितान्त न्याय विरुद्ध है। बंधुओ ! अब वह चौदहवीं शताब्दी का जमाना नहीं रहा अभी तो वीसवी शताब्दी प्रवर्त रही है समाज में भी ६-७ शताब्दी से रूपान्तर होता जा रहा है और वह पूर्व कालकी अपेक्षा अभी कुछ आगे बढ़ गया है। बीसवी शताब्दी के समाज के समक्ष चौदहवीं शताब्दी की वाते अब रुचिकर एवं महत्व पूर्ण नहीं सिद्ध होगी। अब तो कुछ ऐसे कार्य कर दिखाने चाहिये कि जिससे वीसवीं शताब्दी का नवयुवक समाज भी हमारे प्रयत्नों में सहमत होकर सह योग प्रदान कर सके। ऐसा होने पर ही हम अपने प्रयत्न में पूर्ण सफल हो सकेंगे और लोक कल्याण की जो हमारी भावना है उसकी कतिपयांश में पूर्ति हो सकेगी। अरे ! अब तो श्रमण वर्ग को भी द्रव्य, क्षेत्र, काल और भाव को अभि मुख रख कर एवं निजाचार रूप कर्तव्य में परायण होकर ही किसी जनसमाजोपयोगी विषय का प्रतिपादन करते रहना चाहिये इससे समाज सुधार मार्ग की ओर अवश्य प्रवृत्ति करेगा। कारण जबतक नायक का लक्ष्य सुधार की ओर या उच्च ध्येय की ओर न होगा तब तक प्रजा पर उसका यथावत् प्रभाव अंकित न हो सकेगा। वर्तमान में समाज की गतिविधिको देख कर इतना तो सहज ही अनुमान लगाया जा सकता है कि आधुनिक समाज जागृति के आंदोलन से, व श्रावक वर्ग में नृतन चैतन्य भाव का संचार हो जाने से व साधु वर्ग में नवीन प्रवाह प्रवाहित हो जाने से अब किंचित् मात्रा में श्रावक वर्ग ओर श्रमण समाज का ध्यान विशेषरूप से जीव रक्षण की ओर आकृष्ट हुआ है। इस का कुछ श्रेय हमारे उन मुनिवरों के पल्ले पड़ता है जो कि इस ओर तन मन देकर पूर्ण Page #21 -------------------------------------------------------------------------- ________________ જીવહિંસાના વિરોધમાં મુનિની આદર્શ સેવા ૩૫૯ सेवा बजा रहे हैं। वास्तव में वर्तमान में इसकी इतनी अधिक आवश्यकता है कि जिसके लिये लिखाना ही व्यर्थ है । इस आवश्यकता पूर्ति के लिये अब से कुछ साधु वर्ग भी प्रयत्न शील हो रहा है जिसके परिणाम स्वरूप इत उत सुंदर. जागृति की नूतन लहर लहरा रही है। इस का एक ताजा उदाहरण हाल ही में हमें धन्नापुर ग्राम में मिलता है। धन्नापुर यह जोधपुर स्टेट में शिवगंज (मारवाड) से दो कोस की दूरी पर एक गांव है। वहां पर एक देवी का मंदिर है जहां बहुत समय से जीव हिंसा का प्रचार था और मूढ लोगों के हृदय; हिंसा के वातावरण से पूर्ण रंग गये थे यहां तक कि हिंसा निरोध का उपदेश देनेवाला भी उनसे सही सलामत नही बच सकता था वे इस प्रकार के आंदोलन करने वाले को धर्म द्रोही, एवं माता द्रोही समझते थे । इस प्रकार जीव हिंसा का वातावरण वहां बहुत गरम हो रहा था किंतु अपने गुरुवर्य सूरिसम्राट, तीर्थोद्धारक श्री श्री १००८ श्री श्री विजयनीतिसूरीश्वरजी म. के आदेश से सुव्याख्याता, भद्रकपरिणामी मुनि श्री भद्रानंदविजयजी म. सा.उक्त गांव में पर्दूषणों में व्याख्यानोपदेश देने के लिये पधारे । आपने अपने अनवरत उपदेश प्रभाव से तत्रस्थ श्रावकों व ठाकुर साहेब को वश में कर लिया । सब पर व्याख्यान का उत्तम असर पडा। अब क्या था ? जहां का राजा ही वश में है वहां की प्रजा के वश होने में क्या देरी लगती है ? कुछ नहीं । ठाकुर साहेब को खूब समझाकर उनको अपने इस कार्य में सहमत कर बलिदान के दिवस मुनिश्री अपनी श्रावक संपदा सहित उसी माता के मंदिर के पास आये जहां कि अनेक निरपराध भोले किंतु मूक पशुओं का प्राण व्यपरोपण किया जाता था। मुनि श्री इस कार्य में सफलता प्राप्त करने के लिये अनशन व्रत अंगीकार करके ही निकले थे। जब भाद्रपद की चतुर्दशी के दिन सब अज्ञ लोग बलिदान लेकर आये तब मुनि श्री ने अपनी ओजस्वीव्याख्यान कला से सब की भावना में सहसा परिवर्तन कर दिया । वास्तव में परिश्रम कभी व्यर्थ नहीं जाता उसका कभी न कभी सुपरिणाम निकलता ही है। एक तो मुनि श्री का चारित्र बल, द्वितीय तथो वल, एवं तृतीय व्याख्यानोपदेश बल इस प्रकार त्रिबल त्रिपुटी के सहयोग से आपने पूर्ण सबलता प्राप्त की और उक्त स्थान पर उस दिन से हिंसा न होने का पूर्ण वचन तत्रस्थ समाज से ले लिया । अब भी वहां हिंसा नहीं होती है ऐसा विश्वस्त सूत्र से ज्ञात हुआ है । धन्य है; ऐसे मुनिवरों को जो कि ऐसे पारमार्थिक कार्य की ओर सतत प्रवृत्ति कर दुखियों के दुःख को दूर करते हैं। यदि मुनि श्री के इस स्तुत्य प्रयत्न का और आदर्श सेवा धर्म का अन्य मुनिगण भी अनुकरण करेंगे तो समाज में बहुत जागृति हो सकेगी और निरपराध मूक पशु अभयान प्राप्त कर सब को शुभाशीष प्रदान करेंगे। Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ 00000000000000000000000000000 રાધનપુરની વરખડીની પ્રા ચી ન તા લેખક-લક્ષ્મીચંદ પ્રેમચંદ રક ભણી દીયે પાંચસે દામ, પરતમાં આણે નિજ ઠામરે. પાસજી, રૂના ભરીયા ઉંટ વીસ, માંહે બેસાડયા પ્રભુને ઉછાહેરે. અનુક્રમે ચાલ્યા પાટણમાંથી, સાથે મુરતિ લેઈ તિહાથીરે. આગળ રાણપુરે આવ્યા, દાણ દાણ લેવાને આવ્યા રે. ગણે ઉંટ રૂ.