Book Title: Champak Shreshthi Charitra
Author(s): Manek Muni
Publisher: Jain Mitra Mandal Sabha
Catalog link: https://jainqq.org/explore/036423/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાંક 100 ચંપશેટ્ટીનું ચરિત્ર. રચનાર, . શ્રીમન મુનિ માણેક જેના જીલ્લાના હાજન છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈન મિત્રમંડળ સભા તરફથી, ભગવાનજી ગેબરભાઈ મુ. માંડલ, (તા. વીરમગામ.) આવૃત્તિ પહેલી. પ્રતિ 1000. સર્વ હક સ્વાધીન. સને 1912. સંવત 1868. કીંમત બે માના, , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ, ધી ડાયમંડ જ્યુબિલી” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ ગનલાલે છાપ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્પણુપત્રિકા. છે પરોપકારી ધર્મોપદેશક શ્રીમદ્ મુનિ મહારાજ શ્રી માણેક મુનિજી. HESBEREBEC:E:BRRRRRRRRRRRRRRRRRRSERER::S:EREERSERBREEERRRRHEBERREB:6:Geeler આપશ્રી જનસમાજના હિતાર્થે વારંવાર જાહેર છે પત્રમાં આપની લેખીની દ્વારા સઘને પ્રચાર છે. કરે છે તેટલું જ નહિ, પરંતુ આ મંડળને પણ છે છે. વારંવાર ઉત્તમ પુસ્તક રચી આપી સારે આશ્રય છે આપતા આવ્યા છે તેથી આ મંડળ આપના છે. સ્વાભાવિક વિશ્વપ્રશસ્ત, પરમાર્થપરાયણ પ્રવૃત્યાદિક છે. સદ્ગણેથી આકર્ષાઈ આપશ્રીની કૃતીઓમાંનું આ છે. એક લઘુ પુસ્તક આપશ્રીને જ અર્પણ કરી પિતાને કૃતાર્થ માને છે. અમે છીએ, શ્રી જૈન મિત્રમંડળ યુવકવર્ગ. માંડલ, ક્લિકલિકાલ૯૯૯ કિલ્ફફાઉંદિર હાફિકકકક્ષફફિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ચંપકલ્ટીનું ચરિત્ર સંસ્કૃતમાં છપાયેલું બનારસ યશોવિજય જૈન પાઠશાળામાં હર્ષચંદ્ર ભુરાભાઈ તરફથી બહાર પડ્યું છે. તેનું રસિકપણું તથા તેમાં અત્યુત્તમ બોધ જોઈ દરેકને તે વાંચવાનું મન થાય તે સ્વાભાવિક છે. તેનું ભાષાંતર ચંપકચરિત્ર નામથી ભાવનગર જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાયેલું છે. એટલું છતાં પણ સામાન્ય ગુજરાતી ભાષા શીખેલાને એકલું ભાષાંતર રસમય ન લાગે તેવું અમને લાગવાથી ગદ્યપદ્યમય બનાવી ગુજરાતી ભાષાના વાચક બંધુ તથા બહેનો માટે “ચંપકલ્ટી " ની વાર્તા ગુર્જર વાચક સમક્ષ આ ગ્રંથ રજુ કરવામાં આવે છે. અમારા કેટલાક બંધુઓ આવા ભાષાન્તર કરવાની વિરૂદ્ધમાં છે. તેનું કારણ જ્ઞાનનું બહુ માન ઘટવા તથા ગુરૂ પાસે ઉપાશ્રયે જવામાં પ્રમાદ થવાનું તથા પુસ્તકો ગમે તેમ ફેંકી આશાતના કરવાનું કારણરૂપ શ્રાવને થાય છે. ઉપરની બાબતોમાં વિચાર કરતાં પ્રથમનું કારણ જ્ઞાન વધતાં જ્ઞાની સંપૂર્ણ થએલે કદાપિ પણ બહુમાન ઓછું કરશે નહિ. તથા શ્રાવકે પ્રમાદ તજી વિરતિગુણ પ્રાપ્ત થવાનું કારણરૂપ મુનિ મહારાજની સેવા કરવી. મુનિનું ઓછું જ્ઞાન પણ શ્રાવકના વિશેષ જ્ઞાન કરતાં ચઢે છે; કારણ કે ફળ તે વિરતિ છે; તથા પુસ્તકોની આશાતનાનું કારણ પુસ્તકોના ટાઈપ, કાગળ વિગેરે સાદી સ્થીતિ તેમજ સાચવવાની ખામી તેજ છે માટે લક્ષમાં રાખી જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનની આશાતનાથી ના બંધાય તેવી રીતે પુસ્તકોનું મનન કરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ * આ ગ્રંથને મુખ્ય સાર, ચંપકને રિદ્ધિ પ્રાપ્ત થવાનું કારણ તેણે પૂર્વભવે દુકાળમાં ગરીબ છોને અન્ન આશ્રય તથા દુઃખી જનોને ઔષધાદિ આપ્યા હતાં. તેથી તેને બીજા ભવમાં છ— કરોડ સુવર્ણ મોહોરે બીજા પાસેથી તથા ચોદકરોડ તેને વેપારમાંથી પ્રાપ્ત થઈ હતી. હાલના દુકાળમાં જે કોઈ પ્રિય પાઠકગણ મદદ કરશે તેને પણ ભવિષ્યમાં તેવી રિદ્ધિ પ્રાપ્ત થશે.' વળી તેની સ્ત્રીએ પણ તેવા દુષ્કાળમાં ગરીબોને સહાય કરી તેથી બીજા ભવમાં સર્વે વાતે સુખ પામી. વૃદ્ધ બાઈ જે કોઈ અનાથ હતી તેને દાનશાળામાં વધારે ખાધેલું ન પચવાથી રોગી થતાં તેને તિરસ્કાર ન કરતાં પતાના ઘરમાં લાવી ચાકરી કરી, તેથી તે બીજા ભવમાં ઉપકાર કરનારી પાલકમાતા થઈ. પિતે બીજાને યત્કિંચિંત પરાભવ કર્યો તેથી તેને બીજા ભવમાં અત્યંત પરાભવ ખમો પડે. વળી તેણે પિતાના ઉત્તમ કુળને મદ કર્યો તેથી બીજા ભવમાં તેને દાસીના પેટે અવતરવું પડયું અને જ્યારે પિતાના પૂર્વ ભવનું સ્વરૂપ તેને માલુમ પડ્યું ત્યારે તેણે દીક્ષા લેઈ આત્મ કલ્યાણ કર્યું તે ખાસ લક્ષમાં લેવાનું છે. બુદ્ધિદત્તે પૂર્વે લોકોનું ધન ઠગી લીધું હતું, તેથી બીજા ભવમાં ધન મેળવીને પણ ખાઈ શક્યો નહિ, તેમ પુણ્યક્ષેત્રમાં વાપરી પણ શક્યો નહિ અને પોતાના ધનને માલિક દાસીપુત્ર થશે તેના માટે દેવીનું વચન સાંભળી તેને જમ્યા પહેલાં જ મારી નાંખવા મનસુબો કરી તેની માને મારી નાંખી તથા ચંપકને મારવા બંધુને, સ્ત્રીને તથા નોકરોને ફરમાવ્યું પણ તેના ભાવી પ્રબળથી તે બચ્ચે અને પોતે જ બુરા હાલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ નહીં વાપરતાં કુમા કર્યો તેથી તે કદી પણ ફતેહમંદ થયે નહિ. જે તેણે સારા માર્ગે ધન વાપરી પરોપકાર કર્યો હતો તે આ લોકમાં તેમ પરલોકમાં પણ સુખી થાત. જેમાં અનુંપાદાન કેવી રીતે અપાય છે તે હાલ પણ પાંજરાપોળ વિગેરેથી પ્રત્યક્ષ જણાય છે. અમારા બીજા બંધુઓ પણ ગરીબોના ભલા માટે તેવો પ્રયાસ કરી સગતિને પ્રાપ્ત થાય તથા અનિતી કરતાં અટકે તેજ હેતુથી આ ગ્રંચ લખવામાં આવ્યું છે. પુજ્યપાદ પન્યાસજી હર્ષમુનિજનું કલકત્તામાં પધારવું થયું તે વખતે તેમના સદુપદેશથી પાટણવાળા શ્રીમાન શેઠ ચીમનલાલ વાડીલાલની કું. વાળા વાડીલાલભાઈએ પિતાના દ્રવ્યને સદુપયોગ કરવા માટે પુજ્યવર્ય પન્યાસજીના લધુ શિષ્ય ધર્મોપદેશક શ્રી માણેક મુનિજીએ ભવ્ય જીના ઉપકારાર્થે આ ચંપકલ્ટી નામના ગ્રંથનું ભાષાંતર કરેલું તેને છપાવવામાં સહાય કરી છે તેને માટે તેઓ શેઠજી ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેઓશ્રીનું અનુકરણ કરી અન્ય બંધુઓ પણ જ્ઞાનને વધારો કરવામાં યથાશક્તિ ઉત્તેજન આપશે એવી આશા છે. વાંચકવર્ગ તરફથી આ લઘુ ગ્રંથને સારે આશરો મળશે તે તેવી બીજી પુરાણી કથાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં જે બંધુઓએ આત્મીક તથા દ્રવ્ય વિગેરેની સાહાયતા કરી છે તેને માટે તેઓશ્રીનો એક વાર વધુ ઉપકાર માની અમે વિરમીએ છીએ. અમે છીએ. શ્રી જૈન મિત્રમંડળ અવક વર્ગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર. પ્રષ્ટ, લીટી, 27 : 18 18 અશુદ્ધ પાસ આપણો ચંપસ્થળ પુત્રીનું પરણાવાનાં વસ્તુ જણ તતકાળ ક્રીડો ખાસ આપણે ચંદ્રસ્થળ પુત્રીને પરણાવવાનાં 18 P S = = = $ $ $ વર્લ્સ 23 જન તત્કાળ કીડો 21 23. $ જે 2 છે = = = 23 દુદૈવયોગ્ય વગે કર્મચે કર્મયોગે 21 થાકીને જ થાકીને ધન્ય ધિક તતકાળ તત્કાળ પ્રાણગ્રહણાદિ પાણગ્રહણાદિ આપો છો આપે છે 21 - કાળ કાળ વ્યાપ વ્યાખ્યો દવીક 15 સ 10 મધ્ય મધ 27 અમલ્ય અમૂલ્ય કશ્ય કેશ્યા 55 18 થોડા સુખની. થોડા સમયમાં સુખની. આ સિવાય કોઈ પણ ભાષા દેષ જણાય તે ભુલચુક સુધારી વાંચવા કૃપા કરશો. તા. ક–સતી શીયળવતીની કીંમત રૂ. 0-2-0 છપાવ્યું છે પણ કીંમત રૂ. 0-4-0 જાણવી. દેવીક હસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ ચંપક શ્રેષ્ટીનું ચરિત્ર. મગળાચરણ દોહરા, શાંતિ જિન સુખદાયી છે, કલકત્તા મેઝાર; પ્રણમીતે ને પ્રેમશું કહું કથા સુખકાર, મેહેન મુનિ બહુ ગુણી, વળી હર્ષ પન્યાસ; ચણે તેને શીષ ધરી, ચાહે શ્રુત અભ્યાસ, દેવી સુધાધારિણી, વાણી જે સુખદાય; પામી કૃપા હું તેહની, કરૂં ચંપક કથાય, પુર્વાચાર્ય જે કહી, સંસ્કૃત ભાષા હોય; બાળકોને કાજ હું કરૂં તે ગદ્ય જોય, | ૐ નમઃ વીતરાય છે. દેહરા. ચંપાનગરી ભીતી, વસે વર્ણ દશ આઠ; ચેરાસી ચેટાં તીહાં, વેપારે બહુ ઠાઠ જંબુદ્વીપની દક્ષિણ દિશાએ ભરતક્ષેત્ર છે. તે મધ્યે અતિ દેદીપ્યમાન એવી ચંપા નામે નગરી છે તેમજ તે નગરીના વિષે સોગંધિક ગાંધી, તાંબુલ્યાદિક વેચનાર તંબળી, ઝવેરી, સરાફ, સુખડુ વેચનાર કંદેઈ, કાષ્ટાદિક કાર્ય કરનાર સુતાર, સુવર્ણાદિકનું જડનાર જડીયા (ચોકસી), અનાજ વિગેરે વેચનાર દુષ્ય, મોચી, કંસારા, ઈત્યાદિક અનેક અઢારે વેપારાદિ વર્ગ તેમજ હુન્નરી લોકોથી સંપુર્ણ રાસી ચોટાથી શોભીતી અને અઢારે વર્ણોથી ભરપુર એવી અંગદેશમાં શોભાયમાન ચંપા નામની નગરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ મુક્ત એક અખંડ પર છે. આ સમયે સામંતપાલ રાજા તીહાં, બુદ્ધિદર છે શેઠ; સેનિયા છનું કેડથી, લક્ષ્મી કીધી હેઠ, ખરાબ ચીજજ ખાઈને, નાણું વધારી ઘેર; દાણાદિકના સંગ્રહથી, વેપારે બહુ લે. તન મન ધનથી મેળવે, પુણ્યવાન શુભ લાભ; તે આ મન સમજે નહી, દેખવા માત્રજ આભ, તેજ નગરીને વિષે ન્યાયયુક્ત પ્રઢ પ્રતાપી, સર્વ ગુણાદિક યુક્ત એ સામતપાળ નામે રાજા રાજ્ય કરે છે અને છનું ક્રોડ સોનૈયાની અખંડ રિદ્ધિએ કરી યુક્ત એવો અતિ કૃપણ બુદ્ધિદત્ત નામે શેઠ વસે છે. તે શેઠ ખર્ચ કમી કરવાના કારણે ઉદરપોષણાદિકને વિષે હલકો પદાર્થ વાપરે છે. પણ વેપારમાં નિપુણ હોવાથી અનાજ વિગેરેનો સંગ્રહ કરી યોગ્ય સમયે વેચતાં ધન વિશેષ ઉપાર્જન કરી લીધુ હતું. આવી રીતે ધન મેળવનાર પુણ્યવાન છવ હોય તો તે ભવિષ્યમાં નવુ સુખ મળવા માટે તથા મળેલું કાયમ રહેવા માટે નવું પુણ્ય બાંધવા સારાં કાર્ય કરે છે, પણ તે તો આ શેઠ સમાજ નથી. તેથી દેવ ગુરૂની સેવા કે ભિક્ષુકોને દાન દેવું અગર તીર્થ યાત્રાદિક ધર્મકાર્ય કરવું તે કાંઈ પણ કાર્ય કર્યા વિના અત્યાર સુધીની જીંદગી વ્યર્થ ગુમાવી છે. એક દિવસ તે શેઠ પોતાના શયનગૃહમાં સુતો છે ને પિતાની કૃપણુતાનો વિચાર કરતાં નિદ્રાવસ્થામાંથી જાગે તેવામાં સાંભળ્યું કે - આ લક્ષ્મીને ભેગવે, તે પુણ્યશાળી છવ; ઉદરમાતાને અવતર્યો, પામીને બહુ શીવ મારી લક્ષ્મી ભગવે, એ છે કેઈ અન્ય; શેઠ સંભાતે ચિંતવે, લોભે જે અધન્ય. આ શેઠની અત્યંત લક્ષ્મીને ભેગવનાર પુણ્યશાળી જીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) માતાના ઉદરમાં બહુ કલ્યાણ મેળવીને અવતર્યો છે. આવી રીતનું આ દેવીનું અદશ્ય દૈવિક વાક્ય સાંભળીને શેઠે વિચાર્યું કે મારી લક્ષ્મીને ભોગવનારે શું કઈ અન્ય પુરૂષ છે કે? કારણ કે ધનના લોભે તે કૃપણ શેઠે દાન, કે ભગ કશુંએ કર્યું નથી. પુછે શેઠજ દેવીને, કીધો વળી ઉપવાસ; કુશ સંથારે સુઇને, દેવી આરાધી પાસ, સાત દીને કુળ દેવીએ, આવી પ્રત્યક્ષ પાસ; કહી દીધુ ત્યાં શેઠને, સાંભળ્યું ન થાય નાસ. આવી ત્રણ દિવસ નિરંતર અદશ્ય દેવીકવાણી સાંભળવાથી શેઠે પિતાની જે કુળદેવી ત્યાં દર્ભના સંથારાનું આસન કરી તેની સમીપે બેસી દેવીને આરાધતાં સાત ઉપવાસે દેવી પ્રત્યક્ષ પ્રગટ થઈપ્રસન્નતાથી કહેવા લાગી કે તે ત્રણ દિવસ જે દૈવીક વાણી સાંભળી છે તે નિષ્ફળ થવાની નથી. (અર્થાત સત્ય છે.) અવતર્યો માતા ઉદરે નિચ્ચે માની લેજ મારો પણ ઉપાય નહીં, ભવિતવ્યતા એજ. કારણકે તારી લક્ષ્મીને ભોક્તા એવો જે પુણ્યશાળી છવા તે માતાના ઉદરમાં અવતરી ચુકી છે ત્યારે શેઠે અતિ ગભરાઈને કહ્યું કે હવે હું શું કરું. ત્યારે દેવીએ કહ્યું કે તેમાં મારે કોઈ પણ ઉપાય નથી તે તું શું કરવાને હતો? કારણકે એજ ભવિતવ્યતા છે જે થવાનું છે તે થયા વિના રહેનાર નથી. કયાં અવતર્યો પુછતાં, બેલી દેવી વાણ; પુર જે કપીલ પુર છે, તેમાં તેને જાણ ત્રિીવીકમ જે શેઠીયે, દાસી પુન્યશ્રી જ્યાં; કખમાં તેની અવતર્યો, સુખે વસ્તે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ ત્યારે શેઠે પુછ્યું કે હે દેવી! તે ક્યાં અવતર્યો છે. તે વખતે દેવીએ અંતરિક્ષ જ્ઞાનથી જાણીને કહ્યું કે કાપીય નગરીને વિષે ત્રીવીક્રમ નામે શેઠના ઘરમાં પુણ્યથી દાસીની કુહાને વિષે સુખથી તે પુણ્યશાળી જીવ છે. દેવી કહી ત્યાંથી ગઈ, સુત શેઠજ સહેજ; પ્રાત:કાળે ઉઠતાં, હૈયે વાત છે એજ. પારણું કરી ઉપવાસનું, લઘુ ભાઈની પાસ; વાત સુણાવા તેહને, રાતે સાંભળી ખાસ આટલું કહી દેવી ત્યાંથી અદશ્ય થઈ ગઈ. ત્યારે શેઠ પાછો સુઈ ગયો. પણ જ્યારે પ્રાતઃકાળમાં ઉઠે ત્યારે એની એજ વાત તેના હૃદયને વિષે અતી ચિંતા કરાવતી હતી તેથી તે શેઠ સવારમાં પારણું કરીને પોતાના લઘુ બાંધવને બોલાવી રાત્રિને વિષે બનેલી સઘળી હકીકત કહી સંભળાવી. ત્યારે, ત્યારે લધુભ્રાતા કહે, સાધુદત્ત જે નામ; સાચી વાત એ છે ખરી, મુકે સોચ તમામ લઘુ બાંધવ કે જેનું નામ સાધુદત્ત હતું. તેણે કહ્યું કે એ વાત સત્ય છે, જે બનવાનું હોય તે બન્યા વીના રહેનાર નથી માટે તમે તેને સોચ કરવો મુકી દો, કારણકે તેમાં કોઈને કશો પણ ઉપાય નથી. વડા ભ્રાત વળતું કહે, લોકે એમ કહેવાય; તોપણ ઉદ્યમથી થતું નામ નસીબ ગણાય, તે સમયે વડીલ બંધુ બુદ્ધિદત્તે કહ્યું કે લોકમાં એમ કહેવાય છે છતાં પણ નામ નશીબનું ગણાય છે. બાકી કાર્ય તો ઉદ્યમથીજ થાય છે. માટે મારે તેમાં કોઈ પણ ઉઘમ કરવો જોઈએ. કહ્યું છે કે - ઉદ્યમ સાહસ ધેર્યને, બળ બુદ્ધિને સૂર; એ જે પાસે હોય તે, વિધાત્રી ભાગે દૂર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉધમ, સાહસ, ધેર્ય, બળ, બુદ્ધિ અને સૂરાતન એ છે વસ્તુઓ જેની પાસે હોય તેની પાસે છઠ્ઠીના લેખ લખનારી વિધાત્રા પણ દૂર ભાગી જાય છે. (અર્થાત આવી શકતી નથી.) ભ્રાતા લઘુ ત્યારે કહે, ઉદ્યમ કરો હજાર, લખ્યા લેખ ટળે નહીં, કલેશ ફક્ત મળનાર ત્યારે લઘુભાઈએ વડીલ ભ્રાતને કહ્યું કે હે બાંધવ! હજારે ઉદ્યમ કરે પણ લખ્યા લેખ ટળનારા નથી અગર મિથ્યા થતા નથી. અને કદાચ પિતાના બળના કે બુદ્ધિના ગર્વથી ફેરફાર કરવા જાય તો તે ફક્ત કલેશને જ પામે છે. અર્થાત (તેનું વાંછિત કાર્ય ફળીભુત થતું નથી.) દેવ ઉલધી જે કરે, ફળશે નહી કદી તે; સરવર પાણી નીકળે, ચાતક કંઠથી એહ. દુનિયામાં પણ દેખાય છે કે નસીબને ઉલ્લેથી જે કાર્ય * કરે છે તે કદી પણ ફળીભુત થતું નથી. જેવી રીતે ચાતક નામના પક્ષીના નસીબમાં સરોવરનું પાણી લખ્યું નથી છતાં તે જે પીયે છે તે તેના ગળાના છીદ્રમાંથી પીધેલું પાણી પણ નીકળી જાય છે. વળી આ બાબતમાં એક બનેલી વાત કહી બતાવું છું તે હે બંધુ તમે સાંભળે. રત્ન સ્થળ નામે નગર, રત્નસેન છે રાજ; રત્નદત્ત પુત્રજ વળી, કળા બહોતેરી સાજ, યોગ્ય વયમાં આવતાં, રૂપ તણે અનુસાર, કન્યા તેની શોધવા, પીતા કરે વીચાર, કુંવર રૂપને ચીતરી, જન્મપત્રિકા હાથ; ચાર દિશામાં મોક૯યા, સોળસેળ મંત્રી સાથ, પુર્વ દિશામાં જે ગયા, પાછા આવ્યા તેહ, કન્યા એગ્ય મળ્યા વિના, વિલખે મુખે એહ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ જેમ નાના કાર્યમાં, નર્તકી ભુલે તાલ; ખેદજ વ્યર્થ પામવા, બની જાય બેહાલ. અતિ શોભાયમાન એવી રત્નસ્થળ નામે નગરીને વિષે રત્નસેન નામે રાજા રાજ્ય કરે છે. તેને બહોતેર કળામાં નિપુણ એવો રત્નદત્ત નામે પુત્ર છે તે જ્યારે યુવાવસ્થામાં આવતાં તેના રૂપગુણને અનુસરતી અતિ રૂપવાળી કન્યાને શોધવા સારું તેના પિતાએ કુમારની રૂ૫ પત્રીકા ચીત્રાવી અને જન્મ પત્રીકા આપીને ચારે દિશાએ સોળ સોળ મંત્રીને મેકલ્યા. ત્યારે જે પુર્વ દિશામાં મંત્રીઓ ગએલા હતા તેઓએ ઘણી શોધ કરવા છતાં પણ તેને યોગ્ય કન્યા ન મળવાથી તેઓ વિલખે મહેડે ઉદાસીન ચેરે પાછી વળ્યા. કારણકે જેમ નાચનારી નાચવાના વખતે નાટકમાં તાલમેલ ભુલી જાય તો તેની કેવી દશા થાય છે? તેમ તેઓ પણ ખેદ પામી નગરને વિષે પાછા આવ્યા. હવે ઉત્તર દિશામાં ગયેલા સેળ મંત્રીઓ ભમતાં ભમતાં ગંગા નદીના કિનારે આવ્યા. ત્યાં ચંદ્રસ્થળ નામે નગરને વિષે ચંદ્રસેન નામે રાજા . તેની ચંપાવતી નામની કન્યા ચેસઠકળામાં નિપુણ અને દેવીના સરખી રૂપને પાત્ર છે. તે સભામાં જઈ મંત્રીઓએ પોતાના રાજ્યકુમારની છબી તથા જન્મપત્રીકા રાજાને બતાવી. - ભુજગી છે. છબી જન્મની પત્રિકા સાથ જેની, ખરે મેળવું પુત્રીને સાથ તેની; અતિ રૂ૫ લાવણ્યથી શેભા તેની પુરાં પુન્યથી પશે નાગ વેણી રાજાએ તે છબી તથા જન્મપત્રીકા જોતાંજ તેનું અનુપમ રૂપ તથા પ્રબલ ઉંચ સ્થાને પડેલા ગ્રહો જોઈ તે રાજકુમારની સાથે પોતાની પુત્રીનું રૂપ મેળવવાને તેને બેલાવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) કારણકે તેના પ્રમાણમાં પુત્રીનું રૂપ તથા ગુણ હોવા જોઈએ. તે જાણતો હતો કે જેને પુર્વે પુરાં પુન્ય કર્યા તેજ નાગ સરખા ચોટલાવાળી સુંદરી તે ભાગ્યવાન કુમારને પરણશે. અહો નાગકન્યા, ખરે આવી આજે; પુરા પ્રેમથી દેખતાં શોધી રાજે કને રાખતાં યોગ્યતા, દેખી બેની; કરી નિર્ણયે જેડી છે, સાથ તેની જ્યારે રાજાએ બોલાવેલી રાજ્યકન્યા ત્યાં આવી, ત્યારે રાજાએ તેના રૂપથી ચકિત થઈ વિચાર્યું કે આ નાગકન્યા શું આવી છે? પણ જ્યારે બરાબર નીશાનીપુર્વક ખરા ભાવથી તપાસીને જોઈ ત્યારે પિતાની રાજકન્યાને ઓળખી તેની સાથે પેલી છબી સરખાવી ત્યારે બન્નેનું રૂપ મળતાં રાજાએ નિર્ણય કરીને તેની સાથે કન્યાને પરણાવવા વિચાર્યું. દેહરા. જોશીને લાવતાં, જે તેણે લગ્ન; દીન સત્તરમાં આવતું, બાર વર્ષ પછી વિષ્ણ, વિચાર કરી જેશીને બોલાવ્યા ત્યારે તરતજ જોશીઓએ લગ્ન જોઈ કહ્યું કે સત્તર દિવસમાં નિર્વિન લગ્ન આવે છે પણ ત્યાર પછી બાર વર્ષ સુધીમાં પણ જે લગ્ન આવે છે તે વિનવાળું જ આવે છે. ભુજંગી છંદ. પછી રાય પુછે, ગુણું જેહ મંત્રી; વીચારી વદે, તર્કમાં જેહ તંત્રી. મુકે સાંઢણી, શીઘતા વેગવાળી; લઈ આવે કુમારને, ભાગ્યશાળી તેથી રાજાએ વીચારમાં પડી જે ગુણવાન મંત્રી હતા તેની સલાહ પુછી. ત્યારે તર્ક કરવામાં જે તંત્રી હતા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ મંત્રીએ તે તોડ કાઢી આપે કે અતિ વેગવાળી સાંક ને મોક્ષે કે તે ભાગ્યશાળી કુમારને લઈ આવે. તે આવતાં કન્યા સાથે સુખેથી તેટલા જ સમયમાં લગ્ન થઈ શકશે. મુક્યા મંત્રીને સાંઢણુએ ચઢાવી, પહોંચ્યા દીન પાંચે પુરે ગામ આવી; બતાવ્યું રૂડું રૂ૫ કન્યાનું જ્યારે, રાજાએ કર્યો પુત્ર તૈયાર ત્યારે રાજાએ તે મંત્રીની વાત યોગ્ય ધારી તે આવેલા રાજાના મંત્રીઓને સાંઢણું ઉપર ચઢાવી તેમની સાથે પિતાની કન્યાના લાવણ્ય રૂપની છબી આપી. અને તેઓ પાંચ દિવસે પિતાના નગરને વિષે આવ્યા ત્યારે રાજા પાસે તેમણે રાજકન્યાની છબી તથા બનેલી વાત કહેતાં રાજાએ હર્ષ પામી ગ્ય રૂપ બન્નેનું જાણું લગ્નનું નક્કી કરી તેની સાથે પિતાના કુમારને મોકલવા તૈયારી કરી. જ્યારે એક બાજુ તે કુંવર તથા કન્યાના માતા પીતા લગ્નની ગોઠવણ કરે છે. ત્યારે બીજી બાજુ વિવિધ પ્રકારની રચના ગોઠવાય છે. લંકા નામે નગરી છે ત્યાં રાવણ રાજા રાજ્ય કરે છે જેની પાસે ચાર શ્રેણી સૈન્ય અને અઢાર કોટી વાજીંત્ર છે. અને જેની સેવામાં લોકપાલ સહીત ઇન્દ્રો હાજર થાય છે. તે રાવણે એક દિવસે જેશીને પુછયું કે હું આવો બળવાન છું તે મારું મૃત્યુ કોના હાથથી અગર, કેવી રીતે થશે તે કહે? ત્યારે નિમિત્તિઓએ કહ્યું કે હે રાજેન્દ્ર! તમારું મૃત્યુ રામ તથા લક્ષ્મણના હાથથી થવાનું છે. અને તેઓ અયોધ્યા નગરીમાં દશરથ રાજાના પુત્ર તરીકે જન્મવાના છે. તેથી મંત્રીઓ સાથે રાવણ રાજા સલાહ કરવા લાગ્યો કે આને ઉપાય આપણે શું કરવો? ત્યારે મંત્રીઓ બોલ્યા કે હે રાજન! તે વિષે આષણે કંઈ ઉપાય નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ વિધિ ભાગતી જોડતી જોડયું ભાગે, નહીં કોઈ તર્ક તીહાં કામ લાગે; કયે ઉદ્યમે તે વળી વ્યર્થ જાયે, વિધાત્રા તણું લેખ મીથ્યા ન થાયે, કારણકે વિધાત્રા જે લેખ લખવાવાળી છે તે આપણું વિચારને ભાગી નાખે છે, ભાગતાંને જોડી નાખે છે અને આપણા જોડેલાને પણ તે તેડી નાખે છે તો તેની પાસે આપણો એક પણ તર્ક ચાલતો નથી. કોઈ પણ પુરૂષ ઉધમ કરવા જાય તો તે વ્યર્થ જાય છે. પણ વિધાત્રાએ લખેલા છઠ્ઠીના લેખ કદી પણ મીથ્યા થતા નથી. તે વખતે રાવણે અહંકારપૂર્વક ગર્વથી કહ્યું કે અહોહો હે પુરૂષો એ બીચારી વિધિ તમને શું કરી શકે તેમ છે? પુરૂષત્વ તેજ દરેક કાર્યમાં કામ લાગે છે. દેહરે. નિમિત્તક વળતું કહે, સાંભળ રાવણ રાજ; કહ્યું એક મારૂં કરે, તો ખાત્રી થાયજ આજ ત્યારે નિમિત્તિયાએ કહ્યું કે હે રાવણ રાજન ! મારું એક કહ્યું કરો કે જેથી તે બાબતની તમોને ખાત્રી થશે. ચંપસ્થળને રત્નસ્થળ નામના નગરના નૃપના પુત્ર; તથા પુત્રીનું આજથી સત્તરમે દિવસે મધ્યાન સમયે પરણવાનાં છે તે જે રોકવાને તમે તથા ઇંદ્ર કે બીજો કોઈ પણ શક્તિમાન પુરૂષ સમર્થ હોય તે પછી જાણવું કે તે વિદન અટકાવવાની તમારી શક્તિ છે, અને જે તે રોકી ના શકાય તો રામ લક્ષ્મણના હાથથી તમારું મૃત્યુ થવામાં તમારે કશે પણ ઉપાય કામ લાગવાને નથી તે ચોકસ જાણી લેજો. હવે રાવણે તે વાત મનમાં ધારીને વિધાત્રાને જુઠી પાડવા માટે ચંપાવતી કન્યાને બે અન્ય રાક્ષસો મોકલી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ ( 10 ) પિતાના મહેલમાંથી અપહરણ કરાવી પિતાની પાસે મંગાવી. તે રાક્ષસોએ કન્યાને લાવીને સેંપી, ત્યારે રાવણે વિદ્યા નામની દેવીને બોલાવીને કહ્યું કે, તારું તિમિંગલ (માછલાં) ના આકારે પર્વત જેવું મોટું રૂ૫ આકર્ષી આ દાંતની બનાવેલી પેટીમાં ચંપાવતી કન્યાને મુકીને તે પેટી તારા મુખમાં રાખી સત્તર દિવસ સુધી ગંગા અને સમુદ્રને જ્યાં સંગમ થાય છે ત્યાં મધ્ય ભાગે રહે. તત્કાળ તે દેવી તેનું વચન પ્રમાણુ કરતી હતી. ત્યાર પછી રાવણે તક્ષક નામને કોઈ વ્યંતર દેવ છે તેને બોલાવીને કહ્યું કે તું આ ચંપાવતિ કન્યાને પરણવા સજજ થયેલા રત્નકુમારને હંસ. (કરડ) તે દેવે તેને કરડતાં મૂછને પામે. તે બેભાન થયેલા કુમારને જાગૃત કરવા રાજાએ મંત્રવાદીઓને બોલાવ્યા. તેમણે અનેક ઉપચાર કરવા છતાં આરામ ન થવાથી તેઓએ રાજાને કહ્યું કે - શાસ્ત્ર માંહી ભાખીયું, સાપે કરડ જેહ, મુછ રહે ખટુ માસની, મુકે જલમાં તેહ, વૈદોના કહેવાથી રાજાએ તેને અગ્નિમાં ન બાળતાં પેટી મળે મુકીને તેને ગંગા નદીમાં વહેવડાવી દીધી. તે દૈવ યોગ્યે વહેતી વહેતી જ્યાં કન્યાને રાખવામાં આવી હતી તે સ્થળે આવી પહોંચી. સતરમે દીવસે કન્યાને રાખવાવાળી દેવી પ્રભાતમાં વિચાર કરવા લાગી કે ઘણા દીવસ આ કન્યા વાળી પેટીને મુખમાં રાખવાથી થાકી ગઈ છું અને ચાલવાને શક્તિ પણ નથી તેથી પોતાને સોંપેલું કાર્ય ભુલી જઇને તે વિચાર કરવા લાગી કે ડીવાર આ કન્યાને પેટી મધ્યેથી બહાર કાઢીને ગંગા સાગરમાં ક્રિડા કરું એમ વિચારી લગ્નના દિવસે એટલે કે સતરમા દિવસે તે પેટી બહાર કાઢી નજીકના તટમાં મુકી પેટી ઊઘાડી કન્યાને દેવી કહેવા લાગી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ ( 11 ) હે વસ્ત! હું થોડીવાર અહીં ક્રિડા કરું ત્યાં સુધી તુ પણ સમુદ્રના કીનારે ક્રિડા કર, અર્થાત (ખેલ ) એમ કહી દેવી ગઈ હવે પવનથી પ્રેરાતી તે પેટી કે જે મધ્યે કુમારને મુકેલ છે તે પેટી જ્યાં કન્યાને રાખવામાં આવી છે ત્યાં આગળ આવી પહોંચી. કન્યાએ આશ્ચર્ય પામીને તે પેટી કીનારે લાવી ઉઘાડી જોયું તે વિષ જેને ચડેલ છે. એવા બેભાન સ્થિતિમાં કુમારને છે. તે સમયે કન્યાએ પિતાની પાસે વીખને હણવા વાળી મુદ્રિકા (વટી) હતી તેને પાણી સાથે સીંચન કરીને કુમારની મુછી ઉતારી. ત્યાર પછી તેણે ધારીને કુમારને જોતાં જાણ્યું કે પટ્ટમાં ચિત્રેલા રૂ૫ સરખોજ આ હેવાથી આ રત્નદત્ત કુમાર છે અને મારા પિતાએ તેની સાથે લગ્ન નિરધાર્યું હતું. એમ જાણીને તે કન્યાને અતિ હર્ષ થયો. કુમારને પણ તેવો જ વિચાર થયે. બંનેને અરસપરસ પીછાણ થતાં હર્ષથી ભેટયાં ને તેઓ બન્ને જણાંએ સંકેત કર્યો કે આજેજ આપણા લગ્નને દિવસ છે. તેથી લગ્નનો સમય હોવાથી ગાંધેવ વિવાહની વિધિ પ્રમાણે બન્ને જણાએ પિતાની મેળે અરસપરસ પાણી ગ્રહણ કર્યું. છપે. માણસ ધારે શુંજ, બને છે જગમાં કેવું, સગા રહ્યા છે દુર, થયું અહીં જોવા જેવું; દેવી ભુલી દીન, આવી કયાં અહીં આ પિટી, આ ક્યાંથી વ૨, રહે કન્યાને ભેટી; એમ અનેક તર્ક દેડાવતાં, નીપુણ જણ બુદ્ધી બળે, માણેકસાર શેધી કહે, ભાગ્યેજ જેહનું ત્યાં ફળે. માણસે પોતાની મેળે ગમે તેવી રીતે વર્તે છે પણ બનવાનું હોય તે અવશ્ય બને છે. ભવિષ્યકાળના નિર્વાહને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ ( 12 ) માટે સમુદ્રના કીનારે પડેલા આમળાના ફળ જેવડા મુક્તાફળો તથા અમૂલ્ય કીંમતના મોતી તથા રત્નાદીક વિગેરેને , સંગ્રહ કરીને દેવીને ક્રિડા ખેલી આવવાનો સમય જાણીને વસ્ત્રની છેડાછેડી બંધાયેલી છે જેની એવા કુમાર તથા કુમારીએ પેટી પ્રત્યે પેસી પેઢીનું બારણું બંધ કર્યું. થોડી વાર થઈ ત્યાં દેવીએ આવીને પેટીનું દ્વાર બંધ દેખી પુછયું કે હે પુત્રી! કેમ તું સુખેથી અંદર બેઠી છે કે? કુંવરીએ હા પાડતાં દેવીએ હમેશની માફક તે પેટીને પિતાના મુખની અંદર રાખી જળને વિષે રહી. અહીં રાવણે નિમિત્તિયાને કહ્યું કે જે તારું વચન મેં ખોટું કર્યું છે અને તે વરકન્યાનું લગ્ન થતું અટકાવ્યું છે. તેની તેણે ખાત્રી કરવા માટે અઢારમા દિવસે દેવીને બોલાવી તેણના મુખમાંથી પેટી કઢાવી, જોયું તો તે કન્યાએ કંકણ પહેરેલી યોગ્ય રૂપવાળા પિતાના પતી પાસે બેઠેલી જોઈ. તેથી સર્વ આશ્ચર્ય પામી. ગયાં તેથી રાવણે પણ નિશ્ચય કર્યો કે ભવિતવ્યતાને કોઈ અટકાવવા સમર્થવાન નથી અને તેથી તે રાજકુમારને તેના પિતાના ઘેર વિધાધરો સાથે મોકલી આપ્યો. તેથી તેના સગાસંબંધીઓ પણ અતિશય આનંદ પામ્યા. - દેહરે. એમ કહી ચુપજ થયે, જ્યારે સાધુ દત્તક ત્યારે ઉપકૃમ વાદીએ, બેલે બુદ્ધિદર, જ્યારે સાધુદત્ત ઉપરની વાત કરતા બંધ થશે ત્યારે બુદ્ધિદત્ત શેઠ કહેવા લાગ્યો કે ભવિતવ્યતામાં ઉદ્યમ કરેલો કામ લાગે છે. - ભુજંગી છંદ. મળે છે જુવે લક્ષમી ઉઘોગીને, વિના ઉદ્યમે કેમ નિરભાગીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ (13) વિશાળી નસીબે પ્રયત્ન કરીને કે સુધારો થવા હોંશ હૈયે ધરેને. તેવીજ રીતે વિચાર કરો કે નીરઉદ્યમી થઈ નીર્ભાગી મનુષ્ય નસીબ પ્રત્યે આધાર રાખી બેસી રહે છે ને ઉધોગી પુરૂષ ઉદ્યમથી લક્ષ્મી જલદી મેળવી શકે છે તે નસીબના આધારને જે વિચાર તેને સારી આંતરીક હૃદયને વિષે હોંશ ધરી સુધારો કરવા પ્રયત્ન કરો. તેના ઉપર બુદ્ધિદત્ત શેઠ કહે છે કે હે બંધુ! એક વાત હું કહું તે તું શ્રવણ કર એપાઈ. નામે મથુરા નગરી એક, હરીબળ નામે રાજા દેખ; સુબુદ્ધિ મંત્રી ગુણવાન, બુદ્ધિ સર્વ તણે નીધાન; એક લગ્ન બે પુત્રજ એહ, નૃપ મંત્રી ઘર શોભાવે જેહ, રાજપુત્રનું હરીદત્ત નામ, મંત્રિસાગર મંત્રી સુત નામ, મથુરા નામની નગરીને વિષે હરીબળ રાજા રાજ્ય કરતો હતો અને તેને અતી ગુણવાન બુદ્ધિને નિધાન એ સુબુદ્ધિ નામે મંત્રી હતા. તે રાજા તથા મંત્રી બન્નેને એકજ સમયે પિતાના ઘરને શોભાવે એવા કુળદીપક પુત્રોની પ્રાપ્તિ થઈ. રાજપુત્રનું નામ હરીદત્ત અને મંત્રી પુત્રનું નામ મંત્રિસાગર તેવી રીતે નામ પાડયાં. મંત્રીને ઘેર આવી એક, વ્યંતરી જેવી નારી દેખ; જાગ્ય મંત્રી ત્યાં તતકાળ, અતિ છઠ્ઠી જાગરણને કાળ મંત્રીએ તેને કર ધર્યો, કેણ છે તું એ પ્રશ્ન કર્યો; વિધિદેવી છે મારું નામ, વ્યંતર જાતિમાં ગુણ ધામછઠ્ઠી લેખ લખું છું હંજ, માની લે એ સાચું તુજ; લખવા પુત્ર બનેના લેખ, અહીં આવી તું મને દેખ, મંત્રી ત્યારે પુછે એહ, શું લખ્યું છે કહેને તેહ, દેવી બેલી સુણ ગુણવાન, રાજપુત્રનું પહેલું જાણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ ( 14 ) મૃગયાથી એ ભરશે પેટ, એક જીવની કરશે એટ; તારે પુત્ર કઠીયારે થશે, ભારે એક નિચ્ચે આણશે. એવા લખીયા છે મેં લેખ, તેમાં ફેર તુ કાંઈના દેખ; કેઈ કહે હું ટાળું તેહ, તોય ન ટળશે નિશ્ચે એહ, મંત્રી બેસે ત્યારે બેલ, સાંભળી દેવી કરજે તેલ, ઉદ્યમ તેની વિરૂદ્ધ કરું, તુજ પ્રતિજ્ઞા હૈિયે ધરૂં. જે પ્રતિજ્ઞા પડશે ભંગ, તે નહીં રહે તારે તો રંગ; મનુષ્ય કીડા શું મારૂં કરે, હાંસી કરી દેવી નીકળે જ્યારે દેવી દુરજ ગઈ, ચીંતા બહુ મંત્રીને થઈ; ઈષ્ટદેવનું કરતે ધ્યાન, વિધીવચનમાં થાયજ હાણ, એક દિવસ મંત્રી રાત્રે જાગતો હતું ત્યારે છોકરાના જન્મની છઠ્ઠી રાત્રી હતી તે વખતે કોઈ વ્યંતરદેવી આવીને જવા લાગી. ત્યારે તે મંત્રીએ તેને કર ગ્રહીને ઉભી રાખી, અને પ્રશ્ન કર્યો કે તું કોણ છે, અને શા માટે આ સમયે આવી છે? ત્યારે તે દેવીએ કહ્યું કે હું છઠ્ઠીના લેખ લખવાવાળી વિધાત્રા દેવી છું, અને રાજપુત્ર તથા મંત્રીપુત્રના લેખ લખવા સારું આવી છું. જ્યારે મંત્રીએ પુછયું કે તે શું લેખ લખ્યા તે કહે? ત્યારે દેવીએ કહ્યું કે રાજપુત્ર પારધીને ત્યાં નેકર રહી એક જીવન શીકાર કરી પેટ ભરશે અને મંત્રીપુત્ર કઠીઆરાનો ઉદ્યમ કરી રોજ એક લાકડાને ભારે આણશે. આવી રીતે આ બન્નેના લેખ લખ્યા છે તે કદી પણ મિથ્યા થવાના નથી. મંત્રીએ કહ્યું કે હે દેવી! તું તારી પ્રતિજ્ઞામાં દૃઢ રહેજે નહીં તે હું ઉધમ કરી તને ઝાંખી પાડીશ તો તારી હાંસી થશે. દેવીએ કહ્યું કે ઠીક છે પણ તેણે મનમાં વિચાર્યું કે દેવોની આગળ આ મનુષ્ય ક્રીડો શું કરી શકવાનો છે? એમ કહી તે અંતરધ્યાન થઈ. મંત્રી પણ સુતા સુતા ઈષ્ટદેવનું સ્મરણ કરી દેવીના વિરૂદ્ધ કેમ કરવું તેને વિચાર કરવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ ( 15 ) એક દિવસે તે રાજાની નજીકના રાજાના સૈન્ય આવી તેની સાથે યુદ્ધ કર્યું. હરીબળે પણ પિતાની શક્તિઅનુસાર ઘણો વખત ભાલા, તલવાર વિગેરે શસ્ત્રોથી યુદ્ધ કરવા છતાં પણ દુર્દેવયોગ્ય લડાઈમાં પડે અને નગરને શત્રુઓએ ઘેરી લીધું. જેથી રાજકુમાર હરીદત્ત પોતાના પ્રિય મંત્રીપુત્ર મંત્રીસાગર સાથે ત્યાંથી છાનામાને પલાયન કરી જઈ લક્ષ્મીપુર નગરમાં આવ્યો. ' દેહરે. પારધી ઘેર નેકર રહ્ય, રાજ તણે જે બાળ; એક જીવ નીત્યે હણે, નિરવાહે નીજ કાળ, તે રાજપુત્ર પિતાના નિર્વાહ અર્થે તે નગરમાં એક પારધીને ત્યાં નેકર તરીકે રહ્યો હતો. ત્યાં કેટલો સમય વિત્યાબાદ પિતાનું રહેવાનું સ્થાન બનાવી પોતાનું ગુજરાન ચલાવવા અર્થે નિરંતર એક જીવની હત્યા કરે છે. - - એપાઇ. મંત્રો પુત્ર કઠીયારે બન્યો નિજ નિર્વાહ ભારે ગ; એવા હાલ બન્નેના થયા, વિધી લેખ નવ ટાળે કન્યા મંત્રીપુત્ર પણ પિતાના નિર્વાહ અર્થે પોતે કઠીયારો બની નિરંતર કાષ્ટને ભારે લાવી આજીવિકા ચલાવવા માંડી. એવી જ રીતે બન્નેના વિચિત્ર હાલ થયા. કારણ કે વિધાત્રાના લેખ નિષ્ફળ થતા નથી. હવે રાજાને જે સુબુદ્ધિ નામને મંત્રી તે પણ પૃથ્વીને વિષે ફરતે ફરતો લક્ષ્મીપુર નગરને વિષે કર્મયોગ્યે આવી પહએ. તે સમયે તેણે પોતાના પુત્રને કાષ્ટનો ભારે લઈ આવતો દેખી પુછયું કે હે પુત્ર ! આ શું? ત્યારે તેણે કહ્યું કે, હે પીતાજી, આખે દીન ભટકી મળું, તોય ન પામું અન્ન; ભારે એક નિચે મળે, અરે હંજ અધન્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ ( 16 ) હું આખો દિવસ જંગલમાં રખડી મહા મહેનતે એક કાષ્ટનો ભારે મેળવું છું તો પણ મારા ગુજરાન જગ મળી શકતું નથી તે મારા જેવો નિભંગી કોણ હશે! ત્યારે મંત્રીએ સલાહ આપી કે જ્યારે તેને નિરંતર એકજ ભારે મળવાને વિધાત્રાએ લેખ લખ્યો છે તે તારે હવે વિધાત્રા વિરૂદ્ધ એવી રીતે વર્તવું કે નિરંતર ચંદનના લાકડાનો જ ભારે આણ, નહીં તો તારે ભૂખે મરવું; તેમ કરતાં ગમે તેટલું કષ્ટ પડે તે બીજું લાકડું લેવું નહીં. જે તું આવી રીતે નહિ વર્તે તો તને મારી હત્યાનું પ્રાયશ્ચિત લાગશે, તેથી મંત્રી પુત્રે પોતાના પિતાની આજ્ઞા સ્વિકારી. અને ત્યાર પછી તે મંત્રી રાજપુત્રને મળ્યો. દેહરે. હસ્તી પાસે આવતે, પકડે તેને તુજ; હરણદીક નિશ્ચ નહીં, હીતનું કહું છું હુંજ, રાજકુમારની અતિ દુઃખી સ્થિતી દેખીને સમજાવી કહ્યું કે હે રાજકુમાર! તારા હીતની ખાતર કહું છું કે તારે હસ્તી (હાથી) સીવાય હરણાદિક કોઈ પણ પ્રાણુ તારા ફાંસામાં સપડાય તે પણ તેને તું ફસાવતા નહિ. તેણે પણ મંત્રીની વાત કબુલ કરી, અર્થાત સ્વીકારી. - ભુજગી. વને વિચરી અન્ય ન કાષ્ટ લાવે, પડે સાંજ એ ભુપે એજ રે; તદા દેવીએ થાકીનેજ તેજ આવે, દીધો કેલ તે કેમ જાયે ઉથા . બહાં ભૂપ સુતે ગજે ચીત્ત રાખ્યું, સહી ભુખ ત્યારે સાંજે સુખ ચાખ્યું; 1. કર્યો દેવીએ કેલ તે પુર્ણ પાળે, રૂડે હાથી લાવી તેને તાપ ટાન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ (17 ) આ પ્રમાણે મંત્રીની સલાહથી મંત્રીપુત્ર મંત્રી સાગરે કાષ્ટના ભારાને બદલે ફક્ત ચંદન શોધવા માંડયું અને જ્યારે સાંજ સુધી ના મળે ત્યારે ભુખને સહન કરતો. તેની એવી પ્રતિજ્ઞા જોઈ દેવીએ પિતાનું વચન પાળવા ચંદનને શોધીને આણું આપ્યાં, તેમ રાજપુત્ર જે હરીદત્ત તેને પણ વચન પાળવા માટે હસ્તી આણું આપ્યો; જેથી ટુંક સમયમાં પિતાની પ્રતિજ્ઞાથી બન્ને જણા શ્રીમંત થયા. મંત્રીપુત્રની પાસે એક કોડ સોનૈયાની રિદ્ધિ થઈ, અને રાજપુત્રની પાસે એક હજાર હસ્તીની સાહેબી થઈ તેના વડે કરીને શત્રુના સૈન્યને પરાજય પમાડી પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું. ત્યાર પછી મંત્રી પુત્ર પિતાનું ધન લઈ મથુરા નગરીમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે મંત્રીની સલાહથી રાજપુત્ર તથા પિતાનો પુત્ર સારી સ્થિતીએ પહોંચ્યા, ને વિધીના વચનને મંત્રીએ પિતાની બુદ્ધિચાતુર્યતાથી જેમ અન્યથા કર્યા તેમ હું પણ મારું કાર્ય ફતેહમંદ કરી દેવીના વચનને વ્યર્થ કરીશ. ઉદ્યોનિને પુજાર મુપૈતિ અર્થ. જેવી રીતે મંત્રીએ ઉદ્યમથી ફળ મેળવ્યું તેવીજ રીતે હું પણ હે બંધુ ! ઉદ્યમથી ફળ મેળવીશ તે તું જે! . એપાઈ. બુદ્ધિદત્ત ઘરથી નીકળે, ખર, ઊંટ બળદને ગાડાં લહે; કર્યો સાથને મેટે મેળ, કંપીલપુર પહોંચે કમેણ. વેપારીનું શેાધે ઘર, મને ત્રિવિક્રમ ત્યાં નરવર; અતિથીને કરતે સત્કાર, ભલે પધાર્યા વદે ઉદગાર, દર્શનથી થઈઆંખ પવિત્ર, આ આસન પર બેસેમિત્ર; તુમ પગલે ઘરમુજ શોભાય, જશો નહીં હવે બીજે ક્યાં ઘરકુટુંબ આ તારૂં જાણ રે અહીં જ્યાંલગ થાય પ્રયાણ કીંચીત નવ ઓછું આણશે, જુદાઈ જરા મન ન જાણુશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ ( 18 ) * આ પ્રમાણે બુદ્ધિદત્ત શેઠ ખર, ઊંટ, બળદ અને ગાડાં વીગેરેને માટે જથ્થો મેળવીને ફરતા ફરતા કાંપીલપુર - ગરમાં આવ્યો, તે નગરમાં ત્રિવિક્રમ શેઠ નામે એક મોટો વેપારી હતા. તેને ઘેર પોતે ગયો. શેઠે તેને સારે આદરસત્કાર આપ્યો અને કહ્યું કે, હે મીત્ર ! તમારા આવાગમનથી હું કૃતાર્થ થયો છું અને મારું ઘર પણ પવિત્ર થયું છે. તમે મનમાં જરા પણ જુદાઈ ન આણશો અને આ ઘર તથા કુટુંબ તમારું ગણીને જ્યાં સુધી અત્રે રહેવા ઈચ્છા હોય ત્યાં સુધી સુખેથી રહે. શાર્દૂલ વિક્રીડીત છંદ. આવોજી મીત્ર મારા તમે આહી, બેસો સુખે આસને; સંતોષી તવ દર્શને કુશળતા, છે કાં દીશે દુર્બલા. કુટુંબે સુખી સર્વ છે કહે વળી, આજ્ઞા શી મુને કરે; એવી જેની પરાણતી અનીશ, જાવું નિશ્ચે ત્યાં સદા, જેના ઘરની અંદર પ્રવેશ કરતાં “આવો હે મારા વહાલા મિત્ર! તમે આ આસન ઉપર સુખેથી બીરાજે? તમારા દર્શન નથી મને અતિ સંતોષ થયો છે અને આપ સુખવર્તામાં છે? આપનું શરીર દુર્બલ કેમ દેખાય છે? કુટુંબમાં સૌ સુખી છે? તે હે મીત્ર! સર્વ હકીકત મને જણાવો અને મારા યોગ્ય આજ્ઞા ફરમાવો.” આવી રીતે સ્નેહીને જે આદરસત્કાર કરે છે તેને ત્યાં નિરંતર જવું યોગ્ય છે; પરંતુ સત્કાર વીના