ને કરે લેખ, એક અધિકો ઓછો દેખેરે. મેઘાશાને દાણું મલી પૂછે, કહે શેઠજી કારણ શું છે રે. દાણી મલી વિચારે મનમાં, એ કૌતક દીસે છે એણુમારે. તવ મેઘે કહે સાંભળે દાણી, અમે મૂરતિ ગેડીની આણ રે. તે મૂરતિ એ વરકિ માંહે, કિમ જાલવીએ બીજે ઠામેરે. પારસનાથ તણે સુપસાથે, દાણ દાણ મેલી પરે જાયે રે.. યાત્રા કરી સહ નિજ ઘર આવે, જિન પગલા આનંદ થાપેરે. તિહાંથી આવ્યા પારકર માંહે, ભૂદેશર નયર ઉછાંહે. પાસજી. પાસજી. પાસજી, પાસજી. પાસજી. પાસજી. પાસજી. પાસજી. પાસજી. પાસજી. પાસજી. એ પરતમાં પૂજે તમે, ભાવ આણુને ચિત્ત. બાર વરસ લગે તિહાં, પૂજે ખરચે વિત્ત. મેરેલાલ. મેરેલાલ. તિહાં વેલ હાંકીને ચાલીયે, આબુ ઉજડ ગેડીપુર ગામરે. સંવત ચૌદ બત્રીસમે રે લે, ફાગણ સુદની બીજ. ભવિપ્રાણી સંવત ચૌદ ગુમાલમાં, દેરે પરતિષ્ઠા કીધ. મહિએ મેરે મેઘાત, રંગે જગમાં જસ લીધ. ભવિજન. x x x x x સંવત અઢાર સતતરે, ભાદરવા માસ ઉદાર. હાજી તેરસ કુંજ વાસરે, એમ નેમવિજય જયકાર. આજ. Page #23 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરની વરખડીની પ્રાચિનતા ૩૫૭ નેટ–આ બધા પદે શ્રીગેડી-પાર્શ્વનાથ તથા મેઘાકાજળના સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૧૩ના પં. રૂપવિજ્યજી કવીવરના પ્રશિષ્ય મુનિશ્રી નેમવિજયજીના બનાવેલા ઢાળીયામાંથી મૂકેલા છે. ઉપરોક્ત ગેડી–પાશ્વનાથના ચમત્કારિક દ્રશ્યના પદો. અને ઈતિહાસકાળની મેળવણી કરતા સમજાય છે કે, વિક્રમની પંદરમી સદીના પહેલા જ દશકા (સં. ૧૪૦૮)થી તઘલખ વંશના ત્રીજા નૃપતિ ફરેજશાહને, ગુજરાત સમેત હિંદ પર રાજ્ય અમલન કાળ હતે. વળી તેમનાજ ૩૮ વર્ષના રાજ્યાધિકારમાંજ આ ભવ્ય મૂર્તિ અણહિલપુર પાટણથી મેઘાશાએ કેઈક મુસલમાન પાસેથી વેચાણ મેળવવાના, કાર્યથી તે વિ. સં. ૧૪૪૪ના પ્રતિષ્ઠા અને શિખર ચઢાવવા પર્યંતના ચમત્કારી પ્રસંગ બનેલ સંભવે છે. - આ તવારીખનું આખુ મંડાણ ગોડી-પાર્શ્વનાથના ઢાળીયાં પરથી લેવાયેલુ હેવાથી, તે પદને ટુંકાણમાં સારાંશ આપવાનું અતિ આવશ્યક જણાતા તેને ઉલ્લેખ કરીએ છીએ. ઢાળીયાંની જોડ કળામાં બતાવાતી કેફીયત પ્રકાશ પાડે છે કે, વિક્રમ પંદરમી સદીના પ્રારંભની વીસીના કાળમાં, સિંધ ઇલાકાના તાબાના થરપારકર તાલુકાના ભુદેશ્વરપુર નગર, પરમાર વંશના ઠાકોર રાયખેંગારજીની છત્રછાયા હેઠળ, અનેક વહેવારીયાઓ સુખરૂપ વાણિજય ખેડતા હતા. એકદા તે પૈકીના કાજળશા શ્રેણીએ પોતાના બનેવી મેઘાશાને સૂચન કર્યું કે, આપણા બન્નેના સહિયારા તમે ગુજરાત ભણી વાણિજ્ય ખેડનાર્થે પધારે. મેઘાશાએ નિર્ણયાત્મક નિશ્ચય કરી, કરિયાણાના ઉંટની ક્તાર ભરી, શુભ દિને, શુભ મૂહુતે અને શુભ શુકને દેશાટનને પ્રારંભ કરી, ગ્રામાનુગ્રામ કયવિક્રય કરતાં અનુક્રમે અણહિલપુર પાટણ પહોંચ્યાં. એકદા પાટણમાં જ મેઘાશાને યક્ષે રાત્રે સ્વમ આપ્યું કે, અહિઆ અમુક મુસલમાનના તાબામાં, દાનવીર ગુર્જરનરેશ કુમારપાળના શાસન કાળમાં, કળીકાળ સર્વજ્ઞ શ્રીમદહેમચંદ્રાચાર્ય ગુરૂવર્યના વાસક્ષેપથી અંજનશલાકા વિ. સં. ૧૧માં કરાયેલા, પરમ પ્રભાવિક પાર્શ્વનાથની પ્રતિમા છે. તમે તેને પાંચસો દામ આપી ખરીદિ પૂજન ભક્તિ કરજે. વળી તેજ મુજબ મુસલમાનને પણ સ્વમ આપેલ કે, મેઘાશા તારી પાસે મૂર્તિ લેવા આવે તે પાંચસો દામ લઈ આપજે, અને જે નહિ આપે તો તને મારી નાખીશ. આમ પરસ્પર બન્નેને સ્વમ આપતાં, તે પ્રકારના કયવિક્રયના કાર્યમાં તેઓ ઉત્તેજક બન્યા, જેના પરિણામે મેઘાશાએ તે વખતમાં પાટણમાં ચાલતા ચલણું નાણુના પાંચસો સિક્કા આપી, પ્રભાવિક પ્રતિમાને ખરીદિ લીધા બાદ સાથેના કરિયાણાનો વકરો કરી રૂ આદિ નવા કરિયાણાના ઉટેની કતાર ભરી, એક ઉંટની વરકી (બોરા) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ - જેને ધર્મ વિકાસ માં રૂની વચ્ચે મૂર્તિને છુપાવી, માદરેવતન તરફ પ્રયાણ કરતા, રસ્તામાં પાટણથી વીસેક ગાઉના અંતરે મહાજનના મોટા સમુદાયથી ભરપુર રાધણપુર શહેર આવતા, ભીલેટી દરવાજા બહાર જ્યાં આજે વરખડી નામથી ઓળખાતું ગેડી પાર્શ્વનાથના પાદુકાની દહેરીવાળું સ્થાન જે ભૂમિ પર આવેલું છે, તેજ સ્થળે પ્રસ્થાન કરી, વિશ્રાંતી લેતા, કરિયાણાનું દાણ લેવા દાણ આવતા, ઉટેની સંખ્યા અનેકવાર ગણતા છતાં, નિશ્ચીત આંકડો નક્કી ન થતા, દાણીએ વિસ્મય પામી મેઘાશાને પૂછતા કહ્યું કે, આ કતાર પૈકી એક ઉંટની વરકીમાં રૂની વચ્ચે પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારી મૂર્તિ છે. - આ ચમત્કારી દ્રશ્યની પવન વેગે શહેરમાં જાણ થતા, નાગરીકેના અનેક વૃદ અને શ્રીમાન ધીમાન વર્ગનો સમુદાય પ્રસ્થાન સ્થળે ઉભરાતા, શાન્તિવર્ધક પ્રભુ પડિમાના દર્શન કરાવવાની મેઘાશાને વિજ્ઞપ્તિ કરતાં, સકળ સંઘને પ્રભુનાં દર્શન કરાવ્યાં. આ આનંદેત્સવના વેગ અને સંભારણામાં સંઘે તેજ દર્શનવાળા (આજની વરખડીની પાદુકાની દહેરીવાળા) સ્થળે તેજ કાળના અરસા (વિ સં. ૧૪૨૦) માં સૂપ (દહેરી) બનાવરાવી, તેમાં ગેડી–પાર્શ્વનાથની પાદુકાની કે ગીતાર્થ ગુરૂવર્યના વાસક્ષેપથી સ્થાપના કરાવેલ હાય! અને તેજ રાજ્ય