જવું અયોગ્ય છે. આવાં શેઠનાં મધુર વચનો સાંભળીને બુદ્ધિદત્તિ પિતાને ઉતારે રાખવા સ્વીકાર્યું. ત્યારબાદ પિતાની પાસે વસ્ત્ર રત્નાદિક સર્વ અમૂલ્ય વસ્તુઓ સમયાનુસાર આપીને ત્રિવિક્રમની સ્ત્રી, પુત્ર, નકર અને ચાકર ઈત્યાદિક સર્વે પરિવારને સંતુષ્ટ કર્યા વળી જેને ગર્ભ ધારણ કર્યો છે એવી પુણ્યશ્રી દાસીને વિશેષ પ્રકારે સંતુષ્ટ કરતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ ( 10 ) હતો. આ પ્રમાણે સર્વના ચિત્તને પ્રસન્ન કરી તે શેઠ ચાર માસ સુધી ત્યાં રહ્યા તેથી તે બને શેઠીયાઓ વચ્ચે ગાઢ, મૈત્રી ભાવ થયો. વેપારના પદાર્થોની વેચ લે કરી રહ્યા બાદ જ્યારે બુદ્ધિદત્ત પોતાના દેશ જવા તૈયાર થઈ ત્રિવિક્રમ શેઠની આજ્ઞા લેવા ગયો ત્યારે તે સમયે ત્રિવિક્રમ શેઠે કહ્યું કે - ન જા કહું અમંગળ થાય, જા કહું સ્નેહ દીન વાણી થાય; રહે કહું તો સ્વસત્તા ગણાય, યથારૂચી સમભાવ જણાય. તેથી તો તમને હવે વીનવું, તુમ કારજ મારે શું કરવું, ગમે તેમ કરી દર્શન દેજે, મારી અરજ આ હૃદયે લેજો. શાર્દૂલ વિઠ્ઠીડીત છંદ. ચાલે છે તેમ ઘેર તે અહીં થકી, તેથી હવે હું કહું, દેખો છે બહુ સારી વસ્તુ, રત્નને, ઘોડાને ગાડી સહું ચાહે તે ચીજ માગવા મુજ થકી, શંકા નહીં રાખશે; પ્રિતી સ્થીર રહે તુજ મુજ તણી, હશે તમે માગશે બુદ્ધિદત્તને કહ્યું કે-હે મિત્ર! જે હું તમને ન જાઓ કહું તો અપશુકનનું વાય થાય છે. જા કહું તે સ્નેહનું દીન વચન થાય છે. સ્થીરતા કરે તે મારી સત્તા ચલાવ્યા જેવું થાય છે. ઈચ્છાનુસાર વર્તે તે સમભાવે નિસ્પૃહી યોગી જેવી ઉદાસીનતા થઈ જાય છે. તેથી હું તમને અરજ કરું છું કે તમે જે પ્રમાણે વર્તે તે પ્રમાણે હું વર્તે તથા આપ પ્રેમપૂર્વક પાછા દર્શન આપજે. જ્યારે હવે તમે જવાનું નક્કી હાથી, ઘેડા, વિગેરે અમૂલ્ય વસ્તુઓ છે તેમાંથી તમે નિઃસંશયપણે માગણી કરે કે આપણી પ્રિતી નિરંતર કાયમ રહે. ઇચ્છા હોય જે આપની, દે દાસી મુજ સાથ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ ( 20 ) ઘેર શીધ્ર પહોંચ્યા પછી, પાછી મુકીશ અહીં; . રસ્તે સહાય કરતાં થશે, શાંક તેમાં નહીં, ભુજંગી છંદ. બહુ આગ્રહથી માગતે બુદ્ધિદત્તક દીધું વેણ પાળે ખરે અપ્રમત્ત.. અતિ પ્રાણુથી વ્હાલી તે દાસી શાણી; તથાપી દીધી સાથ તે સ્નેહે આણી. તેવાં સ્નેહનાં વચનો જ્યારે ત્રિવિક્રમ શેઠે બહુ આગ્રહથી કહ્યાં ત્યારે બુદ્ધિદત્તે તે શેઠના પિતાના પ્રાણથી અધીક એવી 'જે પુણ્યશ્રી દાસી તેણું માગણી કરી, અને કહ્યું કે રસ્તામાં તે મને સહાય કરતા થશે; અને ઘેર પહોંચ્યા પછી તુર્ત આપને મોકલી દઈશ. જ્યારે બુદ્ધિમત્તે બીજું કાંઈ પણ નહિ માગતાં દાસીને જ માગી. ત્યારે ત્રિવિક્રમને પણ વિચાર થયો કે કેવી રીતે દાસીને આપવી? મેં પ્રથમ માગવાનું વચન આપેલું અને મિત્રતા પણ ઘણું ગાઢી હતી તેથી અતિ સ્નેહથી તે દાસીને સોંપી. જેકે ત્રિવિક્રમ શેઠ સરળ બુદ્ધિનો હતો અને તેણે જતી વખતે કહ્યું હતું કે તમે ઘેર પહોંચ્યા પછી તુર્તજ તમારા કહેવા મુજબ દાસીને મોકલજે, છતાં પણ તે બુદ્ધિદત્તના પાપીણ હૃદયમાં આ લોક કે પરલોકનો સઘળે ડોળ ફક્ત પિતાના સ્વાર્થ માટે વિસારેલો હોવાથી ત્યાંથી રવાના થયા. એણે તે દાસીને પિતાના રથમાં બેસાડી હતી, ને પિતાના કાફલાના માણસોથી છૂટા પડી પોતે પોતાનું કલ્યાણ કરવા પછવાડે રહ્યા અને આજુબાજુ માણસ વીનાનું મહા ભયંકર જંગલ જોઈને તે ક્રુર હૃદયના પાપીઝ બુદ્ધિદત્ત પિતાને સ્વાર્થ સાધવા માટે દાસીને રથમાંથી એકદમ નીચે નાંખી તેના પેટ માંહેના ગર્ભને પગેથી ભેદી નાંખ્યો અને તે દાસીને પણ ગળે ટૂંપો દઈ શ્વાસ રૂંધી મારી નાંખી. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ ( 21 ) . છપે. લોભી ના જાણે ધર્મ, જા હોય વીસરે, વહાલું કે પર હોય, હાલ બુરે તે મારે, ન ગણે અબળા નાર, બાળહત્યા નવ જાણે; થાય વિશ્વાસે ભગ, મનમાં તે નવ આણે. એમ અનેક પાપ કરાવતો, સ્વાર્થ ગુરૂ જગમાં ખરે, માણેક ધન્ય તે પ્રાણીઓ, સ્વાર્થે ધર્મને વીસરે, વહાલું માન્ય ધન, દાસીની હત્યા કીધી; દયા ન આણું દીલ, બાળહત્યા પણ લીધી. દગો મિત્રને દીધ, જાણે ધન મારૂં બચાવું; પાપ ન માન્યું કંઈ કર્યું કર્મ દુષ્ટ આવું બુદ્ધિદત્ત એમ બુદ્ધિ તણે, કરે ઉપયોગ કુમાર્ગમાં; માણેક રેક નવ જાણત, વધી જાય કુણ માર્ગમાં ભુજંગી છંદ. પછી આવીને સાર્થને તે કહે છે; ગઈ દાસી દીશાએ તે ના મળે છે. ફરી આજુબાજુ બહુ વાર શોધી; બધે સત્ય માન્યું નથી તે વિરોધી લોભી માણસ જેમ પિતાના સ્વાર્થની ખાતર બહાલું હોય કે પારકું હોય, સ્ત્રી હોય કે પુત્ર હોય તેને હણતાં પોતે વીચાર કરતો નથી. તેમ બુદ્ધિદત્તે પોતાને સ્વાર્થ સાધીને દાસી અને પુત્રને મરેલા જાણી પિતાનું ઈચ્છીત થયેલું તથા વધીએ કહેલું કાર્ય છેટું થયેલું માની અતિ હર્ષભેર ત્વરાથી રથને દેડાવી પિતાના માણસોને મળ્યો અને પોતાના સોબતીઆને કહ્યું કે દાસી ઝાડેફરવા ગઈ હતી, તેની રાહ જોઈ રોકાયો હતો, પણ તે પાછી નહીં આવવાથી તેની આજુબાજુ ઘણું શોધ કરી, છતાં પત્તા નહિ મળવાથી હું પાછો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) આવ્યો છું. એવી બુદ્ધિદત્તની વાત તેના સોબતીઓએ સત્ય માની. આ પ્રમાણે કુકૃત્ય કર્મ કરનાર બુદ્ધિદત્ત સર્વ લોકોને ખોટ જવાબ આપી સમજાવ્યા. વળી તેને મિત્ર જે ત્રિવિક્રમ શેઠ તેને પણ તદન ખોટા સમાચાર દીલગીરીથી પત્રધારાએ લખી જણાવ્યા. દેહરે. બુદ્ધિદર ઘેર આવતાં, પુત્રી પ્રસવે નાર, કૌતુકદેવી કુખથી, ત્રીલેમા સુખકાર, હવે બુદ્ધિદર કે જે આ વાર્તાનો નાયક પિતાનું ઈચ્છિત કાર્ય પાર પડેલું જાણી મનમાં અતિ હરખાતો પિતાના ઘેર આવ્યો. ત્યારે તેની સ્ત્રી કૌતુકદેવીએ ત્રીલોત્તમા નામની ઉત્તમ ગુણવાળી એક પુત્રીનો જન્મ આપ્યો. ' હવે દાસીને રસ્તામાં એટલે જંગલમાં એમને એમ મુકીને તે બુદ્ધિદર ત્યાંથી વિદાય થઈ ગયો. તે મરેલી હતી. છતાં પણ તેને ગર્ભ જીવતેજ નીકળી પડેલો હતો ને તેના પુન્યના લીધે બુદ્ધિદર વધારે વખત રોકાયે નહોતો. જે દાસીને દાટી દેવા માટે જરાવાર ત્યાં રોકાયો હોત તો ગર્ભ પણ તેના હાથમાં આવી ક્યારએ જમના દ્વારમાં પહોંચ્યો હેત પણ પુન્ય બળથી તે તરફડતો બચ્યો હતો. ગળું દાબશે કે, લાતથી કે મારે, કરે શસ્ત્રને ઘાત, વળી કેાઇ દંડ પ્રહારે; મારે મુક્કીથી કઈ કદી ફેકે ઉપરથી, ઉડાડે આકાશમાં, મારે માતા ઉદરથી. વળી પાં વિષ કેઈ તે, સ્વાર્થ પિતાને સાધવા; માણેક પુન્ય છે જ્યાં સુધી ફેગટ સઘળા જાણવા આ પ્રમાણે તે છોકરાને મારવાને માટે તેની માતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ (23) પણ મારી નાંખી. પણ તે છોકરે પોતાના પુન્યથી બચ્યો હતો. ઉજજયિની વાસી તીહા, વૃદ્ધા દાસી કેઈ, દીઠે બાળક મારગે, રહ્યા હતા જે રોઈ; સખીઓ સાથે જે હતી, તેને કહે છે કે, મારી માતા એહની, જગમાં નરધીક એહ, આભૂષણ લીધાં નહી, તેથી નહીં એ ચેર, સ્વાર્થ પિતાને સાધવા, કીધું કર્મ કઠોર; માત વીનાનું બાળ આ, તાત વીનાને રંક, રક્ષણ તેને આપીને, દેવું મારે પંક તેવામાં તે ગામની સમીપમાંથી એટલે ઉજ્જયિની નગરીથી કોઈ એક વૃદ્ધા દાસી ગામ જવાને પિતાના પરીવાર સહીત જતી હતી. તેવામાં ત્યાં આવતાં તેણે એકદમ આવા અતિશય ખેરવાળા બનેલા કાર્યને જોઈને આ બાળકને માર્ગમાં માતા વિનાને રડતો જોઈ પિતાની સાથે દાસીઓ હતી તે પ્રત્યે કહેવા લાગી કે દુનિયામાં આ પુત્રની માતાને જેને મારી છે તેને આ કીમતી આભૂષણ લેવાને માટે નહી પરંતુ પિતાનું અતિ નીંદનીય કર્મ ને દુર હૃદયથી પિતાનો નીચ સ્વાર્થ સાધવા કાર્ય કરેલ જણાય છે માટે એ મા વિનાના બાળક અને પિતા વિનાના ગરીબડા પુત્રનું , હું રક્ષણ કરીશ. - ભુજંગી છંદ. લીધાં આભુષણે દાસીના અંગમાંથી, રૂડાં વસ્ત્રમાં તેહને લીધી બાંધી; વળી બાલને કેડમાં રાખી લીધો, જડ ગામમાં રાજને ભેદ દીધો. તેવી રીતે કહી દાસીના અંગમાંથી આભૂષણે લઈ એક વસ્ત્રમાં બાંધીને પાસે રાખ્યાં તથા પુત્રને કેડમાં બેસારીને સખીયો સાથે ઉજજયિની નગરને વિષે આવી જોયેલી સઘળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ ( 24 ) હકીકત રાજાને વિદીત કરી તેથી રાજાએ તે દાસીને અગ્નિસંસ્કાર કરવા હુકમ આપ્યો તથા એ વૃદ્ધાને તે પુત્રનું લાલન પાલન (રક્ષણ) કરવા સેપ્યો અને તે પુત્રનું શુભ મુર્હતમાં ચંપક એવું નામ આપ્યું. ભયે શાળામાં તે બહુ બુદ્ધિશાળી, કળા બહેતરી લેક જોતાં નીહાળી. રહે સર્વ પહેલે ધરે દ્વેષ બાળે; થતાં કલેશ ભાષે નબાપે નમાલે યુવાવસ્થામાં આવતાં રાજાએ શાળામાં ભણવાને માટે મોકલ્યો અને પોતે ભણતાં ભણતાં બહોતર કળાએ યુક્ત થયેલ હોવાથી લોકો તેને નીહાળીને જોતાં હતાં. વળી નિશાળમાં બીજા બાળકોથી તે પહેલે નંબરે રહેતો હોવાથી વિચાર કરીને તેની સાથે કલેશ કરતાં અને કહેતાં કે અરે ! તુ તે નબા (બાપ વિનાનો) ને નિર્માલ્ય પુત્ર છે માટે તારી સાથે અમારે બોલવું પણ ઉચીત નથી. - દેહરા. .. વૃદ્ધાને આવી કહે, બાળક ચંપક ઘેર, પીતાનું મુજ નામ દે, બેલે કિકે ચહેર; પહેલેથી માંડી પછી, માતા કહે વૃત્તાંત, હોંશ ધરીને સાંભળે, ચંપક થઈ નિભ્રાંત શાંત થઈ ગઈ ચિત્તમાં, મુકી દીધી નિશાળ, વેપારે યુવક તે ચડ, ગુણમાં જેહ વિશાળ; જુજ દીવસમાં મેળવી, મેહરે ચિદજ કેડ, વેપારી મીત્રો થયા ગુણે પુર્યા કેડ, ઇત્યાદિક આવા કલેશવાળા તે વિદ્યાર્થીઓએ કહેલા શબ્દો શ્રવણ કરી એકદમ ગૃહને વિષે આવી પિતાની વૃદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ (રપ) | ' ' ' માતાને કહ્યું કે, હે માતા ! મારા પોતાનું નામ છે? ત્યારે તેની માતાએ દીલગીરીથી સર્વ હકીકત કહી સંભળાવી. એથી યુવક પુત્ર ચંપકે પિતાને વિદ્યાભ્યાસ છોડી દીધો અને રાજાની આજ્ઞાથી વિક્રય કરતાં થોડાક દિવસમાં વેપારમાં નિપુણ થયો અને પોતાની હોંશિયારીથી ચોદ કોટી સુવર્ણને માલીક થયો, તથા ઉત્તમ ગુણોથી સર્વે વેપારીઓને રંજીત કરી તેઓની સાથે ગાઢી મિત્રતા થઈ. એક દિવસે તેના કોઈ એક મિત્રના પુત્રની જાન જવાની હોવાથી તેમાં ચંપક શેઠને પણ આમંત્રણ કરી સાથે લીધા હતા. જ્યાં સર્વે પહોંચ્યા પછી કન્યાના બાપે તેના મિત્ર બુદ્ધિદત્તને પણ આમંત્રણ કર્યું હતું. ત્યાં બન્ને જણા ભેગા થયા. દેહરા. ચંપક જ્યારે નીરખે, બુદ્ધિદર નિપુણ; રૂપેથી રંજીત થઈ, પુછે આ છે કેણ, ઓળખ ના મળી પુરતી, જ્યાં લગી ચિંતવે શેઠ, પુત્રી મારી પરણાવીને, કરૂં સર્વને હેઠ, ઉલ્લાસે એકાંતમાં, પુછે નીજ અધિકાર; ભેળપણે ચંપક કહે, નહિ જરા ફેરફાર ભુજંગી છંદ. બધે સાંભળે તે અધિકાર જ્યારે, બળે ચિત્તમાં શેઠજી પુર્ણ ત્યારે, અરે મુખે હું તે ખરે ભુલ કીધી, બની વાત તે દેવીએ હાથ લીધી. દેહરા. ' ઉદરને વિદારીને, બહાર કાઢીને બાળ; હો હેત જે તેહને, જીવ જાત તતકાળ, હજુ ભુલ સુધારવા, છેજ હાથ ઉપાય; પુણે ઝાડ મોટું થતાં, વાર્યું નહિ વળાય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ ( 6 ) જન્મારે શું દોષ છે, હણી તેહની માત, કાદવમાં કાદવ મળે, એવી એની વાત, જ્યારે બુદ્ધિદત્તે ચંપકને જે ત્યારે તેનું અતિ તેજસ્વી રૂપ જોઈ તેના ઉપર અતી ખુશી થયો, પરંતુ બુદ્ધિદર તેને ઓળખતો ન હોવાથી તેના મન સાથે વિચાર કર્યો કે મારી પુત્રીને આ કુંવરની સાથે પરણાવીને અતિ આનંદ ભાનું. જેથી ચંપકને એકાંતમાં બોલાવીને સર્વે હકીકત પછી તેથી ચંપકે ભેળપણથી બનેલી સઘળી હકીકત જણાવી. વાત સાંભળતાંની સાથે શેઠે વિચાર્યું કે અરે મારા જેવો મુખે કોઈ હશે કે જે મેં હાથે કરીને ભુલ કરી! તેની માતાનું ઉદર ચીરીને આને બહાર કાઢીને હો હોત તો કેવું સારું! હજુ સુધી મારી ભુલ સુધારવા માટે ઉપાય છે. જેવી રીતે મોટું ઝાડ થતાં વાળ્યું વળતું નથી તેવી રીતે આની મોટી ઉમ્મર થતાં મારાથી હણાશે નહિ તે આ માણસને મારવામાં શું દોષ છે માટે તેનો ઉપાય કરું. - છપે. પાપીને દીલ પાપ, ધર્મ તેને નવ હવે; બુદ્ધિબળ વીચાર, મળ્યાં તે ફેગટ વે. માને મારૂં એહ, રાખવા ઇછે તેને બળતો થાતાં હાલ, કહે દુ:ખ તે કેને. આ તનધન યોવન વસ્તુઓ, મૂકીને સઘળું જવું; માણેક દેખે તે સાંભળે, તોપણ કયાં છે માનવું. દેવી કહેતી સત્ય, પણ સત્ય ન માને; બુદ્ધિનો ઉપયોગ કરે હત્યાના સ્થાને છે માયાં મનથી બેજ, છતાં બાળક તે બચીયા, થયો ન હજુ સંતેષ, મોહમાં રહ્યા છે મચી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ ( 7 ). બુદ્ધિદર મારવા બાળને, હજુ પ્રપંચ કે રચે; માણેક સજજનપણે વાંચ, પુણ્ય બાળ કે બેચે. બુદ્ધિદત્તે કપટથી તેને મારવાનો વિચાર કરીને કહ્યું કે હે વત્સ! તું થોડા દિવસ મારી પાસે રહે તો હું તને વેપારથી કરડો સુવર્ણ મહોરે પ્રાપ્ત કરાવીશ અને ત્યાર બાદ સુખેથી તું તારા દેશમાં જજે. કારણ કે ચંપાનગરીમાં મજીઠ વીગેરે વસ્તુઓ પાકવાથી સસ્તી મળે છે, અને અહિં તેને પાક ન હોવાથી મેંધી વેચાય છે માટે ત્યાંથી લાવીને તું અહીં વેચ કે જેથી તને ઘણો લાભ થશે. અને ત્યાં મારો લધુભાઈ છે તેના ઉપર હું પત્ર લખી આપું છું તે તેને સર્વે વસ્તુએ અપાવશે જેથી કરી એકજ ખેપમાં સુવર્ણકટી ન મળશે. તેમાં અડધે હીસ્સો તારે અને અડધો મારો રાખજે. વળી આપણું બન્નેમાંથી કોઈએ પ્રપંચ કરે નહિ, તેમ તારે આ સંબંધી કોઈને વાત પણ કરવી નહીં. જે હું ત્યાં લેવા જાઉં તો લગ્નના કાર્ય પ્રસંગે સગાસંબંધીઓને ઈતરાજી થાય માટે તું આ કાર્ય કર. આવી રીતે બન્ને જણાએ તે વાત અરસપરસ કબુલ કરી, જેથી ભોળો ચંપક મનમાં મલકાવા લાગ્યા. છપે. વેપારીને ચિત્ત લેભને, ભજ દુરે, રાતદીન વેપાર લાભની, વાતજ ઉરે; ન ગણે ભૂખનું દુ:ખ, તાપને ટાઢજ વેિઠે, ન ગણે માન અપમાન, લાજને મુકે હેઠે; દેશ પરદેશ એ ભટકતા, હાલ બુરે કઇ મુઆ; માણેક ધન્ય નામ તેહ છે, સમજી સંતોષી હુવા. વેપારીઓને કદી તૃષ્ણ મટતી જ નથી. તેઓ હદયને વિષે રાતદીન પુદ્ગલાદિક સુખ, દુઃખ, તાપ, ટાઢ, માન, અપમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ ( 28 ) વિગેરે કષ્ટ પણ સહન કરે છે. અને દેશ પરદેશમાં હોય ત્યાં દુ:ખ પણ ગણતા નથી. એવા તૃષ્ણાવાળા મનુષ્ય ઘણી ખરાબ હાલતથી મુઆ છે. પણ સંતોષ રાખી જે વેપારાદિ કરે છે તે મનુષ્ય ઘણું સુખી થાય છે. બુદ્ધિદરે પિતાના ભાઈ ઉપર પત્ર લખી આપ્યા અને ચંપકને રવાના કર્યો. તેમાં લખ્યું હતું કે - દેહરો. વરી એ છે માહરે, બેલે કડવાં વેણ: સભા માંહી વગાવીએ, નથી પડતું મને ચેન, માટે તુજ ભણી મોકલો, કરીને કેઈ ઉપાય; આવે તેને નાંખજે, અંધ કુવાની માંહ્ય. કરી કાર્ય આવું પછી, ખબર આપજે ભ્રાત; ઓળખ સાથે આપજે કરી તેની ઘાત, સરનામું ચેખું લખી આપે પત્રજ હાથ; હશે ત્યાંથી નીકળે, નથી કેઈ સંગાથ, ભોળો ચંપક પચાસ લાખ સુવર્ણ મહોરે પ્રાપ્ત થવાની હશથી ત્વરાથી નીકળ્યો, અને ચંપાનગરીમાં બુદ્ધિદત્તના ઘેર આવ્યું. તે વખતે બુદ્ધિદત્તના ઘરનાં બધાં માણસો પોતપોતાના કામ અર્થે બહાર ગયાં હતાં. બુદ્ધિદરની સ્ત્રી કૌતકદેવી પણ તેના સગાસંબંધીઓને ત્યાં ગઈ હતી અને તેને લઘુ બંધુ સાધુદત્ત પણ ચોટામાં ઉઘરાણી ગયા હતા. તેથી કોઈ પણ માણસ ઘર આગળ જોવામાં આવ્યું નહીં પણ ત્યાં આગળ પવન વયની એક કન્યાને ક્રીડા કરતી ચંપકે દીઠી. તેથી તેના હાથમાં પેલે પત્ર આપ્યો. કન્યાએ પણ તે પત્ર લઈને અશ્વશાળાના એક ભાગમાં લટકાવ્યો અને આવેલા અતિથીને વિનયથી દીવાનખાનામાં બેસાડો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ ( 9 ) દેહરે. દીઠું નહીં કેઇ ત્યાં કને, મનમાં થયે ઉત્સાહ કન્યાએ કાગળ ફેડીને, વાંચે ધરીને ચાહ, 1 પ્રથમ અતિ ઉમેદ જે કાગળ વાંચે દૂર ધિક્ક નિગી પીતા તને, કર્મ લખ્યું છે ક્રૂર, 2 દેવાંશી કુમારને, હુજ બચાવું આજ; તે મારે સ્વામી થશે, રહેશે સૈની લાજ, એમ વિચારી પત્રને, કન્યા કરે ફેરફાર દેજે ભ્રાતા બાળકી, જરા હેય નહિ વાર કન્યા પણ ચાલાક તે, અક્ષર જેવા તાત; લખીઆ સાથ મુદ્રા કરી, આપે માતા હાથ. 5. સાંજે આ ઘેર જ્યાં, સાધુદત સુખકાર; ચંપક તે સમયે કહે, પત્ર તણે અધિકાર, 6 ભાભીએ અર્પણ કર્યો, વાંચે ધરીને ચાહ; સઘળાંને સંભળાવતાં, થયે અતિ ઉત્સાહ, 7 વાળુ સૈ સાથે કરે, જાણું જમાઈ આપ; માન પાન દેઈ બહુ દૂર કરે સંતાપ, તેવામાં કન્યાએ તે પત્રને વાંચવાની ઈચ્છાથી એકાંતમાં જઈ વાંચવા માંડે. વાંચતાં વાંચતાં તે એકદમ શેકાતુર બની ગઈ. અને મનમાં વિચાર કરવા લાગી કે દૂર કૃત્યના કરનાર મારા પિતાના લખાણથી આ દેવાંશી જેવાં કુમારની હત્યા થતી હું બચાવે તો તે મારો ભર્તાર થશે. તેવો શુભ વિચાર મનમાં આવવાથી તેણે તેના પોતાના જેવા અક્ષર લખ્યા અને તેમાં લખ્યું કે “હે ભાઈ! આ પત્ર લાવનાર પુરૂષ સાથે આપણી કન્યા ત્રીલોત્તમાનાં લગ્ન તુર્ત કરજે. ઈત્યાદી પત્રમાં લખી પિતાની માતાના હાથમાં આપ્યો. સંધ્યાકાળે સાધુદત્ત શેઠ જ્યારે ઘેર આવ્યા ત્યારે કન્યાની માતાએ તે પત્ર આપ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ (30) પછી ચંપકને પુછવાથી બનેલી સવીસ્તર હકીકત કહી સંભળાવી. સાધુદત્તે પત્ર વાંચીને પિતાને જમાત્ર જાણું અતિ ઉત્સાહથી બન્ને જણ સાથે જમવા બેઠા. પ્રભાત થયા બાદ સાધુદત્તે દેવાંશી જેવા કુમાર સાથે તે કન્યાનું લગ્ન કરવા દર નિશ્ચય કર્યો. લગ્નની ગોઠવણ થવા જેટલો સમય નહોતો પણ ભાઇએ તાકીદ જણાવ્યાથી તેણે સઘળા સગાંસંબંધીઓને લાવી રાત્રિને વિષે દરેક પ્રકારની સામગ્રી તૈયાર કરવા લાગ્યાં. - ભુજંગી છંદ. સગાં મિત્ર ને નાતીને જાતી તેડી, બહુ દ્રવ્ય ખર્ચી નાંખ્યાં દુ:ખ ફેડી; રૂડાં ગીતને ગાયે ત્યાં સુંદરીઓ, વદે લોક કન્યા ભલે એહ વરીયે, રૂડે ઠાઠ ત્યાં રાતમાં ખુબ જાયે, સુણ વાજાને સખીને કલેશ વાગ્યે થયું સ્વર્ગ તુલ્ય આહીં ભૂમી ભાગે, મળ્યાં દેવદેવી એવું ત્યાંય લાગે, પડી અન્ય ગામે ખબર એહ જ્યારે, હજારે સગા ભેટછું લાવે ત્યારે, બીજી બાજુ ત્યાં લેકને દાન આપે, દીને દાન લેઈ દુઃખ દૂર કાપે. લગ્નની ધામધુમમાં હજારે મનુષ્યો ભરાવા માંડ્યાં. અહીં એક બાજુ સગાસંબંધીઓ તથા હજારો માણસો ભેટ આપવા આવતાં ત્યારે બીજી બાજુ ગરીબોને દાન અપાતું હતું. તેવી ખબર જ્યારે હજારો ગરીબ મનુષ્યોને મળવા લાગી ત્યારે તે દાન લેવા દેડાદોડ કરવા લાગ્યાં. તેથી જ્યાં ત્યાં લગ્નની વાત સીવાય બીજું કાંઈ પણ સાંભળવામાં આવતું નહોતું. અહીં બુદ્ધિદત્ત પિતાના સગાને ત્યાં બેઠો બેઠો વિચાર કરતો હતો કે ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ ( 31 ) " રાત્રિએ મારું મન ધાર્યું કાર્ય સિદ્ધ થઈ ગયું હશે ને તેની ખબર લઈ કોઈ માણસ હમણાં આવશે. એવી રીતે ચંપકના મરણની ખબર લાવનારની રાહ જોતાં ભાગ્યને ત્યાં એક પુરૂષને ચંપાનગરીથી આવતો જોયો. તેથી બુદ્ધિદત્તે તેને ઉલટભેર પુછયું કે હે ભાઈ! તને આટલો બધો હર્ષ થવાનું શું કારણ છે ! તે તું મને જલદી જણાવ. હવે તે પુરૂષે શેઠને નહીં ઓળખવાથી પ્રાણું ગ્રહણાદિ સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. - દેહરે. નહીં ઓળખી શેઠને, સાચી કહી ત્યાં વાત; ચંપાનગરીમાં થયું, લગ્ન એક ગઈ રાત દીધું દાન ત્યાં એટલું દારીદ્ધ થયું દુર; જય બોલે ચંપની, ઉલટ સિાને ઉર, બુદ્ધિદત્તની બાળકી, પરણાવે નિજ ભ્રાત; જેવું સરખું જાણીને, ગુણ ગાવે સિ સાથ. તેવી રીતનાં તે પુરૂષનાં વચન સાંભળીને બુદ્ધિદત્તને અતીશય દુઃખ થયું તથા તેને શળને રોગ ઉત્પન્ન થયો અને ચેન ન પડતાં ત્યાં બેઠેલા સ્નેહીઓથી જુદો પડીને તુર્તજ તે ચંપાનગરીને વિશે આવ્યો. પિતાના ઘર પાસે હજારે મનુબેને વિવિધ પ્રકારનાં ભોજન જમતાં દેખીને તેને (બુદ્ધિદત્તને) કોધ ઉત્પન્ન થયો અને શું કરવું તે પણ ભુલી ગયો. તે વખતે તેના લઘુ ભાઈ સાધુદત્તને ખબર મળવાથી વધામણું ખાવા આવ્યો. તેણે વિનયપૂર્વક મસ્તક નમાવીને સર્વ હકીકત જણાવી પરંતુ બુદ્ધિદત્તને ખરી વાત ન સમજાયાથી ક્રોધને દબાવી દીધો અને મેંટેથી મીઠાશના શબ્દો કહી સર્વના દેખતાં તેની પ્રશંસા કરી. ઈચ્છા કરતાં કાંઇ, થાય છે બીજું જ્યારે, માણસ મન ગુમાન, રહે છે દૂરજ ત્યારે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ લાવે દીનતા અંગ, સમય સંભાળી રાખે, સંતોષી સિા જન, દુ:ખ પણ ક્યાં જઈ ભાખે. એમ અનેક કાળ દુ:ખી થતો, લેભે હે પ્રાણીઓ, માણેક સે તેનું વ્યર્થ છે, જે પરમારથ ન જાણીએ, પડતાં આડો દાવ, પાપ પોતાનું માને, બુદ્ધિને ઉપયોગ કરે છે શુભજ સ્થાને દે સુપાત્રે દાન, દેવની સેવા કરતાં, દીનનું ટાળે દુ:ખ, અંગ ધરે કોમળતા; સજન એમ શાને સમજતાં, કરે અકાર્ય દૂ૨ તે, માણેક આવી બન્યું જેહ, શુભ કેમ આવે ઉર તો, વડા ભાઈએ તેની પ્રશંસા કરી પણ તેના હૃદયમાં તે દાવાનળ સળગી રહ્યા હતા; છતાં લગ્ન મહોત્સવ સારી રીતે ઉજવ્યો અને લગ્નનું કાર્ય સઘળું સંપુર્ણ થયા પછી સર્વ સગાંસંબંધીઓ પોતપોતાને ઘેર ગયાં. ત્યાર પછી બુદ્ધિદત્ત એકાંતમાં સાધુદત્તને લાવીને કહ્યું કે આવું અઘટીત કાર્ય કરતાં તે કઈ પણ બાબતનો વિચાર કેમ ના કર્યો? જેથી સાધુદત્ત આશ્ચર્ય પામ્યો અને તેને આવેલો પત્ર આપીને કહ્યું કે આપના લખવા મુજબ મેં કર્યું છે તેથી બુદ્ધિદત્ત તે પત્ર વાંચીને પિતાના પુર્વનાં અશુભ કર્મનો ઉદય થયેલો જાણી તેને નીંદવા લાગે. દેહરે. કરવા જતાં કાંઈ તે, થયું બીજું તે આંહીં; દે દોષજ કર્મને, બીજો દેષજ નહીં. તે પિતાના મન સાથે પસ્તાવા લાગ્યો કે જે કાર્ય કરવા મારી મને વાંચ્છના હતી તે કાર્ય ન થતાં ઉલટું થયું તે નથી સાધુના લખવા મુકત અશુભ : મારા ભાવના હતી તે કઈ લાગે કે જે કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ ( 33) - છો . ઉતમ તેનું નામ, કાર્ય વીચારી કરશે, મધ્યમ માને શીખ, પાપથી સાથે ડરો; ધોકા ખાય અધમ, દૂષ્ટ કૃત્યને ત્યાગે, અધમ ધર્મ નીત્ય, કુબુદ્ધી કામે લાગે, જ શીખામણ દે તેને કદી, હૈયે તે નવ આણશે; માણેક માને કદી શીખ, દુર્ગતી કેમ એ જશે. બુદ્ધિદત્ત લખતે લેખ, ભાઈ ચંપકને મારે, બળીયું તેનું પુણ્ય, કેન્યા આવી ઉગારે; બદલ્યા સાથે લેખ, કાકાને રૂએ એને કીધો સગા મેળાવ, તુર્ત વળાવે તેતે, બંધુ મારે તે મારીને, ખબર સવારે આપશે; બુદ્ધિદર ધાર્યું ના થયું, પણ પાપ ન ત્યાગશે, ઉત્તમ મનુષ્યો જે કાર્ય કરે છે તે પૂર્ણ વિચાર કરીને કરે છે ને મધ્યમ મનુષ્યો પાપથી ડરીને તથા ગુરૂની આજ્ઞા માની તે પ્રમાણે વર્તે છે અને જે અધમ મનુષ્યો હોય તે બુદ્ધિદત્ત શેઠની માફક દુદ્ધિને ત્યાગ કરે નહિ અને તેને સારી શિખામણ આપતાં પણ હદયમાં ન લાવે તો તે અવસ્થ દુઃખ પામીને દુર્ગતીમાં જાય. વાંચનાર બંધુ ! બુદ્ધિદત્ત બનતો ઉપાય કરી ચંપકને દેહ ત્યાગ કરાવવા પત્ર લખી મોકલ્યો, પણ ભાવી બળવાન હોવાથી તેનીજ પુત્રિએ લેખ ફેરવી નાંખ્યો કે જેથી તેના બંધુને વાંચતાં અતી આનંદ થયો અને તે સાથે તુરત લગ્નની તૈયારી કરી. અને ક્રુર હૃદયવાળો જે બુદ્ધિદત્ત પોતાના મનમાં ધારતો હતો કે મારું ઈચ્છીત કાર્ય થયાના સમાચાર બંધુ તરફથી મળશે. પરંતુ દેવ આગળ કોઈ ઉપાય નથી તેથી બુદ્ધિદત્તનું ધાર્યું ન થયું; છતાં હજી પણ તે પિતાના દુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ (34). વિચારને નહીં ફેરવતાં તેને મારવાનો વિચાર કરે છે. વળી ચંપકના જે મિત્ર લગ્નમાં આવેલા હતા તેમણે આ વધામણી વિશાળ નગરીમાં તેની વૃદ્ધ માતાને પહોંચાડી તેથી નગરીને વિષે સર્વેને આનંદ વ્યાપી રહ્યા. પ. દૂરે હેય સુગંધ, પણ હર્ષ ચીત્ત વ્યાપે, પાસે રહ્યા કુવાસ, કંટાળા જનને આપે; રે હોય સુપુત, જનની તેની જશ પામે, પાસે