પિતાની હદનુ દાણ લેવાનું નિર્ણિત ઉંટને આકડો નકી ન થવાના ચમત્કારથી મેકુફ રાખેલ હોય તેવી દંત કથા દર્શાવતુ લખાણ “રાધનપુર ડીરેકટરી”ના પૃષ્ઠ ૯૪ માં છે. સંભવ છે કે મેઘાશા દશ્વરપુરથી ગુજરાત ભણું ધંધાર્થે તાર લઈને નીકળી પાટણ પહોંચ્યા, ત્યાંથી પ્રભાવિક પ્રભુની મૂર્તિને ખરીદિ પાછા કપાસાદિ કરિયાણાની કતાર પાટણથી ભરી રાધનપુર, મેરવાડા, સોઈગામ, બેણપ આદિ મહાજનના સમુદાયવાળા સ્થળે પ્રભુના ચમત્કાર અને દર્શન કરાવી હરેક સ્થળે યાદગીરી નિમીતે સ્તુપાદિ સ્થળે સ્થાનિક સંઘ પાસે બનાવરાવી પાદુકાની સ્થાપના કરાવી, અનુક્રમે જન્મભૂમિ પહોંચ્યા સુધીના હરેક પ્રસંગે વિ. સં. ૧૪૨૦નીજ સાલમાં બનેલ હોય, સબબ કે ભુદેશ્વરપુર પહોંચ્યા પછી તેજ શહેરમાં બાર વર્ષ સુધી પૂજન ભક્તિ કરી, (વિ. સં. ૧૪ર૦-૧૨) વિ. સં. ૧૮૭રમાં એકાદ દિને યક્ષે સ્વમ આપવાથી તેજ ગામના દેવળ ભરવાડને ત્યાંથી, તરતમાંજ જન્મેલા એકાદ બે દિવસની ઉમ્મરના વાછરડા લઈ તેને આકા ડેકા (જાર તથા એરંડાની સાંઠી)ની ભાવલ ચારણની ગાડીને જેડી, તેમાં પ્રભુની પ્રતિમા મૂકી બાંડાથલ તરફ ઉભા વગડે, ઉજ્જડ રસ્તે, ટેકરા, ટેબા ઉલંધન કરતાં, ઘોર અંધકાર છવાતા રેતીના ઢગલા ખાડાવાળા વગડાની ભયંકરતા વચ્ચે ગાડી એકાએક સ્થંભાતા, મેઘાશા વગડાઉ રાફડા, ક્ષીણે તથા ઝાડીમાં રહેતા, વિકાળ પ્રાણીઓના હૃદય કંપાવી નાખતા નાના ગુંજારવ વચ્ચે પ્રભુનું Page #25 -------------------------------------------------------------------------- ________________ રાધનપુરની વરખડીની પ્રાચીનતા ૩૬૩ ચિંતવન કરતા, ઘસઘસાટ ભર નિદ્રામાં આવતા સ્વમ આવ્યું કે, ચિન્તાથી મૂક્ત બને. આજ સ્થળની પરિધિમાં જ્યાં નિલુ છાણ પડેલું હોય તથા ઉજવળ આકડે હોય તે તળે, અને અક્ષતથી સ્વસ્તીક પુરેલ હોય ત્યાં દાવતા અનુક્રમે જળ, દ્રવ્ય, અને પથ્થરનો અખૂટ સમૂહ નીકળશે. માટે આ સ્થળે ગામ વસાવી, પ્રભુનું નમણું લઈ શિહિ જઈ કઢના રોગથી પિડીત સલાટને નમણ છાંટતા તેઓ રેગ મુક્ત બનશે. અને તેઓ જ નવીન ગામે આવી જિનચૈત્ય બનાવશે, માટે ઉદ્યમ કરે. સૂચન મુજબ યથાવીધી ક્રિયાનો પ્રારંભ કરતા જળ, લક્ષ્મી અને પથ્થર ના અઢળક ભંડાર નીકળતા, તેજ વર્તુળમાં ગડપુર નામનુ નગર વસાવવાનું નિર્ણત કરી, પ્રભુને ગૃહત્યમાં પધરાવી પૂજન પ્રક્ષાલન કરી જિન મંદિર બનાવરાવવાની ઉત્કંઠાથી નમણું લઈ શિહિ પહોચ્યા. કઢના રેગની પીડાથી અકળાયેલા સલાટને પ્રભુ નમણ છાંટતા તે રોગ મૂક્ત બનતા હરખાઈ જિન ભૂવન બનાવવા ઉત્સુક બનવાથી શ્રેષ્ઠીવર્યની સાથે ડીપૂર આવી શુદ્ધ ભૂમિનું ધન કરી કેઈક ગીતાર્થ ગુરૂદેવ સમીપે જેશી પાસે શુભ દિન અને શુભ મહુર્ત જેવરાવી જિનાલયના પાયા પૂર્તિની કીયા કરાવી મેઘાશાએ કુટુંબસહ પોતાનું નિવાસસ્થાન ભુદેશ્વરપુરથી ફેરવી ગેડી પૂર આવાસ કરી મહા મંગળ કાર્યની શરૂઆત કરાવી. આમ પૃદયના પ્રવાહને વેગ વધતા મેઘાશાની ચૌદશામાં યશકિતીને ધ્વજ ફરકત કાજળશાના જાણવામાં આવતા બનેવી, હેનને મળવાના ઓથા નીચે ગેડીપૂર આવી, આ સમૃદ્ધિ પ્રાપ્તિમાં અમારે અડધો ભાગ છે. તેમ કહેતાં મેઘાશાએ સ્પષ્ટ સુણાવી દીધુ કે આ બધો ચમત્કારી પ્રભુને પ્રતાપ છે. મારી જાત કમાઈ નથી. વળી અમારા ભાગે આ પ્રતિમા તમે એજ આપેલ હોઈ તે અમારી સ્વતંત્ર માલીકીની હેવાથી તમારા અને અમારા વચ્ચે આ વાણિજ્યમાં મુદલ ભાગ હતો જ નહિ અને છે પણ નહિ. સ્વયં પિતેજ ભાગની વહેચણી કરેલ હોવાથી ખાટી ભાંજગડ કર્યા વિના “લાગ આવે સોગઠી ભાગવાની” વૃત્તિઓ હદયમાં હીરની ગાંઠ બાંધીને કાજળશા પિતાના વતન પહોંચ્યા બાદ અમુક સમયના અંતરે પિતાની છોકરીને લગ્નોત્સવ પ્રસંગે હૃદયમાં કાવત્રુ ગઢવી બાહ્યાડંબરે અતિ આગ્રહપૂર્વક બહેન, બનેવી, ભાણીયાઓને જાતે પહેચી તેડી લાવ્યાં. દરમિયાનમાં ગેડીપાર્શ્વનાથના યક્ષે મેઘાશાને સ્વમદ્વારા ચેતવ્યા કે તમે ભુદેશ્વરપૂર મત જશે, છતાં છુટી ન શકે તો પ્રભુનું નમણ લઈને જશે તે તદન નિર્ભય બનશે. પરંતુ વિધાતાના લખ્યા લેખ કઈ મિથ્યા કરવા સમર્થ જ નથી” એ કહેવતાનુસાર આયુષ્યને અલ્પકાળ હેવાથી યક્ષે સ્વમ આપ્યુ છતાં પર્યટનને ઉત્પાતમાં નમણું વિસારે પડ્યું, એના પરિણામે બન્યું કે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જૈનધર્મ વિકાસ કાજળશાના હૃદયમાં મેઘાશાનુ કાસળ કાઢી નાખવાનું ચિંતવન થતાં નિશ્ચય કર્યો કે આ છુપુ કાર્ય અનહદ વિશ્વાસુ દ્વારાજ થઈ શકશે તેમ વિચારી તે કાર્ય પિતાની અર્ધાગના મારફત કરાવવાનું કલ્પી વિનવણી કરી કે મેઘાશાને અતિગુપ્ત રીતે ઝેરી પદાર્થવાળુ દુધ પીવરાવી તેમને નાશ કરવાનું કાર્ય તમારે કરવાનું હાઈ બહજ કુશળતાથી તે કાર્ય તમે પાર પાડશે. આવુ અઘટિત ઉચ્ચારણ સાંભળતાં જ સહચારિણીનુ હદય કંપી ઉઠતા નાથ પ્રત્યે ધિક્કાર દર્શાવતા વિદ્યા કે બહેનને રંડાપો અપાવવા પર્યતનું ષડયંત્ર ગોઠવતા તમારૂ પ્રપંચી હૃદય થરથરતુ નથી? કુદરત તેને કેમ શાખી શકશે? અર્થાત તમારા આવા પાપમય કાર્યમાં હું ભાગીદાર મુદલ બનવાની નથી. આવુ નીચ કૃત્ય મહારાથી કદી બનશે જ નહિ, છતા સામ, દામ અને ભેદ નીતિથી ન કલ્પી શકાય તેટલા