રહે કુપુત, માવડી કીતી વામે. ચંપક કે દૂર રહે, માતા હર્ષ ન માય છે; માણેક ધન્ય તે જગના, દેખી જન હરખાય છે. જેમ સોગંધાદિ પદાર્થ છેટે હેય તો પણ તેની સારી સુગંધ આવવાથી આનંદ આપે છે, તેમ દારૂ આદિ દુર્ગધ પદાર્થ નજીક હોય તે ઉત્તમ મનુષ્યોને કંટાળો આપે છે. તેવીજ રીતે સુપુત્ર દૂર હોય તે પણ તેનાં માતા પીતાદિ કીર્તિને પામનારાં થાય છે, અને કુપુત્ર પાસે હોય તોય માતાપીતાદિને હાની પહોંચાડનાર નીવડે છે. દાખલા તરીકે જેમ વિશાળી નગરીમાં ચંપકની માતા હતી અને તે દૂર હતો તો પણ તેની વૃદ્ધમાતાદિ સર્વ સ્નેહિઓને આનંદ આ પનારે થયા હિરો. ચંપક સાસરે રાખીયે, દીલમાં ચિંતે કાળ; ઉપરથી મીઠું વદે, શોધે તે ક્રાળ, હવે લગ્ન પછી જમાઈને તુર્ત કન્યા સાથે વિદાય કરવાનો રીવાજ હોવા છતાં તેને મારવાના ઇરાદાથી મીઠા શબ્દો બોલીને તેની મનોવાંચ્છના પૂર્ણ કરવાને માટે તેને ત્યાં રાખે. એક વખતે શિયાળામાં ત્રિલોત્તમા મધ્ય રાત્રે ત્રીજે માળથી નીચે ઉતરતી હતી. તેવામાં બીજા ખંડના એક ભાગમાં ધીમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ (35) ધીમે થતી વાત કર્ણગોચર થઈ. આ અવાજ પોતાના પિતાનો છે એમ જાણી આતુરતાથી તે વાત આશ્ચર્યપૂર્વક સાંભળવા લાગી. તે સમયે બુદ્ધિદત્ત પોતાની પ્રિયાને કહે છે કે હે પ્રિયે, અર્થનો અનર્થ થઈ ગયો! શું લખ્યું હતું અને શું થયું!! એ સઘળો વિધાત્રાને જ દોષ છે પણ આ અશુદ્ધ કુળમાં જન્મેલો જમાઈ ધીમે ધીમે આપણું ઘરને સ્વામી થશે. વળી તે મારે કદ્દો વૈરી છે. તેથી તેને કોઈ પણ રીતે તારે ખાવા પીવામાં ઝેર આપી દેવું, એમાં દીકરીના રંડાપાનો કે મરવાનો ભય પણ રાખવો નહિ; કારણ નથી. માટે કોઈપણ રીતે તેને મારી નાખવું જોઈએ. કેતકદેવીએ પિતાના પતીનું વચન સ્વિકાર્યું; માતાપીતા બન્નેએ પોતાના પતીને મારવાનો દઢ વિચાર કર્યો અને પિતાનું અહીત થવાને ડર પણ રાખ્યો નહિ. તેવું સાંભળી તેના મનમાં જેમ વજન ઘા વાગે અને દુઃખ થાય તેમ દુઃખી થવાથી દીર્ઘ નીશ્વાસ નાંખતી મેડા ઉપર ચાલી ગઈ. - ભુજંગી છંદ. કદી જે કહે નાથને સત્ય વાત, કરે સ્વામી રીશે મુજ તાત ધાત; નહીં જે કહે તે પછી સ્વામી ઘાત, અરે દેવ લાવી મુકી કેવી વાત. દેહરા. પ્રબળ પુન્ય પ્રભાવથી ઉત્પન્ન થઈ અક્કલ; વીચારી નારી વદે, સ્વામી હે સાંભળ. નિમિત્ત બળથી જાણીને, ભારે તારી ઘાત; હાલા વિનયે વિનવું, સાથી રાખો સાથ, નોકરથી તાંબુલ્ય પણ, નવ લેશે લગાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ (36) ચોપાઈ. અક્કલથી સમજાવ્યા નાથ, રક્ષકનિત્ય રખાવ્યા સાથ; હાલાને નવ આવે આંચ, ઘર ભેજન છેડયું તત્કાળ તે પિતાના મન સાથે વીચાર કરે છે કે જે આ વાત મારા પ્રાણપ્રિયને જણાવું તો તે મારા પિતાને વાત કરશે અને જે વાત નહિ કરું તે મારા શિરછત્ર સ્વામીને ઘાત થવાને ભય છે. માટે હે દૈવ! હું આ વેળા પૂર્ણ દુઃખમાં આવી છું તે તું સાહ્ય થા! અને મારા સ્વામીને બચાવ! તેવામાં પુર્વના પુણ્ય પ્રભાવથી તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ, જેથી પોતાના પ્રાણપતિ પ્રત્યે કહેવા લાગી કે હે સ્વામી! હું વિનયથી જણાવું છું કે આપને ત્રણ માસ સુધી મોટી આપત્તિ છે તેથી તમે અહીંના નેકર ચાકરાદિ માણસોથી ભજન, પાણી વિગેરે કોઈ પણ પદાર્થ ગ્રહણ કરશે નહિ. તેવી રીતે તલોત્તમાએ પોતાના પ્રાણ પતિને ત્રણ માસ સુધી ઘરમાં જમવાની તથા બહાર જવા આવવાની પણ મના કરાવી.. તેથી તેને મારવાના ઉપાય કોઈ પણ રીતે તેની સાસુના હાથમાં ન આવ્યાથી બુદ્ધિદત્ત મનમાં ખેદ પામતો પિતાની ભાર્યાને ઉપલંભ આપવા લાગ્યા. ત્યારે તે કહેવા લાગી કે હે સ્વામી! હું શું કરું?! | ભુજંગી છંદ. ખરે જ્ઞાની એ જાણે ત્રીકાળ ભાવ, નહી એ જ આવશે કેમ દાવ; ફરે લટ્ટ જેવા નીત્ય સાથી લઈ, તર્યું અને પાણી ધરે ધ્યાન દેઈ, કરે વાત ન કેઈથી નીત્ય આહીં, રહે માળ ત્રીજે સુખે બેસે તાંહી; બહુ શંકા છે ચિત્તમાં નિત્ય એને, વિચારે તમે મારો કેણ તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ ( 37 ) આવી વાત સાંભળીને શેઠે તેની સ્ત્રીને વધારે કહેવું મુકી દીધું પણ મનમાં નવો ઉપાય શોધવા લાગ્યો. આપીશ સે મહેરે તને, કરશે જમાઈ ઘાત; એવું કહે સીપાઈને, પાપી ઘરને નાથ, ત્યાર પછી તેણે સીપાઈઓને બોલાવીને લાલચ આપી કે જે તમે મારા જમાત્રને મારશો તે હું તમો દરેકને સે સો સોના મહોરો આપીશ. જેથી સીપાઈઓએ પણ લેભના વશ થઈ તે વાત માન્ય કરી. દેહરો.' જાણે કે તે નહી, તેય રહે સાવધાન; ચંપક શાણે ના ફ, માસ છ ગુણવાન, તેઓએ છ માસ સુધી મારવાનો લાગ શોધ્યું પરતુ ચંપકના સાવધપણાથી તે ઘાતકો ફાવી શક્યા નહિ. ત્યાર પછી એક વખત ચંપક નાટક જોવા ગયેલ હતો અને ત્યાં ઘણું રાત વીતી ગઈ હતી અને નસીબોગે બનવાકાળ હોય તે બને છે. તેવી રીતે રક્ષક સીપાઈઓ પણ જતા રહ્યા હતા અને તેઓને રાતના કયાં બોલાવવા જવું તેમ વિચારી તે એકલેજ મધ્યરાત્રે ઘેર આવ્યો, ત્યારે ઘરનાં બારણું બંધ થયેલાં હતાં. તેથી બારણાં ન ઉઘડાવતાં ઘરની બહાર પરેશુઓને ઉઠવા બેસવા માટે ખાટલા ઉપર બીછાનું બીછાવેલું હતું તેમાં સુઈ ગયો. ડીવાર પછી તેને મારનારા ઘાતકી સીપાઈઓ ત્યાં આવ્યા તેમણે તેને જોયે. એટલે તેઓ શસ્ત્ર વિગેરે લઈ તેને મારવા તૈયાર થયા પણ તેના પુણ્યના પ્રબળ પ્રભાવથી મારતાં અટકી તેઓ વિચારમાં પડી ગયા. - - ભુજંગી છંદ. વીચારે બધા ત્યાં મળી ચીત્ત એવું, ગયે કાળ વીતી થાય કાર્ય કેવું; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ ( 38 ) ફરી પુછીને શેઠને મારા એ, એવો દઢ વિચાર કરી ગયા એ. તે લોકોએ વિચાર્યું કે શેઠે જોકે મારવાનો હુકમ આપેલો હતો પણ તે વાતને બહુ દીવસ વીતી જવાથી તેઓ બધા શેઠને પૂછવા ગયા. * ભુજગી છંદ. ગયા શેઠની પાસ તે શસ્ત્ર લઈ નહી છોડવો મારે તે જમાઈ; પુછે શેઠ ભાંખે મારે શીધ્ર એને, ગયા મારવા ત્યાંજ સીપાઈ તેને શેઠને પુછતાં હુકમ કર્યો કે તેને વાર નહીં લગાડતાં ત્વરાથી મારી નાંખો. તેથી સીપાઈઓ તરતજ મારવા માટે દોડ્યા. પ્રબલ જેનું પુણ્ય, કે શું તેને મારે, જ્યારે આ દાવ, પૂછવા જાઓ ત્યારે, પૂછી આવે જ્યાંય, દૂર તે તેતે જાતે કાય ન આવે હાથ, ભલે કેઇ ધક્કા ખાતો, એમ આથડી ફેંધી થતાં, બદલે કે મારશે; માણેક શાણુ સમજી લે, આખર પાપી હારશે. દેહરા. ચંપક માંકણ ત્રાસથી, ઉઠે ત્યાંથી શીઘ; મીત્ર ઘેર જઇને સુએ, પુણ્યજ જેનું તીવ્ર આવ્યા જ્યાં સીપાઈઓ, શિયા ખાલી દેખ; આજુબાજુ શોધતાં, છે તારણની ટેક, ઘરમાં કાંય મળે નહી, તેથી ચાયા બહાર, થાકી કીકા તે પડ્યા, વ્યાપ જબરે ખાર, - પ્રિય વાચકવર્ગ ! જેનું પ્રબળ પુણ્ય હોય છે તે કદાચ કોઈને ફાંસામાં આવી જાય છે પણ તે બચી જાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ ( 38 ) તેવીજ રીતે ચંપક પણ બરાબર ફસામાં આવી જતાં પૂર્વ પુણ્યના ઉદયથી બચી ગયો. સીપાઈઓ જ્યારે તેને મારવા આવ્યા ત્યારે ચંપકને માંકણ કરવાથી ચેન ન પડતાં કંટાળીને મીત્રના ઘેર જઈ સુઈ ગયો હતો તેથી શય્યા ખાલી પડેલી જોઈને તેઓ તેને ઘરમાં શોધવા ગયા. ત્યાં પણ નહિ મળવાથી લોભના વિશે કરીને દૂર શોધવા ગયા પણ તે હાથ નહિ આવવાથી ફીકે ચહેરે અને વિલખે મેઢે પાછા આવ્યા. પણ તે દરેકને સો સો મહેરોને લાભ જતો રહેવાથી તેઓના હૃદયમાં ઘણે ક્રોધ વ્યાપી રહ્યા. - ભુજંગી છંદ. કરી હુકમો શીઘ કરાવવાને, પૂઠે આવતે મારતે દેખવાને; નહીં પુત્રી ભર્તા નહિ રક્ષકને, ઉરે ચીંતને શેઠરે કયાં ગયે તે, દેહરે. લેરી શું ભાગી ગયે, શેાધીને તે સાજ; કે તે મુઓ સીપાઈથી, ચાલ્યા ફેકણ કાજ, જ્યારે સીપાઈઓ તેને શોધવા ગયા ત્યારે જમાઈને મરાતો જોવાને શેઠ તુર્ત ત્યાં આવ્યું, પણ ત્યાં કોઈને નહીં જેવાથી શેઠ વીચારવા લાગ્યું કે શું મારો દુશ્મન નાશી ગયો? કે તેને મારીને સીપાઈઓ દાટવા સારૂં ગયા છે? એમ વિચાર કરતો શેઠ વધારે વખત લાગવાથી તથા ઉઘનાં ઝોકાં આવતાં જોઈ કપડું ઓઢીને ઓટલા પર જે શૈવ્યા હતી તેમાં સુઈ ગયા અને નિદ્રાધીન થયો. ભુજગી. બહુ થાકીને આવતાં ફીકે ચહેરે, ગયે હાથથી બોલતાં આવે ઘરે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ થયે હર્ષ સીપાઇને દેખીને તે, - નહીં દેખતાં શેયામાં કેણુ સુતે. દેહરે. એકસપે શા ધરી, આવ્યા સુભટ સાથ; પાપી સસરાને હણ્ય, જે તેઓને નાથ, પુરે મરેલો જાણીને, લેહી વહેતું અંગ; ફેકયું જઈ કુવા વીષે, વાળી લીધો ખંગ, સીપાઈઓએ તેને રાત્રીને વિષે શેધવા ઘણે પ્રયત્ન કર્યો. પણ તેને પત્તા નહીં લાગવાથી કંટાળીને પાછા ફર્યા તે સમયે શૈય્યામાં કોઈને સુતેલો જોયો, ત્યારે તેઓએ જાણ્યું કે તે લઘુશંકા કરવા ગયા હશે ને તે પાછો નિઃશંકપણે આવીને સુતો છે માટે હવે તેને મારી નાંખવો તેથી તેઓ ધીમેથી તેના ઉપર ઘા કરવા લાગ્યા. લેહી વહેતું દેખીને તથા તેને મરી ગયેલો જાણી તેઓ પિતાના મનમાં દુશ્મનને માર્યો એવું જાણુને તે મુડદાને કુવામાં નાંખવા સારું ગયા. વળી તેઓને સો સો સોનામહોરે મળવાથી આપશું દારિદ્ર જશે તેથી મનમાં મલકાતા હતા. પ્રાતઃકાળે શેઠની, કુવા, તળાવ આદિ સ્થળોએ શોધ કરતાં તેનું માત્ર લોહીલોહાણ થયેલું જીવરહીત હાડપીંજર હાથમાં આવ્યું તેથી સર્વ રડવા લાગ્યા. પછી જ્યારે સાધુદતે સીપાઈઓને પુછયું ત્યારે તેઓએ બનેલી સર્વ હકીકત કહી સંભળાવી. પિતાના વૃદ્ધ બંધુના અકસમાત મૃત્યુથી અત્યંત ક્રોધાતુર થઈ તે પણ છાતી કુટતો અને અતિ આક્રંદ કરતો તેજ દીવસે પંચત્વને પામ્યો. તેથી સ્વજન સંબંધીઓ પણ થયેલા કૃત્યથી દીલગીર થયા તથા સ્વકૃત્ય પ્રત્યેનો પશ્ચાતાપ કરતા તેઓ પણ શોક્યુક્ત થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ ( 41 ) ભુજંગી છંદ. મુ સ્વકીય પાપે ખરે બુદ્ધિદર, વળી શેકથી તો મુએ સાધુદત્ત, હવે લક્ષ્મીને સ્વામી છે પુણ્યવંત, ખરે ભેગવે સુખથી તેજ સંત. પિતાના પાપથી બુદ્ધિદત્ત મરણ પામ્યો, અને લઘુબંધું સાધુદત્ત તે પણ તેના શોકના દુઃખથી મુઓ. હવે પુણ્યવંત ચંપક તે લક્ષ્મીને માલીક થયે અને તે સુખથી વાપરવા લાગ્યા. ' પરનું બૂરૂ ચાહી, મારવા તેને જાતાં, બૂરૂ નિજનું થાય, ઠેકરે સાથે ખાતાં ની તેને નાવે, નિશદીનમાં ઘધો છે, ઘરનું ખાઈ ધન્ય, પાપમાં અન્ય ડાળે, એમ ઉપાય કરવા છતાં, પુણ્યશાળી તે ન મરે માણેક ચીત્ત ચેતી કહે, ખાડો ખોદે તે પડે. બુદ્ધિદરે દીલ, દ્રવ્યમાં મમતા કીધી, દાસી ભારી રાન, જાણે હરાવું વિધી; ઉછર્યો તોય કુમાર, જાણતાં હણવા તેને, ભાયં ભેળવી સાથ, હોંશે મારવા એને, એવી અનેક યુક્તીઓ જોડતાં, બુદ્ધિદત્ત પોતે મુઓ, ચંપક વાંકે વાળ નહીં, આખરે તે સ્વામી હુએ માણસ પારકાનું બૂર કરવા પિતાનો ધંધો મૂકી તેને માકરવા જતાં પિતેજ મરે છે. બુદ્ધિદત્ત શેઠે દ્રવ્યની લાલસાથી દૈવીક વાણુને મીથ્યા કરવા માટે દાસીને જંગલને વિષે મારી, તે છતાં કુમાર ઉર્યો. તે જાણતાં તેને મારવાને માટે પિતાની સ્ત્રીને ભેળવી અનેક યુક્તિઓ કરી પણ ચંપકનો વાંકો વાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ (42) નહીં થતાં પોતે કરેલા ફાંસામાં સપડાયે; અર્થાત મરણ પામ્યો. જ્યારે ઘરમાં કઈ પુરૂષ ના રહ્યા ત્યારે દીક વાણીના વચને કરી સર્વ સંબંધીઓએ મળી ચંપકને બુદ્ધિદત્તના છન્કોટી સોનૈયાને માલીક સ્થાપ્યો તથા તેમાં પિતાની ઉપાર્જન કરેલી ચાદકોટી સોનામેહરાની અધિક વૃદ્ધિ થઈ. દ્રવ્યથી લોકોને સંતોષ આપતો અને ગરી બજનોને દાન આપતો તેથી લોકોમાં તેને જશ ગવાતો હતો અને તે અઢળક વેપાર કરી વિશેષ સમૃદ્ધિવાન થયો. - દેહરે. છ— કેટી ભંડારમાં વેપારે સમ હોય; હજાર વહાણ છે. સાગરે, ગાડાં તેટલા જોય, ચોપાઈ. ' વખારે જેને છે હજાર, હાથી પાંચસોને સુમાર; ઘેડા સારા પાંચ હજાર, સુભટ પાંચસે તન રખવાળ. 1 હજાર પાંચ છે બીજા ઘેર, ઊંટ હજાર કરે છે લહેર, લાખ બળદ છે ભાવત, દશ હજાર જુદા ગુણવંત 2 હશ હજારનું એક ગોકુળ, તે સત ગાકળ શોભે કુળ; દશ હજાર છે લખનાર, એવી રિદ્ધિ છે જે અપાર, 3 અંગે લેપે લાગે લાખ, સુવર્ણ મહોરો સાચી ભાખ; બીજુ ખર્ચ શું ઓછું હોય, દાને તેવું આપે શેય. 4 રેજ તેમાં લાગે દશ લાખ, જગમાં જેની સાચી શાખ; ગુરૂ તેને સશુરૂ મળ્યા, ધર્મ પામતાં દુ:ખજ ટળ્યા. 5 જેની પાસે છ—ક્રોડ સોનૈયા ભંડારમાં છે અને તેટલાજ વેપારને વિશે રોકેલા છે તથા હજાર વહાણે સમુદ્રને વિષે ફરે છે, એકહજાર ગાડાં, એક હજાર વખારો, પાંચસો હાથીઓ, પાંચ હજાર ઘોડાઓ, પાંચ સીંહ, પિતાના શરીરના રખવાળા, તથા પાંચ હજાર બીજા નેકરો છે, એક હજાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ ( 43 ) ઊંટ, એક લાખ દશહજાર બળદ, (સાત ગોકુળ, દશ હજાર ગાયોનું એક ગોકુળ), દશહજાર લહીયાઓ છે. એવી જ રિદ્ધિએ કરી યુકત ચંપક આનંદથી સુખ ભોગવે છે અને તે નિરંતર ગરીબજનોને દશલાખ રૂપિયાનું દાન આપે છે. આ પ્રમાણે ચંપકની લક્ષ્મીની લીલા દિનપ્રતિદિન વધવાથી સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચીતદાન, અભયદાન, અને કીર્તીદાન આપી જગતને વિશે દુઃખ અને દારીને દૂર કર્યું અને જિનેશ્વરની ભક્તિ કરવા માટે હજારો મંદીરો બંધાવ્યાં. તે મંદીરની શોભા સાક્ષાત સ્વર્ગમાંથી ઉતરી આવેલા દેવ પ્રાસાદની પેઠે લાગતાં હતાં. તે જીનાલય તથા બીજા છેનાલયોમાં સ્થાપન કરવા માટે પાષાણ, પંચધાતુ, ચાંદી, સોનું, રૂપું, ફાટીક, પરવાળા વિગેરેની લાખો પ્રતિમાઓ તૈયાર કરાવી તેની શુભ મુહુર્તમાં પ્રતીષ્ઠા કરાવીને ધર્મના વિષે દ્રઢ થેયે અને તે સ્વર્ગલોકની માફક સુખ ભોગવવા લાગ્યો. શાર્દૂલવિક્રીડીત છંદ. પુણે એહ પવિત્ર દીનને, દાને ભેગે સૂર જે, સંતેષી નિજદાર ધર્મ કરણ, હોંશ હતો પૂર તે; થવા જે અતુલ્ય સ્વીય તનમાં, તોયે ન ઉન્મતત્તા, વીત્યે કાળ અપાર તે સુખ મળે, પુણ્ય મળી યોગ્યતા, દેહરે. ભેગવીને બહુ સુખ જે, વળી દઈને દાન; અશુભ કર્મને ક્ષય કઈ લેવા ઉત્તમ સ્થાન, એમ દેવને દુર્લભ એવું અનુપમ સુખ લાંબા વખત સુધી ભેગવતાં અને દેવગુરૂ ધર્મને આરાધતાં ઘણો કાળ વ્યતીત થયે. અન્યથા ત્યાં કેવળીગુરૂ સમોસર્યા તેવી ખબર લાવનારને ઈચ્છીત દાન દઈ પિતાના સહકુટુંબસહીત ગુરૂ મહારાજને વંદના કરવા ગયો. ત્યાં કેવળી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ દઈ સન્મુખ આવી વિનયથી વંદન કરી યથેચીત સ્થાને બેઠા. શુદ્ધ માર્ગને પ્રદર્શીત કરનાર ગુરૂમહારાજે ભવ્યજીવોને વિષે ઉપકાર નિમિત્તે પિતાની અમૃત વાણીથી મધુર સ્વરે દેશના દેવી શરૂ કરી. હે ભવ્ય પ્રાણુઓ ! આ સંસારસમુદ્ર અનેક પ્રકારના દુઃખરૂપ કલ્લોલ કરીને પૂરેલો છે. તેને વિષે અથડાતા પ્રાણું ને તેને પાર પામવા સારું ધર્મજ પ્રહણ સમાન છે. જ્યાં વિષયથી વિરામવાપણું છે, કષાયને ત્યાગ છે, ગુણને વિષે અનુરાગ છે અને ક્રિયાને વિષે અપ્રમાદીપણું છે; ત્યાંજ શિવસુખના સાધનરૂપ ધર્મ છે. વળી મધ્ય, વિષય, કષાય, વિકથા અને પ્રમાદ એ પાંચ જીવને સંસારને વિષે પાડે છે. માટે હે ભવ્ય જીવો! તમે આ સંસારમાં મુંઝાઓ નહિ. જૈનધર્મનું તત્ત્વ જાણી તેનું આચરણ કરે. વારંવાર આવી સામગ્રી, મનુષ્યપણું, આર્યક્ષેત્ર, સિદ્ધાંત શ્રવણ અને શ્રદ્ધા એ ચાર વાનાં મળવાં મહા દુર્લભ છે. હે પ્રાણીઓ! તમે પ્રમાદનું આચરણ કરો છે અને સુખની વાંછના કરે છે તો તે કેમ બનશે? કેમકે પ્રમાદવડે તો નકદિક દુર્ગતિની પ્રાપ્તિ છે અને તે તો મહા દુઃખવડે સહન થાય તેમ છે, તો તમે પ્રમાદને તજીને ધર્મનું આરાધન કરે. આ અસ્થીર શરીરે કરીને પણ સ્થીર એવો જે ધર્મ છે તે સાધ્ય છે માટે મળયુક્ત અને ક્ષણભંગુર દેહ પામીને પણ તેને સાર્થક કરો. જેમ ચિંતામણું રત્ન દરિદ્રને મળવું સુલ્લભ નથી તેમ સમકિત પ્રમુખ ગુણની સંપદાએ સંયુક્ત એવું ધર્મરૂપ ચિંતામણિ રત્ન પામવું પણ મહા દુર્લભ છે. તે તેવા અમૂલ્ય રત્નને યોગ મળ્યા છતાં તમે પ્રમાદને વિષે કાળ વ્યતીત કરે છે તે અત્યંત શોચનીય છે. જેને મરણની સાથે મિત્રપણું હોય, જેનામાં ભરણુથી દૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ ( 45 ) પલાયન કરવાની શક્તિ હોય અથવા જે જાણતા હોય કે હું તો મરવાનેજ નથી તે તો એમ ધારે કે હું આગામીકકાળે ધર્મ કરીશ. પરંતુ જેને મરણ સાથે મિત્રાઈ નથી, જેનામાં મરણથી દૂર પલાયન કરી જવાની શક્તિ નથી અને જે જાણે છે કે હું તો નિશ્ચય મરવાને છું તે પ્રાણી એમ કેમ વિચારે કે હું આગામીકકાળે ધર્મ કરીશ? તેમ હે ભવ્ય પ્રાણીઓ ! તમારે પણ જે ધર્મકાર્ય આજ થતું હોય તે કાલ ઉપર રાખવું નહિ, કારણ કે આયુષ્ય ચંચળ છે તેને બીલકુલ ભરૂસો નથી. જેમ કેશરી સિંહ હરણને તેના યુથમાંથી ગ્રહણ કરીને લઈ જાય છે, તેમ કાળ આયુષ્યને અંતે સ્વજનાદિકના યુથમાંથી એકલે લઈ જાય છે. તે સમયે તેને માતા, પિતા, મિત્ર, પુત્ર, ભાઈ, ભાર્યાદિ કોઈ સહાય થતાં નથી, સૈના દેખતાં જીવ એકલો ચાલ્યો જાય છે. આ જીવને જીવિતવ્ય છે તે જળના બિંદુસમાન છે. જેમ જળનું બિંદુ, થોડો સમય રહીને નાશ પામે છે તેમ જીવિતવ્ય પણ વખતજ રહે છે. સંપત્તિ એ પાણીના કલ્લોલ જેવી ચંચળ છે અને પુત્ર પુત્રાદિની ઉપરનો જે સ્નેહ છે તે પણ સ્વમ સમાન છે માટે જે કાંઈ ધર્મકરણું બને તે કરવી, તેજ આ સંસારમાં સાર છે. હે ભવ્ય પ્રાણીઓ! ધર્મકરણ કરતાં શરીરને સહજ કષ્ટ પ્રાપ્ત થાય છે તે તમે તેને સહન કરી શકતા નથી, પરંતુ પૂર્વે આ જીવે નરકને વિષે નારકીપણે ભયંકર દુઃખ ભોગવ્યાં છે એટલું જ નહિ, પણ તે કરતાં અનંતગણું દુઃખ જીવે નિગોદને વિષે ભગવેલાં છે માટે તેને વિચાર કરી ફરીને તેવાં દુઃખ પ્રાપ્ત ન થવા સારું સ્વતંત્રપણે ધર્મસિદ્ધિ ન કરતાં જે કાંઈ કષ્ટ સહન કરવું પડે તે કરે. . જે સ્વતંત્રપણે વ્રત તપસ્યાદિનું અણુમાત્ર કષ્ટ સહન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ કરશે નહિ તે પછી પરભવમાં તિર્યંચ નરકાદિક ગતિને વિષે પરતંત્રપણે અગણિત દુઃખ ભોગવવા પડશે. આ સંસારમાં જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, શોક તથા મરણનું દુઃખ એ પ્રમાણે અનેક દુઃખો ભરેલાં છે; તે છતાં તેને વિષે આશક્તપણું કેમ ધારણ કરી રહ્યા છે? જ્યાં સુધી ઇકિઓની હાની થઈ નથી એટલે પાંચે ઇતિઓ પૂર્ણ છે. જ્યાં સુધી જરા રૂપ રાક્ષસણું પ્રગટ થઈ નથી એટલે વિશેષ પ્રકારે પરિક્રુરણું પામી નથી. વળી જ્યાં સુધી રોગ રૂ૫ વિકાર પ્રગટ થયો નથી અને જ્યાં સુધી મૃત્યુ ઉદય પામ્યું નથી ત્યાં સુધી હે જી ! તમે ધર્મનું આરાધન કરે. જ્યારે ઇન્દ્રિઓ શિથિલ થશે, જરા આવી લાગશે, રોગ પ્રગટ થશે અને મૃત્યુ નજીક આવેલું જણાશે; ત્યારે શી રીતે ધર્મનું આરાધન કરશો? જે પ્રાણી આવે સમય ઓળખતો નથી, સમયાનુસાર કાર્ય કરી લેતો નથી તે પ્રાણુને પાછળથી પસ્તાવું પડે છે. જેમ ઘરમાં ચારે દિશાએ આગ લાગે છે ત્યાર પછી કોઈ પ્રમાદી છવ કુવો ખોદીને પાછું કાઢી શકતો નથી; કેમકે તે વખત તતકાળ પાણી જોઈએ છીએ. તેમ હે ભવ્ય પ્રાણીઓ ! જ્યારે કાળ સમીપ આવશે અને મૃત્યરૂપી અગ્નિ ફરી વળશે ત્યારે પછી ધર્મનું આરાધન કેવી રીતે કરી શકશો? કાંઈ પણ થઈ નહિ શકે માટે જે થાય તે હાલજ કરી . વળી હે ભવ્ય છે! તમે નિરંતર તમારા કુટુંબને મારું કુટુંબ, મારું કુટુંબ કલ્યા કરે છે પરંતુ એ તમારું કુટુંબ કયાંથી આવ્યું છે અને કયાં જશે? અને તેમજ તમે પણ કયાંથી આવ્યા છો અને ક્યાં જશે? એની પરસ્પર કાંઈ પણ ખબર નથી, કોઈપણ સંબંધ નથી, સાથે આવ્યા નથી, સાથે જવાના નથી તે. પછી તમે કોણ અને કુટુંબ કોણ? કોઈ કોઈનું નથી, માત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) અજ્ઞાનતાના લોભે કરીને તમે મારું મારું કહ્યાં કરો છો તે હવે અજ્ઞાનતા દૂર કરી ઉન્માર્ગને તજી દઈ ધર્મરૂપ જે ઉત્તમ માર્ગવડે શીવપુર નગરીને વિષે જઈ શક્યા છે તે માર્ગને ગ્રહણ કરે જેથી તમારા આત્માનું સાર્થક થાય અને મન વાંચ્છિત સુખના ભોક્તા થાઓ. આ પ્રમાણે કેવળી ભગવંતે અપૂર્વ ધર્મદેશના દીધી તેને શ્રવણ કરીને અનેક ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. ગુરૂની વાણી સાંભળીને પિતાનો સંશય દૂર કરવા ચંપકે કેવળી : ગુરૂને વિનયપુર્વક નમ્રતાથી પૂછયું કે હે ભગવંત ! મેં પૂર્વે શું પુણ્ય કર્યું હશે કે આવી અપાર સંપત્તિનો ધણી થયો અને બુદ્ધિદત્ત શું પાપકર્મ કર્યો હશે કે તેની છાનુ કોટી સુવર્ણ મહોરો બીજાના હાથમાં ગઈ અને તે બુરા હાલે મુઓ? અને ક્યાં કર્મ કરી હું અજ્ઞાત કુળવાન થયો અને મારી વૃદ્ધ માતાને મારા ઉપર કેમ સ્નેહ થયે? તથા હું નિરપરાધી છતાં મારે શેઠની સાથે કેમ વૈર થયું? ઈત્યાદિ વાક્ય બોલીને કહેવા લાગ્યો કે હે ત્રિભુવનપતિ, ગૈલોક્ય પુજ્ય, લોકાલોક પ્રકાશક આપ મારા આ સંશયોને દૂર કરે ત્યારે કેવલી પ્રભુ તેનો પૂર્વભવ કહેવા લાગ્યા. એપાઈ. સુમેળ નામે નગરી એક, પાસે તપોવન સુંદર દેખ; બે તાપસ ત્યાં કંદમુળ ખાય,પંચાની તાપે છે કાયપ્રથમ કપટી ને બીજો સરલ ભવદત્ત ભવભૂતિ નરવર; મરી થયા તેઓ બે યક્ષ તપશ્ચર્યામાં રાખી લક્ષભવદત્ત થયે પછી ત્યાં શેઠ, અન્યાય પૂરીમાં કરતા વેઠ; લેકેને ઠગવાની ટેવ, દુષ્ટ કર્મની કરતે સેવ બીજે જપે પાટલીપુર, મહાસેન સરળ છે ઉર : ક્ષત્રી જાતિ બહુ છે ધન, દીનનું સંતોષે મન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ ( 48 ) એક દીવસ જાત્રાએ જાય, ફરતાં ફરતાં આવે ત્યાંય; જ્યાં વસે છે વચનામતિ, અન્યાયપુરમાં જેની ગતિ થાપણ આપ્યાં રત્ન પાંચ, મનમાં નવ રાખી કાંઈ ખાંચ; કપડાની બાંધીને ગાંઠ, નહી દેખાડયે તેને ઠાઠ, જ્યારે મહાસેનજ નીકળે, ખેલી જોતાં લેભ ઉછળે; લક્ષ મુલ્યનાં પાંચ રતન, લલચાયું તેનું ત્યાં મન, એક રત્ન ગીરવી મૂકીને, કર્યા મહેલ ધર્મ સૂકીને; ચાર રત્ન છૂપાવી દીધ, વાત તેની કયાંય ન કીધ. પાછો આવી માગે રતન, મહાસેન ભેળે છે મન; વચનામતિ કે જાણું નહીં, કુણ છે તું કેમ આબે અહીં થાપણ કેઈની નવ રાખીએ, સંતેષે નિજદીન કાઢીએ; મહાસેન વીચારે પડયે, કયો ગ્રહ અહીં આવી નડો. મનમાં તે વીચારે ઘણું, શેાધે બળ તે રાજા તણું. સુમેળકા નગરીના સમિપમાં એક સુંદર તપોવન હતું. ત્યાં ભવદત્ત અને ભવભૂતિ કરીને બે તાપસ કંદમુળાદિકનો આહાર કરતા તથા પંચાગ્નિ સ્નાન કરતા હતા. તેમાં ભવદત્ત કપટી તથા ભવભૂતિ સરળ હદયનો હતો. તેઓ કેટલાક સમયે મૃત્યુ પામીને બન્ને જણા યક્ષ થયા અને ત્યાંથી ચ્યવીને પ્રથમ ભવદત્તનો જીવ અન્યાયપુરીને વિષે વચનામતિ નામે શ્રેષ્ઠી થયો, તથા બીજો જે ભવભૂતિ તે ઍવીને પાટલીપુર નગરને વિષે મહાસેન નામનો ક્ષત્રી ઘણો જ દ્રવ્યવાન, પ્રકૃતિએ સરળ, તેમજ સંતોષી સ્વભાવવાળો છે. તે મહાસેન એક વખત સારાસાર વસ્તુઓ ગ્રહણ કરીને જાત્રા કરવા સારૂ નીકળે. ફરતાં ફરતાં અન્યાયપુર નગરમાં જ્યાં વચનામતિ શેઠ રહે છે ત્યાં આવ્યો ત્યાંથી પિતાને વિચાર આગળ જવાનું હોવાથી મનમાં અદેસે નહીં લાવતાં અમૂલ્ય પાંચ રત્નો જે તેની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) હતાં તે વચનામતિ શેઠને ત્યાં થાપણ તરીકે મુક્યાં. મહાસેન ત્યાંથી નીકળ્યા પછી તે પાંચ રત્નો જોતાંજ શેઠનું મન લલચાયું, તેથી શેઠે પિતાને ધર્મ ચુકીને એક રત્ન ગીરવી મુકયું અને એક સુશોભિત મહેલ બંધાવ્યો, તથા બાકીનાં ચાર રત્નોને છૂપાવી ગુપ્ત સ્થાનકે રાખ્યાં. કેટલોક સમય વીત્યા બાદ મહાસેને આવીને પોતાનાં આપેલાં પાંચ રત્નની શેઠ પાસે માગણી કરી, ત્યારે વચનામતિ શેઠ કહે છે અરે ! તું કોણ છે? અને તું કયાંથી આવ્યો છે? હું રત્ન વિષે કંઈ જાણતો નથી. તેમ કેઈની થાપણ ઓળવવા માગતો નથી. માટે તું જ્યાંથી આવ્યો હોય ત્યાં પાછો