પ્રયત્ન અને દબાણથી પત્નિની અનિચ્છાએ પણ કાર્ય કરાવવાની સફળતાથી કબુલાત મેળવી. પ્રસંગે પાત એકદા શાળા બનેવી એકજ ભાણામાં બને સાથે આગવા બેઠા. અનુક્રમે ભેજનાદિને ઈન્સાફ આપ્યા બાદ તાંદુલ પીરસાયા કે તરતજ પ્રથમની ગોઠવણી મુજબ ઝેરી પદાર્થવાળુ દુધ સાળાએલીએ પીરસી દેતાંજ કાજળશા એકદમ ઉગ્ર ક્રોધાવેશમાં આવી પોતાની ભાર્યાને ઠપકો આપતા કહ્યું કે મહારે દુધની આખડી છે તેની તને જાણ હોવા છતા ભાતમાં દુધ કેમ પીરસી દીધું? હવે મહારે તે ખવાશે નહિ, અને બનેવીને એઠું છાંડવાની બાધા હેવાથી આ બધુ તેમને ખાવુ પડશે, તેનું પણ તે મુદલ ભાન રાખ્યું નહિ. આ ઉશ્કેરાટમાં સરળ સ્વભાવી મેઘાશાએ કહયું કે આ અમે ખાઈ જથ, તમે ઈલાયદા ચાવલ લઈને આરોગે. એમ કહેતાની સાથે જ સાળાએ જુદી પંગત જમાવી અને મેઘાશા ઝેરી દુધ મિશ્રીત તાંદુલ ખાઈ જતા શરીરની નસેનસમાં ઝેર વ્યાપી જતા અલ્પકાળમાં જ તેઓ દેવગત થતાં નગરમાં કેળા. હળ જામતાં છુપી વાત પ્રકાશમાં આવતા, કાજળશાના અતિ નીચ્ચ અને દુરાચારી કૃત્ય માટે જનતામાં હાહાકાર અને ધિક્કાર વધી પડતા તેની આબરૂ ઈજજતમાં ઘણું જ ઝાંખપ પડી, જેને આભારી ભુદેશ્વરપૂરનુ રહેઠાણ અકારૂ અને શરમજનક થઈ પડતા પ્રાયશ્ચિત રૂપે નીર્ણય કર્યો કે હવે કુટુંબ અને સમૃદ્ધિ સહ આ ગામમાંથી નીકળી મરઘાબહેન અને ભાણીયાનું વાલીયાણ જાળવી બન્નેની લક્ષ્મીથી બનેવીએ આરંભેલ જિનાલયનું કાર્ય ગોડીપુર વાસીગડુ કરી સંપૂર્ણ કરાવવું. આ મંદિરને બાવન થાંભલા, બાવન દેહરી અને ત્રણ રંગ મંડપ સમેત વિશાળ ક્ષેત્રફળવાળુ ગગન ચુંબિત શિખરબંધ બનાવરાવી વિ. સં. ૧૪૪૪ માં મહાન પ્રાભાવિક ગુરૂદેવની આજ્ઞાથી જોતિષ શાસ્ત્ર પારંગત અનુભવી વવૃદ્ધ તિષિને આમંત્રી ફળાદિપૂર્વક વિવેકભરી રીતે શુભ મૂહર્ત અને શુભદિને શધાવી અન્ય સંઘને નિમંત્રણ કરી ગજબનાક ઠાઠમાઠ અને ઘણાજ ઉત્સાહના Page #27 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાને વિકાસ ૩૬૫ વેગથી લક્ષ્મીને સદવ્યય કરી, શુદ્ધ ક્રિયાકાંડ અને ઉંચ કેટીના મંત્રાક્ષ સાથે પૂજ્ય ગણાધીશના વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી, પરંતુ ત્રણ વાર કાજળશાએ શિખર ચઢાવવા છતાં સ્થિર ન રહેતાં સંઘમાં ઉલ્કાપત સાથે ચિન્તા વધી પડતા યક્ષે મયા અને મેરાજને સ્વમમાં સૂચવ્યું તે મુજબ શુભ દિને અને માંગળિક મૂહુર્ત અનેક યાચકને ઘેરું દાન આપી તેઓના બિરૂદાવીના નાદેના ગુંજારવ વચ્ચે શિખર ચઢાવી તેના પર ધ્વજદંડ પધરાવી વિજયધ્વજ ફરતો મૂકી ચૌદશાએ વાયુના પ્રવાહમાં ધ્વજના ફડફડાટના ગુંજારવથી સકળ સંઘમાં જે ઉકાપાત થઈ રહ્યો હતો તે શાન્ત થયે, અને સર્વત્ર જય જયકાર વર્તાયે. અપૂર્ણ. મતિ પુજાને વિકાસ ! ' યાને નવાંગી પજા સ્પર્શ. લેખક-બાપુલાલ કાલિદાસ સંઘાણી ધીરબલ જૈન સમાજની પ્રગતિને પારે ધીરે ધીરે ઉર્ધ્વગામી થતું જાય છે. અને તેને મોખરે મુનિગણમાંનાજ એક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રાચાર્ય જેવા સમર્થ વિદ્વાન હોય એ સુધારકેને રાચવાને અણુમુલ અવસર લેખાવ ઘટે. તેમજ જૈન સમાજના નિરાશાવાદીઓએ આર્તધ્યાનથી અને ઉદ્દામવાદીઓએ રૌદ્રધ્યાનથી સંરક્ષણ મેળવવા છાસવારે બનતા આવા પ્રગતિના પ્રસંગેને ગંભીરતાથી નહિ પણ હળવા હાથે સ્પર્શવું જોઈએ. ઘણાખરા સુધારકમાં એવી ભ્રમણા ઘુશી ગઈ છે કે પોતે કઈપણું પગલું ભરે તે સુધારે અને અન્ય કોઈ નવીન પગલું ભરે તે “ભક્તિને અતિરેક,” કેટલાક તો વળી આચાર્ય દેવશ્રી પાસે તેમના ક્રાંતિપથને પ્રમાણે આપતી શાસાક્ષીઓ માગી રહ્યા છે. પણ એ સુધારકે એ પિતાની વિચારણામાં શાસ્ત્ર-શબ્દોને કયા દિને હવાલો આપે છે કે તેઓ એવા પુરાવા સમર્થ વિદ્વાન આચાર્યદેવ પાસે માગી શકે?-કાંતિપથની શબ્દશ: શાસ્ત્રાજ્ઞા કરી કેઈ આપી શક્યા છે ખરા? –કાંતિને રાહ તો સદાય સ્વાધ્યાયથી અંતરમાં સ્કુરાયમાન થાય છે. એટલે હવે સુધારકે એ સ્યાદ્વાદને પાઠ ફરીથી પઢી સામાનાં પ્રગતિ–પગલાંનાં મુલ્ય મુલવવાને સમય પરિપાક થઈ ચુકી છે. સુધારકને શીખ અર્પતા એવા મને કઈ પાછળથી પ્રશ્ન કરશે કે આચાયદેવ શ્રીમદ્ભા કાંતિ–પગલામાં એવું શું તમે નિહાળી ગયા છે કે જેને લીધે Page #28 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મ વિકાસ આવી વકિલશાહી વાત કરવા મંડી પડયા છે. આને જવાબ હું આગળથીજકેઈને સવાલ કરવાની તકલીફ ન પડે, તંત્રીને મારી પાસે જવાબ લેવા ન આવવું પડે. અને મને ટપાલ ખર્ચ બચે આમ માનવવયની ઉપાધિ ટાળવાધરવા ઈચ્છું છું – નશીબ જોગે સમાજમાં એવા અશ્રદ્ધાળુ, ધર્મદ્રોહી યુવાને પાતા જાય છે, જેઓ હરદમ ઘર, શેરી, અને વ્યાખ્યાન પીઠ પરથી કુદી કુદીને પ્રચાર કરે છે કે –“પશ્ચિમને શાહીવાદ આપણું આર્થિક, નૈતિક પાયમાલી સર્જે છે, સ્વાતંત્ર્ય યુદ્ધની અહિંસક ભેરી બલિદાન માટે બત્રીશાઓની માગણી કરે છે, દેશની ગરીબી “ટુકડા રેટીને કાજ, વેચે વનિતાએ લાજ” ની વ્યાપક દશા સર્જાતી જાય છે. સંતાનને ખેળે ઝુલાવી સંસ્કાર પાન કરાવતી માતા સંસ્કારહિન હેવા સાથે કચરાતી જાય છે” આ પ્રચારને અતિચાર–વિવેચન ભાખી “રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા” ની મનાઈ આજ્ઞા રેકી શકી નથી, જનતા અને આવતી પેઢી આ યુગમંથનમાં તરબતર થતી જાય છે. આ પ્રવાહને વધતા અટકાવવા શ્રીમદ્ આચાર્યદેવે સમાજને તંદુરસ્તી અને વિશુદ્ધિ અપતે તિથિચર્ચાને મહાન પ્રશ્ન ખડો કરી શ્રદ્ધાળુ વર્ગને પાછો જૈન સમાજના જ કામમાં રેકી લેવા સાથે જૈન શાસનની સત્ય ઝંખનાને સચોટ પુરાવો રજુ કરી વિશ્વને આશ્ચર્યમાં ગરક કર્યું છે. અને આ તાજેતરના મુંબઈના નવાંગી વાસક્ષેપ પૂજન અને ઘીની બેલી પણ શ્રીમદ્ આચાર્યદેવનું દષ્ટા તરીકેનું સાફલ્ય સૂચવે છે. જેનસમાજમાં સમાજદ્રવ્યની મુખ્ય બે વ્યવસ્થા છે. દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય. દેવદ્રવ્યને ઉપગ અન્યાથે આચાર્યદેવની દષ્ટિએ પણ થઈ શકે નહિ. અને સાધારણ દ્રવ્યને કબજે લઈ તેને સમાજહિતમાં ખર્ચ કરવા આજને “ધર્મદ્રોહી યુવાન” હાકલ પાડી રહ્યો છે. ભાવના ભણકાર દષ્ટાને કાને પહેલા પડે છે. એટલે તેની અગમ રૂપે આવી ઘીની બેલીથી, ગુરૂપૂજનાદિ વિધિઓથી” “ગુરૂદ્રવ્ય” નામક ત્રીજી સમાજદ્રવ્યની વ્યવસ્થા આજથી વેગવંતી કરવામાં આવે તે એમાં ખોટું શું છે? મુનિરાજેની શબ્દ–મેરલીએ શ્રીમંતે નાચતા અટકી જાય એ “ધર્મ શ્રદ્ધાનો ઓસરત કાળ આવે તો એ અણુની પળે આ શ્રીમતેને ચોપડે એકત્ર થયેલી ગુરૂપૂજનાદિની મુડી શરીરની સાર સંભાળ માટે ખપ લાગી જાય. એટલે વિચાર કરતાં આ પદ્ધતિ મુનિગણને ભવિષ્યમાં આશીર્વાદરૂપ થઈ પડશે એમ દરેકને જરૂર લાગશે. સમાજ પોતાના પૂજ્ય ગુરૂસમૂહનું પૈસાના અભાવે દુઃખસહન જરૂર નજ ઈછે. વળી આ ગુરૂપૂજનમાં જૈનશાસનની પ્રભાવના સાથે મર્તિપૂજાને વિકાસ પણ થઈ રહ્યો છે. સાદી અને સાત્વિક વીતરાગ પ્રતિમાને શીરે કેશર, આંગી, સેનાચાંદીના દાગીના પરદેશી પહેરવેશની નકલ, ફેસનની ઘડિયાળ ક્રમાનુક્રમ Page #29 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વપ્રભુ મંગળદ ३१७ ચડાવાય. સ્વર્ગવાસી અને વિદ્યમાન મુનિરાજોની મુર્તિ પ્રતિષ્ઠિત થાય, આથી આગળ વધતાં ખુદ મુનિરાજોનું પિતાનું ઘીની બેલીથી વાસક્ષેપથી તે શું બલકે બરાસ, અત્તર મિશ્રિત કેશરથી પૂજન થાય તે પણ સમાજહિતકેએ વધે ન લેવું જોઈએ. કારણ કે આ પૂજનથી સમાજને અનેક વિધ લાભ પ્રાપ્ત થાય તેમ છે. થોડાક નેંધ: (૧) અર્તિપૂજાને વિકાસ (૨) જૈનશાસનની પ્રભાવના (1) ગુરૂદ્રવ્યની સમયજ્ઞ વ્યવસ્થા. (૪) ગુરૂ માનનો વિસ્તાર. આ પૂજનને વિરોધ કરનારને શીરે ભવિષ્યને ઈતિહાસકાર સમાજ પ્રગતિને નુકશાન કરવા બદલ કાળીટીલી ચૅટાડશે. આચાર્ય શ્રીમતું આ મૂર્તિપૂજા–વિકાસનું છેલ્લું સોપાન નીરખી દિગંબર બંધુઓએ આવા વિકાસની સંભાવના રહે એ અંગે સ્થિતિ ચુસ્ત નહિ રહેતાં મૂર્તિપૂજામાં થોડીક દિશાઓ ખુલ્લી મુકવી જોઈએ અને સ્થાનકવાસી બિરાદરેએ આ પ્રગતિને પોતાના સમાજમાં વાવવા સમાજની અસાધારણ બેઠક બોલાવી મૂર્તિપૂજા માટે સબળ પ્રયત્ન કરવો જોઈએ. - આ વિશદ સરવૈયું નીરખી સમાજના વિચારકે શ્રીમદ્ આચાર્યદેવને નિંદવાને બદલે સભાઓ ભરી અભિનંદનપત્ર અપવા ઘટે હું તે ગામડાનો જુવાન, આ નાનકડી શબ્દ-પુષ્પોની અંજલી ધરું છું. પાર્થ પ્રભુ મંગળદી રચયિતા. અમૃતલાલ ઉજમશી. સંઘવી. ગંધાર. રાગ-અશલ મંગલ દીવાને (દેપાલ કવી કૃત) દવે રે દી મંગલ દવે પાર્થ પ્રભુને મંગલ, દો. મંગલ દવે છે કે ઉતારે. ભવભવના દુઃખ દેહગ જવે. હવે તિર્થ ગધારે પાર્શ્વ જનદા કષ્ટ સંકટ સબ દુર કરે વંદા. ઢી. પાર્શ્વ જનંદા અમીઝરા શેહે. | મુખડુ પ્રભુનું ચંદ્રની તેલે. દી. પૂર્ણ શ્રદ્ધાએ મંગળ ગાયે - અમૃતલાલ કહે દુઃખ દૂર જાયે. દીવો, Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈનધર્મ વિકાસ आचार्यदेवना उपदेशाम्रतथी अनेक संस्थाओनी _ थयेल उदघाटन ले: मा. चंदनमल सागरमल जैन, सादडी. यहां पर प्राचीन तीर्थोद्वारक बालब्रह्मचारी चारित्र-चूड़ामणि श्रीमज्जैनाचार्य विजय नीतिसूरीश्वरजी म. एवं पन्यासजी म. श्री मनोहरविजयजी म. तथा पन्यासजी म. श्री सम्पतविजयजी म. गणिवर्य आदि ठा. १७ परम सुखशान्तिपूर्वक विराजमान हैं । ____ इस वर्ष आपका चातुर्मास यहां होने से शासनकी अच्छी उन्नति हो रही है । धर्मध्यान भी अच्छा हो रहा है । व्याख्यान पन्यासजी म. श्री सम्पतविजयजी फरमाते हैं । जनता अच्छी संख्या में व्याख्यान-वाणी का लाभ ले रही है, आपके चतुर्मास से सारे शहर में आनन्द मङ्गल हो रहा है । सब प्रकार से शान्ति हो रही है । ___विशेष यहां पर बहुत वर्षों से कन्याशाळा तथा धार्मिक पाठशाला में शिक्षण बंद होगया था जब कि इतने बड़े क्षेत्र में इनकी अनिवार्य आवश्यकता थी । यह बात आचार्यदेवको ज्ञात होने से आचार्यदेवने बहुत प्रयत्न किया और विद्या का महत्व बताते हुए समय २ पर व्याख्यानमें भी उपदेश दिया। फलस्वरूप यहां के श्रीसंधने आचार्यदेवके उपदेशानुसार दोनों पाठशालाएं प्रारम्भ करदी हैं । अध्यायिकाएं तथा अध्याधयकों का भी अच्छा प्रबन्ध होगया है और दोनों संस्था सुचारु रूपसे चल रही है यह टपकार आचार्यदेवका ही है अतः हम आचार्यदेवके महान् ऋणी हैं। इस श्रेयके अधिकारी भी आचार्यश्री ही हैं । शासनदेवसे भी यही प्रार्थना है कि ये दोनों संस्थाएं चिरस्थायी बनें। सादड़ी श्री संधसे भी यही निवेदन है कि आपने अपनी उदारतापूर्वक आचार्यदेवकी आज्ञाका पालन किया है अतएव इस शुभ कार्य के लिये आपको धन्यवाद न देकर बधाइ दें तो ऊपासङ्गिक नहीं होगा । जिस उत्साह से आपने इन संस्थाओं का सञ्चालन किया है उसी उत्साह-पूर्वक कार्य सुचारु रूपसे चलाने की उदारता करें । विशेष हर्षोत्पादक समाचार यह है कि यहां पर सेवा समाज की कोई व्यवस्था नहीं थी जब कि ऐसी संस्थाओं की प्रत्येक ग्राममें अनिवार्य आवश्यकता रहती है तो गोडवाड़ प्रान्तमें तो सादड़ी केन्द्रस्थान गिना जाता है इस लिये यहां इसकी नितान्त आवश्यकता थी । बहुतसे नवयुवकों की इस ओर अभिरुचि भी थी। इस वर्ष भाग्योदय से आचार्य देवका अमोघ साधन मिलजाने से बहुत दिनों की इच्छा सफल होने का सौभाग्य भी प्राप्त Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન-ફાલ ૩૬૯ हुआ । आचार्यदेवके सदुपदेश से इस कार्य का श्रीगणेश ता. २३-९-४१ को प्रातःकाल हो गया है । इस संस्था का नाम महावीर जैन सेवासमाज रक्खा गया है। संस्था के मुख्य ઉદ્દેશ્ય નિન્ન હૈ - जैन समाज की सेवा करना, ज्ञान का प्रचार करना, रोगियों की सेवा करना इनके अलावा आवश्यकीय सेवा करने का ही है अतः धर्मप्रेमी सज्जनों से निवेदन है कि इस संस्था की ओर खास ध्यान देकर इस कार्य को उन्नति की ओर बढ़ाते रहें । किंबहुना ? | ઉપધાન ફાલ अमदावाद. ૧. જૈનાચાર્ય શ્રીમદ વિજયસિદ્ધિસુરિજી (દાદા) અને જેનાચાર્ય શ્રી વિજય મેઘસુરિજીના સદુપદેશથી સારંગપુર–તળીયાની પિળવાળા શા હઠીસંગ કેવળદાસ તરફથી હઠીભાઈની વાડીમાં ૧ આસો સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બને દિવસે નાણ માંડી પ્રવેશ કરાવતાં નરનારી મળી આસરે બસોના સમુદાયે પ્રવેશ કરેલ છે. ૨. અનુગાચાર્ય પન્યાસ શ્રી મેહનવિજ્યજીના શિષ્ય પન્યાસ શ્રી શાન્તિવિજયજી આદિ મુનિવર્યાની અમોઘ દેશનાથી પ્રતિબધી વહેલાવાળા શા વાડીલાલ છગનલાલ, અને શા લાલભાઈ ભેગીલાલ કુસુમગરવાળા તરફથી ભગુભાઈના વંડામાં ૧ આસો સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બન્ને દિને નાણ માંડી પ્રવેશ કરાવતાં પુરૂષ અને કુમારિકા સહનારી સમુદાય મળી ૧૨૫ ના સમુદાયે પ્રવેશ કરેલ છે. पालिताणा. ૩. જૈનાચાર્ય શ્રીમદ સાગરાનંદસુરિજીના ઉપદેશામૃતથી અમદાવાદવાળા શા ગુલાબચંદ નગીનદાસ આદિ તરફથી ખુશાલ ભૂવનમાં ૧ આ સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બન્ને દિન નાણું માંડી પ્રવેશ કરાવાશે. ૪. જૈનાચાર્ય શ્રી વિજયભક્તિસુરિજીના નેત્રત્વ પણ નીચે અમદાવાદ શાહપુરવાળા શા. ડાહ્યાભાઈ સાકળચંદ તરફથી ૧ આસો સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બે મૂહુર્તીએ મેતી–સુખિયાની ધર્મશાળામાં નાણ મંડાવી પ્રવેશ કરાવાશે. ૫. અનુગાચાર્ય પંન્યાસ શ્રી ધર્મવિજયજીના શિષ્ય પંન્યાસ શ્રી સુરેન્દ્રવિજયજી આદિ મુનિ મંડળની છત્રછાયા નીચે કંકુબાઈની ધર્મશાળામાં પાડીવવાળા તરફથી ૧ આ સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બન્ને પ્રસંગે નાણુ માંડી પ્રવેશ કરાવાશે. કે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૭છે. જૈન ધર્મ વિકાસ ૬. વાવંડ જૈનાચાર્ય શ્રી વિજયઉમંગસુરિજીના આધિપત્યપણું નીચે અમદાવાદવાળા પરી શકરાભાઈ લલુભાઈ મનેરદાસ તરફથી શાતિનાથની પળમાં પંચના ઉપાશ્રયે ૧ આસો સુદિ ૧૦, ૨ આ સુદિ ૧૨ એમ બને સમયે નાણું મંડાવી પ્રવેશ કરાવશે. ૭. વીવાર જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસુરીશ્વરજી મહારાજના ગુરૂ બંધુ ઉપાધ્યાય શ્રી દયાવિજયજીના ઉપદેશસિંચનથી શેઠ શંકરલાલ મૂણેત તરફથી આસો સુદિ ૧૦, અને આસો સુદિ ૧૪ એમ બને મૂહુર્તાએ નાણું મંડાવી પ્રવેશ કરાવશે. ૮. કથપુરીટી ઉપાધ્યાય શ્રી મણીસાગરજીની આગેવાની નીચે જવેરી મેંગીલાલ ગેલેચછા તરફથી ૧ આસો સુદિ ૧૩, ૨ આસો વદિ ૧ એમ બન્ને અવસરે નાણુ માંડી પ્રવેશ કરાવશે. ૯. રીવન (. .) ઉપાધ્યાય શ્રી સુખસાગરજીના છત્ર નીચે બેટાદવાળા મણીલાલ પોપટલાલ, જબલપુરવાળા પ્લેન તારાબાઈ, બહેન સુરજબાઈ અને કલકત્તાવાળા પ્લેન પાનબાઈ તરફથી ૧ આસો સુદિ ૧૫, ૨ આસો વદિ ૨ ના મૂહર્તો એ નાણુ માંડી પ્રવેશ કરાવશે. ૧૦. ગામનાર જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પંન્યાસ શ્રી માનવિજયજીના ઉપદેશથી વેરા ઉમેદચંદ કાળીદાસ લવજી તરફથી વિશા શ્રીમાળી તપગચ્છ પાઠશાળામાં ૧ આસો સુદિ ૧૪, ૨ આ વદિ ૨ એમ બને મૂહર્તા એ નાણું મંડાવી પ્રવેશ કરાવશે. ૧૧. ઘાટાપુ પંન્યાસ શ્રી ચંદ્રવિજયજીના અધ્યક્ષપણું નીચે શેઠ લાલચંદ ખુશાલચંદ તરફથી ૧ આસો સુદિ ૧૦, ૨ આસો સુદિ ૧૪ એમ બને દિવસે નાણું માંડી પ્રવેશ કરાવશે. ૧૨. હેપુર (થાણા) પન્યાસ શ્રી ધર્મવિજયજીના પ્રાધાન્યપણ નીચે બહેન સોનબાઈ તથા બહેન મેતીબાઈ તરફથી ૧ આસો સુદિ ૧૩, ૨ આ વદિ ૨ એમ બે દિને નાણુ માંડી પ્રવેશ કરાવશે. ૧૩. અમનેર (રાજા) પંન્યાસ શ્રી ભૂવનવિજયજીની છાયા નીચે ગંગાસ્વરૂપ પ્લેન સીતાબાઈ, અં. સૌ. માનકેરબાઈ, કચ્છી દશા ઓશવાલ સંઘ શેઠ નટવરલાલ, શેઠ શીખવદાસ, શેઠ હજારીમલ, આદિ તરફથી ૧ આસો સુદિ ૧૩, ૨ આસો સુદ ૧૫ એમ બને દિને નાણું મંડાવી પ્રવેશ કરાવશે. ૧૪. વીર જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસુરીજીના વચનામૃતના ઉપદેશથી શંગડી ચેક, જૈન પાઠશાળામાં શા. બહાદરમલ અભયરાજ કેચર તરફથી ૧ આસો સુદિ ૧૪, ૨ આસો વદી ૩ એમ બે દિને નાણુ માંડી પ્રવેશ કરાવશે. ૧૫. વોર મુનિશ્રી ધર્મસાગરજીના ઉપદેશથી પીપલી બજારના જૈન ઉપાશ્રયે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તરફથી ૧ આસો સુદી ૧૪, ૨ આસો વદી ૨ એમ બે મુહુર્તી એ નાણુ માંડી પ્રવેશ કરાવશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન-સમાચાર ૩૧ વર્તમાન–સમાચાર તવતઃ જૈનાચાર્ય શ્રીવિયહર્ષસૂરિજીના ઉપદેશ સિંચનથી પર્યુષણ પર્વમાં તપારાધના ઘણાજ ઉત્સાહપૂર્વક મોટા પ્રમાણમાં થવા સાથે આયંબિલ ખાતુ કાયમ માટે સ્થાપી, તેનું નિભાવ ફંડ આસરે રૂ. ૮૦૦૦)નુ થવા ઉપરાંત ચાતુર્માસના ચારે માસ માટે વ્યાખ્યાનની પ્રભાવના અને રૂપીઆ શ્રીફળ સાથે ગહુળી કરવાનું લોકેએ ઉત્સાહથી નેંધાવી દીધેલ હેવાથી, દરરોજ નિયમીત તેમ થયા કરે છે, વળી જુદાજુદા ખાતાઓમાં દેશાવર મદદ મેકલવા માટે પણ હજારેક રૂપીઆની ટીપ કરી, આચાર્ય મહારાજની આજ્ઞા મુજબ તેની વ્યવસ્થા કરાયેલ છે. થીયાર ઉપાધ્યાયજી શ્રીદયવિજયજી, મુનિશ્રી ચરણવિજયજી, મુનિશ્રી મલયવિજયજી આદિના ઉપદેશથી ઘણુજ આડંબરપૂર્વક અક્ષયનીધિ તપનો પ્રારંભ કરી, બહુજ ઠાઠમાઠથી તેની ઉજવણી સમુદાય તરફથી કરાવવામાં આવેલ, ઉપરાંત ઉપધાન-તપની પણ આરાધના શરૂ થયેલ છે. હરેક ધાર્મિક કાર્યોની ઉજવણી અને આરાધનામાં, સમુદાય સાથે અગ્રણીય ભાગ તન મન અને ધનથી અત્રેના યુવાન શ્રેણી શંકરલાલ મણત ઘણાજ ઉત્સાહથી લઈ રચ્યા છે. પ્રતાપ પન્યાસજી શ્રી કલ્યાણુવિજયજી મહારાજની પ્રખર દેશનાથી પ્રતિ. બેધિત, ચાતુર્માસ અને પર્યુષણ પર્વમાં અનેક ભવ્યાત્માઓએ જુદા જુદા પ્રકારની તપા-રાધના કરવા, ઉપરાંત કલ્પસૂત્ર અને પારણાની પિતાના ઘેર પધરામણી કરાવી ઘણાજ આડંબર અને ભભકાપૂર્વક વરઘોડા અને રાત્રી જાગરણ તેમજ પ્રભાવનાઓ કરી જેનશાશનની ઉજવળ યશકીર્તિમાં વધારે કર્યો હતો. વળી શ્રીમદ વિજયહીરસૂરીશ્વરજી મહારાજ અને અનુગાચાર્ય પંન્યાસપ્રવર શ્રીમદભાવવિજયજી ગણિવર્ય આદિની જયંતિઓ પણ જાહેર સભા, આંગી પૂજા, રાત્રીના જાગરણ આદિ ઉત્સવથી ઉજવવામાં આવી હતી. ઉપરાંત જુદાજુદા પ્રસંગેએ જાહેર સભાઓ જુદા જુદા સ્થળે ભરવામાં આવતી, જેમાં હરેક ધર્મના સજન ઉપરાંત રાજ્ય કર્મચારી આદિ મંડળ મહેટા સમૂહમાં હાજરી આપતાં. અને તેવી હરેક સભા પંન્યાસજી મહારાજ, મુનિ ચરણવિજયજી અને કુશળ વિજયજી આદિના વકતવ્યથી ઘણી જ આહાદ પામતી હતી. નિયમિત વ્યાખ્યાનમાં પણ દિવાન સાહેબ આદિ કર્મચારીઓ સાથે નગરજનની સારી હાજરી હોય છે. પંન્યાસજી મહારાજના આવાગમનથી જનજૈનેતર હરેકમાં વ્યાખ્યાન શ્રવણને વેગ ખૂબ ખૂબ વધ્યો છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જૈનધર્મ વિકાસ યુરિયા (મવાર) સ્થાનકવાસી સંપ્રદાયના મેવાડના સિંહ સમાન પૂજ્ય જેધરાજજી મહારાજ, છ માસની લકવાની બીમારી ભેગવી, બે દિવસનું અણુસણ કરી આસો સુદ ૫ ના સહવારના સાત વાગે સ્વર્ગવાસ થયેલ હોવાથી આજુબાજુના તેઓના મેવાડી ભક્તો અનેક પ્રમાણમાં અંતિમ ક્રિયામાં ભાગ લેવા ઉભરાતા સાતેક હજારને સમુહ એકત્ર થવા, ઉપરાંત હજાર રૂપીઆનું દાન વિધિ થવા સાથે નિશાન ઠંકા, બેન્ડ વાજા, કેતલઘોડા, ઉંટડ કે આદિ ઘણાજ આડંબર સાથે આસો સુદિ દેના બે વાગે અગ્ની સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. સદગતના નિમીત્તે અનેક સજીનેએ તપા–રાધના અને સામાયિકાદિના શત લીધેલ છે. સદગતના સમુદાયમાં યુવાચાર્ય મેંગીલાલજી મહારાજ આદિ ત્રણ સંતે હાલ છે. બહાર પડી ચૂકેલ છે. શબ્દરત્નમહેદધિ શબ્દકોષ ભાગ ૨ જે. * સંગ્રાહક, પન્યાસજી શ્રીમુક્તિવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી દરેક જન અજૈન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે, તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રીવિજયનીતિ સુરીશ્વરજી મહારાજની મેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેને લાભ લેતા કરવાની મહેચ્છા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે. આવા અલભ્ય કષના બે ભાગો, ક્રાઉન આઠ પેજી એકંદર ૧૮૦૦ પૃષ્ઠના, ગુરૂવર્યોના શેભિત ફોટાઓ અને પાકા પુંઠ સાથેના આ ગ્રંથના પહેલા ભાગના રૂ. ૮–૦-૦, અને બીજા ભાગના રૂ. ૧૦-૦-૦ પિસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે. પહેલે ભાગ મેળવનારાએ બીજો ભાગ માગશર માસમાં બાઈડીંગ થઈ જર્વાથી મંગાવી લેવા ધ્યાનમાં રાખવું. જથાબંધ લેનારને યોગ્ય કમીશન આપવામાં આવશે. લખેશ્રીવિજયનીતિસૂરિજી જેન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે-અમદાવાદ પ્રકાશક:–ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરોડ-અમદાવાદ , Page #35 -------------------------------------------------------------------------- ________________ વાંચકોને ? માસિકના નમુનાના અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તે આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦–૦ અને બહારગામના (પાસ્ટેજ સાથે) રૂા. ૨-૬-૦ મકલી | આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. | લવાજમ માડામાં મોડા આવતી સુદિ ૧ સુધી મોકલી આપશે. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશો તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસકે ગ્રાહકો નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. - કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમા, મત કે ઓછા | દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. | kતી ” ગ્રાહકોને ખાસ લાભ દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ. ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦ -૦ અને બહારગામના રૂા. ૨–૬–૦ (પાસ્ટેજ સાથે )થી પુરૂ પાડવા, ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે. - માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મોકલી આપવાથી (૧) આચાર્યશ્રી| વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન સોળ પૈઈ, પાકું પુઠું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા (હાદિ–ગુજરાતી) ક્રાઉન સોળ પેજી, પૃ. - ૧૯૦ એ બેમાંથી જે કેઇ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીયશોવિજય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચોવીસ જનકલ્યાણક, (૪) સ્તવનાવલી, મળી એકંદર ચાર પુસ્તક ભેટ આપવામાં આવશે. | ‘ત ત્રી?” રહે છે રિક તપાગચ્છ પટ્ટાવલી. સાહિત્યરસિક જનતાને ખાસ તકે ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિતતપાગચછ પટ્ટાવલી: –સંપાદક, ૫૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષનું અતિહાસિક દ્રષ્ટીએ ઉપચાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - ક્રાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકુ પુ'ઠું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦, પોસ્ટેજ જુદું લખા–જૈન ધર્મ વિકાસ એસિ , પાલ ગાંધી રોડ, અમદાવાદ. - જ iી Page #36 -------------------------------------------------------------------------- ________________ ર % Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 435R2Fr! જાહેર ખબર આપનારાઓને જૈન સમાજને ગામડે ગામડે આ નવા માસિકના પ્રચાર થશે, અને એથી જાહેર ખબર આપનારાએ પોતાના પ્રચારને સંદેશ દૂર દૂર પહોંચાડી શકશે. માસિક નિયમિત પ્રગટ થતું હોવાથી જાહેર ખબર આપનારાઓને આ તકનો લાભ લેવા આમંત્રણ આપીએ છીએ, ભાવ નીચે મુજબ. | પૃષ્ઠ બારમાસ નવમાસ છમાસ ત્રણમાસ એકમાસ 1 4 32 24 14 6 | ના 25 20 15 9 4. _| | 15 12aa 10 છગી રા એક વખત ટુંકી જાહેરાતના કલમની બે લાઈન યા તેના ભાગના રૂા. 1). અંક સાથે છપાવેલ તૈયાર હેન્ડબીલની માત્ર વહેંચામણીના એક વખતના રૂા. 15) અંક સાથે છપાવેલા તૈયાર દરેક તાલા અઢી યા તે વજનના કોઈ પણ ભાગના સૂચિપત્રની માત્ર વહેંચામણીના એક વખતના રૂા. 30) સરતો-(૧) નાણા અગાઉથી લેવામાં આવશે. (2) જાહેર ખબર લેવી યા ન લેવી એ તત્રીની મરજી ઉપર રહેશે. (3) જાહેરાત પાછી મોક્લાશે નહિ. વધુ ખુલાસા માટે પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના શરનામે કરી. | * ‘જન ધમ વિકાસ” ઓક્સિ પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ. ફક્ત સધુ સાઠવીઓ માટેજી મનીઓરડરથી વાર્ષિક લવાજમના રૂા. 3-0-0 મેકલી થનારા ગ્રાહકોને, નીચેના ચાર - પુસ્તકો ઉપરાંત લવારની પોળવાળા પોપટ ટહેન તરફથી “તપાગચ્છ પટ્ટાવળી’’ ક્રાઉન આઠ 4. પેજી કે પુઠું (જેકેટ સાથે) પૃષ્ઠ ૩પ૦નું ભેટ મોકલવામાં આવશે. વી.પી. થશે નહિ. ‘તંત્રી’. 5- * * * ભેટ ! જેનતનવસારગ્રંથટીકા ભેટ ! ! આ ગ્રંથ શ્રી વર્ધમાન સત્ય નીતિ હર્ષસૂરિ ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થએલ છે. સંસ્કૃતના અભ્યાસી સાધુ સાધ્વી તથા જૈન ભંડારોને ભેટ આપવાનું છે. મંગાવનારે નીચેના સરનામે પત્ર લખવાઃ૧ શેઠ રતીલાલ વાડીલાલ 3 શેઠ વરધીલાલ કચરાભાઇ છે. સેન્ડ હર્ટ રોડ, બનજી નિવાસ, | ઠે. ભાલની પોળ, મુ. રાધનપુર. | મુ. મુ ખાઈ. | | 4 શેઠ કક્કલભાઈ નીહાલચંદ 2 શેઠ કાતિલાલ ઈશ્વરલાલ | ઠે. ભણસાલી શેરી, મુ. રાધનપુર. ઠે. મરીન ડ્રાઈવ, ઈશ્વર નિવાસ, | 5 વીશાશ્રીમાલી તપગચ્છ જૈન સંઘ પ્લેટ નં. 73, મુ. મુંબાઈ | કે. મેહનવિજયજી જૈન પાઠશાલા, મુ. જામનગર. તા. કો--જામ ગરથી પુસ્તક મગાવનારે મતદીઠ પાસ્ટ ખર્ચને માટે આઠ આનાની e પોસ્ટની ટીકીટ માલવી. % % % % 8 E % % %7 -% * * * *% %! ટાઈટલ છાપનાર : શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, જુમામસીદ સામે—અમદાવાદ છે F