ચાલ્યો જા. આથી મહાસેને વિચારમાં પડયો કે મને ક ગ્રહ નડે, કે જેથી મારાં પાંચે રત્નો ગુમાવ્યાં. વણકને માટે કહ્યું છે કે - : વણીકનું લક્ષણ આવ્યું હોય જે ગુપ્ત, કહે છે નથી મેં લીધું; જાહેર દીધું તોય, ઓળખનું બાનું લીધું; લેવે યાં દે આપ, આપતાં ઓછું તેલ; બેલે મીઠા બેલ, વાણી ભરી છે ગેલે; એમ પાસે જન બેસાડીને, ઠગશે વણીક વીવેકીને; માણેક ચતુરાઈ ચીંતવી, કરે વ્યવહાર સુપેખીને છે. દાહરે. . . . આ રાજ દરબારમાં, નિર્વિચારી રાજ; અનામર ભંડારી છે, શું તે દેવે સહાજ, - સગલ સલાહકાર, અજ્ઞાનરાશી પ્રધાન; . * જતુનાશક વિદ છે, શું છે સુખનું સ્થાન * કુટુંબ કલાહલ તણે, રસ છે સેને ચિત્ત; - પથ્થર ફેંકયું પુરોહિતે, કેવું થાયે ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ (50) વચનામતિ છે શેઠી, કપટકેશ્ય છે નાર; નામજ એવાં સાંભળી, કરે વિચાર કુમાર ખરે રત્ન મારાં ગયાં, હાથ ન આવે કાંઈ; મુક્તકશ્યા એક આવી ત્યાં રહી એ સમે રેઈ. રાજાએ ત્યાં પુછીયું, કેમ રડે છે બોલ; અહીંયા સેને થાય છે, ન્યાય તણે તે તેલ, ચાર તણી હું માવડી, નગર તમારે રહે; કલેશ કદી કરતી નથી, કિચિત દુઃખ ન દઉં, રાજા કહે ધન્ય છે તને, શી છે તુંજ ફરીયાદ બુદ્ધી ત્યારે બેલતી, સાંભળ રાજા વાત, મારે પુત્ર એકજ હતો, ગયો ચારીને કાજ; દેવદત્તની લીંતજ પડી, પુત્ર મરા આજ, મારે પાળક કેઈ નહીં, તેની ચિંતા ઉર; રાજા કહે પાળીશ હું, જાએ સુખથી પુર જે કોઈએ ગુપ્ત આપ્યું હોય તો તે ઓળવે છે અને નીશાની આપે તોય આપ્યું હશે કે નહીં તે સંશય લાવે છે. વળી લેવા આપવામાં બન્નેને લૂટે છે અને મોઢે મીઠું મીઠું બેલે છે; પણ લોકોને વિષે વણુક સારા કહેવાય છે. આવાં મૃષા વચન બોલીને વચનામતિ શેઠે મહાસેન કુમારની થાપણ ઓળવી તેથી તે ફરીયાદ કરવા સારું રાજકારે ગયો. ત્યાં કોઈ પુરૂષ પ્રત્યે પૂછ્યું કે હે ભાઈ! આ નગરીનું નામ શું, અને કયો રાજા રાજ્ય કરે છે તેણે પ્રત્યુત્તર આપ્યો કે આ અન્યાયપુર નામે નગર છે અને નિર્વિચાર નામે રાજા રાજ્ય કરે છે. અતિ કનિષ્ટ આચારવાળો અધ્યક્ષ અને સર્વ ગીલ નામે મંત્રી (સલાહકારક) છે. અજ્ઞાનરાશી પ્રધાન છે, જંતુકેતુ નામે વૈદ છે. શીલાખાતુ પુરે હિત છે. વચનામતિ નામે શ્રેણી છે. અને કપટસ્યા નામે ગુણકા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ (51) આવી વાત સાંભળી કુમાર વિચારવા લાગ્યો કે જરૂર મારાં રનો ગયાં. કેમકે અનીતીવાન રાજ્યમંડળ છે ત્યાં ઈન્સાફની વાત કયાંથી હોય?! એવામાં મુક્તકોસ્યા નામની વૃદ્ધ સ્ત્રી રોતી રોતી ત્યાં આવી. તેણુને રાજાએ કહ્યું કે અહીંયાં સર્વને ન્યાય થાય છે અને તું શા માટે રડે છે ? એથી તે સ્ત્રીએ કહ્યું કે હું એક ચોરની માતા છું, અને આપના નગરમાં રહું છું. હું કોઈ દિવસ કલેશ કરતી નથી અને કોઈને દુઃખ આપતી નથી. મારે એકનો એક પુત્ર હતો, તે ચેરી કરવા ગયો હતો, પણ ધનદત્ત શેઠના ઘરની ભીંત પડી જવાથી આજે મરણ પામ્યો છે તેથી હું નીરાધાર થઈ છું. અને મારું પાલનપેષણ કરનાર કોઈ નથી. તેથી રાજાને દયા આવવાથી તે બાઈને કહ્યું કે હું તારું ભરણપોષણ કરીશ માટે તું સુખેથી ઘેર જા. ત્યાર પછી દેવદત્ત શેઠને બોલાવીને પૂછયું કે તમારા ઘરની ભીંત શા માટે કાચી રાખી હતી કે આવેલ ચાર મરી ગયો? વણીકે વિવેકથી ઉત્તર આપ્યા કે તે કાર્ય કારીગરનું છે તેમાં મારી કાંઈ કસર નથી. તેથી રાજાએ તેને વિદાય કરીને કારીગરને બોલાવ્યા. ત્યારે કારીગરે કહ્યું કે દેવદત્તની પુત્રી વસ્ત્રાભૂષણ સજીને ઉન્માર્ગે જતી જોઈ, તેથી મારું મન અસ્થિર થતાં ભીંત ચણતાં પોલી રહી ગઈ. પછી રાજાએ તે કન્યાને બોલાવી પૂછયું ત્યારે તેણે ઉત્તર આપ્યો કે નગ્ન પરિવ્રાજકને બમર્યાદાપણે દેખવાથી લજ્જા પામી હું ઉન્માર્ગે ગઈ તેથી પરિવ્રાજકને બોલાવી રાજાએ પૂછયું ત્યારે તેણે કહ્યું કે તમારો જમાઈ ઘોડાને ખેલાવતે ખેલાવતે ભુલથી ઠોકર ખાઈ ગયો, તેથી હું ચકિત થઈ બેમર્યાદા બની ગયો, તેમાં મારે દોષ નથી પણ વિધાત્રાને જ દોષ છે. આથી રાજાએ મંત્રીને ફરમાવ્યું કે વિધાત્રાને જલદી પકડી લાવો? મંત્રીએ સમય જોઈ ઉત્તર આપ્યો કે તે તે હમણુંજ આપના ડરથી. નાશી ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ (પર) છે, પણ તેને કોઈ પણ રીતે હમણું પકડી લાવીશું. તે નાશીને ક્યાં જશે ? આવી રીતે રાજાને સમજાવી સભા વિસૈજન કરી. મહાસેન આવો ન્યાય જોઈ મનમાં સમજી ગયે કે અહીં રનોની ફરીયાદ કરવા જતાં વખતે પ્રાણની આશા પણ છોડવી પડશે તેથી ગુપચુપ નીકળી કપટકસ્યાને ઘેર જઈ તેને સવિસ્તર હકીકત નિવેદન કરી. - દેહરે. વેશ્યાને સંભળાવતાં, દયા આવી ગઇ દીલ; આણ આપું રત્ન તેહ, થાય નહીં કોઈ ઢીલ, ધીરજ આપી શેઠને, થઈ તીહાં તૈિયાર; સાર વસ્તુઓ સાથે લેઈ, ચાલી ચતુરા નાર, આથી વેશ્યાએ પિતાના ઘરની સઘળી અમૂલ્ય વસ્તુઓ લઈને થાપણુ રાખેલ વચનામતિ શેઠને ત્યાં જઈને કહેવા લાગી કે મારી બહેન વસંતપુરમાં માંદી છે અને તે મરવાની અણી ઉપર છે માટે તેને મળવા માટે હું જાઉં છું. વળી તેને જે કાંઈ થશે તો હું પણ તેના વિયોગમાં જીવતી બળી મરીશ. તેથી હે શેઠ! આ ઊંટ ઉપર ચઢાવેલું સવળું ધન ધર્મમાર્ગ વાપરવાનું છે તે આપ તે ધન તપાસી લો? શેઠે લોભને લીધે વાત કબુલ કરીને માલ તપાસવા માટે ગયા. તેવામાં પ્રથમથી ગોઠવણ કર્યા મુજબ મહાસેન ત્યાં આવી શેઠની પાસે પિતાનાં રનો ભાગવા લાગ્યો, તેથી શેઠે વધારે લક્ષ્મીના લોભે જઈ ગુપ્ત રાખેલાં ચાર રત્નો તેને પાછાં આપ્યાં. પછી જ્યારે શેઠ પાસે પાંચમા રત્નની માગણી. કરી ત્યારે બીજાને ત્યાં ગીરો મુકેલું હોવાથી દ્રવ્ય આપી પિતાના છોકરા મારફતે મંગાવી આપ્યું. તેથી મહાસેન પાંચે રત્નો લઈ નીકળ્યો. ત્યારે વેશ્યાએ પ્રથમથી સંકેત કરી રાખેલો માણસ વધામણ લઈ આવ્યો કે તમારી બેનની તબીયત તદન સારી થઈ ગઈ છે તેથી તમારે ત્યાં જવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ ( 53 ) હાલ જરૂર નથી. વેશ્યાએ હર્ષમાં આવી શેઠને માલ આપવો બંધ રાખે અને કહેવા લાગી કે હે ભાઈ ! તમારે હવે તરદી લેવાની જરૂર નથી. પછી સઘળો સામાન પોતાના ઘેર પાછો મેકલાવી દઈ હર્ષથી નાચવા લાગી. ત્યારે મહાસેન પિતાનાં પાંચે રત્નો વેશ્યાની અક્કલથી પાછાં મળેલાં જાણું હર્ષઘેલો થયા. વળી વચનામતિ શેઠ (જેણે રત્નો ઓળવ્યાં હતાં તે) પણ નાચવા લાગ્યો. તે જોઈને ભેગા થયેલા સર્વ લોકોએ તેઓને હર્ષમાં આવી નાચવાનું કારણ પૂછયું, ત્યારે બે જણનું કારણ સમજાયું પણ થાપણ ઓળવનાર શેઠને પૂછતાં તેણે જણાવ્યું કે અત્યાર સુધી હું કોઈથી ઠગા નહોતો પણ આ વેશ્યાએ મને ઠગ્યો. એક તો રત્નો ગયાં અને બીજું વેશ્યાની રિદ્ધિ પણ ગઈ. સર્વ લોકો આવા ઠગને પણ ઠગનાર મળ્યું જાણું હસવા લાગ્યા. આથી શેઠને મા ડું લાગવાથી વૈરાગ્ય આણી તાપસવૃત્તને અંગીકાર કર્યું. મહાન પણ પોતાના દેશમાં જઈ રત્નના પ્રભાવથી સુખી થઈ દિવસ ગુજારવા લાગ્યા. ભુજંગી છંદ. થયે એકદા દેશ દુકાળ ભારે, ગયા લેક સિભાગીને ભૂખ મારે; રહ્યાં તે મુઆ દુ:ખથી તે જગ્યાએ, દીરો મુડદાં લેકનાં ઠામ ઠામે, પિતા વેચતા પુત્રને અન્ન માટે, લહે કોઈ ના તેહને દામ સેટે; કરૂણા પછી દીલમાં લાવી તેને, મહાસેન બુદ્ધિ તદા અન્ન દેણે. દેહરે. ભૂખ્યાને અન્ન આપીને, સંતોષ્યા બહુ જન; રોગીને ઔષધ દીએ, દે નિર્ધનને ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ (54) વગડાવી હેલી તીહાં, ભલે આવોરે કાય; આશ્રય અહીં સને મળે, ભેદભાવ નહીં હોય ભુજંગી છંદ. હતા જે વળી પુર્વ ધનાઢય શેઠ, થયા તે દુ:ખી કર્મની ભારી વેઠ; કે અન્ય છુપું નહીં કે જાણે, ખરે ધન્ય એ વિશ્વમાં લેક માને, મહાસેનના પુણ્યના ઉદયથી અને પાંચ રત્નોના પ્રતાપથી કરડો મણ અનાજ સંઘરીને પ્રસંગ આવતાં જાહેર રીતે ગરીબને અને અંદરથી દુઃખી થઈ ગયેલા આબરૂવાળા કુટુંબને ગુપ્તદાન આપી દુકાળરૂપી રાક્ષસના પંજામાંથી હજારો જીવોને બચાવ્યા હતા, તેમજ તેની સાથે રેગીઓને દવા આપી રોગોને શાંત પાડયા હતા. આ વખતે એક પરદેશી નિરાધાર વૃદ્ધ ડોશી રોગથી પીડાતી તેની દાનશાળામાં આશ્રય લેવા આવી. તેની જઠરાગ્નિ મંદ પડવાથી તેને ખાધેલું પાચન નહોતું થતું તેથી તેને પિતાના ઘરમાં લાવીને, દવા કરી તથા બરદાસ ચાકરી કરીને સારી કરી હતી. આ સમયે તેની સ્ત્રી ગુણસુંદરી પણ ગરીબોને દાન આપી પોતાના હાથે કેટલાક ગરીબોની બરદાસચાકરી કરતી હતી. આવી રીતે તે મહાસેન અનુકંપાદાન આપવાથી મરણ પામી આ ભવને વિષે ચંપક શેઠ થયો, અને ગુણસુંદરી બુદ્ધિદર શેઠને ત્યાં પુત્રીપણે અવતરી કે જેનું નામ ત્રીલોત્તમા પાડ્યું. પેલી વૃદ્ધ ડોશી મરીને તેને પાળનારી પાળક માતા થઈ. વચનામતિ શેઠ મરીને બુદ્ધિદત્ત થયો. અને તેને તારા (મહાસેન) રત્નોને ઓળવવાથી તેનું ધન તને આપવું પડયું. તે મહાસેનના ભવમાં હર્ષ બતાવી તે શેઠને લોકો આગળ પરાભવ કરાવ્યો તેથી તારે તેની સાથે વૈર બંધાયું. અને તેજ ભવમાં તે કુળમદ કર્યો હતો તેથી તું દાસીને પેટ પુત્રપણે અવતર્યો. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ (55) વધ બંધન નિભત્સના, પરધન લીધું હોય; ફળ તેનું તો દશ ગણું, સમયે સમયે જોય, મદ છે આઠ જ જાતિના, કરતાં ફરશે તેહ; ઉલટ તેથી પામવું, જે તેને દેહ, આ પ્રમાણે કેવળીગુરૂ મુખથી પોતાનું પુર્વ ચરિત્ર યથાર્થ સાંભળી વૈરાગ્ય રંગે રંગાઈ સંસારરૂપી નાટકથી ખેદ પામી ભાયંસહિત ચંપક શેઠે ચારિત્રને ગ્રહણ કર્યું. અને તેને આરાધન કરી સ્વર્ગ ગયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રને વિષે અવતરી મનુષ્યપણું પામી ચારિત્ર ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મોક્ષે જશે. સુદ જેઠની ચૂથને, સોમવાર સુખકાર; સંવત ઓગણી અડસઠે, લખે ગ્રંથ શ્રીકાર, હે ભવ્ય પ્રાણીઓ ! ઉપર કહેલી ચંપક શ્રેષ્ટિની કથાનું શ્રવણ કરીને નિરંતર યથાશક્તિએ દીન, અનાથ, નિર્બળ, રોગી, તેમજ નિરાધાર એવા મનુષ્યની ઉપર દયા લાવીને દાન આપજે. દ્રવ્ય પામ્યાનું સાર્થક એજ છે કે આ ભવ અને પરભવને વિષે શ્રેયસ્કર કાર્યોમાં તેને સદુપયોગ કરવો. જે પાણી આ ભવમાં અભયદાન, સુપાત્રદાન તેમજ અનુકંપાદાન કરે છે તે પ્રાણી ભવાંતરને વિષે દુઃખ કે દારિદ્રને તો પામતાજ નથી. અભયદાન અને સુપાત્રદાનથી તો યાવત છેડા સુખની પ્રાપ્તિ થાય છે. માટે એ અત્યુતમ જે દાન ધર્મ તે ધર્મને ભગવંતે ચાર પ્રકારના ધર્મના પ્રારંભમાં જ ઉપદેશદ્વારા પ્રગટ કરેલા છે તેનું મોક્ષાભિલાષી અને આત્મહીત વાંચક પ્રાણીએ અવસ્ય આચરણ કરવું. જેથી ઉત્તરેતર સુખની પરંપરાને પામી થાવત મોક્ષ સુખના અધિકારી થાઓ. તથાસ્તુ. કે સમાપ્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ અમારી ઓફીસમાંથી મળતાં પુસ્તક. 0 0 રૂ. આ. પા. સદધચિંતામણું તથા ગુણમાળા. 0-2-0 (ગુણમાળા માટે પુજ્યવર્ય શ્રી બુદ્ધિસાગર મહારાજે ઉચ્ચ અભિપ્રાય આપ્યો છે.) સકામનિર્જરા અને નારીહીતશિક્ષા. 0-- સ્ત્રીઓને ખાસ વાંચવા લાયક ઉત્તમ શૈલીથી આ પુસ્તક મુનિ માણેકની કસાયેલી કલભથી લખાયેલ છે. ઉપર જણાવેલાં બે પુસ્તકો સાથે લેનારને ત્રણ આના. સતિ શીયળવતી. (આવૃતી બીજી) ... -2-0 માણેકમાળા, .. ... .. ... ... 0-1-0 વિશ્વાનુભવ અને દર્પણ શતક . 0-1- ચંપકશ્રેષ્ટી ચરિત્ર. .... ... . 0-2-0 ઉપર લખેલાં છ પુસ્તકો સાથે લેનારને મુનિ આદિ મુનિ રાજનાં જીવનચરિત્ર ભેટ આપવામાં આવશે. દરેકનું પિષ્ટ ખર્ચ જુદું સમજવું. નોટપેડ પત્ર લેવામાં આવશે નહિ. તા૦ ક૭ જથાબંધ પુસ્તક લેનારને કમીશન સારૂ આપવામાં આવશે. વિશેષ ખુલાસો પત્ર વ્યવહારથી કરવો. શ્રી જેન મિત્રમંડળ. માંડળ (તા. વિરમગામ ) 0 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust