Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009009/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
જીવાભિગમ-૨ )
- અનુવાદ-શ્રેણીના સર્જક :
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૮ માં છે.. “જીવાભિગમ”-ઉપાંગર-૩ની... - પ્રતિપત્તિ-- સંપૂર્ણ
– પ્રતિપત્તિ-3-માં.. (૧) નૈરયિકાદિ અધિકાર પૂર્ણ (૨) દ્વીપસમુદ્ર વક્તવ્યતામાં – વિજયદેવ અધિકાર સુધી
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– x– x–x——–x— x –x—
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631
18/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
પ.પૂ. આ. દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી
૧૮
પૂજ્ય આચાર્યશ્રી ઋચાંદ્રસૂરીશ્વરજી
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
શ્રી મંગળ પારેખનો ખાંચો, જૈન સંઘ શાહપુર, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૪-જીવાભિગમ-ઉપાંગર-૩/૨
ભ
-૧૮)
૦ આ ભાગમાં આગમ-૧૪-જીવાજીવાભિગમ સૂત્ર, જે ત્રીજુ ઉપાંગ સૂત્ર છે, તે ચાલુ જ છે. આ આગમનું નામ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં નવા નીfrTE છે. તે વ્યવહારમાં ‘જીવાભિગમ” એવા નામે પ્રસિદ્ધ છે, સાક્ષી પાઠોમાં પણ જ્યાં
જ્યાં આ સૂત્રની સાક્ષી અપાય છે, ત્યાં-ત્યાં નાવ નીવાબાને એ રીતે જ જણાવેલ છે, પણ કયાંય ના નીવા નીવાજને એવું સાક્ષી પાઠમાં લખેલ જોવા મળતું નથી.
આ જીવાજીવાભિગમ સૂત્ર અમે ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. જેમાં પહેલી Fવિધા નામે પ્રતિપત્તિ, ભાગ-૧૩માં મૂકેલ છે. પ્રતિપતિ--‘fatવધા'' અને પ્રતિપતિ૩- વતુfથયા -ના સૂગ-૧૮૪ સુધી અમે આ જ ભાગ-૧૮-માં નોંધેલ છે. પ્રતિપતિ3-ના મ-૧૮૫થી પ્રતિપતિ-૯ અને સત્રનીવાર સુધી શેષ આખું ઉપાંગસૂત્ર, હવે પછીના ભાગ-૧૯માં નોંધેલ છે.
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન એ પ્રમાણે ‘દ્વિવિધા' પ્રતિપતિ કહી હવે ‘ત્રિવિધા' કહે છે –
$ પ્રતિપત્તિ-૨-“ગિવિધા” છે
- X - X - X - X - X – • સૂઝ-૫૨,૫૩ :
[૫] તેમાં જે એવું કહે છે કે સંસાર સમાપHક જીવો ત્રણ ભેદે છે, તેઓ એમ કહે છે કે તે – સ્ત્રી, પુરુષ, નપુંસક છે.
[૫૩] તે સ્ત્રીઓ કેટલા ભેદે છે? ત્રણ ભેદ – તિર્યંચયોનિકી, માનુષી રી, દેવી ... તે તિયોનિક સ્ત્રી કેટલા ભેદે છે ? ત્રણ ભેદ – જલારી, સ્થલચરી, એયરી... તે જલચરી કેટલી છે? પાંચ ભેદે છે - માછલી રાવતું સંસમારી... તે સ્થલચરી કેટલી છે? બે ભેદે - ચતુuદી અને પરીસર્ણ... તે ચતુuદી કેટલી છે? ચાર ભેદે – એકજુરી યાવતું સનખપદી... પરીસર્પ કેટલી છે ? બે ભેદે – ઉર પરિસર્ષ અને ભુજગપસિપીં... તે ઉર પરિસ કેટલી છે 1 કણ ભેદ - આહી, અજગરી, મહોગી. તે ભગપરિસ કેટલા છે ? અનેક ભેદે છે - સેરડી, સેરંધી, ગોધી, નકુલી, સેવા, સણા, સરડી, એરંધી, ભાવા, ખારા, વણાઇયા, ચતુષાદિકા, મૂર્તિકા, મુસિ, ઘરોલિકા, ગોહિકા, સોધિકા, વીરચિરાલિકા. - તે ખેચરી કેટલી છે ? ચાર ભેદે – ચર્મપક્ષિણી યાવતું તે આ ખેચરી કહી. તે તિચિયોનિકી કહી.
તે માનુષી સ્ત્રી કેટલી છે ? ત્રણ ભેદે – કર્મભૂમિળ, અકર્મભૂમિા, અંતદ્વિપિકા.. તે અંતર્લિંપિકા કેટલી છે? અઠ્ઠાવીસ ભેદે છે – એકોરૂપદ્વિપા, આભાષિકા યાવત શુદ્ધદંતદ્વિપા. તે અંતર્લિંપિા કહી.
તે કમભૂમિા કેટલી છે ? ત્રીસ ભેદે છે - પાંચ હૈમવત, પાંચ રણચવત, પાંચ હરિવંશ, પાંચ રમ્યગ્રવાસ, પાંચ દેવકુરુ પાંચ ઉત્તરકુરુ. એ ઝીણમાં ઉત્પન્ન થયેલી. તે અકર્મભૂમિ કહી.
તે કર્મભૂમિા કેટલી છે ? પંદર ભેદે – પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહમાં ઉત્પન્ન. તે કર્મભૂમિ કહી, તે માનુષી છી કહી.
તે દેવીઓ શું છે? ચાર ભેદ – ભવનવાસી, વ્યંતર જ્યોતિક, વૈમાનિકની દેવી સ્ત્રીઓ... તે ભવનવાસી દેવ સ્ત્રી કેટલી છે? દશ ભેદે છે -
જીવાજીવાભિગમ સૂત્ર મુખ્યત્વે દ્રવ્યાનુયોગ પ્રધાન છે. તેમાં અધ્યયન સ્વરૂપ નવ પ્રતિપત્તિ અને અંતે સર્વજીવ પ્રતિપત્તિ છે. જેમાં કોઈકમાં ઉદ્દેશા પણ છે. જળનીવમાં નવ પેટા પ્રતિપતિઓ છે. આ ઉપાંગસૂત્રના મૂળ સૂત્રોના સંપૂર્ણ અનુવાદ સાથે અમે “મલયગિરિ" કૃત ટીકાનો અનુવાદ અહીં લીધેલો છે. આ ઉપાંગની ચૂણિનો પણ ઉલ્લેખ જોવા મળેલ છે, પણ તે મુદ્રિત થયાનું અમારી જાણમાં નથી. તદુપરાંત જીવાજીવાભિગમ-લઘુવૃત્તિનો પણ ઉલ્લેખ મળે છે.
આ આગમ પછીના ઉપાંગ-૪-પ્રજ્ઞાપના સાથે ઘણું સંકડાયેલ છે, અનેક સ્થાને મૂળમાં તથા મલયગિરિકૃત વૃત્તિમાં પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી જોવા મળે છે. બંને ઉપાંગ સૂત્રોને સંકલિત સ્વરૂપે પઠન-પાઠન કરતાં પદાર્થનું વિસ્તૃત સ્વરૂપ જાણી શકાય છે. અનુક્રમે ટામાં અને સમવાય ના ઉપાંગરૂપ આ બંને ઉપાંગો છે.
[18/2]
Page #17
--------------------------------------------------------------------------
________________
૨-૫૨,૫૩
સુકુમાર યાવત્ નિતકુમાર ભવનવાસી દેવી-સ્ત્રીઓ છે... તે વ્યંતરદેવી સ્ત્રી કેટલી છે ? આઠ ભેદ છે – પિશાચ વ્યંતર દેવી સ્ત્રીઓ ચાવતું તે વ્યંતરદેવી ઓ છે... તે જ્યોતિષ દેવી સ્ત્રી કેટલી છે ? પાંચ ભેદે – ચંદ્ર, સુર્ય, ગ્રહ, નમ, diા વિમાન જ્યોતિક દેવી આ... તે વૈમાનિક દેવી સ્ત્રીઓ કેટલી છે ? બે ભેદ-સૌધર્મ અને ઈશાન કહ્યુ વૈમાનિક દેવી સ્ત્રીઓ. તે વૈમાનિક સ્ત્રીઓ.
• વિવેચન-૫૨,૫૩ -
નવ પ્રતિપત્તિ મધ્યે આચાર્યો એમ કહે છે – સંસારી જીવો ત્રણ ભેદે કહ્યા છે. સ્ત્રી, પુરુષ, નપુંસક. અહીં સ્ત્રી આદિ વેદોદયથી યોન્યાદિ સંગત શ્રી આદિ ગ્રહણ કરે છે. યોનિ, મૃદવ, અસ્વૈર્ય, મુગ્ધતા, અબલતા, સ્તન, પુરષકામના આ સાત “શ્રી”ના ચિહ્નો છે. લિંગ, ખરપણું, દૃઢતા, શૌડીર્ય, શ્મશ્ર, ધૃષ્ટતા, સ્ત્રી કામના એ સાત પુરપના ચિહ્નો છે. સ્તનાદિ, શ્મશૂ-કેશાદિ ભાવાભાવયુકતને બુધોએ નપુંસકો કહા, મોહરૂપ અગ્નિથી દીપ્ત છે - આ વક્તવ્યતા કહે છે - સ્ત્રીઓ ત્રણ ભેદે કહી છે. તિર્યચ-મનુષ્ય-દેવ શ્રીઓ. ઈત્યાદિ • x • સ્ત્રીની ભવસ્થિતિ :
• સૂત્ર-૫૪ :
ભગવન! ીઓની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ! એક અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી અંતમહત્ત, ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટથી સાત પલ્યોપમ. એક અપેક્ષાઓ જઘન્યથી અંતમુહૂd, ઉતકૃષ્ટથી પચાશ પલ્યોપમ સ્થિતિ છે.
• વિવેચન-૫૪ -
ભદંત! સ્ત્રીઓની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! આદેશ શબ્દ પ્રકાવાસી છે. એક પ્રકારને આશ્રીને, જઘન્યથી અંતર્મુહર્ત, આ તિર્યંચ અને મનુષ્ય
સ્ત્રી અપેક્ષાએ છે. અન્યત્ર આટલા જઘન્યનો અસંભવ છે ઉત્કૃષ્ટથી-પપ-પલ્યોપમ, તે ઈશાનકાની અપરિગૃહીતા દેવી અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટથી નવ પોપમ, ઈશાનતાની પરિગ્રહીતા દેવી અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમ, સૌધર્મકાની પરિગૃહીતા દેવી આશ્રીને છે. ઉત્કૃષ્ટથી-પ૦-પલ્યોપમ સૌધર્મક્તાની અપરિગૃહીતા દેવી શ્રીને છે.
સ્થિતિ-માન કહ્યું. હવે તિર્યંચ શ્રી આદિ ભેદને આશ્રીને - • સૂત્ર-પ૫ :
ભગવન તિચિયોનિ-સ્ત્રીઓની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ! જન્મથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. ભગવના જલચર તિર્યંચયોનિ
આની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ! જઘન્યથી તમુહૂd, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. ભગવન્! ચતુષ્પદ સ્થલચર તિયચક્ષ્મીની સ્થિતિ કેટલી છે? ગૌતમી તિચિ સ્ત્રી માફક કહેતું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ભગવાન્ ! ઉણપરિસર્ષ સ્થલચર તિર્યંચણીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી. એ રીતે ભુજપસ્સિર્ષ ની પણ કહેવી. એ રીતે ખેચર તિચીણીની જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ.
ભગવાન મનુષ્ય ની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ ક્ષેત્ર આશ્રીને જદાજ્ય અંતમહd ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ચાઅિધામને આalીને જ અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ભગવાન ! કર્મભૂમજ મનુષ્યની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! ફોમને આશ્રીને જઘન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, ચાઢિાધમને આશ્રીને જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ભરd-ઐરાવત કમભૂમણ આની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! ક્ષેત્રને આણીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ ધર્મચરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. પૂર્વ-પશ્ચિમ વિદેહ કર્મભૂમીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમ આથતિ પલ્યોપમનો . અસંખ્યાતભાણ ઊણ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ દેશોન મૂકોડી.
હેમવતુ - ઐરચવત -જન્મને આશ્રીને દેશોન પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઊણ પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન-પૂવકોડી. હરિવર્ષ-રમ્યફ વર્ષ-માનુષી છીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જન્મને આશ્રીને જઘન્યથી દેશોન બે પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાતભાગ ઊણ, ઉત્કૃષ્ટ બે પલ્યોપમ. સંહરણ આગ્રીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. દેવકુટુ-ઉત્તસ્કૂરુ અકર્મભૂમગ મનુષ્ય છીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જન્મને આશીને જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમપલ્યોપમનો અસંખ્યાતભાગ ઊણ. ઉત્કૃષ્ટ-ત્રણ પલ્યોપમ. સંકરણને આગ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી.
- દ્વિપક કમભૂમગ મનુષ્યશ્રીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ!. જન્મને આશીને જઘન્ય દેશોન પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઉણપલ્યોપમનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. સંહરણને આશ્રીને અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી.
ભગવાન ! દેવીની કેટલી કાળ-સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. ભવનવાસીદેવીની ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાડા ચાર પલ્યોપમ. એ રીતે અસુરકુમારોની દેવીની પણ છે. નાગકુમાર ભવનવાસી દેવીની જઘન્ય ૧૦,ooo વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોનપલ્યોપમ. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી.
વ્યંતરદેવીની જધન્ય ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમ.
Page #18
--------------------------------------------------------------------------
________________
૨/-/૫૫
ભગવન્! જ્યોતિષ્ઠદેવીની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી ૫૦,૦૦૦ વર્ષ અધિક અપલ્યોપમ. ચંદ્રતિમાન જ્યોતિષ્ઠદેવીની જઘન્ય ચતુર્ભાગ પલ્યોપમ. ઉત્કૃષ્ટ પણ એટલી જ છે. સૂર્યવિમાનદેવીની જઘન્ય ચતુગિ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધપોપમ અને ૫૦૦ વિિધક. ગ્રહવિમાનની દેવીની જન્ય સતુભગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાન દેવીની જઘન્ય રાતુમ્બંગ પલ્યોપમ. ઉત્કૃષ્ટ સાતિરેક ચતુર્ભાગ પલ્યોપમ. તારાવિમાનની દેવીની જઘન્ય અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ.
૨૧
વૈમાનિકદેવીની જઘન્ય પલ્યોપમ. ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. ભગવન્ ! સૌધર્મકલ્પવાસી દેવીની સ્થિતિ કેટલી છે? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. ઈશાનદેવીની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ. • વિવેચન-૫૫ :
તિર્યંચ સ્ત્રીની સ્થિતિ - ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, દેવકુટુ આદિમાં ચતુષ્પદ સ્ત્રીને આશ્રીને છે. જલચરીની ઉત્કૃષ્ટથી પૂર્વકોટી, સ્થલચરીની ત્રણ પલ્યોપમ. ખેચરીની પલ્યોપમનો અસંખ્યાત ભાગ... મનુષ્યસ્ત્રીની ક્ષેત્ર આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેવકુરુ આદિ, ભરતાદિમાં એકાંત સુષમાદિ કાળે ત્રણ પલ્યોપમ, ચાસ્ત્રિ ધર્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત. તે ભવસ્થિતિના પરિણામ વશથી પ્રતિપાત અપેક્ષાઓ કહેવી. - x - કેટલીક સ્ત્રી તથાવિધ ક્ષય-ઉપશમ ભાવથી સર્વ વિતિને આશ્રીને તેટલા જ ક્ષયોપશમભાવથી અંતર્મુહૂર્તમાં ફરી અવિરતિ સમ્યગ્દષ્ટિત્વ કે મિથ્યાત્વને પામે છે. અથવા ચાસ્ત્રિ ધર્મથી અહીં દેશ ચાસ્ત્રિને જ સ્વીકારવું. દેશચાત્રિથી જઘન્ય પણ આંતર્મુહૂર્તિકી, તેના ઘણાં ભંગને કારણે કહી. ઉભય ચાસ્ત્રિ સંભવ છતાં કેમ દેશચાસ્ત્રિ લીધું ? દેશચાસ્ત્રિપૂર્વક પ્રાયઃ સર્વચાસ્ત્રિ છે, તેવું જણાવવા માટે. વૃદ્ધો કહે છે સમ્યકત્વ પ્રાપ્ત થતાં પલ્યોપમ પૃથી શ્રાવક થાય. ચારિત્ર મોહોપશમ ક્ષયમાં સંખ્યાતા સાગરોપમ અંતર થાય છે. - ૪ - પૂર્વનું પરિમાણ – ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ છે.
-
હવે કર્મભૂમિજાદિ વિશેષ સ્ત્રીની વક્તવ્યતા કહે છે – કર્મભૂમિજા સ્ત્રીની કર્મભૂમિક સામાન્ય લક્ષણ આશ્રીને જઘન્યથી અંતર્ મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. તે ભરત-ઐરવતમાં સુષમસુષમા આરામાં જાણવું. ચાત્રિધર્મને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી. અહીં વિશેષ વિચારણા કરતા કહે છે – તે સુગમ છે. પણ વિશેષ એ કે ભરત-ચૈવતમાં સુષમસુષમામાં ત્રણ પલ્યોપમ, પૂર્વ વિદેહમાં ક્ષેત્રથી પૂર્વકોટી, તેથી આગળ વધુ આયુ અસંભવ છે.
અકર્મભૂમગ-જન્મને આશ્રીને જઘન્યથી દેશોનપલ્યોપમ, તે અષ્ટભાગાદિ ન્યૂન છતાં દેશોન થાય છે. - - ૪ - આ હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રાપેક્ષાથી જાણવું. કેમકે ત્યાં જઘન્યથી સ્થિતિના આટલા પ્રમાણનો સંભવ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કુરુક્ષેત્રોની અપેક્ષાથી છે. સંહરણ-કર્મભૂમિજા સ્ત્રીનું અકર્મભૂમિમાં લઈ જવાવું તે. તેને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. - ૪ - ૪ - ત્યાં સંહરાયા પછી કોઈક અંતર્મુહૂર્ત જીવે છે, ફરી પણ સંહરણથી કોઈક પૂર્વકોટી આયુ સુધી જીવે છે, તો પણ ત્યાં અંતર્મુહૂર્વથી પૂર્વકોટી સુધી રહે છે.
ભરત-ઐરવત કર્મભૂમિમાં ત્યાં એકાંત સુષમામાં ત્રણ પલ્યોપમ સ્થિતિ થાય. સંહરણ પણ સંભવે છે. તો પણ દેશોન પૂર્વકોટી કર્મકાળ વિવક્ષાના અભિધાનથી આમ કહ્યું. હૈમવત-હૈરણ્યવત્ અકર્મભૂમિક મનુષ્યસ્ત્રીને જન્મથી જઘન્ય દેશોન પલ્યોપમ અને પલ્યોપમના અસંખ્યભાગે ન્યૂન, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમ. સંહરણથી ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે હરિવર્ષ-રમ્યક્ વર્ષમાં છે. વિશેષ આ – ઉત્કૃષ્ટ બે પલ્યોપમ, જઘન્ય તેથી અસંખ્યાત ભાગ ન્યૂન, દેવકુટુ-ઉત્તકુરુમાં જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ.
૨૨
અંતર્લીપમાં જન્મથી જઘન્યથી દેશોનપલ્યોપમ, તે ન્યૂનતા પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન છે. - x - x - સંહરણને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી તેટલું જ પ્રમાણ છે.
હવે દેવસ્ત્રી વક્તવ્યતા - દેવસ્ત્રી સામાન્યથી જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, તે ભવનપતિસ્ત્રી અને વ્યંતરીને આશ્રીને જાણવી. ઉત્કૃષ્ટથી ૫૫-૫લ્યોપમ. તે ઈશાન દેવીને આશ્રીને છે. ભવનવાસી દેવી સામાન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાડા ચાર પલ્યોપમ. આ ભવનવાસીમાં અસુકુમાર દેવીને આશ્રીને છે. - ૪ - નાગકુમાર ભવનવાસી દેવીની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ. એ પ્રમાણે સ્તનિતકુમારી સુધી જાણવું.
વ્યંતરીનું આયુ જઘન્યે ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ. જ્યોતીસ્ત્રીનું જઘન્ય આયુ અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક. અહીં વિશેષ વિચારણામાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા વિમાનની દેવીનું આયુ છે, તે સૂત્રાર્થ મુજબ જાણવું.
વૈમાનિક દેવીનું આયુ સામાન્યથી-જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી ૫૫પલ્યોપમ. ઈત્યાદિ કયન સૂત્રાર્થમાં લખ્યા મુજબ જાણવું. - x - x - હવે સ્ત્રી નિરંતપણાથી સ્ત્રીત્વ છોડ્યા વિના કેટલો કાળ રહે છે ? તે જિજ્ઞાસામાં - x - તેનો ઉત્તર કહે છે –
- સૂત્ર-પ૬ :
ભગવન્ ! સ્ત્રી, સ્ત્રીરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! એક અપેક્ષાએ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથ અધિક ૧૧૦ પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથકત્વ અધિક ૧૮પલ્યોપમ. એક અપેક્ષાએ જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી યુવકોડી પૃર્ત્ત અધિક ૧૪-પલ્યોપમ. એક અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
૨-૫૬ પૃથકત્વ અધિક ૧oo પલ્યોપમ એક સાપેક્ષાએ પૂવકોડી પૃથકત અધિક પલ્યોપમ પૃથક્રd.
ભગવન / વિચ , તિયચીરૂપે કાળથી કેટલો સમય રહે ગૌતમ જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકવ-અધિક ત્રણ પલ્યોપમ. જલચરી તિયચી જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકd. ચતુષાદ સ્થલચર તિયચી ઔધિક મુજબ જાણવી. ઉચ્ચ પરિસર્પ-ભુજગપરિસર્પ મી જલચરી આવતુ ગણવી. ખેચરી તિયચી જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકd અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે.
માનુષી સ્ત્રી કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! ક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકત્તાધિક ત્રણ પલ્યોપમ. ચાuિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે કમભૂમિા પણ, ભરdઐરાવતની પણ સ્ત્રીઓ કહેવી. વિશેષ આ-ક્ષેત્રને આશીને જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ. ચાસ્ત્રિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોડી.
પૂર્વ-પશ્ચિમ વિદેહની સ્ત્રી, ક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકવ. ચાધિર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ દેશોના પૂવકોડી. અકર્મભૂમિજ મનુષ્ય સ્રરી, કર્મભૂમિજા કાળથી કેટલો કાળ હોય ? ગૌતમાં જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ જૂન. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહરણ આપશ્રીને જઘન્ય અંતર્મુહૂd, ઉcકૃષ્ટ ત્રણ પલ્યોપમ અને દેશોના પ્રવકોડી.
હિમવત-ઐરણયવત્ અકર્મભૂમણ મનુષ્યમી, હૈમવત આદિમાં કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જન્મ આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ પલ્યોપમ. સંહરણ આગ્રીને જઘન્ય અંતર્મુહૂd, ઉતકૃષ્ટ પલ્યોપમ અને દેશોના પૂવકોડી અધિક. ••• હરિવર્ષ, રમ્યફ અકર્મભૂમ માનુષી આ જન્મને આશ્રીને જઘન્ય દેશોન બે પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ બે પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ને પલ્યોપમ, દેશોનપૂર્વકોડી અધિક.
- ઉત્તરકુર-દેવકર જન્મને આશ્રીને જઘન્ય દેશોન કણ પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ પ્રણ પલ્યોપમ. સંહરણ આણીને જઘન્ય અંતર્મહd ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપ-દેશોન પૂવકોડી અધિક...
તદ્વીપ અકમભુમક મનુષ્ય શી ? જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમનો અસંખ્યાત ભાગ - પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ સંહરણ આક્ષીને જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, દેશોના પૂર્વ કોડી અધિક. દેવી સ્ત્રી ? ભવસ્થિતિ એ જ
અવસ્થાનકાળ છે.
• વિવેચન-પ૬ ;
એક અપેક્ષાએ જઘન્ય એક સમય યાવતુ અવસ્થાન, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકાવાધિક ૧૧૦ પલ્યોપમ. કોઈ યુવતી ઉપશમ શ્રેણીથી ત્રણ વેદના ઉપશમનચી
વેદકવ અનુભવી, પછી શ્રેણીથી પડીને સ્ત્રીવેદોદય એક સમય અનુભવે, બીજે સમયે કાળ કરી દેવોમાં પુરષપણે ઉપજે, તો જઘન્ય સ્ત્રીત્વ સમય માત્ર થાય. હવે પૂર્વકોડી પૃથકત્વાધિક ૧૧૦ પલ્યોપમ આ રીતે – કોઈ પ્રાણી નારી કે તિર્યચીમાં પૂર્વકોટી વાયુ મધ્ય પાંચ ભવો પામીને ઈશાન કલામાં પપ-પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુક અસ્વપરિગૃહીતાદેવીમાં દેવીપણે ઉપજીને પછી સ્વ આયુ ક્ષયે તે સ્થાનથી ફરી નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી આયુમાં ઉત્પન્ન થઈ બીજી વખત ઈશાન દેવલોકમાં ૫૫-પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુ - અસ્વપરિગૃહીતા દેવી મધ્ય દેવી થઈ, પછી બીજા વેદને પામે. - ૪ -
| (શંકા) જો કુરુ આદિમાં ત્રણ પલ્યોપમ સ્થિતિક સ્ત્રીમાં ઉપજે, તો અધિકપણ આવેદની અવસ્થિતિ પામે, તો આટલી કેમ કહી ? આ પ્રશ્ન અભિપાયના અપરિજ્ઞાનથી અયુક્ત છે. તેથી કહે છે - તે દેવીથી ટ્યુત થઈ અસંખ્ય વર્ષાયુ સી મધ્યે આપણે ન ઉપજે. દેવયોનિથી મ્યતને અસંખ્યાત વર્ષાયુ મધ્યે ઉત્પાદનો નિષેધ છે. અસંખ્યાત વર્ષાયુકા થઈ ઉત્કૃષ્ટાયુકા દેવીમાં ન ઉપજે. તેથી ઉક્ત સ્થિતિ જ થાય.
બીજી અપેક્ષાથી જઘન્યથી એકસમયાદિ સમય ભાવના સર્વત્ર પૂર્વવતુ. પૂર્વકોડી પૃથકવાધિક ૧૮-પલ્યોપમ. નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી પ્રમાણાયક મળે કોઈ જીવ પાંય ભવ અનુભવીને પૂર્વ પ્રકાચી ઈશાન દેવલોકમાં બે વખત ઉત્કૃષ્ટ સ્થિતિક દેવી મધ્યે ઉત્પન્ન થતાં નિયમા પરીંગૃહિતામાં ઉપજે, અપરિગૃહીતામાં નહીં. એ રીતે બીજી અપેક્ષાવાળા વાદીના મતથી સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ અવસ્થાનને પામે.
ત્રીજી અપેક્ષાએ ઉત્કૃષ્ટ ચૌદ પલ્યોપમાદિ આ રીતે – પૂર્વ પ્રકારે સૌધર્મ દેવલોકમાં પરિગૃહીતા દેવીમાં સાત પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુ મધ્યે બે વખત ઉપજીને ત્રીજા વાદીના મતનું પ્રમાણ આવે.
ચોથી અપેક્ષાએ ઉત્કૃષ્ટ સો પલ્યોપમ પૂર્વકોટી પૃથકવ અધિક આ રીતે - નારી કે તિર્યચીમાં પૂર્વકોડી આયુમાં પાંય ભવો પામી પૂર્વ પ્રકારે સૌધર્મ દેવલોકમાં ૫૦ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુકા અપરીગૃહીતા દેવી મધ્ય દેવીપણે ઉપજે છે. તેથી ચોથો વાદી મત સિદ્ધ થશે.
પાંચમી અપેક્ષાએ ઉત્કૃષ્ટ પલ્યોપમ પૃથકત્વ પૂર્વકોટિ પૃત્વ અધિક. નારી, કે તિર્યંચીમાં પર્યકોટી આયુકા મધ્ય સાત ભવો પામીને આઠમે ભવે દેવકર આદિમાં ત્રણ પલ્યોપમ સ્થિતિક સ્ત્રીમાં આપણે ઉપજે. ત્યાંથી મરી સૌધર્મકશે જઘન્યસ્થિતિકા દેવી થાય. પછી અવશ્ય બીજા વેદને પામે. ત્યારે પાંચમાં વાદીનો મત સિદ્ધ થશે.
આ પ્રમાણે વિવિધ ભવ પ્રમાણ દ્વારમાં - જો સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન
Page #20
--------------------------------------------------------------------------
________________
૨-૫૬
૨૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ)
વિચારીએ ત્યારે આ પ્રમાણ થાય, અધિક નહીં. આ પાંચ અપેક્ષામાં કોઈપણ બીજી સમીચીન અપેક્ષા અતિશયજ્ઞાની કે સર્વોત્કૃષ્ટ લબ્ધિ સંપન્ન વડે જ કરવો શક્ય છે. વર્તમાનમાં તેવી સ્થિતિ અભાવે સૂત્રકારે પાંચે અપેક્ષા જણાવી, પોતાનો કોઈ નિર્ણય આપેલ નથી. આ રીતે સામાન્યથી કાળ પ્રમાણ જણાવ્યું છે.
ધે તિર્યંચ શ્રી તિર્યચત્વ ન છોડીને કાલમાનની વિચારણા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથકત્વ અધિક. તેમાં અંતમુહૂર્ત કોઈક તેટલા પ્રમાણ આયથી મરીને બીજા વેદને પામે ઈત્યાદિ. ઉત્કૃષ્ટ - મનુષ્ય અને તિર્યયના ઉત્કૃષ્ટ આઠ ભવ પામે, અધિક નહીં. તેમાં સાત ભવો સંખ્યાત વષયક અને આઠમો અસંખ્યાત વર્ષાયુક. - X - X - અસંખ્યાત વષયુકથી મરીને નિયમો દેવલોકમાં ઉત્પન્ન થાય. પણ નવમો ભવ મનુષ્ય ભવ કે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ભવ નિરંતર પ્રાપ્ત ન થાય. તેથી પાછલા સાત ભવ નિરંતર થતાં સંખ્યાત વષયમાં જ ઉપજે, એક પણ અસંખ્યાત વર્ષાયુ ન થાય. અસંખ્યાત વયુિ ભવ પછી ફરી મનુષ્યભવ કે તિર્યંચભવનો અસંભવ છે. એ રીતે • x • ઉતાયુ થાય.
જલયરી સ્ત્રી, જલચરીઆપણે નિરંતર થતાં જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ, સાત પૂઈકોટિ આયુ ભવ પછી અવશ્ય જલચર સ્ત્રીથી ટ્યુત થાય. ચતુષ્પદ સ્થલચરી ઔધિક તિર્યંચ સ્ત્રી મુજબ જાણવું. • x • ઉર અને ભુજ પરિસર્ષીણી, જલયરી સ્ત્રીવત કહેવી. ખેચરી • x • ઉત્કૃષ્ટથી પલ્યોપમ અસંખ્યાત ભાગ અને પૂર્વકોટિ પૃથકત્વ અધિક છે...... હવે મનુષ્ય સ્ત્રીને કહે છે –
મનુષ્ય સ્ત્રી સામાન્યથી - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકવ અધિક. તે સામાન્ય તિર્યંચ શ્રીવત કહેવું. કર્મભુમક મનુષ્યીઓ કર્મક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત. પછી તેનો પરિત્યાગ અસંભવ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકવ અધિક. તેમાં સાત ભવ મહાવિદેહમાં, આઠમો ભવ ભરત વત એકાંત સુષમાદિમાં ત્રણ પલ્યોપમ છે. ચાઅિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, આવક કમ ક્ષયોપશમ વૈવિધ્યથી એક સમય સંભવે, પછી મરણ પામે. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી...
ભરત-ઐરવત મનુષ્ય સ્ત્રીને ક્ષેત્રને આશ્રીને - x • ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, દેશોન પૂર્વકોડી અધિક. તે આ પ્રમાણે- પૂર્વ કે પશ્ચિમ વિદેહની માનુષી સ્ત્રી, પૂર્વકોટી આયુઠા હોય. કોઈ વડે ભરતાદિમાં એકાંત સુપમાદિમાં સંહત થાય, તે ભલે મહાવિદેહમાં ઉત્પન્ન હોય, તો પણ ભરત-ઐરાવતની કહેવાય છે. તે પૂર્વકોટિ જીવીને પોતાનો આયુ ક્ષય થતાં ત્યાં જ ભરતાદિમાં એકાંત સુપમા કાળના આરંભે ઉત્પન્ન થાય, તે અપેક્ષાએ આ કાળ થાય. ધર્મચરણ અપેક્ષાએ કર્મભૂમિજા આવતુ કહેવી. પૂર્વ કે પશ્ચિમ વિદેહ કર્મભૂમિજા મનુષ્ય સ્ત્રીઓ ક્ષેત્રને આશ્રીને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ, ત્યાં જ પુનઃઉત્પત્તિ અપેક્ષાઓ જાણવી. ધર્મચરણ અપેક્ષાએ ઉcકૃષ્ટ દેશોન પૂર્વકોટિ.
હવે અકર્મભૂમિા મનુષ્ય સ્ત્રી વક્તવ્યતા-જન્મને આશ્રીને જઘન્યથી દેશોના
પલ્યોપમ. * x • પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહણ અપેક્ષાથી જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને દેશોન પૂર્વકોટી અધિક. તેની ભાવના - x - પૂર્વવત્ સમજવી. આના દ્વારા એમ કહે છે કે - જૂન અંતમુહૂર્ત આય શેષ હોય તેવી સ્ત્રી તથા ગર્ભસ્થનું સંકરણ ન થાય.
હૈમવતુ, ઐરણ્યવતુ, હરિવર્ષ, રમ્ય, દેવકુર, ઉત્તરકુરુ, અંતર્લિપમાં જન્મને આશ્રીને જે જેની સ્થિતિ, તે તેનું અવસ્થાન કહેવું, સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેની દેશોન પૂર્વકીટી અધિક જાણવી. હૈમવત- વતની માનુષી સ્ત્રી જન્મને આશ્રીને જઘન્યથી પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન, ઉત્કૃષ્ટથી પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મહd. ઉત્કૃષ્ટથી દેશોના પલ્યોપમપૂર્વકોટિ અધિક ઈત્યાદિ (હરિવર્ષ આદિ બધાં ક્ષેત્રોમાં સૂકાઈ મુજબ જાણવું. અહીં વૃત્તિની પુનરુક્તિ કરી નથી.].
આ રીતે સામન્યથી મનુષ્ય સ્ત્રી વક્તવ્યતા કહી. હવે દેવઐી વક્તવ્યતા કહે છે - દેવીના તથાભવ સ્વભાવતાથી કાયસ્થિતિનો અસંભવ છે. કેમકે દેવી મરીને ફરી દેવી ના થાય.
સ્ત્રીપણાનો અવસ્થાનકાળ કહ્યો. હવે અંતરદ્વાર કહે છે– • સૂત્ર-પ૩ -
ભગવન્! અને ફરી સ્ત્રીત્વ પ્રાપ્તિમાં કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ ! જાજ અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. આમ બધી તિચિ સ્ત્રીઓમાં કહેવું. મનુષ્યનું અંતર ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ચાસ્ત્રિ ધર્મને અાશ્રીને જઘન્ય એક સમય, ઉકૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અપદ્ધ યુગલ પરાવર્ત. આ પ્રમાણે ચાવતુ પૂર્વ-પશ્ચિમ વિદેહિકાનું જાણવું. કર્મભૂમક મનુષ્યનું અંતર ? ગૌતમ! જન્મને આગ્રીને જઘન્ય દશહજાર વર્ષ-તમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સેહરણ આવીને જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે અંતદ્વિપકા સ્ત્રી સુધી દેવી મીનું બધીનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
• વિવેચન-પ૭ :
સ્ત્રી થઈ, ત્રીપણાથી રહિત થઈ, ફરી કેટલા કાળે સ્ત્રી થાય. ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત. કોઈ સ્ત્રી સ્ત્રીપણે મરી બીજા ભવમાં પુરષ કે નપુંસક વેદને અંતમુહર્ત અનુભવી, ત્યાંથી મરી, ફરી રીપણે જન્મે તો અંતર્મુહd. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ-અસંખ્યય પુદ્ગલ પરાવર્ત નામે કાળ. તેટલો કાળ ગ્રીવનો વ્યવચ્છેદ થાય. વનસ્પતિકાળ આ રીતે - કાળથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી અનંત લોક, અસંખ્ય પુગલ પરાવર્ત-આવલિકાનો અસંખ્યાત ભાગ પ્રમાણ. આ પ્રમાણે ધિક તિર્યંચ ી આદિ - X - કહેવા.
કર્મભૂમિફોમને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંત કાળ-વનસ્પતિકાળ
Page #21
--------------------------------------------------------------------------
________________
૨-૫૭ પ્રમાણ. ધર્મચરણને આશ્રીને જઘન્ય એક સમય કેમકે તે સૌથી ઓછો છે. ઉત્કૃષ્ટ અનંતકાળ. દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત સુધી. આથી અધિક ચાસ્ત્રિ લબ્ધિપાત કાળ ન હોય. દર્શનલબ્ધિપાત કાળનો સંપૂર્ણ અદ્ધપુદ્ગલ પરાવર્તનો નિષેધ છે.
અકર્મભૂમક મનુષ્યસ્ત્રીનું જન્મ આશ્રીને સાંતર જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતમુહર્ત અધિક. અહીં કોઈ અકર્મભૂમિકા સ્ત્રી મરીને જઘન્યસ્થિતિક દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં ૧૦,૦૦૦ વર્ષાયુ પાળી, ચ્યવીને કર્મભૂમિમાં મનુષ્ય પુરુષ કે સ્ત્રીરૂપે ઉપજે, કેમકે દેવપણાથી અનંતર અકર્મભૂમિમાં ઉત્પાદનો અભાવ છે. અંતર્મુહૂર્તમાં મરીને પછી અકર્મભૂમિ સ્ત્રીપણે જન્મે, તો ઉક્ત કાળ થાય. સંહરણ અપેક્ષાએ અંતમુહd. - x • ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ - કોઈ અકર્મભૂમિથી કર્મભૂમિમાં સંહરાય, તેણી પોતાનું આયુ ક્ષય થતાં અનંતકાળ વનસ્પત્યાદિમાં સંચરીને ફરી કર્મભૂમિમાં ઉત્પન્ન થાય. પછી કોઈ દ્વારા સંહરાય, ત્યારે યથોક્ત સંહરણનું ઉત્કૃષ્ટ કાળ માના થાય, આ રીતે બધાં કહેવા.
દેવશ્રીનો અંતકાળ - કોઈ દેવી દેવભવથી યુત થઈ ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યમાં ઉપજી, પતિ પૂરી કરી, તેવા ભાવમાં મરીને ફરી દેવી થાય તો અંતર્મુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ રીતે અસુકુમારીથી ઈશાનદેવી સુધી ઉત્કૃષ્ટ અંતર કહેવું.
હવે પાંચ પ્રકારે અાબહત્વને જમાવે છે – • સૂત્ર-૫૮ :
ભગવન ! આ તિર્યંચયોનિ, મનુષ્ય, દેવ ીઓમાં કોણ કોનાથી ૧, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછી મનુષ્યસ્ત્રી, તિર્યંચી અસંખ્યાતગણી, તેથી દેવી અસંખ્યાતગણી છે.
ભગવાન ! આ તિર્યચીમાં જલચરી, સ્થલચરી, બેચરીમાં કોણ કોનાથી અશ્વ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડી ખેચરી, લચી સંખ્યાતગણી, જલચરી તેથી સંખ્યાતગણી.
ભગવાન ! આ માનુષીમાં કર્મભૂમિજા, અકર્મભૂમિા, અંતદ્વીપજામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડી અંતર્લીપા કર્મભૂમિના મનુષીઓ, દેવકર-ઉત્તરકુર અકર્મભૂમગા બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી હરિવર્ષ-રમ્યફવાસ અકર્મભૂમના બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી હેમવત-ઐરણયવર્ષની બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી ભરત-ઐરાવત કમભૂમના બંને તુલ્ય અને સંખ્યાતગણી, પૂર્વ-પશ્ચિમ વિદેહ કમભૂમળા મનુષ્યની બંને તુલ્ય અને તેથી સંખ્યાલગણી છે.
ભગવદ્ ! આ દેવીબીમાં ભવનવાસી, વ્યંતરી, જ્યોતિકી, વૈમાનિકી સ્ત્રીઓમાં કોણ કોનાથી અશુ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડી વૈમાનિકી દેવી, ભવનવાસી દેવી તેથી અસંગતાણી, વ્યંતરદેવી તેવી અસંખ્યાતગણી, તેથી જ્યોતિક દેવી સંખ્યાતગણી છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) ભગવન! આ તિચીમાં જલચરી, સ્થલચરી, ખેચરી, મનુષ્યમાં કમભુમિા, અકર્મભુમિન, અંતપિત્ત, દેવીમાં ભવનવાસિણી, જયોતિકી, વૈમાનિકીમાં કોણ કોનાથી આ૫ આદિ છે? ગૌતમ! સૌથી થોડી અંતર્લીપજ
અકમભૂમળા માનુષી છી, દેવકુરુ-ઉત્તરકુરુ અકર્મ બંને સંખ્યાતગણી, હરિવરક્રવાસ કમભૂમિm સંખ્યાતગણી, હેમવત-રણવત્ કર્મભૂમિ બંને સંખ્યાતગણી, ભરત-ઐરાવત કર્મભુમળા માનુષી સ્ત્રી બંને સંખ્યાતગણી, પૂર્વપશ્ચિમ વિદેહ વર્ષ કમભૂમિજ માનુષીઝી બંને સંખ્યાતગણી, વૈમાનિક દેવીઓ અસંખ્યાતગણી, ભવનવાસીદેવી અસંખ્યાતગણી, ખેચર તિયચી અસંખ્યાતગણી, સ્થલચર તિયચી સંખ્યાતગણી, જલચર તિર્યંચી સંખ્યાતગણી, વ્યંતરદેવી સંખ્યાતગણી અને તેથી જ્યોતિફ દેવી સંખ્યાતગણી છે.
• વિવેચન-પ૮ :
સૌથી ઓછી મનુષ્ય, સખ્યાત કોટાકોટી પ્રમાણથી, તેનાથી તિર્યચી અસંખ્યાતગણી- દ્વીપ, સમુદ્રની તિર્યયસ્ત્રીના સંભવથી, તેનાથી દેવી અસંખ્યાતગણી, ભવનવાસી-વ્યંતર-જ્યોતિક સૌધર્મ-ઈશાનની પ્રત્યેક અસંખ્યાત શ્રેણી આકાશ પ્રદેશરાશિથી કહેવી.
બીજું અલાબહત્વ-સૌથી ઓછી ખેચરી તિર્યચી, તેનાથી સ્થલચર તિર્યચિણી સંખ્યાતગુણ કેમકે ખેચરથી સ્થલચરનું સ્વાભાવિક પ્રાચુર્ય છે, તેનાથી જલચરી સંખ્યાતગણી કેમકે લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલીઓનું પ્રાગુર્ય છે.
ત્રીજે અલ્પાહવ-સૌથી થોડી અંતર્લીપિજા માનુષી સ્ત્રી, ક્ષેત્રની અલ્પતાથી છે. તેનાથી કુરની સ્ત્રી સંખ્યાતગણી, ક્ષેત્રના સંખ્યાત ગુણવથી, પણ સ્વસ્થાને બંને તુલ્યા છે. તેનાથી હરિવર્ષ-રમ્યકવર્ષથી સંખ્યાતગણી - કારણ પૂર્વવતું. તેનાથી હૈમવતઐરણ્યવતુ મનુષ્યી સંખ્યાતગણી, ક્ષેત્રની અલાતા છતાં, અપ સ્થિતિકતાથી ઘણી સ્ત્રીનો સંભવ છે. તેનાથી ભરત-ઐરવતની સ્ત્રી સંખ્યાતગણી, કર્મભૂમિપણાથી સ્વભાવથી જ તેમના પ્રાયુર્યનો સંભવ છે. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહની સ્ત્રી સંખ્યાતગણી, ફોનની બહુલતા અને અજિતસ્વામીના કાળ જેવા સ્વભાવથી જ તેનું પ્રાયુ છે.
- હવે ચોથું અલાબહત્વ - સૌથી થોડી વૈમાનિકદેવી, અંગુલમામ ક્ષેત્ર પ્રદેશ શશિનું જે દ્વિતીય વર્ગમૂળ, તેને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતા જે પ્રદેશરાશિ ઈત્યાદિ • x • તેમના આકાશપદેશથી. તેનાથી ભવનવાસીદેવી અસંખ્યાતગુણ, અંગુલ માત્ર ફોત્ર પ્રદેશરાશિનું પ્રથમ વર્ગમૂળ, તેમાં બીજા વર્ગમૂળથી ગુણતાં જે પ્રદેશરાશિ પ્રમાણ ઈત્યાદિ - x • હોવાથી. તેનાથી વ્યંતરદેવી અસંખ્યાતગણી, સંખ્યાત યોજન પ્રમાણ એક પ્રાદેશિક ક્ષેણિમાત્ર ખંડ એક પતરમાં હોય છે ઈત્યાદિ •x• તેનાથી જ્યોતિકદેવી સંખ્યાતગણી ૨૫૬ અંગુલ પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ મમ ખંડો એક પ્રતરમાં હોય છે ઈત્યાદિ • x -
હવે સમસ્તસ્ત્રી વિષયક પાંચમું અલાબદુત્વ - સૌથી થોડી તદ્વિપકા મનુષ્યશ્રી,
Page #22
--------------------------------------------------------------------------
________________
૨-૫૮
તેનાથી સંખ્યાતગણી દેવકર-ઉત્તરકુરની મનુષ્ય સ્ત્રી [ઈત્યાદિ સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જ વૃત્તિમાં છે, તેથી પુનરુક્તિ કરેલ નથી.] ભાવના પણ પ્રાપ્ય જાણવી.
હવે સ્ત્રીવેદકર્મનું જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિમાન કહે છે – • સૂત્ર-પ૯ :
ભગવાન ! સ્ત્રીવેદ કમની કેટલા કાળની બંધસ્થિતિ કહી છે ? ગૌતમ ! જન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યુન દોઢ સાગરોપમનો સાતમો ભાગ છે. ઉત્કૃષ્ટ-પંદર કોડાકોડી સાગરોપમ. ૧૫૦૦ વર્ષ બાધાકાળ, બાહુનિક કસ્થિતિ કનક. વેદ કયા પ્રકારે ફંક અનિ સમાન છે. તે પીઓ.
• વિવેચન-૫૯ -
શ્રી વેદ નામના કર્મની કેટલો કાળની બંધસ્થિતિ છે ? ગૌતમ! દોઢ સાગરોપમના સાતમા ભાગમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. તે આ રીતે - જે પ્રકૃતિનો જે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ છે, તેમાં મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ go કોડાકોડી સાગરોપમનો ભાગ દેવાથી જે રાશિ પ્રાપ્ત થયા છે, તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાણ ઘટાડી, તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમ છે, તેથી ૧૫/go કોડાકોડી સાગરોપમ પ્રાપ્ત થશે. તેથી છેદ ઉડાડતા દોઢ સપ્તમાંશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ બને છે. તેમાં પચોપમનો અસંખ્યાતમો ભાગ ચુન કરવાથી ઉપરોક્ત સ્થિતિ થાય છે. આ વ્યાખ્યા મૂળ ટીકા અનુસાર છે. પંચસંગ્રહના મતે પણ આ જ જઘન્ય સ્થિતિ પરિમાણ છે, માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ન કહેવો.
કમપ્રકૃતિ સંગ્રહણીકારે જઘન્ય સ્થિતિ માટે બીજી વિધિ બતાવી છે - જ્ઞાનાવરણીયાદિ - X - X · કર્મોની પોત-પોતાની પ્રકૃતિ જ્ઞાનાવરણ આદિ - X - X - વર્ગ કહેવાય છે. વર્ગોની પોત-પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તેમાં મિથ્યાત્વની ઉકષ્ટ સ્થિતિનો ભાગ દેવાથી જે પ્રાપ્ત થાય છે તેમાં પલ્યોપમનો સંગાત ભાગ ઓછો કરવાથી જઘન્ય સ્થિતિ આવે છે. અહીં વેદ નોકષાયમોહનીય વર્ગની પ્રકૃતિ છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમની છે. તેમાં સીતેર કોડાકોડી સાગરોપમનો ભાગ દેવાથી શૂન્યને શૂન્યથી કાપતા , બેસતમાંશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ થાય છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ચુન કરવાથી સ્ત્રી વેદની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય.
ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે.
સ્થિતિ બે પ્રકારે છે - કમરૂપતા અવસ્થાનરૂપ અને અનુભવ યોગ્ય. અહીં જે સ્થિતિ બતાવી છે, તે કર્મરૂપતાવસ્થાનરૂપ છે. અનુભવયોગ્ય સ્થિતિ તો અબાધાકાળથી હીન હોય છે. જે કર્મની જેટલા કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, તેટલા જ સો વર્ષની તેની અબાધા હોય છે. જેમકે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે, તો તેનો અબાધાકાળ ૧૫૦૦ વર્ષ થાય છે.
૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ અર્થાત આટલો કાળ તે બાંધેલી પ્રકૃતિ ઉદયમાં આવતી નથી અને પોતાનું ફળ આપતી નથી. અબાઘાકાળ વીત્યા પછી જ કમંદલિકોની ચના થાય છે. તેને કર્મ નિષેક કહેવાય છે. અબાધાકાળથી હીન કર્મસ્થિતિ જ અનુભવ યોગ્ય હોય છે.
હવે સ્ત્રીવેદ કોંદયજનિત જે સ્ત્રીવેદનું સ્વરૂપ કહે છે. ગૌતમ ! તે કુંકુકછાણના અગ્નિ સમાન છે, તે ધીમે ધીમે જાગૃત થાય છે અને લાંબા કાળ સુધી રહે છે. સ્ત્રી અધિકારપૂર્ણ થયો.
• સૂત્ર-૬૦ :
તે પરોના પ્રકાર કેટલા છે? ત્રણ ભેદ – તિર્યંચયોનિક પરષ, મનુષ, દેવપુર... તે તિર્યંચપુરુષ કેટલા ભેદે છે? ત્રણ ભેદે - જલચર, સ્થલચર, ખેચર. સ્ત્રી અધિકારવત ભેદો કહેવો ચાવત ખેચર. તે ખેચરો, બેચર તિયચ પરષો ઉAI.
તે મનુષ્ય પુરષો કેટલા ભેદે છે? કમભૂમકા, અકર્મભૂમકા, તદ્વપકા તે મનુષ્યપુરુષો છે... તે દેવપુરુષો કેટલા ભેદે છે? ચાર ભેદે છે. સ્ત્રી ભેદવર્તી કહેવા યાવતુ સવાથસિદ્ધ..
• વિવેચન-૬૦ :
પુરષો ત્રણ ભેદે કહ્યા છે – તિર્યંચયોનિકાદિ (સૂત્રવત). તે તિર્યંચયોનિક પુરષો ત્રણ ભેદે કહ્યા છે – જલચર પુરુષાદિ ત્રણ. મનુષ્યપુરુષો પણ ત્રણ ભેદે છે – કર્મભૂમકાદિ ત્રણ દેવ પુરુષો ચાર ભેદે છે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક. ભવનપતિ-અસુરાદિ ભેદથી દશ પ્રકારે છે. વ્યંતર પિશાચાદિ ભેદથી આઠ પ્રકારે છે.
જ્યોતિક ચંદ્રાદિ ભેદથી પાંચ પ્રકારે. વૈમાનિકો-કપોપપ, કપાતીત બે ભેદે. કલ્પોપપન્ન સૌધર્માદિભેદથી બાર ભેદે. કાતીત બે ભેદે – શૈવેયક અને અનુતરોપપાતિક. હવે સ્થિતિ કહે છે -
• સૂત્ર-૬૧ -
ભગવન્! પુરુષોની કેટલી કાળસ્થિતિ છે? ગૌતમ! જઘન્ય અંતર્મહતું, ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ. તિયચયોનિક પુરુષો અને મનુષ્યોની સ્ત્રીઓની સ્થિતિવ4 પરપોની સ્થિતિ જાણવી. દેવપુરષોની યાવતું સવર્થસિદ્ધ, સ્થિતિ પ્રજ્ઞાપનાવત કહેવી..
• વિવેચન-૬૧ :
પુરુષને પોત-પોતાનો ભવ છોડ્યા વિના કેટલો કાળ સ્થિતિ કહી છે ? ભગવંતે કહ્યું - જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. તે અનુત્તરસુર અપેક્ષાએ જાણવું. બીજાને તે સ્થિતિનો અભાવ છે. તિર્યંચયોનિકોમાં ઔધિક, જલચર, સ્થલચર, ખેચરોની ઓની જે સ્થિતિ કહી છે, તેમ કહેવી. મનુષ્યોની પણ ઔધિકકર્મભૂમિકની - x• અકર્મભૂમિકની - x - પોતપોતાના સ્થાને જે સ્ત્રીઓની સ્થિતિ છે, તે જ પુરુષોની કહેવી. જેમકે – સામાન્ય તિર્યંચયોનિક પુરુષોની જઘન્યથી
Page #23
--------------------------------------------------------------------------
________________
૨-૬૧
તમુહd, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. - x - x - ઈત્યાદિ... સામાન્યથી મનુષ્ય પુરષોની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. ચારિત્રધર્મને આશ્રીને જઘન્યથી, અંતર્મહતું. આ બાાલિંગ પ્રવજ્યા પ્રતિપત્તિ આશ્રીને જાણવી. અન્યથા ચારિત્ર પરિણામ એક સમયનો પણ સંભવે છે, તો એક સમય કહે અથવા દેશચા»િને આ કહ્યું છે. દેશયાત્રિ પ્રતિપત્તિના ઘણાં ભંગોથી જઘન્યથી પણ અંતર્મુહર્ત સંભવે છે. તેમાં સર્વ રાત્રિ સંભવ છતાં પણ જે આ દેશયાત્રિ આશ્રીને કહ્યું – તે દેશચાસ્ટિપૂર્વક પ્રાયઃ સર્વ રાત્રિ પ્રતિપત્તિ છે. કહ્યું છે કે- સમ્યકત્વ પ્રાપ્તિમાં પલ્યોપમ પૃથક્વથી, શ્રાવક થાય. ચાસ્ત્રિ ક્ષયોપશમને સંખ્યાત સાગરોપમ ાંતર થાય.
અહીં આધ વ્યાખ્યાન તે સ્ત્રીવેદ વિચારણામાં પણ કહેવું. જે સ્ત્રીવેદ વિચારણામાં કહ્યું કે અહીં પણ જાણવું. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી કેમકે આઠ વર્ષની વય પછી ચાત્રિનો સ્વીકાર સંભવે છે. કર્મભૂમક પુરુષોને જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ચારિત્રને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી.
ભરત-ૌરવતના પુરુષોને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, તે સુષમસુષમ આરામાં જાણવું. ચાસ્ત્રિધર્મને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકીટી. પૂર્વ-પશ્ચિમ વિદેહ પુરષોને ોગને આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકટી. ચાઅિધર્મને આશ્રીને પણ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી.
સામાન્યથી અકર્મભૂમિના મનુષ્ય પક્ષોને જન્મને આશ્રીને જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન એક પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહણને આશ્રીને જાન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકીટી [ઇત્યાદિ તથા હૈમવત-કૈરવત, હરિવર્ષયક્ વર્ષ, દેવકુર-ઉત્તરકુરુ આદિ ધેવા.)
અંતદ્વપક કમભૂમક મનુષ્ય પુરુષોના જન્મને આશ્રીને જઘન્યથી દેશોના પલ્યોપમનો અસંચાત ભાગ, ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. સંહરણને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત અને દેશોન પૂર્વકોટી.
દેવપુરષોને સામાન્યથી જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ. વિશેષ વિચારણાથી - અસુરકુમારોને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાતિરેક એક સાગરોપમ. નાગકુમારાદિ પુરષોમાં બધાને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ. વ્યંતરપુરષોમાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી પલ્યોપમ. જ્યોતિક દેવપુરષોને જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ પલ્યોપમ, એક લાખ વર્ષાધિક, સૌધર્મકયે દેવોનું જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. ઈશાન કલો દેવપુરષોનું જઘન્ય સાધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે સાગરોપમ. સનકુમાર દેવોનું જઘન્ય બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. માહેન્દ્રકલ્પ દેવોનું જઘન્ય સાતિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ.
બ્રહાલોકના દેવોનું જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટથી દશ. લાંતક દેવોનું જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચૌદ. મહાશક દેવોનું જઘન્ય ચૌદ સાગરોપમ, ઉત્કૃષ્ટથી સતર, સહસારદેવોનું જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટથી અઢાર. આમતદેવોનું
૩૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ જઘન્ય અઢાર સાગરોપમ, ઉત્કૃષ્ટથી ઓગણીશ. પ્રાણતદેવોનું જઘન્ય ઓગણીશ, ઉત્કૃષ્ટથી વીશ સાગરોપમ છે. આરણ દેવોનું જઘન્ય વીશ, ઉત્કૃષ્ટ એકવીશ સાગરોપમ. અઢત દેવોનું જઘન્ય એકવીશ, ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ. એ રીતે ક્રમશઃ અધતન અધતન રૈવેયકથી નવમાં ઉપરિતન-ઉપરિતન શૈવેયક સુધી રોક-ચોક સાગરોપમાં વધારતા જવું. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત ચાર અનુત્તરોપપાતિક દેવોનું જઘન્ય ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ છે. સર્વાર્થસિદ્ધમાં અજઘન્યોત્કૃષ્ટ 13સાગરોપમ. ક્યાંક એવો સૂરપાઠ છે કે- દેવપુરષોની સ્થિતિ “પ્રજ્ઞાપના'ના સ્થિતિ પદ મુજબ કહેવું. ત્યાં પણ આ પ્રમાણે સ્થિતિ કહી છે.
પુરુષની ભવસ્થિતિ કહી, હવે કાયસ્થિતિ કહે છે - • સૂp-૬૨ :
ભગવત્ ! પુરષ, પુરષરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ પૃથd. ભગવન ! તિર્યંચયોનિક પુરુષ કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથક્રવ અધિક ત્રણ પલ્યોપમ. એ રીતે પૂર્વવત. સંસ્થિતિ »ીઓની જેમ ચાવતુ ખેચર તિર્યંચયોનિક પુરુષની સરિસ્થતિ કહેવી.
ભગવાન ! મનુષ્ય પુરુષ કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! ફોનને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકત્વાધિક કણ પલ્યોપમ. ચાધિમને આશ્ચીને ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી એ પ્રમાણે સબ યાવત્ પૂર્વપશ્ચિમ વિદેહ. અકર્મભૂમક પુરુષો અકર્મભૂમક સ્ત્રી સમાન જાણવા યાવત્ અંતદ્વીપકોની જે સ્થિતિ જ સંચિટ્ટણા ચાવ4 સવથિસિદ્ધ કહેવું.
• વિવેચન-૬૨ :
ભગવ પુરષ, પુરષભાવને છોડ્યા વિના કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહd, તેટલા કાળ પછી મરીને સ્ત્રી આદિ ભાવમાં જાય. ઉત્કૃષ્ટ સાતિરેક શતપૃથકવ સાગરોપમ. સામાન્યથી તિર્યચ, નર, દેવ ભવમાં આટલો કાળ પુષરૂપે રહેવાનો સંભવ છે. મનુષ્યભવની અપેક્ષાએ કંઈક અધિકતા જાણવી. તેથી આગળ પુરણ નામ કમોંદયના અભાવથી નિયમા આ આદિમાં જાય.
તિર્યંચયોનિક પક્ષની વક્તવ્યતા તિર્યંચયોનિક સ્ત્રી માફક કહેવી. તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથક્વ અધિક, તેમાં સાત ભવ પૂર્વકોટિ આયુના પૂર્વવિદેહ આદિમાં અને આઠમો ભવ દેવકુટુ-ઉત્તરકુરુમાં ત્રણ પલ્યોપમમાં. જેમાં જલસરમાં જઘન્યથી અંતર્મુહૂર્ત પછી ગત્યંતર કે વેદાંતરમાં જાય. ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ-ત્યાંજ બે આદિ વાર ઉપજે. ચતુષ્પદ સ્થલચર પુરુષ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને પૂર્વકોટિ પૃથકવ અધિક, સામાન્ય તિર્યંચ પુરુષ માફક. ઉમ્સ અને ભુજગ પરિસર્પ સ્થલચર પુરુષ ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ, જલચરવતું. નેચર પુરુષ ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક પલ્યોપમનો અસંખ્યય ભાગ, તે સાત વખત
Page #24
--------------------------------------------------------------------------
________________
૨/-[૬૨
પૂર્વકોટિ સ્થિતિમાં ઉપજે પછી આઠમીવાર અંતર્તિપાદિ ખેચર પુરુષમાં પલ્યોપમના અસંખ્યાત ભાગે ઉપજે.
33
મનુષ્ય પુરુષ, મનુષ્ય સ્ત્રીવત્. સામાન્યથી ક્ષેત્રને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટી પૃથક્ અધિક. ત્યાં સાત ભવ પૂર્વકોટિ આયુ મહાવિદેહમાં, આઠમો ભવ દેવકુરુ આદિમાં. ચાસ્ત્રિ ધર્મને આશ્રીને એક સમય ઉત્કૃટ દેશોન પૂર્વકોટિ. કેમકે આઠ વર્ષ પછી ચાત્રિ સ્વીકારે તેથી દેશોન કહ્યું. વિશેષ વિચારણાથી - કર્મભૂમક મનુષ્ય પુરુષ કર્મભૂમિ ક્ષેત્રને આશ્રીને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકત્વાધિક, ભાવના પૂર્વવત્. માત્ર આઠમો ભવ એકાંત સુષમામાં ભરત-ઐરવતમાં જાણવો. ચારિત્રધર્મને આશ્રીને જઘન્ય એક સમય, સર્વવિરતિ પરિણામથી. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, સમગ્રચાસ્ત્રિકાળથી.
ભરત-ઐરવત કર્મભૂમક મનુષ્યપુરુષ પણ ભરત-ઐવત ક્ષેત્રને આશ્રીને, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, દેશોન પૂર્વકોટિ અધિક. તે પૂર્વકોટિ આયુષ્ક વિદેહપુરુષનું ભરતાદિમાં સંહરણ કરીને ભતાદિવાસ યોગથી ભરતાદિ પ્રવૃત્ત વ્યપદેશના ભવાયુક્ષયમાં એકાંત સુષમા પ્રારંભે ઉત્પન્ન જાણવા. ચાસ્ત્રિધર્મ આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. ભાવના પૂર્વવત્. પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય પુરુષ ક્ષેત્રને આશ્રીને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ, તે ફરી-ફરી ત્યાં જ સાત વખત ઉત્પત્તિ ભાવવી. પછી અવશ્ય ગત્યંતર કે ચોઅંતર સંક્રમ થાય. ચાસ્ત્રિધર્મ આશ્રીને જઘન્ય
એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ.
સામાન્યથી અકર્મભૂમક મનુષ્ય પુરુષ તે ભાવ ન છોડીને જન્મને આશ્રીને જઘન્ય એક પલ્યોપમ ઈત્યાદિ તેની સ્ત્રીના વિષયમાં કહ્યા મુજબ જાણવું - X - x - એ રીતે હૈમવત-હૈરણ્યવત, હરિવર્ષ-રમ્યક્ વર્ષ, દેવકુટુ-ઉત્તરકુરુમાં જાણવું વૃત્તિકારશ્રીએ તેને નોંધેલ છે, પણ અમે અનુવાદ છોડી દીધેલ છે.
અંતર્દીપક મનુષ્યપુરુષ જન્મને આશ્રીને દેશોન પલ્યોપમનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, સંહરણને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ.
દેવોની જે સ્થિતિ પૂર્વે કહી, તે જ કાયસ્થિતિ કહેવી. દેવપુરુષ દેવપુરુષત્વ છોડ્યા વિના કેટલો કાળ ચાવત્ નિરંતર રહે ? તે દેવપણામાં મરી, પછી અનંતર ભવે
દૈવ ન થાય. ઈત્યાદિ - X
આ પ્રમાણે અવસ્થાન કહ્યું, હવે અંતર કહે છે –
• સૂત્ર-૬૩ ઃ
ભગવન્ ! પુરુષને કેટલા કાળનું અંતર હોય? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિચિયોનિક પુરુષોને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, એ રીતે યાવત્ ખેચર તિર્યંચયોનિકપુરુષોની... ભગવન્ ! મનુષ્યપુરુષોનું કેટલું કાળ અંતર છે ? ગૌતમ ! ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત 18/3
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ધર્મચરણ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી યાવત્ દેશોનઅપુદ્ગલ પરાવર્દ. કર્મભૂમકોનું યાવત્ વિદેહ યાવત્ ચાસ્ત્રિધર્મમાં એક સમય. શેષ સ્ત્રીઓ સમાન કહેવું યાવત્ અંતપકોની સ્થિતિ જાણવી.
૩૪
દેવપુરુષોનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ભવનવાસી દેવપુરુષોનું યાવત્ સહસાર, જઘન્ય આંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન્ ! આનતદેવ-પુરુષોને કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ ! જઘન્ય વર્ષ પૃથકત્વ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે યાવત્ ત્રૈવેયક દેવપુરુષનું અનુત્તરોપાતિક દેવપુરુષોનું જઘન્ય વર્ષ પૃથક્ક્ત્વ, ઉત્કૃષ્ટ સાતિરેક સંખ્યાત સાગરોપમ. • વિવેચન-૬૩ :
-
પુરુષ, પુરુષત્વથી પડીને ફરી કેટલા કાળે, તે પામે છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય પછી ફરી પુરુષત્વને પામે છે જ્યારે કોઈ પુરુષ ઉપશમશ્રેણિ પામી ઉપશાંત પુરુષવેદમાં એક સમય જીવીને, પછી મરે, પછી નિયમથી દેવપુરુષોમાં ઉપજે છે. જો કે સ્ત્રી-નપુંસકને પણ શ્રેણિલાભ થાય, પણ તેઓ શ્રેણિએ ચડીને અવેદક ભાવ પછી મરીને શુભાધ્યાવસાયથી દેવપુરુષપણે ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ - ૪ - ૪ - જાણવો.
હવે તિર્યક્ પુરુષ વિષયક અતિદેશ કહે છે – પૂર્વે જે તિર્યક્મોનિક સ્ત્રીનું અંતર કહ્યું, તે જ તિર્યંચયોનિક પુરુષોનું કહેવું. તે આ રીતે – વૃિત્તિનો સંક્ષેપ કરેલ છે—] સામાન્યથી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતપુદ્ગલ પરાવર્તન નામે વનસ્પતિકાળ. એ રીતે વિશેષથી જલચર-સ્થલચર-ખેચર પુરુષોનું અંતર પણ કહેવું.
હવે મનુષ્ય પુરુષત્વ વિષય અંતર પ્રતિપાદનાર્થે અતિદેશ કહે છે – મનુષ્ય સ્ત્રીની માફક મનુષ્ય પુરુષોનું અંતર કહેવું. તે આ રીતે – સામાન્યથી મનુષ્યપુરુષને ક્ષેત્રને આશ્રીને અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ચાસ્ત્રિધર્મ આશ્રીને જઘન્યથી એક સમય, ચાસ્ત્રિ પરિમાણથી ભ્રષ્ટ થઈ સમયાંતરમાં ફરી પણ કોઈને ચાસ્ત્રિની પ્રતિપત્તિ સંભવે છે. ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. આ રીતે ભરત, ઐવત, પૂર્વ-પશ્ચિમવિદેહ પુરુષોની વક્તવ્યતા કહેવી.
સામાન્યથી અકર્મભૂમક મનુષ્યપુરુષને જન્મને આશ્રીને જઘન્ય અંતર ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂતધિક - અકર્મભૂમિમાં ઉત્પન્ન પુરુષ મરે, જઘન્ય સ્થિતિક દેવ થઈ, કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ ફરી કોઈ અકર્મભૂમિમાં પુરુષરૂપે ઉપજે. - x - ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - સ્ત્રીવત્ કહેવું.
આ પ્રમાણે હૈમવત-હૈરણ્યવત આદિ કર્મભૂમિમાં જન્મથી અને સંહરણથી જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર અંતર્તીપજ સુધી કહેવું. હવે દેવપુરુષના અંતરને કહે છે – જઘન્યથી અંતર્મુહૂર્ત. દેવ ભવથી રચવીને
=
Page #25
--------------------------------------------------------------------------
________________
૨-૬૩
૩૬
ગર્ભજ મનુષ્યમાં ઉપજી પતિ પૂરી કરી, તથાવિધ અધ્યવસાય મરણથી ફરી કોઈ દેવપણે ઉપજે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે અસુરકુમારથી સહસાર દેવ સુધી કહેવું. આનતદેવનું અંતર જઘન્યથી વર્ષમૃત્વ. - x • x • આનતાદિમાં ઉત્પત્તિ નિયમા ચાસ્ત્રિયી પામે. ચાસ્ત્રિ આઠમે વર્ષે મળે, તેવી જઘન્યથી વર્ષ પૃથકૃત્વ કહ્યું. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે વેયક દેવ સુધી કહેવું. અનુત્તર-ઉપપાતિક દેવ પુરુષનું જઘન્ય અંતર વર્ષપૃથકg, ઉત્કૃષ્ટ સાતિરેક સંખ્યાત સાગરોપમ. તેમાં સંખ્યાત સાગરોપમ અન્ય વૈમાનિકોમાં સંખ્યયવાર ઉત્પત્તિ અને સાતિરેક મનુષ્યભવ. સામાન્યથી આ અપરાજિત સુધી જાણવું. સવર્થિસિદ્ધમાં એક જ વખત ઉત્પત્તિ થાય. બીજી કહે છે - X - X - વિજયાદિ ચારમાં બે સાગરોપમ કહ્યું છે.
હવે અલાબદુત્વ પાંચ પ્રકારે કહે છે – • સૂત્ર-૬૪ -
આલબહુત્વ ીઓની માફક ચાવત હે ભગવન! આ દેવપુરષોમાં ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડાં વૈમાનિક દેવપુરણો, તેથી ભવનપતિ દેવો અસંખ્યાતા, તેથી વ્યંતર દેવો અસંખ્યાતા, તેથી જ્યોતિક દેવપુરો સંખ્યાતજ્ઞા છે.
ભગવના આ તિચિયોનિક પુરુષોમાં જલયસ્થલચ-ખેચરોના મનુષ્ય પુરણો, કર્મભૂમક-એકમભૂમક-અંતર્દીપક, દેવપરષોમાં ભવનવાસી-વ્યંતરજ્યોતિક-વૈમાનિકોમાં સૌધર્મ યાવત સવાર્થસિદ્ધક દેવોમાં કોણ કોનાથી અભ આદિ છે ?
ગૌતમાં સૌથી થોડા અંતર્લીપગ મનુષ્ય પુરુષો, દેવગુરુ-ઉત્તરકુરુ અકર્મભૂમક મનુષ્ય પુરુષો બંને સંખ્યાલગણા, હરિવર્ષ-રમ્યક્રવર્ષ પુરષો બંને સંખ્યાતગા, હેમવત-હેરાયado પુરુષો સંખ્યાલગણા, ભરત-ૌરવ કર્મભૂમગા બંને સંખ્યાતગણા, પૂર્વ-પશ્ચિમ વિદેહ પુરુષો બંને સંખ્યાલગણા. તેથી અનુત્તરોપાતિક દેવપુરષો અસંખ્યાતગણા, ઉપરના વેયકદેવો સંખ્યાલગણા, મધ્યમ વેયક દેવો સંખ્યાલગણા, હેફ્રિમ શૈવેયક દેવો સંખ્યાલગણા, તેથી અશ્રુતદેવો સંખ્યાતપણા ચાવતુ અનિત દેવો સંખ્યાતગણા, સહસાર દેવો અસંખ્યાતણા, તેનાથી મહાશક દેવો અસંખ્યાતપણા ચાવતું માહેન્દ્ર દેવો અસંખ્યાતણા, સનકુમાર દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવો અસંખ્યાતવાણા, સૌધર્મ દેવો સંખ્યાલગણા, તેથી ભવનવાસી દેવો અસંખ્યાતણા, બેચરતિચિ પરષો તેથી અસંખ્યાતગણા, સ્થલચર તિર્યંચયોનિકો સંખ્યાલગણા, જલચર તિર્યંચપરષો અસંખ્યાત-ગણા, વ્યંતર દેવો સંખ્યાલગણા, જ્યોતિષ દેવો સંખ્યાલગણા છે.
• વિવેચન-૬૪ :સૌથી થોડાં મનુષ્યો, સંખ્યાત કોડાકોડી પ્રમાણત્વથી, તેથી તિર્યંચપુરુષો
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અસંખ્યાત ગણા-wતરના અસંખ્યયભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત - આકાશપદેશ રાશિ પ્રમાણ_થી. તેથી દેવપુરુષો સંખ્યા ગણા, બૃહત પ્રતરરાશિ વી - x• તિર્યંચ અને મનુષ્ય પુરુષોનું વક્તવ્ય, તેમની સ્ત્રી સમાન કહેવું.
હવે દેવપુરુષોનું અNબહુવ કહે છે -
સૌથી થોડાં અનcરોપપાતિક દેવો, પલ્યોપમના અસંખ્યય ભાગવíl આકાશ પ્રદેશ રાશિ પ્રમાણcથી. તેનાથી ઉપરિતન વેયકના દેવો સંખ્યાલગણાબહુવર ફોગથી વિમાનના બહુચથી. ઉપરના વેયકમાં ૧૦૦ વિમાનો છે, પ્રતિ વિમાનમાં અસંખ્યાત દેવો છે. જેમ જેમ અધો-અધોવર્તી વિમાનો, તેમ-તેમ દેવોની પ્રચૂરતા હોય છે. તેથી - x• ઉપરિતન કરતા મધ્યમ ગ્રેવેયક દેવો સંખ્યાતપણા છે, તેથી અધતન શૈવેયકના દેવો સંખ્યાલગણા, એ રીતે આરણ સુધી.
જો કે આરણ-અયુતકલપો સમશ્રેણિક-સમવિમાન સંખ્યક છે, તો પણ કૃષ્ણપાક્ષિકો તથાસ્વાભાવ્ય પ્રાયુર્યચી, દક્ષિણ દિશામાં ઉપજે છે. તે કૃણ પાક્ષિકો કોણ છે ? જીવો બે ભેદે - કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક. તેમાં જેનો કિંચિત્ જૂન અર્ધપુદ્ગલ પરાવર્ત સંસાર છે તે શુલપાક્ષિકો, બીજા દીર્ધસંસાર ભાગી તે કૃષ્ણપાક્ષિકો તેથી શુલપાક્ષિકો થોડાં છે, અને સંસારીનું થોડું પ્રમાણ સંભવે છે. કૃષ્ણપાક્ષિકો અનંતાનંત દીર્ધ સંસારીપણાથી ઘણાં છે. કૃષ્ણપાક્ષિકો પાસુર્યથી દક્ષિણ દિશામાં તથા સ્વભાવપણાથી ઉપજે છે. પૂર્વાચાર્યોએ પણ કહેલ છે – કૃષ્ણ પાક્ષિકો દીધસંસાર ભાજી કહેવાય છે. તેઓ ઘણાં પાપોદયવાળા અને ક્રુરકમ છે. તેવા સ્વભાવથી આ કુરકમપણું છે. તેના કારણે તદ્ભવ સિદ્ધિક પણ દક્ષિણ દિશામાં ઉપજે છે. નૈરયિકતિર્યક્રમનુષ્ય-અસુરાદિ સ્થાનોમાં જાય છે. તેથી દક્ષિણદિશામાં પ્રયુરપણે કૃષ્ણપાક્ષિકોના સંભવથી ઉપજે છે –
અશ્રુતકા દેવપુરુષ અપેક્ષાએ આરણ દેવો સંખ્યયગણાં છે, તેનાથી પ્રાણતકલાના દેવો સંખ્યાલગણા છે. તેનાથી આનતકલાના દેવો સંખ્યાલગણા છે. અહીં પણ પ્રાણતકલાની અપેક્ષાએ સંખ્યાત ગણવ કૃષ્ણપાક્ષિકોના દક્ષિણ દિશાના પ્રાચુર્યથી છે. આ અનુત્તર વિમાનવાસી આદિ આનત કાવાસી પર્યન્ત દેવો પ્રત્યેક ક્ષેત્ર પલ્યોપમઅસંખ્યાત ભાગવર્તી આકાશ પ્રદેશ સશિ પ્રમાણ જાણવા. * * *
આનતકલાના દેવોથી સહસાના દેવો અસંખ્યાતગણી છે, ઘનીકૃત લોકના એક પ્રાદેશિકતાથી શ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલા પ્રમાણવથી, તેનાથી મહાશુકાના દેવો અસંખ્યાતગણાં છે કેમકે બૃહત્તર શ્રેણી અસંગેય ભાણ આકાશ પ્રદેશ સશિ પ્રમાણત્વચી છે. વિમાન બાહરાયી - ૬ooo વિમાન સહસાર કલામાં, ૪૦,૦૦૦ મહાશુકમાં, બીજા નીચે-નીચેના વિમાનવાસી દેવો બહુ-બહતર છે. સહસાક૫ દેવોથી મહાશક દેવો અસંખ્યાતગણા છે, તેનાથી લાંતક દેવો અસંખ્યાતગણી છે. તેનાથી બ્રહ્મલોક દેવો અસંખ્યાતપણાં છે, તેનાથી માહેન્દ્રદેવો અસંખ્યાતપણાં છે અહીં બધે બૃહતું આકાશ શ્રેણી અસંખ્યયભાગ ગત
Page #26
--------------------------------------------------------------------------
________________
૨/-/૬૪
આકાશ પ્રદેશમાનત્વથી જાણવું. તેનાથી સનત્કુમાસ્કલ દેવો અસંખ્યાતગણા છે કેમકે વિમાનની બહુલતા છે. ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - સનતકુમાર દેવોથી ઈશાન દેવો અસંખ્યાતગણા, અંગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિ સંબંધી બીજું વર્ગમૂળ, ત્રીજા વર્ગમૂળથી ગુણતા જેટલી પ્રદેશરાશિ છે તેટલી સંખ્યામાં ધનીકૃત્ લોકની એક પ્રાદેશિક શ્રેણીમાં જેટલાં આકાશપ્રદેશો છે તેના બત્રીશમાં ભાગ પ્રમાણથી. તેમનાથી સૌધર્મ દેવો સંખ્યાતગણાં છે. કેમકે વિમાનની બહુલતા છે. સૌધર્મકલ્પ દક્ષિણ દિવર્તી છે, તેથી ઘણાં કૃષ્ણપાક્ષિકો ઉપજે છે. - ૪ - ૪ - ૪ - પ્રજ્ઞાપના આદિ બધામાં આમ કહ્યું છે.
39
સૌધર્મદેવોથી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, અંગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિ સંબંધી પહેલાં વર્ગમૂળમાં, બીજા વર્ગમૂળથી ગુણતા જેટલાં પ્રદેશ રાશિ ઉપજે, તેટલી સંખ્યામાં ધીકૃત્ લોકના એક પ્રાદેશિકી શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો છે, તેમાં જેટલો બત્રીશમો ભાગ છે, તેટલા પ્રમાણથી. તેનાથી વ્યંતર દેવો અસંખ્યાતગણા છે. - ૪ - તેનાથી જ્યોતિપુરુષ સંખ્યાતગણાં છે. - ૪ -
હવે પાંચમું અલ્પ બહુત્વ - સૌથી થોડાં અંતર્તીપક મનુષ્ય પુરુષો, કેમકે ક્ષેત્ર નાનું છે. તેનાથી દેવકુટુ-ઉત્તરકુના મનુષ્ય પુરુષો સંખ્યાતગણા છે, ક્ષેત્રના બહુપણાથી સ્વસ્થાને બંને તુલ્ય છે. તેનાથી હવિર્ષ-રમ્યવર્ષના પુરુષો સંખ્યાતગણા, તેનાથી હૈમવત-હૈરણ્યવના મનુષ્યપુરુષો સંખ્યાતગણા છે – બંનેમાં ક્ષેત્ર બહુલતા કારણરૂપ છે. તે બંને સ્વસ્થાને તુલ્ય છે. તેનાથી ભરત-ઐરવત કર્મભૂમક પુરુષો સંખ્યાતગણા છે, અજિતસ્વામી કાળે ઉત્કૃષ્ટ પદમાં અને સ્વભાવથી જ ભરત ઐવતમાં મનુષ્યોનું પ્રાસુર્ય સંભવે છે. તે બંને સ્વસ્થાનથી પરસ્પર તુલ્ય છે. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્ય પુરુષો સંખ્યાતગણાં છે, ક્ષેત્ર બાહુલ્ય અને સ્વભાવથી જ મનુષ્ય પુરુષોનું પ્રાસૂર્ય સંભવે છે. સ્વસ્થાનમાં બંને તુલ્ય છે.
તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગણા છે. ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યેય ભાગવર્તી આકાશ પ્રદેશ પ્રમાણત્વથી. પછી ઉપરની ત્રૈવેયક-પછી મધ્યમ ત્રૈવેયકપછી નીચેની ત્રૈવેયકથી છેક આનતકાના દેવપુરુષો સુધી અનુક્રમે સંખ્યાતગણા છે. પછી સહસ્રારકા, પછી લાંતકકલ્પથી ઈશાનકલ્પ સુધી અસંખ્યાતગણાં છે. તેનાથી સૌધર્મના દેવો સંખ્યાતગણાં છે, તેથી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, ભાવના બધે જ પૂર્વવત્ કહેવી.
તેનાથી ખેચર તિર્યંચ પુરુષો અસંખ્યાતગણાં છે, પ્રતર અસંખ્યાતભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત આકાશપ્રદેશ રાશિ પ્રમાણથી. તેમનાથી સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણાં, તેનાથી જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણાં, યુક્તિ પૂર્વવત્. તેનાથી વ્યંતર પુરુષો સંખ્યાતગણાં, સંખ્યાત યોજન કોટી પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ માત્ર ખંડ, જેટલાં એક પ્રારમાં થાય છે, તેના બત્રીશમાં ભાગ પ્રમાણથી. તેનાથી જ્યોતિષ્ઠ
દેવો સંખ્યાતગણાં છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
- સૂત્ર-૬૫ ઃ
ભગવન્ ! પુરુષવેદ કર્મની કેટલો કાળ બંધ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય આઠ સંવત્સર, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ કોડાકોડી. ૧૦૦૦ વર્ષ અબાધા, અબાધાકાળ રહિત સ્થિતિ કનિષેક છે. ભગવન્ ! પુરુષવેદ કેવા પ્રકારે છે ? ગૌતમ ! વન વાગ્નિ જ્વાલા સમ.
• વિવેચન-૬૫ :
પુરુષવેદની જઘન્યથી આઠ વર્ષ, કેમકે તેનાથી ઓછી સ્થિતિના પુરુષવેદ બંધ યોગ્ય અધ્યવસાય હોતા નથી. ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ આદિની વ્યાખ્યા પૂર્વવત્. આ પુરુષવેદ દવાગ્નિ જ્વાળા સમાન પ્રારંભમાં તીવ્ર કામ દાહ યુક્ત.
36
- સૂત્ર-૬૬ ઃ
તે નપુંસકો કેટલા છે ? ત્રણ ભેદે છે – નૈરયિક નપુંસક, તિર્યંચયોનિક નપુંસક, મનુષ્ય યોનિક નપુંસક. તે નૈરયિકનપુંસક શું છે ? તે સાત ભેદે છે – રત્નપભા પૃથ્વી નૈરયિક નપુંસક યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસક. તે આ નૈરયિક નપુંસક કહ્યા.
તે તિચિયોનિક નપુંસક શું છે ? પાંચ ભેદે - એકેન્દ્રિય તિયિ નપુંસક યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો છે. એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો કેટલા છે ? પાંચ ભેદે - પૃથ્વી સાવત્ વાયુકાયિક. - ૪ - બેઈન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો ? અનેક ભેદે છે. એ રીતે તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયો પણ જાણવા. તે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો કેટલા છે ? ત્રણ ભેદ – જલચર, સ્થલચર, ખેચર. તે જલચરો કેટલા ભેટે છે ? તે આશાલિક સિવાયના પૂર્વોક્ત ભેદો
કર્મભૂમક, અકર્મભૂમક,
જાવ. - X -
તે મનુષ્ય નપુંસકો શું છે ? ત્રણ ભેટે છે તપક. ભેદો યાવત્ કહેવા. • વિવેચન-૬૬ :
નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે – નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય નપુંસકો. વૈરયિક નપુંસકો કેટલા છે? પૃથ્વીભેદથી સાત પ્રકારે - રત્નપ્રભા આદિ પૃથ્વી વૈરયિક નપુંસકો. તિર્યંચયોનિક નપુંસકો પાંચ ભેદે કહ્યા છે – એકેન્દ્રિયાદિ તિર્યંચ યોનિકનપુંસકો. એકેન્દ્રિય નપુંસકો પાંચ ભેદે કહ્યા છે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્થયોનિક નપુંસકો. ભગવન્ ! બેઈન્દ્રિય તિર્યંચ નપુંસકો કેટલા છે ? ગૌતમ ! અનેકવિધ. પુલાકૃમિક આદિ પૂર્વવત્ કહેવા. ચતુરિન્દ્રિય સુધી કહેવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે ખેચર. આ પૂર્વવત્ ભેદસહિત કહેવા. તે મનુષ્ય નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે કર્મભૂમક, અકર્મભૂમક-અંતર્તીપક. આ બધાં પૂર્વવત્ પ્રભેદો સહિત કહ્યા. ભેદો
- જલચર, સ્થલચર,
-
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
૨-૬૬ કહ્યા. હવે સ્થિતિ પ્રતિપદનાર્થે કહે છે –
• સૂત્ર-૬૭ -
ભગવાન ! નપુંસકોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય અંતમુહુત, ઉત્કૃષ્ટ તેનીશ સાગરોમ. ભગવન્! નૈરયિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ તેનીશ સાગરોપમ બધાં નાસ્કોની સ્થિતિ અહીં કહેતી.
ભગવન / તિર્યંચયોનિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પૂવકોડી. એકેન્દ્રિય તિર્યંચ નપુંસકની જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ભાવીશ હજાર વર્ષ, ભગવન | પૃવીકાયિક એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,ooo વર્ષ. બધાં એકેન્દ્રિય નપુંસકોની સ્થિતિ કહેવી. બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિયની સ્થિતિ કહેવી.
ભગવાન ! પંચેન્દ્રિય તિચિયોનિક નપુંસકોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી. આ પ્રમાણે જલચર તિયચિ, ચતુદ-સ્થલચર, ઉગ પરિસર્પ, ભુજમ પરિસર્ષ, ખેચર તિર્યંચ બધાંને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી.
ભગવન ! મનુષ્ય નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી. ધર્માચરણને આશ્રીને જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. કર્મભૂમજ ભરત-ઐરવત-પૂર્વવિદેહપશ્ચિમવિદેહ મનુષ્ય નપુંસકની પણ તેમજ ભગવદ્ ! અકર્મભૂમણ મનુષ્યનપુંસકની કેટલી કાળ સ્થિતિ છે તે ગૌતમ! જન્મને આશ્રીને જન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ અંતમુહd. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી, એ પ્રમાણે અંતદ્વપક સુધી કહેવું
ભગવદ્ ! નપુંસક, નપુંસકપણે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ જદાન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન ઐરસિક નપુંસક ? ગૌતમ જન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ 13-સાગરોપમ એ પ્રમાણે [પ્રત્યેક નકૃષ્ટવીની સ્થિતિ જાણવી.
- ભગવાન ! તિચિયોનિક નપુંસકની સ્થિતિ ? ગૌતમ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે એકેન્દ્રિય નપુંસકની, વનસ્પતિકાયિકની પણ એમજ જાણવી. બાકીનાની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ • અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી અસંખ્યાત લોક, બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકોની જદાચ તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સ્થિતિ છે.
ભગવન! પંચેન્દ્રિય તિચિયોનિક નપુંસકની સ્થિતિ ગૌતમ! જઘન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકત્વ. આ પ્રમાણે જલચર વિચિ-ચતુષાદ,
સ્થલચર, ઉરગપરિસર્ષ, ભુજગપરિસર્ષ, મહોગોને પણ કહેશ. • • - ભગવાન ! મનુષ્ય નપુંસકને ? ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ણ ઉકૃષ્ટ પૂવકોડી પૃથકd. ધર્મચરણને આશ્રીને જઘન્ય એક સમય, ઉકૃષ્ટ દેશોન પૂવકોડી. આ પ્રમાણે કર્મભૂમક, ભરત-ૌરવત-પૂર્વ પશ્ચિમ વિદેહમાં પણ કહેવું.
ભગવદ્ ! કમભૂમક મનુષ્ય નપુંસક જન્મને આપીને જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ મુહૂર્ત પૃથકૃત્વ. સંકરણને આક્ષીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન મૂકોડી. એ રીતે આંતદ્વીપક સુધી.
ભગવદ્ ! નપુંસકને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક શત સાગરોપમ પૃથકત્વ. નૈરયિક નપુંસકને કેટલા કાળનું અંતર હોય ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. રતનપભા પૃથ્વી આદિ નૈરયિકોનું પણ એમજ જાણવું.
તિયચયોનિક નપુંસકનું જ અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમાd પૃથકત્વ એકેન્દ્રિય નપુંસકનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ર૦૦૦ સાગરોપમ, સંખ્યાત વષ અધિક. પૃથ્વી-અપ-ઉ-વાયુનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, વનસ્પતિકાયિકનું જઘન્ય અંતર્મુહુd, ઉતકૃષ્ટ અસંખ્યાતકાળ યાવ4 અસંખ્યાત લોક, બાકીના બેઈન્દ્રિયાદિનું વાવ4 ખેચર, જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
મનુષ્ય નપુંસકનું ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્વ, ઉતકૃષ્ટ વનસ્પતિકાળ. ચાસ્ત્રિ ધમને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. ચાવત દેશોના અs૮૫ગલ પરાવર્ત, એ પ્રમાણે કર્મભૂમકનું પણ. ભરત-ઐરવત, પૂર્વ-પશ્ચિમ વિદેહનું પણ છે.
ભગવાન ! એકમભૂમક મનુષ્ય નપુંસકનું કેટલો કાળ ? જમને આશ્રીને જદાચ તમુહૂd, ઉતકૃષ્ટ વનસ્પતિકાળ. સંહરણને આગીને જદય તમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તદ્વીપક સુધી.
• વિવેચન-૬૭ :
નપુંસકમાં અંતમુહૂર્ત સ્થિતિ તિર્યંચ મનુષ્ય અપેક્ષાએ જાણવી. તેત્રીશ સાગરોપમ સાતમી નારકપૃથ્વી અપેક્ષાએ જાણવા. આ સ્થિતિ સામાન્યથી કહી. વિશેષ વિચારણાનૈરયિક નપુંસક વિષયક-સામાન્યથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. વિશેષથી રનપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસકની સ્થિતિ જઘન્યથી ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટથી એક સાગરોપમ. શર્કરાપૃથ્વીનૈરયિક નપુંસકની જઘન્યથી એક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. એ રીતે પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે પછી-પછીની જઘન્ય સ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ આ રીતે - વાલુકાપભાઇ સાત સાગરોપમ, પંકાભાઇ દશ સાગરોપમ, ધૂમપ્રભા ૧૩-સાગરોપમ, તમઃપ્રભા ૨૨-સાગરોપમ, ઉકૃષ્ટ-13સાગરોપમ. ક્યાંક અતિદેશ છે - પ્રજ્ઞાપનાના સ્થિતિપદ મુજબ જાણવું.
Page #28
--------------------------------------------------------------------------
________________
૨-૬૩.
સામાન્ય તિર્યચયોનિક નપુંસકની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-પૂર્વમોટી. સામાન્યથી એકેન્દ્રિય નપુંસકની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨૦૦૦ વર્ષ. વિશેષથી પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ, અકાયિક ઉત્કૃષ્ટથી વર્ષ, તેઉકાયિક ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર, વાયુકાયિક ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ, વનસ્પતિકાયિક નપુંસકની જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ
બેઈન્દ્રિયતિચિયોનિક નપુંસકની જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ૧૨-વર્ષ, તેઈન્દ્રિયની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૪૯ અહોરબ, ચઉરિન્દ્રિયની જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ છ માસ. સામાન્યથી પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી.
- સામાન્યથી મનુષ્ય નપુંસકની ઉત્કૃષ્ટ પૂર્વકોટી. કર્મભૂમક મનુષ્ય નપુંસકની ફોમને આશ્રીને ઉત્કૃષ્ટ પૂર્વકોટી. ચા િધર્મ-બાહ્ય વેશ પરિકતિ પ્રવજયા સ્વીકારીને જઘન્યથી અંતમુહd, પછી મૃત્યુ પામે. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, જન્મ પછી આઠ વર્ષ બાદ દીક્ષા લેતા. આ પ્રમાણે જ ભરત, રવત, વિદેહનાનપુંસકને કહેવા. કર્મભૂમકા નપુંસકને જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહd. કર્મભૂમિમાં નપુંસક મનુષ્યો સમૃમિજ હોય, ગર્ભજ નહીં, કેમકે યુગલઘર્મને નપુંસકત્વનો અભાવ છે. સંમૂર્ણિમમાં જઘન્યથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત મોટું જાણવું. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. તે ગર્ભથી નીકળતા જ સંહણથી સંભવે છે, તે આમરણાંતપણાથી થાય. હૈમવત આદિ છ અકર્મભૂમિ અને અંતર્લીપક નપુંસકમાં આ કથન જ કરવું.
હવે કાયસ્થિતિ - નપુંસક, નપુંસકત્વને છોડ્યા વિના કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ઉપશમ શ્રેણિથી પડીને નપુંસક વેદોદયના સમય પછી મરણ થાય. મરીને દેવોત્પાદથી પંવેદોદય પામે. વનસ્પતિકાળ-આવલિકા સંખ્યય ભાગ ગત સમય રાશિ પ્રમાણ અસંગેય પુદ્ગલ પરાવર્ત પ્રમાણ. ••• નૈયિક નપુંસક કાયસ્થિતિ વિચારણામાં સ્થિતિમાન મુજબ કહેવું. તેની ભવસ્થિતિ જ કાયસ્થિતિ છે.
સામાન્યથી તિર્યાયોનિક નપુંસક કાયસ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્વ, પછી મરીને બીજી ગતિ કે વેદમાં સંક્રમે છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એકેન્દ્રિય તિચિ નપુંસક પણ એ પ્રમાણે જ છે. વિશેષ વિચારણા - પૃવીકાયિક નપુંસકની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ-અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ. • x • આ પ્રમાણે અ-તેઉ-વાયુ કાયસ્થિતિ પણ કહેવી. વનસ્પતિકાય, એકેન્દ્રિયવતું.
બેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક કાયસ્થિતિ જઘન્ય-અંતમુહૂર્ત, ઉત્કૃષટ સંખ્યાતકાળ - તે સંખ્યાત હજાર વર્ષ જાણવા. એ રીતે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-તિર્યંચ યોનિક નપુંસકની કાયસ્થિતિ પણ કહેવી. પંચેન્દ્રિય તિર્યચયોનિક નપુંસકકાયસ્થિતિ
૪૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ. તે નિરંતર સાત ભવ પૂર્વકોટિ આયુ નપુંસકત્વથી અનુભવતો જાણવો. પછી અવશ્ય તેને છોડે. આ પ્રમાણે જળચરસ્થળ,ખેચર નપુંસકોના વિષયમાં જાણવું.
સામાન્ય મનુષ્ય નપુંસક કાયસ્થિતિ આ રીતે જ કહેવી. કર્મભૂમક મનુષ્ય નપુંસકની ફોગથી-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ. ચારિત્રધર્મથી-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ. આ પ્રમાણે ભરત, ઐરાવત, વિદેહના નપુંસકોની કાયસ્થિતિ કહેવી. સામાન્યથી અકર્મભૂમક મનુષ્ય નપુંસક કાયસ્થિતિમાં જન્મને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પૃથકત્વ. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. આ પ્રમાણે હૈમવતાદિ છ અકર્મભૂમિ, અંતર્દીપક મનુષ્ય નપુંસક કહેવા.
હવે અંતરને કહે છે - નપુંસક થઈ, નપુંસકત્વથી રહિત થઈ, ફી કેટલા કાળે નપુંસક થાય? જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથવ. પુરપાદિકાળ આટલો જ સંભવે છે. સંચિટ્ટણા-સાતત્યથી અવસ્થાન. • x * * * ભગવદ્ ! નપુંસક, નપુંસકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય. પુરુષની સંચિટ્ટણા અને નપુંસકનું અંતર ઉત્કૃષ્ટ સાગર પૃથક્રવપકદેશમાં પદસમુદાયોપચારથી સાગરોપમશત પૃચક છે. તેથી નપુંસક અંતરીક પ્રતિપાદક આ અધિકૃત્ સૂત્ર કહ્યું.
સામાન્યથી નૈરયિક નપુંસકનું અંતર જઘન્યથી અંતર મુહd. સાતમી નકશી ઉદ્વર્તીને તંદુલ મત્સ્યાદિમાં અંતર્મુહૂર્ત રહીને ફરી સાતમી નà જાય. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નરકના ભવથી ઉદ્વર્તીને પરંપરાથી નિગોદમાં જઈને અનંતકાળ રહે.
સામાન્યથી તિચિયોનિક નપુંસકનું અંતર-જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથકવ સાતિરેક. વિશેષથી-એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકનું અંતર ઉકાટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ, કેમકે ત્રસકાયની આટલી કાયસ્થિતિ છે પૃથ્વીકાયિક એકેન્દ્રિય નપુંસકનું અંતર ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે આ જ પ્રમાણે અપ્ર-તેઉ-વાયુ નપુંસકનું પણ કહેવું. વનસ્પતિ નપુંસકનું જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - તે કાળથી અસંખ્યાત-ઉત્સર્પિણી-વસર્પિણી, ફોનથી અસંખ્યાતલોક. વનસ્પતિના ભવથી ચ્યવીને અન્યત્ર આટલો કાળ અવસ્થાન સંભવે. પછી સંસારી જીવ નિયમથી વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થાય.
બે થી પાંચ ઈન્દ્રિય તિર્યંચનપુંસક, જલચરાદિ તિર્યંચ નપુંસકોનું અંતર, સામાન્ય મનુષ્ય નપુંસકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે અનંતકાળ-વનસ્પતિકાળ છે. કર્મભૂમક મનુષ્ય નપુંસકનું અંતર ક્ષેત્રને આશ્રીને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ, શાસ્ત્રિ-ધર્મને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. તે અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, થોબથી અનંતલોક, દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત. આ પ્રમાણે ભરત, ઐરવત, વિદેહ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨/-/૬૭
મનુષ્ય નપુંસાનું અંતર કહેવું. અકર્મભૂમક મનુષ્ય નપુંસકનું જન્મને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્વ - ૪ - ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. સંહરણથી જઘન્ય અંતર્મુહૂર્ત-કોઈ કર્મભૂમિજ મનુષ્યનપુંસક કોઈ અકર્મભૂમિમાં સંહરાઈ, કેટલા કાળ પછી તથાવિધ બુદ્ધિ પરાવર્તન ભાવથી ફરી કર્મભૂમિમાં સંહરાય તેમાં અંતર્મુહૂર્ત પછી ફરી અકર્મભૂમિમાં લવાય. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે હૈમવત આદિ બધી અકર્મભૂમિમાં કહેવું. • સૂત્ર-૬૮ :
ભગવન્ ! આ નૈરયિક-તિર્યંચ-મનુષ્ય નપુંસકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય નપુંસકો, નૈરયિકનપુંસક અસંખ્યાતગણા, તિર્યંચ અનંતગણા છે.
ભગવન્ ! આ પભા યાવત્ અધઃસપ્તમી નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા અધઃસપ્તમી પૃથ્વીનૈરયિક નપુંસક છે. છઠ્ઠી પૃથ્વીના અસંખ્યાતગણા, યાવત્ બીજી પૃથ્વીના અસંખ્યાતગણા છે. તેનાથી રત્નપભા પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાતગણા છે.
૪૩
ભગવન્ ! આ તિર્યંચયોનિક નપુંસકોમાં એકેન્દ્રિય તિર્યંચોનિક નપુંસકોમાં પૃથ્વીકાયિક ચાવર્તી વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય તિર્યંચ નપુંસક, જલા-સ્થલચર-ખેચર આ બધામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ખેચર તિર્યંચનપુંસકો છે, સ્થલચર તિર્યંચનપુંસક સંખ્યાતગણાં, જલચર તિર્યંચ નપુંસક સંખ્યાતગણાં, ઉરિન્દ્રિય વિશેષ અધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેઉકાયિક એકેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણા, પૃથ્વીકાયિક વિશેષાધિક, એ પ્રમાણે અપ્ વાયુ-વનસ્પતિ, તિર્યંચનપુંસક અનંતગણા છે.
ભગવન્ ! આ મનુષ્યનપુંસકોમાં કર્મભૂમિક-કર્મભૂમિક-અંતર્દીપકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછા અંતર્તીપક અકર્મભૂમક નપુંસકો છે. દેવકુટુ-ઉત્તરસ્ફુરજા બંને સંખ્યાતગણા, એ પ્રમાણે યાવત્ પૂર્વ-પશ્ચિમ વિદેહકર્મભૂમિજા મનુષ્ય નપુંસકો બંને સંખ્યાતગણા છે.
ભગવન્ ! આ નૈરયિક નપુંસકોમાં ર૫ભા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકો, તિર્યંચયોનિક નપુંસકોમાં-એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાં પૃથ્વીકાયિક યાવર્તી વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો, બેત્રણ-ચાર ઈન્દ્રિયો પંચેન્દ્રિય તિયોનિક નપુંસકોમાં જલચર-સ્થલચર-ખેચર, મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિજા-અકર્મભૂમિજા-અંતર્દીપકા નપુંસકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ?
ગૌતમ ! સૌથી થોડાં અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકો છે, છઠ્ઠી પૃથ્વી અસંખ્યાતગુણા યાવત્ બીજી પૃથ્વી અસંખ્યાતગુણા અંતર્દીપક મનુષ્ય નપુંસક અસંખ્યાતગણા. દેવકુટુ-ઉત્તરકુટુ૰ નપુંસકો બંને સંખ્યાતગણા ચાવત્
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
પૂર્વ-પશ્ચિમવિદેહ, મનુષ્ય નપુંસકો બંને સંખ્યાતગણા, રત્નપ્રભા, નૈરયિક અસંખ્યાતગણા, ખેચર પંચેન્દ્રિય તિચિયોનિક નપુંસકો અસંખ્યાતગણા, સ્થલચર૰ સંખ્યાતગણા, જલચર સંખ્યાતગણા, ચઉરિન્દ્રિય વિશેષાધિકા, તેઈન્દ્રિય વિશેષાધિકા, બેઈન્દ્રિય વિશેષાધિકા, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીકાયિક વિશેષાધિક, કાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક અનંતગુણા.
• વિવેચન-૬૮ :
સૌથી થોડાં મનુષ્ય નપુંસકો છે. શ્રેણીના અસંખ્યાત ભાગવર્તી પ્રદેશોની રાશિ પ્રમાણ છે. તેથી નૈરયિક નપુંસક અસંખ્યાતગણા છે. અંગુલ ક્ષેત્રની પ્રદેશરાશિના પ્રથમ વર્ગને દ્વિતીય વર્ગમૂળથી ગુણિત કરતા જે પ્રદેશરાશિ હોય છે, તેની બરાબર ધનીકૃત્ લોકની એક પ્રાદેશિક શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશની બરાબર છે. તેનાથી તિર્યંચયોનિક નપુંસકો અનંતગુણા છે, કેમકે નિગોદના જીવો અનંત છે. વૈરયિક નપુંસકોમાં - સૌથી થોડાં અધઃસપ્તમી નૈરયિક નપુંસકો છે. તેનાથી છઠ્ઠી પૃથ્વીના અસંખ્યાતગણાં છે, તેથી પાંચમીના યાવત્ બીજી પૃથ્વીના નપુંસક વૈરયિકો એક-એકથી અસંખ્યાતગણા છે. કેમકે બધાં પૂર્વ-પૂર્વ વૈરયિક પરિમાણ હેતુ શ્રેણી અસંખ્યાતભાગ અપેક્ષાથી અસંખ્યાત-અસંખ્યાતગુણ શ્રેણીના ભાગવર્તી નભઃપ્રદેશ રાશિ પ્રમાણ છે. બીજીથી પહેલી પૃથ્વીના નૈરયિકનપુંસક અસંખ્યાતગણા છે. તેનું કારણ - x - આકાશપ્રદેશ છે. - ૪ -
પ્રત્યેક પૃથ્વીના પૂર્વ-ઉત્તર-પશ્ચિમ દિશાના નૈરયિક સર્વથી થોડાં છે, તેથી દક્ષિણદિશાના વૈરયિક અસંખ્યાતગણા છે. પૂર્વ-પૂર્વની પૃથ્વીઓની દક્ષિણ દિશાના વૈરયિક નપુંસકોની અપેક્ષા પશ્ચાનુપૂર્વીથી આગળ-આગળ પૃથ્વીઓમાં ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલ નૈરચિક નપુંસક અસંખ્યાતગણા અધિક છે, પ્રજ્ઞાપનામાં તે કહ્યું છે. વૃત્તિકારશ્રીએ પ્રજ્ઞાપનનો પાઠ આપેલ છે, તેનો સંક્ષેપ ઉપર કર્યો છે.
૪૪
-
હવે તિર્યંચયોનિક નપુંસક વિષય અલ્પબહુત્વ કહે છે સૌથી થોડાં ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો-પ્રતર અસંખ્યેય ભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશરાશિ પ્રમાણત્વથી. તેનાથી સ્થલચર તિર્યંચનપુંસક સંખ્યાતગણા, તેનાથી જલચર તિર્યંચનપુંસક સંખ્યાતગણા, x - તેનાથી ચરિન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, - ૪ - તેનાથી તેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, તેનાથી તેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, - x . તેનાથી તેઉકાયિક નપુંસક અસંખ્યાતગણા છે. કેમકે સૂક્ષ્મ-બાદર ભેદથી તેના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણત્વ છે. તેનાથી પૃથ્વીકાયિક નપુંસક વિશેષ-અધિક છે, પ્રભુત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વથી છે. તેનાથી અાયિક નપુંસક વિશેષાધિક છે - x તેનાથી વાયુકાયિક નપુંસક વિશેષાધિક છે. • x - તેનાથી વનસ્પતિકાયિક
Page #30
--------------------------------------------------------------------------
________________
૨/-/૬૮
એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. કેમકે અનંત લોકાકાશ પ્રદેશરાશિ પ્રમાણ છે. હવે મનુષ્ય નપુંસકનું અલ્પબહુત્વ-સૌથી થોડાં અંતર્ દ્વીપજ મનુષ્ય નપુંસકો છે, તે સંમૂઈજનજ જાણવા. ગર્ભજ નપુંસકો અસંભવ છે. તેથી દેવકુટુ-ઉત્તરકુર નપુંસક સંખ્યાતગણા છે. - x - સ્વસ્થાને આ બંને તુલ્ય છે. તેનાથી હવિર્ષ-રમ્યક્ વર્ષ નપુંસકો સંખ્યાતગુણા, સ્વસ્થાને તુલ્ય. તેથી હૈમવત-હૈરણ્યવતના નપુંસકો સંખ્યાતગણા, સ્વસ્થાને બંને તુલ્ય છે. તેથી ભરત-ઐવત નપુંસકો સંખ્યાતગણા. તેથી પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકો સંખ્યાતગણા છે.
હવે નૈરયિક-તિર્યંચ-મનુષ્યોનું અાબહુત્વ-સૌથી થોડા સાતમી નકના નપુંસકો છે. તેનાથી છટ્ઠી-પાંચમી-ચોથી-ત્રીજી-બીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અનુક્રમે અસંખ્યાતગણા છે. બીજી પૃથ્વી નપુંસકોથી અંતર્હિપજ મનુષ્ય નપુંસક અસંખ્યાતગણાં છે. આ અસંખ્યેય ગુણત્વ સંમૂર્છનજ મનુષ્ય અપેક્ષાઓ છે. તેનાથી દેવકુટુ-ઉત્તરકુરુ॰ મનુષ્ય નપુંસકો, હરિવર્ષ-રમ્યવર્ષ, નપુંસકો, હૈમવત-હૈરણ્યવતનપુંસકો, ભરતઔરવત નપુંસકો, પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકો અનુક્રમે સંખ્યાતગણાં છે. સ્વસ્થાનમાં બંને તુલ્ય છે.
પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકોથી આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન રત્નપ્રભા પૃથ્વીના વૈરયિક નપુંસકો અસંખ્યાતગણા છે. તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા છે, તેનાથી સ્થલચર, જલચર નપુંસકો અનુક્રમે સંખ્યાતગણાં છે. જલચર નપુંસકથી ચાર-ત્રણ-બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે. બેઈન્દ્રિય નપુંસકથી તેઉકાયિક નપુંસકો અસંખ્યાતગણાં છે, તેનાથી પૃથ્વી-અપ્ વાયુ તિર્યંચ નપુંસકો અનુક્રમે વિશેષાધિક છે. વાયુ નપુંસકથી વનસ્પતિ નપુંસક અનંતગણા છે. યુક્તિ પૂર્વવત્. - હવે નપુંસક બંધસ્થિતિ –
૪૫
• સૂત્ર-૬૯ -
ભગવન્ ! નપુંસકવેદ કર્મની કેટલા કાળની બંધસ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી બે સપ્તમાંશ સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ વીશ સાગરોપમ કોડાકોડી. ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. આ અબાધાકાળહીન કમસ્થિતિ તે કનિષેક છે. ભગવન્ ! નપુંસક વેદ કેવા પ્રકારે છે ? ગૌતમ ! મહાનગરના દાહ સમાન કહ્યો છે.
• વિવેચન-૬૯ :
નપુંસકવેદ કર્મની, ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ આ - મહા નગર દાહ સમાન, સર્વ અવસ્થા - સર્વપ્રકારે કામ દાહ સમાન છે.
હવે અલ્પબહુત્વ આઠ પ્રકારે કહે છે – તે નીચે મુજબ.
• સૂત્ર-૭૦ -
ભગવન્ ! આ સ્ત્રી, પુરુષ, નપુંસકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા પુરુષો છે, તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી
૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છે, તેનાથી નપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ તિર્યંચોના સ્ત્રી-પુરુષ-નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી ઓછા તિય પુરુષો છે, તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગણી, તેથી અનંતગણા તિર્યંચ નપુંસકો છે.
ભગવન્ ! આ મનુષ્યોના સ્ત્રી-પુરુષ-નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! મનુષ્ય પુરુષો સૌથી થોડાં છે, તેનાથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેનાથી મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણાં છે.
ભગવન્ ! આ દેવોના સ્ત્રી-પુરુષ, નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી ઓછા નૈરયિક નપુંસકો છે, દેવ પુરુષો તેનાથી અસંખ્યાતગણા, દેવીઓ તેનાથી સંખ્યાતગણી છે.
ભગવન્ ! આ તિર્યંચોની સ્ત્રી-પુરુષ-નપુંસકો, મનુષ્યોના સ્ત્રી-પુરુષનપુંસકો, દેવસ્ત્રી-પુરુષ, નૈરયિકનપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ! સૌથી ઓછા મનુષ્યપુરુષો, મનુષ્યસ્ત્રી સંખ્યાતગણી, મનુષ્યનપુંસકો અસંખ્યાતગણા, નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા, તિચિ પુરુષો અસંખ્યાતગણા,
તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, દેવો અસંખ્યાતગણા, દેવીઓ સંખ્યાતગણી, તિયનપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ તિર્યંચ સ્ત્રીઓમાં જલારી, સ્થલારી, ખેચરી, તિપુિરુષોમાં જલચર, સ્થલચર, ખેચર, તિર્યંચ નપુંસકોમાં - એકેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક નપુંસકો, બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં-જલચર, સ્થલચર, ખેારોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં ખેચર તિર્યંચ પુરુષો, ખેચર તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, સ્થલચર પંચેન્દ્રિય તિય સ્ત્રી સંખ્યાતગણી, જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગણી, ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા, સ્થલચર પંચેન્દ્રિયતિર્યંચ નપુંસકો સંખ્યાતગણા, જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગણા, ચઉરિન્દ્રિયો વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બેઈન્દ્રિયો વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીકાયિક વિશેષાધિક, અાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિયતિર્યંચ યોનિક નપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ મનુષ્ય સ્ત્રીઓમાં કર્મભૂમિકા-કર્મભૂમિકા-અંતર્દીપિકા, મનુષ્યપુરુષોમાં કર્મભૂમક-અકર્મભૂમક-અંતર્દીપક, મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમકઅકમભૂિમક-અંતર્દીપકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! આંતર્દીપક મનુષ્ય સ્ત્રી અને પુરુષો બંને તુલ્ય અને સૌથી થોડાં છે, દેવ-ઉત્તકુ કર્મભૂમક મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા, હરિવર્ષ-મ્યવર્ષ
Page #31
--------------------------------------------------------------------------
________________
૨/-/૭
મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા, હેમવત-હેરણ્યવત્ મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા, ભરત-ઐરવત મનુષ્ય પુરુષો બંને સંખ્યાતગણા, ભરત-ૌરવત મનુષ્ય સ્ત્રી બંને સંખ્યાત ગણી, પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય પુરુષો બંને સંખ્યાતગણા, પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય સ્ત્રી બંને સંખ્યાતગણી, અંતર્દીપક મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા, દેવકુ-ઉત્તકુટુ૰ મનુષ્ય નપુંસકો બંને સંખ્યાતગણા, તે પ્રમાણે જ યાવત્ પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા,
ભગવન્ ! આ દેવીસ્ત્રીઓમાં - ભવનવાસી, વ્યંતરી, જ્યોતિકીણી, વૈમાનિકી, દેવપુરુષોમાં ભવનવાસી યાવત્ વૈમાનિકમાં સૌધર્મક યાવત્ પ્રૈવેયક, અનુત્તરોપાતિકા, નૈરયિક નપુંસકોમાં - રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં અનુત્તોપાતિક દેવો, ઉપરી ત્રૈવેયક દેવો સંખ્યાતગણા, યાવત્ તે રીતે આનત દેવો સંખ્યાતગણા, અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા, છઠ્ઠી પૃથ્વી નૈરયિક અસંખ્યાત ગણા, સહસ્રારદેવો અસંખ્યાતગણા, મહાશુક્ર દેવો અસંખ્યાતગણા, પાંચમી પૃથ્વી નૈરયિકો અસંખ્યાતગણા, લાંતક દેવો અસંખ્યાતગણા, ચૌથી પૃથ્વીનૈરયિક અસંખ્યાતગણા, બ્રહ્મલોક દેવો અસંખ્યાતગણા, ત્રીજી પૃથ્વી નૈરયિક અસંખ્યાતગણા, માહેન્દ્ર દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવી સંખ્યાતગણી, અસંખ્યાતગણા, ભવનવાસી દેવી સંખ્યાતગણી, આ રત્નપ્રભા નૈરયિક અસંખ્યાતગણા, વ્યંતર દેવો અસંખ્યાતગણા, વ્યતરદેવી સંખ્યાતગણી, જ્યોતિક દેવો સંખ્યાત ગણા, જ્યોતિક દેવીઓ સંખ્યાતગણી છે.
*ક
ભગવન્ ! આ તિચસ્ત્રીઓમાં - જલચરી, સ્થલચરી, ખેચરી, તિર્યંચપુરુષોમાં – જલચર, સ્થલચર, ખેચરો, તિર્યંચનપુંસકોમાં એકેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં - પૃથ્વીકાયિક ચાવર્તી વનસ્પતિકાયિક નપુંસકો, બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકો, પંચેન્દ્રિય તિચિ નપુંસકોમાં – જલચર-સ્થલચર-ખેચર, મનુષ્યીઓમાં – કર્મભૂમિકા, અકર્મભૂમિકા, અંતર્દીપિકા, તથા મનુષ્યપુરુષોમાં કર્મભૂમિકઅકર્મભૂમિક-અંતર્દીપક, મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિક-અકર્મભૂમિક-તપક, દેવીમાં ભવનવાસિણી-વ્યંતરી-જ્યોતિકી-વૈમાનિકી, દેવપુરુષોમાં ભવનવાસી-વ્યંતરજ્યોતિક-વૈમાનિકોમાં સૌધર્મક સાવત્ ત્રૈવેયક-અનુત્તરોપાતિક, નૈરયિક નપુંસકોમાં રત્નપ્રભા યાવત્ અધઃરાપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ?
ગૌતમ ! અંતર્દીપક અકર્મભૂમક મનુષ્ય સ્ત્રી-પુરુષો, બંને તુલ્ય અને સૌથી ઓછા છે. દેવકુટુ-ઉત્તરકુટુ૰ મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા છે, એ રીતે હરિવર્ષ-રમ્યક્ર્ષ હૈમવત-હેરણ્યવત્ ભરત-ૌરવત મનુષ્ય પુરુષો
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બંને સંખ્યાતગણા છે, ભરત-ૌરવત મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગણા, પૂર્વપશ્ચિમ વિદેહ મનુષ્યપુરુષો બંને સંખ્યાતગણા, પૂર્વ-પશ્ચિમવિદેહ મનુષ્ય સસ્ત્રીઓ બંને સંખ્યાતગણી, અનુત્તરોપાતિક દેવો અસંખ્યાતગ, ઉપરી ત્રૈવેયક દેવો સંખ્યાતગણા યાવત્ આનત દેવો સંખ્યાતગણા, અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા, છઠ્ઠી પૃથ્વીનૈરયિક અસંખ્યાતગણા, સહસાર દેવો અસંખ્યાતગણા, મહાશુક્ર દેવો અસંખ્યાતગણા, પાંચમી પૃથ્વી નૈરયિક અસંખ્યાતગણા, લાંતક દેવો અસંખ્યાતગણા, ચોથી પૃથ્વીનૈરયિક અસંખ્યાતગણા, બ્રહ્મલોક દેવો અસંખ્યાતગણા, ત્રીજી પૃથ્વીનૈરયિક અસંખ્યાતગણા, માહેન્દ્ર દેવો અસંખ્યાતગણા, સનકુમાર દેવો સંખ્યાતગણા, બીજી પૃથ્વી નૈરયિક અસંખ્યાતગુણા, અંતર્દીપક મનુષ્ય નપુંસક અસંખ્યાતગણા, દેવકુટુ-ઉત્તકુટુ॰ મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા, એ પ્રમાણે યાવત્ વિદેહ ઈશાન દેવો અસંખ્યાતગણા, ઈશાનદેવી સંખ્યાતગણી, સૌધર્મદેવો સંખ્યાતગણા, સૌધર્મદેવી સંખ્યાતગણી, ભવનવાસી દેવો અસંખ્યાતગણા, ભવનવાસી દેવી સંખ્યાતગણી, આ રત્નપ્રભાપૃથ્વી નૈરયિક નપુસકો અસંખ્યાતગણા, ખેચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, ખેચર તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગણી, સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, સ્થલચર તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, જલચર તિર્યંચ મી સંખ્યાતગણી, વ્યંતર દેવો સંખ્યાતગણા, વ્યંતરદેવીઓ સંખ્યાતગણી, જ્યોતિદેવો સંખ્યાતગણા, જ્યોતિક દેવીઓ સંખ્યાતગણી, ખેચર પંચેન્દ્રિયતિર્યંચ નપુંસકો સંખ્યાતગણા, સ્થલચર નપુંસકો સંખ્યાતગણા, જલચરનપુંસકો સંખ્યાતગણા, ચરિન્દ્રિયો વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બેઈન્દ્રિયો વિશેષાધિક,
તેઉકાયિકો અસંખ્યાતગણા, પૃથ્વી વિશેષાધિક, અપ વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક અનંતગુણા છે.
• વિવેચન-૭૦ :
સૌથી ઓછા તિર્યક્ પુરુષો છે. તેનાથી તિર્યંય સ્ત્રીઓ સંખ્યાતગુણ-ત્રણ ગુણત્વથી છે. તેનાથી તિર્યંચ નપુંસકો અનંતગુણા છે. નિગોદ જીવોના અનંતત્વથી. - - હવે બીજું - - સૌથી થોડાં મનુષ્ય પુરુષો, સંય કોડાકોડી પ્રમાણત્વથી, તેનાથી મનુષ્ય સ્ત્રી સંખ્યાતગુણ, ૨૭-ગણી હોવાથી. તેનાથી મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા છે. - ૪ -
હવે ત્રીજુ-સૌથી ચોડાં નૈરયિક નપુંસક, અંગુલ માત્ર ક્ષેત્ર રાશિમાં સ્વપ્રથમ વર્ગમૂળથી ગુણતાં જે પ્રદેશ રાશિ પ્રમાણ ઘનીકૃત્ લોકના એક પ્રાદેશિકી શ્રેણી આકાશ પ્રદેશ પ્રમાણત્વથી. તેનાથી દેવો અસંખ્યેય ગુણા - ૪ - તેનાથી દેવસ્ત્રીઓ સંખ્યાતગુણ, બત્રીશ ગુણત્વથી.
સલ સત્મિશ્ર ચોથું - સૌથી થોડાં મનુષ્યપુરુષો, તેનાથી મનુષ્યસ્ત્રી સંખ્યાતગુણ,
Page #32
--------------------------------------------------------------------------
________________
No
૨-૩૦ તેનાથી મનુષ્ય નપુંસક અસંખ્યાતગુણ, તેનાથી નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણ - x • તેથી તિર્યંચપુરુષ અસંખ્યાતગણા - x • તેનાથી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણ,
ગુણવથી. તેનાથી દેવો સંખ્યાલગણા - x • તેનાથી દેવી સંખ્યાતગુણ, બત્રીસગણત્વથી. તેનાથી તિચિ નપુંસક અનંતગુણ, નિગોદ જીવના અનંતત્વથી.
હવે પાંચમું - સૌથી થોડા ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો, તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાગણી, તેનાથી સ્થલચર તિર્યંચ પુરષો સંખ્યાતગણીતેનાથી તેમની સ્ત્રીઓ સંખ્યાતગણી, તેનાથી જલયર તિર્યંચ રૂપો સંખ્યાલગણા, તેનાથી તેની સ્ત્રીઓ સંપ્રખ્યાતગણી, તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા, તેનાથી સ્થલચર-જલચર તિર્યંચ નપુંસકો અનુક્રમે સંખ્યાબણા, તેનાથી ચાર-ત્રણબે ઈન્દ્રિયો અનુક્રમે વિશેષાધિક, તેનાથી તેઉકાયિક અસંખ્યાતગણા, તેનાથી પૃથ્વીઅ-વાયુનાયિકા અનુક્રમે વિશેષાધિક છે, તેનાથી વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અનંતગણા છે.
ધે છઠું-સૌથી થોડાં અંતદ્વપક મનુષ્ય સ્ત્રી-પુરુષો છે, આ બંને પરસ્પર તુલ્ય છે, તેમાં સ્ત્રી-પુરુષોના યુગલધર્મપણાથી છે. તેનાથી દેવકુર-ઉત્તરકુરક મનુષ્ય સ્ત્રી-પુરુષ સંખ્યાલગણા છે. સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. એ પ્રમાણે હરિવર્ષ-રમ્ય સ્ત્રી-પુરુષ, હૈમવત-મ્યવત્ સ્ત્રી-પુરુષો અનુક્રમે સંખ્યાલગણા છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેનાથી ભરત-ઐરવતના મનુષ્યો બંને સંખ્યાલગણા, સ્વસ્થાને પરસ્પર તુલ્ય, તેનાથી તેની સ્ત્રીઓ સંખ્યાતગણી, ૨૭ગણી હોવાથી, સ્વસ્થાને પરસ્પર તુલ્ય. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના પુરુષો બંને સંખ્યાતપણા અને સ્વસ્થાને પરસ્પર તુલ્ય. તેનાથી તેની સ્ત્રીઓ સંખ્યાતગણી, પરસ્પર તુલ્ય. તેનાથી અંતર્લીપ મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા - શ્રેણી અસંચેય ભાગગત આકાશ પ્રદેશ સશિ પ્રમાણ_થી. તેનાથી દેવકર-ઉત્તરકુર મનુષ્ય નપુંસકો સંખ્યાત ગણા અને પરસ્પર તુલ્ય એ રીતે હસ્વિર્ષ-રમ્યક્ વર્ષ અને હૈમવત-âરણ્યવત મનુષ્યનપુંસકો અનુક્રમે કહેવા. તેનાથી ભરત-રસ્વત મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા, સ્વસ્થાને તુલ્ય, તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્યનપુસંકો સંખ્યાલગણા, પરસ્પર તુલ્ય.
હવે સાતમું - સૌથી થોડાં અનુત્તરોપાતિક દેવપુરષો, તેનાથી ઉપરી-મધ્યમનીચેના સૈવેયકના-અટ્યુત-આરણ-પ્રાણત-આનત દેવો અનુક્રમે સંખ્યાલગણા, ઇત્યાદિ બધું સાર્થવત્ જાણવું.
' હવે આઠમું - સૌથી થોડાં અંતરદ્વીપક મનુષ્ય સ્ત્રી-પુરષો સ્વસ્થાને બંને તુલ્ય-યુગલધર્મત્વથી, એ રીતે દેવકુટુ-ઉત્તરકુરુ, હરિવર્ષ-રમ્યવર્ષ, હૈમવત-હૈરમ્યવના મનુષ્ય સ્ત્રી-પુરુષો અનુક્રમે સંખ્યાતગણા, પરસ્પરતુશે. તેનાથી ભરત-સ્વતના મનુષ્યપુરુષો બંને સંખ્યાલગણા, સ્વસ્થાને તુલ્ય. તેનાથી ભરત-રસ્વત મનુષ્યબી સંખ્યામણા, સ્વસ્થાને પરસ્પરતુચ, તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યરૂપો બંને સંખ્યાલગણા [ઇત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ હોવાથી અહીં વૃત્તિનો અનુવાદ 1િ8/4]
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ છોડી દીધેલ છે.] - x • x -
• સૂત્ર-૩૧ :
ભગવન! આીઓની કેટલી કાયસ્થિતિ છે ? ગૌતમ! એક અપેક્ષાઓ ઈત્યાદિ પૂર્વવત કહેતું. એ રીતે પુરુષ અને નપુંસક પણ જાણવા. સંચિટ્ટણા પણ ત્રણેની પૂર્વવત કહેવી. અંતર પણ તેમજ છે.
• વિવેચન-૭૧ :
આ બધું પૂર્વે કહ્યા મુજબ જાણવું. જે કથન પહેલાં અલગ-અલગ પ્રકરણોમાં કરેલ, તે અહીં સમુદાયરૂપે છે, માટે પુનરુક્તિ દોષ નથી. હવે સ્ત્રી-પુરુષ-નપુંસકોનું અા બહુત કહે છે - સ્ત્રી, પુરુષ, નપુંસકોમાં સૌથી ઓછા પુરષો, સ્ત્રી આદિથી હીન સંખ્યાવાળા હોવાથી, તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી, તેનાથી નપુંસકો અનંતગણા કેમકે એકેન્દ્રિયો અનંતાનંત સંખ્યાવાળા છે. હવે મીનું સ્વજાતિ પુરુષથી બહd
• સૂત્ર-૩૨,૩ :
[] તિર્યંચ રુશીઓ, તિર્યંચ યુરષોથી ત્રણગણી અને ત્રણરૂપ અધિક છે, મનુષ્ય સ્ત્રીઓ - મનુષ્ય પરષોથી રગણી અને રરૂપ અધિક છે. દેવીદેવપુરષોથી ૩ર-ગણી, ૩ર-રણ અધિક છે.
[33] મણ વેદરૂપ આ પતિપત્તિમાં ભેદ, સ્થિતિ, સંચિણા, અંતર, અલાબહુવ, વેદોની બંધ સ્થિતિ, વેદોનો પ્રકાર કહ્યો. આ રીતે ત્રણ ભેદે સંસારી જીવોનું કથન કર્યું.
• વિવેચન-૭૨,૭૩ -
* * * * * વૃદ્ધાચાર્યોએ પણ ઉક્ત સૂત્રને બે ગાથામાં રજૂ કરીને કહ્યું છે - રાગદ્વેષને જિતનાર જિનેશ્વરોએ આમ કહ્યું છે.
- પ્રતિપત્તિ ઉપસંહાર ગાથામાં કહ્યું - ત્રણ વેદે કથનમાં પહેલો અધિકાર “ભેટ” કહ્યો, પછી સ્થિતિ ઈત્યાદિ કહેલ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-ર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #33
--------------------------------------------------------------------------
________________
૩|નર-૧/૪
* પ્રતિપત્તિ-૩-"યનર્વિધ"
0—0—0—0—0
૦ બીજી પ્રતિપત્તિ કહી, હવે ત્રીજી પ્રતિપત્તિ કહે છે –
• સૂત્ર-૪ :
તેમાં જે એમ કહે છે
-
સંસારી જીવો ચાર ભેદે કહ્યા છે, તે એમ કહે
છે – નૈરસિક, તિર્યંચ, મનુષ્ય, દેવ.
૫૧
• વિવેચન-૩૪ :
તે દશ પ્રતિપત્તિઓમાં જે આચાર્યો એમ કહે છે કે – સંસારી જીવો ચાર ભેદે કહ્યા છે - તેઓ વૈરયિકાદિ ચાર ભેદ બતાવે છે.
પ્રતિપત્તિ-૩-નૈરયિક” ઉદ્દેશો-૧ છે
— x — x — x — x − x —
• સૂત્ર-૫
થી ૮૦ -
[૫] તે નૈરયિકો શું છે ? તે સાત ભેદે છે - પહેલી પૃથ્વી નૈરયિક, બીજી પૃથ્વી નૈરયિક યાવત્ સાતમી પૃથ્વી નૈરયિક.
[૬] ભગવન્ ! પહેલી પૃથ્વીનું શું નામ, શું ગોત્ર છે ? ગૌતમ ! નામ‘ધમ્મા’ છે. ગોત્ર રત્નપ્રભા છે ભગવન્ ! બીજી પૃથ્વીનું શું નામ, શું ગોત્ર છે ? ગૌતમ ! નામ‘વંસા' ગોત્ર શર્કરાભા છે, એ રીતે આ આલાવાથી બધાંની પૃચ્છા કરવી નામો આ પ્રમાણે – શ્રીજી સેલા, સૌથી અંજના, પાંચમી રિષ્ઠા, છઠ્ઠી મઘા, સાતમી માઘવતી.
[૭] સાત પૃથ્વીના ક્રમશઃ નામ છે – ધર્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા, માઘવતી... [૮] સાત પૃથ્વીના ગોત્ર ક્રમશઃ છે – રત્ના, શકરા, વાલુકા, પકા, ધૂમા, તમા, તમામા.
[૯] ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી કેટલી મોટી છે ? ગૌતમ ! તે ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સથી છે. આ આલાવા મુજબ આમ જાણવું –
[૮૦] ક્રમશઃ સાતેનું બાહ્ય એક લાખ ઉપરાંત એંશી, બત્રીશ, અઠ્ઠાવીશ, વીશ, અઢાર, સોળ, આઠ હજાર યોજન છે.
• વિવેચન-૭૫ થી ૮૦ :
આ નૈરયિકો સાત ભેદે છે – પહેલી પૃથ્વીના નૈરયિક ઈત્યાદિ. હવે પ્રત્યેક પૃથ્વીના નામ, ગોત્ર કહે છે. તેમાં - અનાદિકાળ સિદ્ધ અન્વર્ય રહિત તે નામ, સાન્વર્ટ નામ તે ગોત્ર. તેના પ્રતિપાદન માટે કહે છે – અનાદિ કાળ પ્રસિદ્ધ અન્વર્ટ રહિત નામ કયા છે ? અને અન્વર્ણયુક્ત નામ [ગોત્ર] કયા છે? નામથી ધર્મા, ગોત્રથી રત્નપ્રભા. અન્વર્થ આ રીતે – રત્નોનું બાહુલ્ય જ્યાં છે, તે રત્નપ્રભા. આ રીતે બાકીના સૂત્રો પ્રત્યેક પૃથ્વી પ્રશ્ન-ઉત્તર રૂપે કહેવી. વિશેષ આ - શર્કરાનું બાહુલ્ય જેમાં છે તે શર્કરાપ્રભા, ધૂમના જેવી પ્રભા ધૂમપ્રભા, તમસનું બાહુલ્ય જેમાં
૫૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છે તે તમઃપ્રભા, પ્રકૃષ્ટ તમઃપ્રભા, તે તમામપ્રભા.
કોઈક પુસ્તકમાં સંગ્રહણી ગાથા છે – જેમાં સાત પૃથ્વીના ધર્મ આદિ સાત નામો, રત્ના આદિ સાત ગોત્રોનો ઉલ્લેખ છે.
હવે પ્રત્યેક પૃથ્વીનું બાહુલ્ય - નામની અપેક્ષા ગોત્રની પ્રધાનતા છે, તેથી રત્નપ્રભાદિ ગોત્રના ઉલ્લેખથી પ્રશ્નોત્તર કરાયા છે. ભગવંતે કહ્યું – ૧,૮૦,૦૦૦ બાહલ્યથી છે. એ રીતે બધાં સૂત્રો કહેવા.
• સૂત્ર-૮૧ :
ભગવન્ ! આ નપભા પૃથ્વી કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેટે ખકાંડ, પંકબહુલકાંડ, બહુલકાંડ... ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ કેટલા ભેટે છે ? ગૌતમ ! ૧૬-ભેટે-રત્ન, વજ્ર, વૈર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભા, પુલક, સૌગંધિક, જ્યોતિસ, અંજન, અંજનપુલક, રજત, જાત્યરૂપ, અંક, સ્ફટિક અને ષ્ટિ. ભગવન્ ! આ રત્નપભા પૃથ્વીનો રત્નકાંડ કેટલા ભેદે છે? ગૌતમ! એક પ્રકારે. અબહુલકાંડ કેટલા ભેદે છે ? એક પ્રકારે... ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વી કેટલા ભેદે છે ? ગૌતમ ! એક પ્રકારે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
♦ વિવેચન-૮૧ :
આ રત્નપ્રભાપૃથ્વીના કેટલા પ્રકાર, કેટલા વિભાગ કહ્યા છે? ગૌતમ! ત્રણ વિભાગ છે - ખરકાંડ આદિ, કાંડ એટલે વિશિષ્ટ ભૂભાગ. ખર-કઠિન, તેમાં પહેલા ખરકાંડ, પછી પંકબહુલ, પછી અબહુલ. રત્નપ્રભા પૃથ્વીમાં ખરકાંડ કેટલા ભેદે છે? ગૌતમ! સોળ વિભાગ છે. પહેલો રત્નકાંડ, બીજો વજ્રકાંડ, ત્રીજો વૈસૂર્યકાંડ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું તેમાં રત્ન - કર્કેતનાદિ, તેની મુખ્યતાવાળો કાંડ તે રત્નકાંઠ, એ રીતે બધાં કહેવા. એકૈક કાંડનું હજાર યોજન બાહલ્સ છે. રત્નકાંડના કેટલા વિભાગ કહ્યા છે? એક પ્રકાર. એ રીતે બાકીના કાંડના
પ્રશ્નોત્તર ક્રમથી કહેવા. એ રીતે પંકબહુલ, અબહુલ પણ કહેવા. બાકી સૂત્રો પાઠ સિદ્ધ છે.
હવે પ્રત્યેક પૃથ્વી નકાવાસ સંખ્યા કહે છે –
• સૂત્ર-૮૨ થી ૮૫ :
[૮૨] ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નક-આવાસ છે ? ગૌતમ! ૩૦-લાખ. આ આલાવાથી બધી પૃચ્છા-ગાથા.
[૮૩] ત્રીશ, પચીશ, પંદર, દશ, ત્રણ લાખ, પાંચ ન્યૂન એક લાખ અને પાંચ અનુત્તર નસ્કો... [૮૪] યાવત્ અધસપ્તમીમાં પાંચ અનુત્તર મહા-મોટા મહાનકો કહ્યા છે કાલ, મહાકાલ, રૌરવ, અતિૌરવ અને પતિષ્ઠાન... [૮૫] ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વી નીચે નોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાંતર છે? હા, છે. અધઃસપ્તમી સુધી કહેવું.
-
Page #34
--------------------------------------------------------------------------
________________
૩/નૈર-૧૮૨ થી ૮૫
• વિવેચન-૮૨ થી ૮૫ -
અહીં સંગ્રહણી ગાથા કહી - ત્રીશ, પચીશ, પંદર ઈત્યાદિ છે. ઘ:સપ્તમી પૃથ્વીમાં કાલ આદિ મહાનક અપ્રતિષ્ઠાન નરક છે. તે આ રીતે – પૂર્વમાં કાલ, પશ્ચિમમાં મહાકાલ, દક્ષિણમાં રૌરવ, ઉત્તરમાં મહારીસ્વ. રત્નપ્રભાથી તમારૂભા સુધી છ પૃથ્વીમાં પ્રત્યેકમાં બે પ્રકારના નરકાવાસો છે - આવલિકા પ્રવિષ્ટ, પ્રકીર્ણક રૂ. તેમાં રનપ્રભામાં તેર પ્રસ્તટ-ગૃહભૂમિ તુલ્ય છે. પહેલા પ્રસ્તટમાં પૂર્વાદિ ચારે દિશામાં પ્રત્યેકમાં ૪૯ નરકાવાસો છે. ચારે વિદિશામાં ૪૮-૪૮ છે. મધ્યમાં સીમાંત નામે નરકેજક છે. પહેલા પ્રસ્તમાં નરકાવાસોની આવલિકા પ્રવિટોની ૩૮૯ સંખ્યા છે, બાકી બાર પ્રસ્તામાં પ્રત્યેકમાં દિશા-વિદિશામાં એક-એક નરકાવાસ ઓછો થતાં આઠ-આઠ નરકાવાસ ઓછા જાણવા. સર્વસંખ્યા નાપભાના આવલિકા પ્રવિટ નરકાવાસોની ૪૪૩૩ છે અને બાકીના ૨૯,૫,૫૬૭ નરકાવાસ પ્રકીર્ણક રૂપ છે. કુલ 30 લાખ નકાવાસ છે.
શર્કરાપભામાં અગિયાર પ્રતટો છે. તેમાં પહેલા પ્રસ્તામાં ચારે દિશામાં ૩૬૩૬ આવલિકા પ્રવિષ્ટ નકાવાયો છે. વિદિશામાં ૩૫-૩૫, મધ્યમાં એક નરકેન્દ્રક છે. સર્વ સંધ્યા-૨૮૫ છે. બાકીના દશ પ્રસ્તામાં પ્રત્યેકમાં આઠ-આઠની હાનિ છે. • x • સર્વ સંખ્યા આવલિકાપવિષ્ટ નક-આવાસો-૨૬૫ છે, બાકીના-૨૪,૯૭,૩૫ પુષ્પાવકીર્ણકા છે. કુલ ૨૫-લાખ.
વાલુકાપભામાં નવ પ્રસ્તુત છે. પ્રથમ પ્રસ્તટમાં પ્રત્યેક દિશામાં આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ ૫-૫, વિદિશામાં ૨૪-૨૪, મધ્યમાં એક નસ્કેન્દ્રક. સર્વ સંખ્યા૧૯9. બાકીના આઠ પ્રસ્તટમાં એક-એકમાં આઠ-આઠની હાનિ. સર્વસંખ્યા આવલિકાપવિટ નકાવાસની ૧૪૮૫, બાકીના પુષ્પાવકીર્ણ ૧૪,૯૮,૫૧૫ છે. કુલ પંદર લાખ છે.
પંકપભામાં સાત પ્રતટો છે. પહેલા પ્રસ્તટમાં પ્રત્યેક દિશામાં ૧૬-૧૬ આવલિકા પ્રવિટ નરકાવાસા, વિદિશામાં ૧૫-૧૫, મધ્યમાં એક નરકેન્દ્ર, સર્વ સંખ્યા-૧૫ છે. બાકીના છ પ્રસ્તટમાં પૂર્વવત આઠ-આઠની હાનિ. તેથી સર્વસંખ્યા તે આવલિકા પ્રવિટ નકાવાસની 90s છે, બાકીના પુષ્પાવકીર્ણ ૯,૯૯,૨૯૩, કુલ દશ લાખ.
ધૂમપ્રભામાં પાંચ પ્રતટ છે. પહેલાં પ્રતટમાં એકૈક દિશામાં નવ-નવ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસો, વિદિશામાં આઠ-આઠ, મધ્યમાં એક નાકેન્દ્રક, સર્વ સંખ્યા ૬૯, બાકીના ચાર પ્રસ્તોમાં પૂર્વવતુ આઠ-આઠની હાનિ. સર્વસંખ્યા તે આવલિકા પ્રવિષ્ટ નરકાવાસની ૨૬૫, બાકીના પુષ્પાવકીર્ણાની ૨,૯૯,૭૩૫, સર્વ સંખ્યા ૩૦-લાખ.
તમ:પ્રભામાં ત્રણ પ્રdટ છે. પહેલા પ્રતટમાં પ્રત્યેક દિશામાં ચાર-ચાર આવલિકા પ્રવિટ નરકાવાસ છે. વિદિશામાં ત્રણ-ત્રણ, મધ્યમાં એક નઝેન્દ્રક, સર્વ સંખ્યા-૨૯, બાકીના બે પ્રdટમાં પ્રત્યેકમાં ક્રમચી આઠ-આઠની હાનિ છે. બધાં મળીને ૬૩
૫૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) આવલિકા પ્રવિષ્ટ નકાવાયો છે. બાકીના ૯૯,૯૩૨ પુષ્પાવકીર્ષક છે. કુલ ૯૯,૯૯૫.
સાતમી પૃથ્વીમાં કેવળ પાંચ નકાવાયો છે.
આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન રનપભા પૃથ્વી નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત, શુદ્ધ આકાશ છે, એ રીતે પ્રત્યેક પૃથ્વીમાં કહેવું.
• સૂત્ર-૮૬ :
ભગવાન ! આ રતનપભાવૃતીમાં ખકાંડ કેટલી જાડાઈવાળુ છે ? ગૌતમ ! ૧૬,ooo યોજન. ભગવન! આ રનપભા પૃથ્વીનો રનકાંડ કેટલી ઘડાઈનો છે ? ગૌતમ! ૧૦૦૦ યોજના રીતે સ્ટિકાંડ સુધી.
ભગવાન ! આ રતનાપભાનો પંકબહુલ કાંડ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! ૮૪, ooo યોજન... ભગવાન ! આ રતનપભાનો અબદુલ કાંડ કેટલી જડાઈનો છે ? ગૌતમાં ૮૦,ooo... આ રતનપભાનો ઘનોદધિ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન. આ પ્રમાણે તેનુવાત અને અવકાશtતર પણ કહેવા.
ભગવન શકાપભાનો વનોદધિ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! ર૦,ooo યોજન.. શર્કરાપભાનો ધનવાત કેટલી જાડાઈનો છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન એ રીતે તનવાત અને અવકાશાંતર પણ છે. શર્કરાપભા પૃતી માફક ચાવતું આધશખમી કહેવું.
• વિવેચન-૮૬ -
આ રત્નપ્રભા પૃથ્વી સંબંધી જે પ્રથમ ‘ખર’ નામે કાંડ, તે બાહલ્યથી કેટલો છે ? ગૌતમ ! ૧૬,૦૦૦ યોજન. રત્નપ્રભા પૃથ્વીનો ર7 નામે કાંડનું બાહલ્ય કેટલું છે? ગૌતમ! ૧૦૦૦ યોજન. - x -
આ પ્રમાણે પંબકુલ - અબદુલ કાંડ સૂત્ર પણ કહેવા. પંકબહુલકાંડ ૮૪,000 યોજન બાહરાવી છે, અyબહુલકાંડ ૮૦,000 યોજન છે. રતનપભાના બાહાની સર્વસંખ્યા ૧,૮૦,૦૦૦ છે. તેની નીચે ધનોદધિ ૨૦,ooo યોજન બાહલ્ય છે, તેની નીચે ઘનવાત અસંખ્યાત હજાર યોજન બાહલ્ય છે. તેની નીચે અસંખ્યાત હજાર યોજન તનુવાતનું બાહલ્ય છે. તેની નીચે તેટલું જ અવકાશાંતર બાહલ્ય છે.
• સૂત્ર-૮૭ -
ભગવાન ! આ રનપભા, જે ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સ વાળી અને પ્રત-કાંડાર્દિરૂપે વિભકત આ રનપભા પૃથ્વીમાં વણથી કાળા-લીલા-લાલ-પીળાસફેદ, ગંધથી સુગંધ-દુર્ગધી, રસથી તિક્ત-સ્કુટુક-કષાય-અંબિલ-મધુર, થિી કર્કશ-મૃ૬-ગર-ધ-શીત-ઉણ-નિશ્ચ-રુક્ષ, સંસ્થાનથી પરિમંડલ-વૃત્ત-કમચતુરય : આયત સંસ્થાન પરિણત અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, અન્યોન્યાવગાઢ. અન્યોન્ય નેહ પ્રતિબદ્ધ, અન્યોન્ય સંબદ્ધ છે? હા, છે.
ભગવાન ! આ રતનપભાના બરકાંડના ૧૬,000 યોજન બાહલ્યવાળા
Page #35
--------------------------------------------------------------------------
________________
૩/નર-૧/૮૭
અને બુદ્ધિથી પ્રતરાદિરૂપમાં વિભક્ત ખકાંડમાં વર્ણ-આદિમાં પરિણત દ્રવ્ય યાવત્ પરસ્પર સંબદ્ધ છે ? હા, છે.
આ રત્નપભાના રત્ન નામક કાંડના ૧૦૦૦ યોજન બાહલ્યવાળા અને પ્રતરાદિરૂપમાં બુદ્ધિ દ્વારા વિભતમાં પૂર્વવત્ દ્રવ્યો છે? હા, છે. એ પ્રમાણે ષ્ટિકાંડ સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નાભાના પંકબહુલ કાંડના ૮૪,૦૦૦ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ દ્વારા પ્રતરાદિ રૂપમાં વિભક્ત છે, તેમાં પણ પૂર્વવત્. એ પ્રમાણે અબહુલના ૮૦,૦૦૦ બાહલ્સવાળામાં જાણવું. એ પ્રમાણે રત્નપ્રભાના ૨૦,૦૦૦ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિથી વિભકત ઘનોદધિમાં તેમજ છે. એ રીતે અસંખ્યાત હજાર યોજન બાહલ્યવાળા ઘનવાતમાં, અવકાશાંતરમાં તેમજ છે.
ભગવન્ ! શકરપ્રભાના ૧,૩૨,૦૦૦ યોજનના બુદ્ધિ કલ્પિત વિભાગમાં દ્રવ્યથી વણ યાવત્ સંબદ્ધ છે શું? હા, છે. એ રીતે નોદધિના ૨૦,૦૦૦ યોજન બાહત્યમાં અને અસંખ્યાત હજાર યોજન બાહલ્યવાળા ઘનવાત અને
આકાશના વિષયમાં જાણવું.
૫૫
શર્કરાષભા માફક અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. • વિવેચન-૮૭ :
આ ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સવાળી ત્નપ્રભામાં ક્ષેત્રચ્છેદ-બુદ્ધિ વડે પ્રતસ્કાંડ વિભાગથી છેદાતા. - ૪ - વર્ણથી કાળા આદિ પાંચ દ્રવ્ય, ગંધથી બંને ગંધ, રસથી તિક્તાદિ પાંચ, સ્પર્શથી કર્કશાદિ પાંચ, સંસ્થાનથી પરિમંડલાદિ પાંચ. આ બધાં કેવા છે ? પરસ્પર સ્પર્શ માત્ર યુક્ત, તથા પરસ્પર અવગાઢ, જેમાં એક દ્રવ્ય અવગાઢ ત્યાં બીજા પણ દેશથી ક્વચિત્ સર્વથી અવગાઢ છે. પરસ્પર સ્નેહથી પ્રતિબદ્ધ હોવાથી એકને ચલાવતા કે ગ્રહણ કરતા બીજું પણ ચલનાદિ ધર્મયુક્ત થાય છે. પરસ્પર ધકત્તાÇ - પરસ્પર પ્રગાઢ રૂપે મળીને રહે છે. ભગવંતે કહ્યું. હા, રહે.
આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં ખરકાંડના ૧૬,૦૦૦ યોજન બાહલ્સ, પછી રત્નકાંડ ૧૦૦૦ યોજન બાહલ્સ, પછી ષ્ઠિકાંડ સુધી કહેવું. પછી આ રત્નપ્રભા પૃથ્વી પછી પંકબહુલકાંડ - ૮૪,૦૦૦ યોજન બાહલ્ય, પછી બહુલકાંડનું ૮૦,૦૦૦ યોજન બાહલ્ય, પછી ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાંતર સૂત્રાર્થમાં જણાવેલ પ્રમાણ મુજબ જાણવું.
પછી શર્કરાપ્રભા પૃથ્વી - ૧,૩૨,૦૦૦ યોજન બાહલ્યથી છે, તેની નીચે ચયોક્ત પ્રમાણ ઘનોદધ્યાદિ છે. એ રીતે અધ-સપ્તમી પૃથ્વી સુધી સૂત્રાર્થ મુજબ બધું કહેવું. • x " હવે સંસ્થાનનું પ્રતિપાદન કરે છે–
• સૂત્ર-૮૮ ઃ
ભગવન્ ! આ રત્નપ્રભાનો આકાર કેવો છે ? ગૌતમ! ઝલ્લરી આકાર. રત્નપ્રભાનો ખરકાંડ ક્યા આકારે છે ? ઝલ્લરી આકાર, રત્નાભાનો રત્નકાંડ
૫૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
કયા આકારે છે ? ગૌતમ ! ઝલ્લરી. એ રીતે ષ્ઠિકાંડ સુધી. એ પ્રમાણે પંકબહુલ, એ રીતે અબહુલ, ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાંતર એ બધાં ઝાલર આકારે જ છે.
ભગવન્ ! શર્કરાષભા પૃથ્વી કયા આકરે છે? ગૌતમ ! ઝાલર આકારે. શર્કરાપ્રભા ઘનૌધિ કયા આકારે છે ? ગૌતમ ! ઝાલર આકારે. એ રીતે અવકાશાંતર સુધી કહેવું. એ રીતે અધસપ્તમી સુધી કહેવું.
• વિવેચન-૮૮ :
આ રત્નપ્રભા કયા આકારે રહેલી છે ? ગૌતમ ! ઝાલરવત્ સંસ્થિત-વિસ્તીર્ણ વલયાકારત્વથી. આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ખકાંડ પણ છે, પછી રત્નકાંડ, પછી વજ્રકાંડ યાવત્ ષ્ટિકાંડ ઈત્યાદિ - x - અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. તેની નીચે ક્રમથી ઘનોદધિ આદિ બધું ઝાલર સંસ્થાને કહેવું. આ સાતે પૃથ્વી બધી દિશાએ અલોકને સ્પર્શે છે ?
• સૂત્ર-૮૯ :
ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વીની પૂર્વાદશાના ઉપરીમથી કેટલા પતરાલ
પછી લોકાંત છે ? ગૌતમ ! બાર યોજનના અંતર પછી લોકાંત છે. આ પ્રમાણે
દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં પણ જાણવું.
શકરપ્રભા પૃથ્વીના પૂર્વીય ચરમાંતથી કેટલા અંતરે લોક છે ? ગૌતમ ! ત્રણ ભાગ જૂન ૧૩ યોજનના અંતરે લોકાંત છે. આ રીતે ચારે દિશામાં કહેવું. વાલુકાપ્રભાની પૂર્વદિશાથી ? ગૌતમ ! ત્રિભાગ સહિત તેર યોજન અંતરે લોકાંત છે. એ રીતે ચારે દિશામાં પણ કહેવું.
આ પ્રમાણે બધી તરફ ચારે દિશામાં પૂછવું જોઈએ.
પંકપ્રભામાં ચૌદ યોજન અંતરે લોકાંત છે. પાંચમીમાં ત્રિભાગ ન્યૂન પંદર યોજન અંતરે લોકાંત છે. છઠ્ઠીમાં ત્રિભાગ સહિત પંદર યોજન અંતરે લોકાંત છે. સાતમીમાં ૧૬ યોજન અંતરે લોકાંત છે. આ પ્રમાણે ઉત્તરદિશાના ચરમાંત સુધી જાણવું.
ભગવન્ ! આ રત્નપ્રભાનું પૂર્વીય ચરમાંત કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ત્રણ ભેટે ઘનોદધિવલય, ધનવાતવલય, તેનુંવાતવલય. ભગવન્ ! આ રત્નપ્રભાનું દક્ષિણી સરમાંત કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભે. એ પ્રમાણે ઉતરિલ્લ સુધી કહેવું. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી બધી પૃથ્વીના ઉત્તરી ચરમાંત સુધી કહેવું.
• વિવેચન-૮૯ :
રત્નપ્રભા પૃથ્વીના પૂર્વદિશાવર્તી ચરમાંતથી, કેટલા અંતરે લોકાંત-અલોકની અવધિ છે ? બાર યોજન પ્રમાણથી. પછી લોકાંત છે. રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં ચરમપર્યન્તથી પછી અલોક પૂર્વે બાર યોજન અપાંતરાલ છે. એ રીતે દક્ષિણાદિ
Page #36
--------------------------------------------------------------------------
________________
૩|નર-૧/૮૯
ત્રણેનું અપાંતરાલ કહેવું. દિશાના ગ્રહણથી ચારે વિદિશા પણ જાણવી. બાકીની પૃથ્વીની બધી દિશા અને વિદિશામાં ચરમ પર્યન્તથી અલોક ક્રમથી નીચે-નીચે ત્રણ ભાગ ન્યૂન યોજન અધિકથી બાર યોજનથી જાણવું. તે આ રીતે – શર્કરપ્રભા પૃથ્વીમાં - ૪ - ત્રિભાગ ન્યૂન તેરે યોજન, વાલુકાપ્રભામાં ત્રણ ભાગ સહિત તેર યોજન. પંકપ્રભામાં પરિપૂર્ણ ચૌદ યોજન આદિ.
હવે આ રત્નપ્રભાદિના બાર યોજન પ્રમાણ અંતરાલમાં શું છે? ઘનોધિ આદિ વ્યાપ્ત છે. તેમાં કેટલાં અપાંતરાલે કેટલાં ઘનોદધ્યાદિ. - ૪ - ૪ - અહીં ત્રણ પ્રકારે વિભાગ છે. વલયાકારે રહેલ ઘનોદધિ, ઘનવાત, તનુવાત. પૂર્વે બધી નસ્કપૃથ્વીની નીચે ઘનોદધિ આદિનું જે બાહલ્ય છે, તે તેનો મધ્યભાગ છે. પછી પ્રદેશ હાનિથી ઘટતા ઘટતા પોત-પોતાની પૃથ્વી પર્યન્ત તનુતર થઈને પોત-પોતાની પૃથ્વીને વલયાકાથી વેષ્ટિત કરતા રહે છે. તેથી વલય કહેવાય છે. આ વલયોનું ઉચ્ચત્વ બધે પોતપોતાની પૃવી મુજબ છે. તિષ્ઠુ બાહલ્સ આગળ કહેવાશે. અહીં અપાંતરાલોનો વિભાગ માત્ર કહ્યો છે. - ૪ -
હવે ઘનોદધિ વલયનું તિઈ બાહલ્સ કહે છે–
૫૩
• સૂત્ર-૯૦ -
ભગવન્ ! આ રપભાપૃથ્વીનું ઘનોદધિ વલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમ ! છ યોજન... શર્કરાપભાપૃથ્વીનું ઘનોદધિ વલય કેટલું બાહલ્યવાળું છે ? ગૌતમ ! ત્રિભાગ સહિત છ યોજન. વાલુકાપ્રભાની પૃચ્છા - ગૌતમ ! ત્રિભાગ ન્યૂન સાત યોજન. એ રીતે આ આલાવાથી પંકપ્રભાનું બાહલ્સ સાત યોજન ધૂમપભાનું ત્રિભાગસહ સાત યોજન, તમપ્રભાનું ત્રિભાગ જૈન આઠ યોજન, તમામ પ્રભાનું આઠ.
આ રત્નપ્રભાપૃથ્વીનું ઘનવાવિલય બાહલ્સથી કેટલું છે ? ગૌતમ ! સાડા ચાર યોજન. શકરપ્રભાનું ? કોશ ન્યૂન પાંચ યોજન. એ રીતે આ આલાવાથી વાલુકાપ્રભાનું પાંચ યોજન, પંકપ્રભાનું એક કોશ સહિત પાંચ યોજન, ધૂમપ્રભાનું સાડા પાંચ યોજન, તમપ્રભાનું કોશ ન્યૂન છ યોજન, અધઃસપ્તમીનું છ યોજન જાહલ્સ છે.
ભગવન્ ! આ રત્નપભાનું તનુવાત વલય બાહત્યથી કેટલું છે ? ગૌતમ ! છ કોશ, એ રીતે આ આલાવાથી શરપ્રભાનું ત્રિભાગ સહ છ કોશ, વાલુકાપ્રભાનું સાત કોશ, પંકપ્રભાનું સાત કોશ, ધૂમપભાનું ત્રિભાગ સહ સાત કોશ, તમ૫ભાનું ત્રિભાગ ન્યૂન આઠ કોશ, અધઃરાપ્તમી-પૃથ્વીનું આઠ કોશ બાહત્ય કહ્યું છે. ભગવન્ ! આ રત્નપ્રભાના છ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ કલ્પિત પતરાદિ વિભાગવાળા ઘનોદધિ વલયમાં વર્ણથી કાળા આદિ દ્રવ્ય છે ? હા, છે. ભગવન્ ! શર્કરાપભાના સત્રિભાગ છ યોજન બાહસ્ય અને પતરાદિ વિભાગયુક્ત ઘનોદધિ વલયમાં વર્ણથી કાળા આદિ દ્રવ્ય છે ? હા, છે. આ રીતે અધઃ સપ્તમી
૫
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નપભાના સાડા ચાર યોજન બાહલ્યવાળા અને પતરાદિરૂપે વિભક્ત ધનવાત વલયમાં વર્ણાદિ પરિણત દ્રવ્ય છે શું? હા, છે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું. એ રીતે તનુવાત વલય સંબંધે પોતપોતાના બાહથી અધઃસપ્તમી સુધી છે.
ભગવન્ ! આ રાપભા પૃથ્વીનું ઘનોદધિ વલય કયા કારે છે ? ગૌતમ ! વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. જે આ રત્નપ્રભા પૃથ્વીને ચોતરફથી ઘેરીને રહેલ છે. એ રીતે સાતે પૃથ્વીના ઘનોદધિ વલયને કહેવું. વિશેષ એ કે તે પોત-પોતાની પૃથ્વીને ઘેરીને રહેલ છે.
આ રત્નપ્રભાનું ઘનવાત વલય કયા આકારે છે ? ગૌતમ ! વૃત્ત, વલયાકાર, પૂર્વવત્ યાવત્ જેમ આ રત્નપભાનું વનોદધિ વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું.
આ રત્નપ્રભાનું તનુવાત વલય કર્યા આકારે છે ? વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત યાવત્ જેમ આ રત્નપ્રભાનું ઘનવાત વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી કેટલી લાંબી-પહોળી છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન લાંબી-પહોળી, અસંખ્યાત હજાર યોજન પરિક્ષેપથી છે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નપભા અંતે અને મધ્યે સર્વત્ર સમાન બાહલ્યવાળી છે ? હા, ગૌતમ ! છે. અધઃસપ્તમી સુધી કહેવું.
• વિવેચન-૯૦ :
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી બધી દિશા, વિદિશામાં અને ચરમાંતે ઘનોદધિ વલય કેટલા તીર્ઝા બાહલ્યથી છે? ગૌતમ! તિર્છ બાહલ્સ છ યોજન. આગળ પ્રત્યેક પૃથ્વી યોજનના ત્રિભાગે કહેવી. જેમકે શર્કરાપ્રભા સત્રિભાગ છ યોજન - ૪ - ઈત્યાદિ.
હવે ઘનવાત વલયના તિતિ બાહત્યનું પરિમાણ પ્રતિપાદન કરવા કહે છે – આ રત્નપ્રભાનું ઘનવાત વલય તિતિ બાહલ્યથી સાડા ચાર યોજન છે, તેથી આગળ પ્રત્યેક પૃથ્વીને એકેક ગાઉ વધારવી. તેથી કહે છે – બીજી પૃથ્વી કોશ ન્યૂન પાંચ યોજન, ત્રીજી પૃથ્વી પરિપૂર્ણ પાંચ યોજન, ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું.
હવે તનુવાત વલયના તિર્છાબાહસ્ય પરિમાણને બતાવતા કહે છે – આ રત્નપ્રભા પૃથ્વીનું તનુવાત વલય બાહલ્યથી કેટલું પ્રમાણ છે ? તિષ્ઠુ બાહલ્સ છ કોશ છે. તેથી આગળ પ્રત્યેક પૃથ્વી કોશનો ત્રીજો ભાગ વધારવી. તેથી કહે છે – બીજી પૃથ્વી ત્રિ ભાગ સહ છ કોશ, ત્રીજી પૃથ્વી ત્રિભાગ ન્યૂન સાત કોશ ઈત્યાદિ.
- ૪ - ૪ - ૪ - હવે તે જ ઘનોદધ્યાદિ વલયોમાં ક્ષેત્રચ્છેદથી કૃષ્ણવર્ણાદિ યુક્ત દ્રવ્ય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે. - X - પછી ઘનોદધ્યાદિ સંસ્થાન પ્રતિપાદનાર્થે
Page #37
--------------------------------------------------------------------------
________________
૩નૈર-૧/૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ)
કહે છે - આ રત્નપ્રભાનું ઘનોદધિ વલય કયા આકારે છે ? ગૌતમ ! વૃાયકવાલપણે પરિવર્તલ, વલય-મધ્યમાં પોલું, આકૃતિ વલયાકાર, તેના જેવા સંસ્થાનથી સંસ્થિત. વલયાકાર સંસ્થાન કઈ રીતે ? જે કારણે રનપ્રભા પૃથ્વી બધી દિશા-વિદિશામાં સમસ્તપણે વીંટાઈને રહેલ છે. તે કારણે વલયાકાર સંસ્થાન સંસ્થિત કહ્યું.
આ પ્રમાણે ઘનવાત અને તનુવાત વલય સૂર કહેવું. વિશેષ આ - ઘનવાત વલય, ઘનોદધિ વલય સંપરિક્ષિય કહેવું. તનુવાત વલય ઘનવાતવલય સંપરિક્ષિપ્ય છે. એ રીતે બાકીની પૃથ્વીમાં પ્રત્યેકમાં ત્રણ ત્રણ સૂત્રો કહેવા. - - - રનપભા પૃથ્વી કેટલી લંબાઈ-પહોડાઈથી છે ? અસંખ્યય હજાર યોજન લંબાઈ-પહોડાઈ. અહીં લંબાઈ-પહોડાઈ બંને તુલ્ય છે. - x - આ રીતે સાતે પૃથ્વી કહેવી.
રનપભાદિ પૃથ્વી અંતે-મળે બધે બાહલ્યથી સમ છે. • સૂત્ર-૯૧ -
ભગવાન ! શું આ રતનપભામાં બધાં જીવો પૂર્વે ઉઝ થયેલ છે તથા યુગપત ઉત્પન્ન થયા છે ? ગૌતમ ! સર્વે જીવો કાળક્રમે ઉત્પન્ન થયા છે, એક સાથે નહીં રતનપભા પૃથ્વીની માફક યાવત્ અધ:સાતમી પૃથ્વી સુધી કહેવું.
ભગવના આ રનપભપૃedી સર્વે જીવો દ્વારા પૂર્વે પરિત્યક્ત છે ? યુગપતુ પરિત્યકd છેગૌતમ! આ રનપભા પૃedી કાળક્રમે સર્વે જીવો દ્વારા પૂર્વે પરિત્યકત છે, યુગપત પરિત્યકત નથી. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું.
ભગવાન ! આ રતનપભામૃedીમાં સર્વે પુદ્ગલ પૂર્વે પ્રવેશેલ છે ? યુગપતું પ્રવેશેલ છે ગૌતમાં રતનપભામાં સર્વે પગલો પૂર્વે પ્રવેશ્યા છે, પણ યુગપતું નહીં. એ પ્રમાણે આધસપ્તમી સુધી કહેવું.
ભગવાન ! રતનપભા પૃedી સર્વે મુગલો દ્વારા પૂર્વે પરિત્યકત છે ? યુગપતુ પરિત છે ? ગૌતમ! નભા કાળક્રમે સર્વે પુદ્ગલથી પરિત્યક્ત છે, યુગમતું નહીં. આ રીતે રાધ:સપ્તમી સુધી કહેતું.
• વિવેચન-૧ -
ભગવન્! રત્નપ્રભા પૃથ્વીમાં સર્વે જીવો સામાન્યથી પૂર્વે-કાળક્રમથી ઉત્પન્ન થયા છે ? સર્વે જીવો એકસાથે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! રનપભા પૃથ્વીમાં સર્વે જીવો સાંવ્યવહારિક જીવરાશિ અંતર્ગત પ્રાયઃ વૃત્તિને આશ્રીને સામાન્યથી કાળક્રમે ઉત્પન્ન પૂર્વ છે, કેમકે સંસાર અનાદિ છે, પણ સર્વે જીવો એકસાથે ઉત્પન્ન થયા નથી. સર્વે જીવોના એક કાળે રત્નપ્રભા પૃથ્વીત્વમાં ઉત્પાદથી બધાં દેવ-નાકાદિ ભેદનો અભાવ થાય, જગતના એવા સ્વભાવથી આવું કદી ન બને.. | સર્વ જીવો વડે રનપભા પૃથ્વી પૂર્વે કાળક્રમે પરિત્યક્ત છે ? સર્વ જીવોએ એકસાથે ત્યજેલ છે ? ઉપરોક્ત ઉત્તરની માફક કહેવું કેમકે તેવા નિમિત્તના અભાવે એક કાળે પરિત્યાગ અસંભવ છે.
આ રનપ્રભા પૃથ્વીમાં સર્વે પુદ્ગલ-લોકોદર વિવરવર્તી કાળક્રમથી તે ભાવથી પરિણત પૂર્વ છે, તથા સર્વ પુદ્ગલો એક કાળે તદ્ભાવથી પરિણત છે? સંસારના અનાદિત્વથી સર્વે પુદ્ગલો લોકવર્તી તભાવે પરિણમેલ છે, પણ એક કાળે બધાં પગલો તદભાવે પરિણત થયા નથી. કેમકે તેવા જગત સ્વભાવથી બાકી બધે પુદ્ગલાભાવ ન થાય. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી ક્રમથી બધું કહેવું.
આ રત્નપ્રભા પૃથ્વી બધાં પુદ્ગલોથી કાળકમથી પૂર્વે પરિત્યક્ત છે ? બધાં પુગલો એક કાળે પરિક્ત છે ? ઉત્તર પૂર્વવત્ -x-x- શાશ્વતત્વથી તેવા જગતું સ્વાભાવથી એક કાળે ન થાય.
• સૂત્ર-૨ :
ભગવન! આ નપમાં પૃની શું શાશ્વત છે કે અarPld? ગૌતમાં કંઈક શાશ્વતર્કંઈક અશાશ્વત છે. ભગવન! એવું કેમ કહ્યું? ગૌતમાં દ્રવ્યાતિાથી શાશ્વત, વર્ણ-ગંધમસના પર્યાયોથી અશાશ્વત છે, તેથી હે ગૌતમાં એવું કહ્યું કે – કંઈક શાશ્વત • કંઈક આશાશ્વત છે. એ રીતે અધસપ્તમી સુધી કહેતું.
ભગવાન ! આ રતનપભાગૃતી કાળથી કેટલો કાળ રહેશે ? ગૌતમ ! કદી ન હતી તેમ નહીં, કદી નથી તેમ નહીં, કદી નહીં હશે તેમ નહીં. હતી - છે અને રહેશે. યુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, વસ્થિત નિત્ય છે, આ પ્રમાણે અધસપ્તમી સુધી જાણવું.
• વિવેચન-૯૨ -
ભગવદ્ ! રાપભા પૃથ્વી શાશ્વતી કે અશાશ્વતી ? ગૌતમ ! કોઈ નથી શાશ્વતી, કોઈ નયથી અશાશ્વતી. જિજ્ઞાસુ આગળ પૂછે છે - આવું કેમ કહો છો ? દ્રવાર્થપણે શાશ્વતી. દ્રવ્ય સત્રપણે સામાન્ય કહેવાય છે. તે-તે પર્યાય વિશેષને પામે તે દ્રવ્ય. દ્રવ્ય એ જ અર્થ-તાવિક પદાર્થો જેના છે તે પણ પર્યાય નહીં તે દ્રવ્યવાર્થદ્રવ્ય માગના અસ્તિત્વના પ્રતિપાદક, આ નયના અભિપ્રાયથી શાશતી, કંથાથિક નય મતના પર્યાલોચનામાં આવા પ્રકારે રનરભાનો સદા આકાર છે.
કૃણાદિ વર્ણ, સુરભિ આદિ ગંધ, તિક્તાદિ સ, કઠિનવ આદિ સ્પર્શથી અશાશ્વતીઅનિત્ય. કેમકે તેના વર્ણાદિ પ્રતિક્ષણે અથવા કેટલાંક કાળે અાવ્યા થાય છે. અનિત્ય કે અવસ્થિત્વના અભાવથી પણ ભિન્ન અધિકરણમાં નિત્યસ્વઅનિત્ય નથી. - x • દ્રવ્યને છોડીને પયય ન રહે, પર્યાય વિના દ્રવ્ય ન રહે. - X - X -
અનંતર કહેલ કારણથી એમ કહ્યું કે કથંચિત્ શાશ્વતી, કથંચિત્ અશાશ્વતી. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી પ્રત્યેક પૃથ્વી કહેવી. • x • x • અહીં શંકા કરે છે કે - આ રત્નપ્રભા પૃથ્વી સકલકાલાવસ્થિતિરૂપ શાશ્વતી છે કે અન્ય રીતે ? જેમ અન્યતીર્થી કહે છે કે - આ પૃથ્વી આકા શાશ્વત છે. તેનું સમાધાન કરે છે કે * * * * * આ પૃથ્વી અનાદિવથી સદાકાળ હતી, સર્વદા વર્તમાનકાળ વિચારણાથી
Page #38
--------------------------------------------------------------------------
________________
૩નૈર-૧/૨
છે કેમકે સદા અસિત્વ યુક્ત છે, અનંતકાળ હોવાથી ભાવિ વિચારણાથી સદા હશે.
એ પ્રમાણે બિકાળ વિચારણામાં અસ્તિત્વનો પ્રતિષેધ જણાતો નથી. અસ્તિત્વથી પ્રતિપાદિત કરે છે - હતી, છે, રહેશે. એ રીતે ત્રિકાળભાવિત્વથી ધ્રુવ છે, નિયત અવસ્થાન ધમસ્તિકાયાદિવ છે નિયતત્વથી શાશ્વતી છે કેમકે પ્રલયનો અભાવ છે. શાશતત્વથી જ સતત ગંગા-સિંધુ પ્રવાહ પ્રવૃત છતાં પા પોંડરીક દ્રહ માફક બીજા પુદ્ગલ વિચટન છતાં બીજા પુદ્ગલના ઉપચયથી. અક્ષય, અવ્યય, સૂર્યમંડલાદિ માફક સ્વપ્રમાણ અવસ્થિત, સદા અવસ્થાનથી વિચારતા જીવસ્વરૂપ માફક નિત્ય છે અથવા ધ્રુવ આદિ શબ્દ પર્યાયવાચી છે. વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાયેં કહેલ છે . - હવે અંતરને જણાવે છે – • સૂત્ર-૯૩ :
નાપભાના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંતનું કેટલું અબાધા અંતર કહ્યું છે ? ગૌતમ ! ૧,૮૦,ooo યોજન.
ભગવાન ! આ રતનપભાના ઉપરના ચરમાંતી બરકાંડના નીચેના ચરમત સુધી બાધા અંતર કેટલું છે ? ગૌતમ! ૧૬,ooo યોજન. ભગવનું . રતનપભાના ઉપરના ચરમતિથી નકાંડના નીચેના ચરમાંd સુધી કેટલું અભાધા અંતર છે? ગૌતમ ૧ooo યોજના
ભગવાન ! આ રનપભાના ઉપરના ચરમાંતથી વજ કાંડના ઉપરના ચરમાંત સુધી કેટલું અબાધા અંતર છે ? ગૌતમ! ૧૦૦૦ યોજના. આ રતનપભાના ઉપરના ચશ્માંતથી વજકાંડના નીચેના ચરમતનું કેટલું આભાધા અંતર છે ? ગૌતમાં રહoo યોજના. એ પ્રમાણે યાવત રિટકાંડના ઉપર સુધી ૧૫,ooo યોજન, નીચેના ચરમાંત સુધી ૧૬,ooo યોજન અબાધા અંતર કહેલ છે.
ભગવન! આ રતનપભાના ઉપરના ચરમાંતથી પકભહુલ કાંડના ઉપરના ચરમાંત સુધી અબાધાથી કેટલું અંતર છે? ગૌતમ! ૧૬,ooo યોજના નીચેના ચરમાંત સુધી એક લાખ યોજન અબદુલ કાંડની ઉપર એક લાખ યોજન, નીચેના ચરમાંતે ૧,૮૦,000 યોજન.
વનોદધિની ઉપરે ૧,૮0,000 યોજના નીચેના ચમત સુધી બે લાખ યોજન. ભગવન! આ રતનપભાના ધનાવાતના ઉપરના ચરમાંતથી ? બે લાખ યોજન. નીચેના ચમતે અસંખ્યાત લાખ યોજન. રતનપભાના તનુવાતના ઉપરના ચમતે અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર, નીચેનું પણ અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર છે. એ પ્રમાણે અવકાશાંતરમાં પણ જાણવું.
ભગવદ્ ! બીજી પૃવીના ઉપરના ચરમાંતથી નીચેના ચમતે કેટલું બાધા અંતર કહ્યું છે? ગૌતમ! ૧,૩૨,000 યોજન. શર્કરાપભાના ઉપરના વનોદધિથી નીચેના ચરમાંત સુધી ૧,૫૨,000 યોજન અબાધા અંતર છે ઘનવાતનું અસંખ્યાત લાખ યોજન છે. એ પ્રમાણે ચાવતુ અવકાશાંતર ચાવતું અધઃસપ્તમી,
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨ વિશેષ એ-જે પૃથ્વીનું જેટલું બાહલ્ય છે, તેનો વનોદધિથી સંબંધ બુદ્ધિથી એડવો. શર્કરાપભા અનુસાર ઘનોદધિ સહિત આ પ્રમાણ છે.
જેમકે - ત્રીજીનું ૧,૪૮,ooo યોજન, પંકપભાનું ૧,૪૪,૦૦૦, ધૂમાપભાનું ૧,૩૮,ooo યોજન, તમાનું ૧,૩૬,ooo યોજન, અધઃસપ્તમીનું ૧,૨૮,૦૦૦ યોજના અંતર યાવતું અધઃસપ્તમીમાં ઉપરના ચરમાંતથી અવકાશlતના નીચેના ચમત સુધી કેટલું અભાધા અંતર કહ્યું છે ? ગૌતમ! અસંખ્યાત લાખ યોજન અબાધા અંતર કહ્યું છે.
• વિવેચન-૯૩ -
રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનું પહેલા પ્રકાંડ વિભાગનું ઉપરના ચરમાંતથી જે નીચેનું ચરમ પર્યન્તનું અંતર કેટલા યોજન પ્રમાણ, અવ્યાઘાતરૂપથી અંતર કહ્યું છે ? ભગવંતે કહ્યું - એક લાખ યોજન પ્રમાણ અંતર કહ્યું છે. [બાકી સૂત્રાર્થ મુજબ જ નૃત્યર્થ છે. માટે નોંધેલ નથી.] - x • x • પ્રત્યેક કાંડમાં બબ્બે આલાવા કહેવા. કાંડના નીરોના ચરમાંતથી વિચારતા ૧૦૦૦ યોજના પરિવૃદ્ધિ કરવી ચાવતુ રિષ્ઠકાંડના અઘતન ચરમાંતથી કહેતા ૧૬,૦૦૦ યોજન અબાધા અંતર કહ્યું છે.
એ પ્રમાણે રત્નપ્રભાના રત્નકાંડના ઉપરી ચરમાંત થકી પંકબહલ કાંડનું ઉપરી ચરમાં ઈત્યાદિ [વૃત્તિમાં જે કંઈ પ્રશ્નોત્તર છે, તે બધાં સૂત્રાર્થ અનુસાર હોવાથી નોંઘેલ નથી.]
ભગવન્! બીજી પૃથ્વીના ઉપરી ચરમાંથી નીચેના ચરમાંત સુધી કેટલા પ્રમાણમાં અબાધા અંતર કહ્યું છે? ૧,૩૨,૦૦૦ યોજન અબાધા અંતર કહ્યું છે. ઈત્યાદિ • x • x • x • સૂત્રાર્થવતું.
સૂત્ર-૯૪ -
ભગવાન ! આ રસ્તાપભા પૃતી, બીજી પૃથ્વીની અપેક્ષાથી બાહલ્યથી શું તુલ્ય, વિશેષાધિક કે સંખ્યાતગણી છે ? વિસ્તાર અપેક્ષાએ તુલ્ય, વિશેષહીન કે સંખ્યાતગુણ હીન છે? ગૌતમ! રનપભા, શર્કરાઘભા અપેક્ષાથી બાહલ્ય થકી તુલ્ય નથી, વિશેષાધિક છે, સંખ્યા ગુણ નથી. વિસ્તારથી તુલ્ય નથી, વિશેષ હીન છે, સંખ્યાલગુણ હીન નથી. ભગવા બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વી અપેક્ષાએ બાહલ્યથી શું તુલ્ય છે ? પૂર્વવત કહેવું. એ રીતે ચોથી, પાંચમી, છઠ્ઠી કહેવી. ભગવાન ! છ&ી પૃથવી, સાતમી પૃથ્વીની અપેક્ષાએ છે તુલ્ય વિશેષાધિક, સંખ્યાતગુણ ભાહચથી છે? પૂર્વવત્ કહેવું. - ૪ -
• વિવેચન-૯૪ :
આ રનપભા પૃdી, બીજી પૃથ્વી શર્કરાપભાને આશ્રીને બાહલ્ય-પિંડ ભાવથી શું તુલ્ય, વિશેષાધિક, સંગેય ગુણ છે ? આ ત્રણ પ્રશ્ન છે. [શંકા પહેલી ૧,૮૦,૦૦૦ યોજન છે, બીજી ૧,૩૨,૦૦૦ યોજન છે, તે અર્થ જ્ઞાત હોવાથી આ પ્રશ્ન જ યુકત છે. • x • સત્ય છે, કેવલ આ જ્ઞ પ્રશ્ન છે, અન્યના મોહના અપોણાર્થે છે. તે સ્વ
Page #39
--------------------------------------------------------------------------
________________
3નૈર-૧/૯૪ અવબોધ માટે છે કેમકે પ્રસ્તાંતર ઉપન્યાસથી. તેથી કહ્યું કે – વિઠંભથી શું તુલ્ય, વિશેષ હીન, સંખ્યાતગુણ હીન છે ? વિશેષાધિક છે, તુલ્ય કે સંખ્યયગુણ નહીં. કેમકે બીજી કરતા પહેલાં પૃથ્વી ૪૮,૦૦૦ યોજન વધુ હોવાથી વિશેષાધિક છે. • x - વિસ્તારની અપેક્ષાએ વિશેષહીન છે કેમકે પ્રદેશાદિની વૃદ્ધિથી પ્રવર્લ્ડમાન હોવાથી તેટલાં જ ક્ષેત્રમાં શર્કરાપભાદિમાં વૃદ્ધિ હોય છે એમ બધામાં કહેવું.
0
- X
- X
- X
- X
- X
– 0
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ $ પ્રતિપત્તિ-૩-નૈરયિક, ઉદ્દેશો-ર છે.
- X - X - X - X - X - o હવે બીજો ઉદ્દેશો આરંભીએ છીએ, તેનું આદિ સૂણ કહે છે• સૂત્ર-ક્ય :
ભગળના પ્રણની કેટલી છે? ગૌતમ! સાત. તે આ - રનપભા ચાવતું અધઃસપ્તમી. ૧,૮0,000 યોજન બાહ૨ની નાપભાની ઉપર કેટલા દૂર જવાણી અને નીચે કેટલો ભાગ છોડીને મધ્યના કેટલા ભાગમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? ગૌતમ! ૧,૮૦,૦૦૦ના ઉપરના અને નીચેના એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૩૮,ooo યોજનમાં રનપભા પૃedીના નીશ લાખ નરકાવાસો હોય છે, એમ કહ્યું છે. તે નરકો અંદરથી વૃત્ત, બાહ્ય ચતુસ્ત્ર યાવતુ અશુભ વેદનાવાળ છે. આ આલાવા મુજબ રસ્થાન’ પદ અનુસાર બધી વકતવ્યતા કહેતી. જ્યાં જેટલું બાહલ્ય, જ્યાં જેટલા લાખ નકાવાસ છે, તે મુજબ આધસપ્તમી સુધી કહેવું.
અધસપ્તમીના મધ્યવર્તી કેટલા ક્ષેત્રમાં કેટલા અનુત્તર મોટા-મોટા મહાનરકો છે, એમ પૂછી પૂર્વવત ઉત્તર કહેવા.
• વિવેચન-૯૫ -
પૃથ્વી કેટલી છે ? વિશેષ અભિધાનાર્થે આ કહ્યું છે. પૂર્વે કહેલું કે ફરી કહે છે, ત્યારે કારણ હોય, તે કારણ પ્રતિષેધ, અનુજ્ઞા કે પૂર્વ વિષયમાં વિશેષતા પ્રતિપાદન માટે પણ હોય.
આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના કેટલા ભાગને અતિકમીને અને નીચે કેટલાં પ્રમાણને વજીને, મણે કેટલા પ્રમાણમાં નરકાવાસો કહ્યા છે ? * * * * * ૧,૩૮,૦૦૦ યોજનમાં, ગીશ લાખ નરકાવાસો હોય છે, એવું મેં અને બીજા તીર્થકરોએ કહેલ છે. આના દ્વારા સર્વ તીર્થકરોની અવિસંવાદી વચનતા જણાવી છે.
તે નક્કો મધ્યભાગે વૃતાકાર, બાહ્ય ભાગે ચોરસ આકારે છે. આ પીઠ ઉપરવર્તી મધ્યભાગને આશ્રીને કહેલ છે. સકલ પીઠાદિ અપેક્ષાથી આવલિકા પ્રવિણ વૃત-ચસ-ચતુરસ સંસ્થાને અને પુષ્પાવકીર્ણ વિવિધ સંસ્થાનવાળા જાણવા. પછી આગળ સ્વયં જ કહે છે. ભૂમિતલ નીચે પ્રહરણ વિશેષ સમાન જે આકાર વિશેષ તીણતા લક્ષણ છે, તેના વડે સંસ્થિત છે, તે ક્ષરપ્રસંસ્થાન સંસ્થિત. તે નકાવાસમાં ભૂમિતલમાં મસ્રણત્વનો અભાવ છે. કાંકરાથી યુક્ત છે, તેના સ્પર્શ માત્રથી પણ કપાય છે.
નિત્યાંધકાર - ઉધોત અભાવથી જે તમસ તેથી નિત્ય-સર્વકાળ અંધકાર જેમાં છે છે. તેમાં અપવરકાદિમાં તમસ-અંધકાર હોય છે, કેવળ બહાર મંદતમ સૂર્યપ્રકાશ હોય છે. તીર્થકરના જન્મ-દીક્ષાદિ કાળ સિવાય અન્ય સર્વ કાળે ઉધોતનાં અભાવે જાત્યંઘની માફક મેઘાચ્છાદિત અર્ધરબવત્ અતી અંધકાર છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
૬૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ)
૩/નૈર-૨૫
વાગત-પરિભ્રષ્ટ, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નક્ષત્રરૂપ ઉપલક્ષણથી તારારૂપ પણ જ્યોતિકોના માર્ગ જેમાં છે તે તથા સ્વભાવથી તે નકાવાસ મેદ, ચરબી, પૂતિ, લોહી, માંસ, કાદવથી લિપ્ત છે. પુનઃપુનઃ લિપ્ત ભૂમિ છે. તેથી જ અપવિત્ર, બીભત્સ દર્શનથી અતિ જુગુપ્સા ઉત્પન્ન કરે છે. તે મૃત ગાય આદિના કલેવરથી પણ અતી અનિષ્ટ દુર્ગધવાળી છે.
ધમાતા લોઢા જેવી અતિ કૃણરૂપ અગ્નિના વર્ણવાળી થતુ ઘણી કાળાવણરૂપ અગ્નિજવાલા નીકળે છે, તેના જેવા વર્ણરૂપ તે કપોતાગ્નિ વણભા, અતિ દુસહ્ય અસિપત્રવત્ સ્પર્શવાળી. તેથી જ દુઃખે કરીને સહન થાય તે દુરધ્યાસ તથા ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વડે અશુભ-અતી અસાતારૂપ નરક વેદના.
એ પ્રમાણે બધી પૃથ્વીમાં આલાપક કહેવો. તે આ રીતે શર્કરાપભા પૃથ્વીના ૧,૩૨,૦૦૦ યોજનમાં ઉપર-નીચે કેટલા યોજન છોડીને મણે કેટલા લાખ નરકાવાસો છે ? ગૌતમ ! ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૩૦,૦૦૦ યોજન મધ્ય પચીશ લાખ નરકાવાસો છે ચાવતુ અશુભ વેદનાવાળા છે.
વાલુકાપ્રભાના ૧,૨૮,૦૦૦ યોજનમાં ઉપર-નીચે કેટલા યોજન છોડીને મધ્ય કેટલા યોજનામાં કેટલા નકાવાસો કહ્યા છે ? ગૌતમ ! ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મણે ૧,૨૬,ooo યોજનમાં વાલુકાપભાના પંદર લાખ નકાવાયો છે, તે નકો ચાવતુ અશુભ વેદનાવાળા છે.
પંકપ્રભાના ૧,૨૦,૦૦૦ યોજનમાં ઉપર-નીચે એકએક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૮,000 યોજનમાં પંકપ્રભાના નૈરયિકોના દશ લાખ નકાવાસો છે, તેમ કહ્યું છે તે નકો યાવતુ અશુભ નરક વેદના હોય છે..
ધમપભાના ૧,૧૮,ooo યોજનમાં ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૬,૦૦૦ યોજનમાં આ ધમપ્રભા પૃથ્વી નૈરયિકના ત્રણ લાખ નરકાવાસો છે, એમ કહેલ છે. તે નરકો મધ્યમાં વૃત્ત ચાવત્ અશુભ નક વેદના હોય છે.
તમપ્રભાના ૧,૧૬,ooo યોજનોમાં ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૪,૦૦૦ યોજનમાં આ તમાભાગૃવી નૈરયિકના ૯,૯૯૫ નરકાવાસો છે, એમ કહેલ છે. તે નરકો મધ્યમાં વૃત્ત ચાવતુ અશુભ નરક વેદના હોય છે.
અધઃસપ્તમી પૃથ્વીના ૧,૦૮,૦૦૦ યોજનોમાં ઉપર-નીચે પ૨,૫૦૦-૫૨,૫oo યોજન છોડીને મધ્યના 3000 યોજનોમાં અધ:સપ્તમી પૃથ્વી નૈરયિકના પાંચ અનુત્તર અતિ વિશાળ મહાનકો કહ્યા છે તે આ રીતે - કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને મધ્યમાં અપ્રતિષ્ઠાન. તે મહાતકો મળે વૃd ચાવતુ અશુભવેદનાવાળી છે.
આ બધાં સૂત્રો સંગમ છે. [વૃત્તિકારશ્રીએ અહીં ચાર સંગ્રહણી ગાથા નોંધેલી છે] પહેલી ગાથા બાહલાનું પ્રમાણ દશવિ છે. બીજી અને બીજી ગાથા મધ્ય ભાગ પ્રમાણ બતાવે છે. જે પ્રમાણ ઉપર નોંધેલ છે.] ચોથી ગાથામાં નકાવાસોની સંખ્યા કહી છે. તે પાઠસિદ્ધ છે. 1િ8/5]
• સૂત્ર-૯૬,૯૭
[૬] ભગવતુ ! આ રતનપભા પૃવીના નસ્કાવાસોનો આકાર શો છે ? ગૌતમાં બે ભેદ : આવલિકા પ્રતિષ્ટ, આવલિકા બાહ્ય, તેમાં જે આવલિકા પ્રવિષ્ટ છે કે ત્રણ ભેદે છે - વૃત, ચઢ, ચતુસ્ત્ર. તેમાં જે આવલિકા ભાણા છે, તે વિવિધ સંસ્થાન સંસ્થિત છે. તે આ રીતે - લોઢાની કોઠી-પિસ્ટ પાચનક - કંડૂ - લોઢી - કડાહ - થાળી - પિઠક્ક - કૃમિક - કીર્ણ પુટક - ઉટજ-મુરજમુવંગ • નંદિમુયંગ - આલિંગક - સુઘોસ - દર્દક - પણd - ટહ - ભેરી - ઝલ્લરી - કુતુંબક કે નાલિ આકારે સંસ્થિત છે. આ પ્રમાણે તમાભા સુધી કહેવું. ભગવન! અધસપ્તમી પૃdી નારકાવાસ કર્યા કરે છે ? ગૌતમ બે ભેદે કહ્યા છે, તે આ પ્રમાણે - વૃત્ત અને સ્ત્ર.
[6] ભગવદ્ ! આ રનપભા પૃથ્વીના નકાવાસો બાહલ્યથી કેટલા છે ? ગૌતમ! પ્રણ લાખ યોજન બાહલ્યથી છે તે આ રીતે - નીચે ૧ooo યોજન ઘન, મધ્ય ૧ooo યોજન સુધી પોલી, ઉપર ૧ooo યોજન સંકુચિત છે. એ રીતે અધઃ-ન્સપ્તમી સુધી કહેવું.
ભગવન આ રતનપભા પૃedીના નરકો આયામ-વિÉભ થકી કેટલા, પરિક્ષેપથી કેટલું કહેલ છે ? ગૌતમ બે ભેદે - સંપ્રખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે સંખ્યાત વિસ્તૃત છે, તે સંખ્યાત હજાર યોજન આયામવિર્કમથી અને સંખ્યાત હજાર યોજન પરિક્ષેપથી કહેલ છે. તેમાં જે તે અસંખ્યાત વિસ્તૃત છે, તે અસંખ્યાત હજાર યોજન આયામ-વિષ્ઠભથી, અસંખ્યાત હાર યોજના પરિશ્નોપથી કહેલ છે. એ પ્રમાણે તમસભા સુધી કહેવું.
ભગવાન ! આધસતમીની પૃચ્છા. ગૌતમ ! બે ભેદે કહેલ છે, તે આ - સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે તે સંખ્યાત વિસ્તૃત છે, તે એક લાખ યોજન આયામ-વિછંભથી, તેની પરિધિ-૩,૧૬,ર૭ યોજન, ત્રણ કોશ, ૧૨૮ ધનુષ, ૧al અંગુલ કરતાં કંઈક અધિક છે. તેમાં જે અસંખ્યાત વિસ્તૃત છે, તે અસંખ્યાત લાખ યોજન આયામ-વિકુંભથી, અસંખ્યાત યાવ પરિધિ છે.
• વિવેચન-૯૬,૯૭ :
રત્નપ્રભા પૃથ્વીની નકાવાસ કયા સંસ્થાને સંસ્થિત છે ? ગૌતમ ! નરકાવાસ બે ભેદે છે - આવલિકા પ્રવિષ્ટ, આવલિકા બાહ્ય. ‘ત્ર' શબ્દ બંનેની અશુભતાતુલ્યતાનો સૂચક છે.
આવલિકાપવિષ્ટ - આઠે દિશામાં સમશ્રેણિ અવસ્થિત, તેમાં આવલિકા - શ્રેણિ, પ્રવિટ-વ્યવસ્થિત, તે આકારચી ત્રણ ભેદે - વૃત, ચય, ચતુરસ. આવલિકા બાહા, તે વિવિધ આકારે છે. લોઢાની કોઠી જેવા આકારે, મદિરા બનાવવા માટે લોટ જેમાં પકાવાય તે ભાજન જેવું, * * * * * કંડુ-પાકસ્થાન, લોઢી-કડાઈ-થાળી જેવા
Page #41
--------------------------------------------------------------------------
________________
3નૈર-
૨૬,૬૭
६८
આકારે, પિડઠ-જેમાં ઘણાં લોકો માટેનું ધાન્ય પકાવાય, ઉટજ-તાપસ આશ્રમ, નંદીમૃદંગ-બાર પ્રકારના વાજિંત્રો અંતર્ગત મૃદંગ, તે બે પ્રકારે - મુકુંદ, મર્દલ. આલિંગ-માટી મય મુરજ, સુઘોષ-દેવલોકની ઘંટા, દર્દ-એક વાધ, પણવ - ભાંડનું પહ, ભેરી-ઢક્કા, ઝલ્લરી-ઝાલર, નાડી-ઘટિકા. - X -
શર્કરપ્રભા પૃથ્વી નરકાવાસ કયા આકારે છે. તે બે ભેદે છે - આવલિકાપવિષ્ટ, આવલિકાબાહ્ય આ રીતે બધા નરકાવાસ કહેવા. સાતમી અધઃસપ્તમી નરક વિષયક સૂણ સાક્ષાત્ કહેલ છે. તે બે ભેદે છે - વૃત, ચુસ. અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસો આવલિકા પ્રવિષ્ટ જ છે, આવલિકા બાહ્ય નથી. તે પણ પાંચ ભેદ છે, અધિક નથી. તેમાં મધ્યે રહેલ અપ્રતિષ્ઠાન નસ્કેન્દ્ર વૃત છે. બાકીના ચાર ચસ પૂવદિમાં છે.
હવે નરકાવાસ બાહલ્ય-રત્નપ્રભા પૃથ્વી નરક બાહલ્ય- પિંડભાવ ઉસેધ. તે Booo યોજન છે. અધતન પાદપીઠ ઘન-નિચિત. મધ્ય-પીઠના ઉપરના ભાગે પોલું, ઉપર સંકુચિત-શિખરાકૃતિ. તે ત્રણે એક-એક હજાર યોજન છે. એ પ્રમાણે સાતે પૃથ્વી કહેવી. • x -
- હવે નરકાવાસનો આયામ-વિખંભ અને પરિણોપ-વે બે ભેદે છે – સંધ્યેય વિસ્તૃત અને અસંખ્યય વિસ્તૃત. ‘વ’ શબ્દ સ્વગત અનેક ભેદ દેખાડે છે. ઈત્યાદિ સર્વ પાઠ સૂણાર્થમાં કહ્યા મુજબ છે. આ પ્રમાણે સાતે પૃથ્વી જાણવી • x • તેમાં અધઃસપ્તમી નકો કેટલા આયામ-વિખંભ અને પરિધિથી છે ? ગૌતમ ! બે ભેદે - સંખ્યય વિસ્તૃત એક, તે પ્રતિષ્ઠાન નામક નસ્કેન્દ્રક જાણવું. બાકીના ચાર અસંગેય વિસ્તૃત છે. તેમાં અપ્રતિષ્ઠાન નક્કેન્દ્ર એક લાખ યોજન આયામ-વિઠંભથી છે, ઈત્યાદિ સૂગાર્ચ મુજબ. આ પરિક્ષેપ પ્રમાણનું ગણિત જંબૂદ્વીપ પરિક્ષેપ પ્રમાણવત્ કહેવું. બાકીના ચાર નકાવાસો એક હજાર યોજન આયામ-વિકુંભથી, અસંખ્યાત હજાર યોજન પરિધિથી હવે નરકાવાસ વર્ણ પ્રતિપાદના કહે છે
• સૂત્ર-૯૮ (અધુ) -
ભગવાન ! નાપભા પૃથ્વીના નકાવાસ વણથી કેવા છે ? ગૌતમ ! કાળ-કાળી આભાવાળા, ગંભીર, રુંવાડા ઉભા કરી દે તેવા, ભયાનક, પ્રાસદાયી, પરમકૃષ્ણ વર્ષથી કહ્યા છે. એ રીતે ચાવતુ આધસપ્તમી. ભગવન ! આ રતનભા પૃeતીના નારકાવાસો કેવી ગંધવાળા છે ? ગૌતમ! જેમ કોઈ સગાય-કુતરાબીલાડા-મનુષ્ય-ભેંસ-ઉંદર-ધોડો-હાથી-સીંહ-વાઘ-વૃક-સ્લીપિકનું મૃત કલેવર હોય, જે ધીમે-ધીમે સૂઝ, ફૂલી, સડી ગયું હોય, દુર્ગધ ફૂટતી હોય, માંસ સડી ગયુ હોય, અત્યંત શુચિ અને બિભત્સ દર્શનીય હોય, જેમાં કીડા ખદબદતા હોય, શું તેવી દુધિ ત્યાં હોય ?
ના, આ અર્થ સમર્થ નથી. ગૌતમ ! આ રનપભાના નરકો આનાથી અનિષ્ટતર અને એકાંતતર યાવત મામતર ગંધથી કહેલા છે. એ રીતે ચાવત આધસપ્તમી પૃedી કહેવું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભગવન્! આ રસ્તનપાના નકાવાસો કેવા સાઈ વાળા છેગૌતમાં જેમ આસિત્ર, સુરપત્ર, કદંબરીરિકાપત્ર, શકિત-ક્ત-તોમર-નારાય-ફૂલલગુડ-ભિંડિમાલનો અગ્રભાગ, સોયનો સમૂહ, કપિકચ્છ, વિંછીના કાંટા કે અંગારા, વાલા, મુર, , અલાત કે શુદ્ધાનિ જેવો તે પણ હોય? ના, તે અર્થ સમર્થ નથી. ગૌતમાં આ રનપભાના નરકાવાસ આનાથી અનિષ્ટતર યાવત્ અમરામત સ્પર્શવાળા કહ્યા છે. એ રીતે અધઃસાતમી પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૯૮ (અધુરુ) :
આ રનપ્રભાનો વર્ણ - ૮ - કાળો છે. તેમાં કોઈ વળી મંદ કાળો છે તેવી શંકા કરે તો ? તેથી કહ્યું - કાળી પ્રભાવાળા, કાળી પ્રભાવાળા પટલથી યુક્ત. અતી ઉત્કટ રોમાંચ ભયના વશથી થાય તેવા. તે જોવા માત્રથી નાકીને ભય ઉપજાવતા. તેથી જ ભયાનક, ભીમવથી ત્રાસજનક - X - વર્ણથી પરમકૃષ્ણ-જેનાથી વધુ કંઈપણ ભયાનક નથી તેવા. એમ અધઃસપ્તમી સુધી કહેવું.
ગંધથી-મરેલા સર્પનું મડદ, ગાય-ઘોડો-બીલાડી-હાથી-સિંહ-વાઘ-યિતાના મડદા. વળી આ મડદા તુરંતના હોય તો ગંધાય નહીં, તેથી કહે છે - મર્યા પછી તે મડદુ સડી ગયું હોય, તે સૂઝી-ફૂલી જવાથી ચાય, દુર્ગધ ફૂટતી હોય, તે પણ તેટલું દુર્ગધી ન હોય, તેથી કહે છે - જેનું માંસ સડી-ગળી ગયેલ હોય, સૌથી વધુ દુષ્ટ ગંધયુક્ત હોય, અશુચિ અને ધૃણા ઉત્પાદક હોય, તેની પાસે કોઈ ભટકતું ન હોય, જેનું દર્શન નિંદનીય હોય, કૃમિના જાળાથી સંસક્ત હોય, શું આ વિશેષણો કહ્યા, તેવી ગંધ હોય?
ના, આ અર્થ સમર્થ નથી - યુક્ત નથી. ચોક્ત વિશેષણ વિશિષ્ટ સપના મૃતકાદિથી અનિષ્ટતર જ છે, કયાંક રમ્ય હોવા છતાં નિષ્ણતર હોય, તેથી કહ્યું - ‘અકાંતતર' સ્વરૂપથી જ અકમનીય, અર્થાત અભવ્ય. કાંત છતાં કોઈને પ્રિય હોય છે, જેમ લંડને અશુચિ, તેથી કહ્યું – અપિયતર છે, તેથી જ અમનોજ્ઞતર - મનને પ્રતિકૂળ, વળી સ્વવિષયમાં મનને અત્યંત આસક્ત કરે તે મણામ, તેથી વિરુદ્ધ તે અમણામ. અથવા આ બધાં શબ્દો એકાર્થિક છે.
સ્પર્શને આશ્રીને- અસિપત્રાદિ, તેમાં અસિ-ખડ્ઝ, કદંબરીરિકા-તૃણ વિશેષ, શક્તિ-પ્રહરણ વિશેષ, ભિંડિમાલ-પ્રહરણ વિશેષ, કપિકછૂ-ખુજલી કરનારી વનસ્પતિ, અંગાર-નિર્ધમ અગ્નિ, જુવાલા-અગ્નિ સંબંધી, મુર્મર-અગ્નિના કણિયા, અર્ચિ-અગ્નિથી છુટી પડેલ જવાલા, અલાત-ઉલ્કા, શુદ્ધાગ્નિ-લોહના પિંડનો અનુગત અગ્નિ કે વિધતુ. ‘વા' શબ્દ, પરસ્પર સમુચ્ચયમાં છે. આ કોઈપણ નરકનો સ્પર્શ (કોઈને) શરીરના અવયવનો છેદક, બીજાને ભેદક, અન્યને વ્યથાજનક, બીજાને દાહક ઈત્યાદિ, તેથી સામ્યતા જણાવવા અસિપત્રાદિ વિવિધ ઉપમા સ્વીકારી છે.
- - હવે નકાવાસનું મોટાપણું બતાવે છે –
Page #42
--------------------------------------------------------------------------
________________
૩/નૈર-૨૯૮
સૂગ-૮ (અધુરેથી) :
ભગવાન ! આ રનપભા પૃથ્વીના નકાવાસ કેટલા મોટા કા છે ? ગૌતમાં આ જંબુદ્વીપ દ્વીપ બધાં દ્વીપ સમુદ્રોમાં સૌથી અત્યંતર, સૌથી નાનો, વૃd-તેલમાં તળેલ પૂડલા આકારે છે, વૃત્ત રથના ચક્રાકારે છે, વૃત્ત-યુક્ત કણિકા આકારે છે, વૃત્ત-પતિપૂર્ણ ચંદ્ર આકારે છે, એક લાખ યોજન લંબાઈ-પહોડાઈથી ચાવ4 કિંચિત વિશેષાધિક પરિધિથી છે. મહદ્ધિક યાવ4 મહાનુભાગ દેવ યાવતુ હમણાં-હમણાં કહેતા, આ સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડતા થતાં સમયમાં એકવીશ વખત પ્રદક્ષિણા કરીને જલ્દી આવી જાય, તે દેવ તેવી ઉત્કૃષ્ટીવરિતા-ચપલા-ચંડા-શિઘા-ઉદ્ધતા-જય કરનારી - નિપુણ દિવ્ય દેવગતિ વડે જતાં-જતાં જઘન્યથી એક બે કે ત્રણ દિવસમાં, ઉત્કૃષ્ટ છ માસ સુધી ચાલે છે, તો પણ તે નફાવાસોમાં કેટલાંકને પાર કરી શકે, કેટલાંકને ન કરી શકે છે ગૌતમ! આટલા મોટા માં રતનપભા પૃનીના નકાવાયો છે. આમ અધઃસપ્તમી સુધી કહેવું. વિરોષ ઓ - અધસપ્તમીના કેટલાંક નકાવાસનો પાર પામે છે, કેટલાંકનો પર પામી શકતો નથી.
• વિવેચન-૯૮ (અધુરેથી) :
ભગવનું રાપભા પૃથ્વીના નસ્કો કેટલા પ્રમાણમાં મોટા કહ્યા છે ? પૂર્વે અસંખ્યાત વિસ્તૃત કહ્યા છે, તે અસંખ્યયત્વ ન સમજાયું તેથી ફરી પ્રશ્ન છે, ભગવંત ઉપમાથી જવાબ આપે છે. અને જ્યાં આપણે છીએ, આઠ યોજન ઉંચુ રનમય અંબૂ વૃક્ષ ઉપલક્ષિત જંબુદ્વીપ છે. બધાં દ્વીપ સમુદ્રમાં પહેલો, સૌથી નાનો છે. તેથી જ કહે છે – બધાં લવણાદિ સમદ્ર, ઘાતકીખંડાદિ દ્વીપો આ જંબુદ્વીપથી આરંભીને પ્રવચનમાં કહેલ ક્રમથી બમણા-મ્બમણા આયામ-વિકભાદિથી છે, તેથી બાકીના દ્વીપાદિ અપેક્ષાએ સર્વ લઘુ છે.
વૃત-જેમ તેલથી પકાવેલ પૂડલો જ પ્રાયઃ પરિપૂર્ણ થાય છે, ઘીથી પકવેલા નહીં, માટે ‘તેલ' વિશેષ કહ્યું. તેના જેવો આકાર તથા વૃત પુષ્કરકર્ણિકા આદિ સુત્રોકત અનેક ઉપમાન-ઉપમેય ભાવ વિવિધ દેશના શિષ્યોને જણાવવા માટે છે. એક લાખ યોજન લંબાઈ-પહોળાઈચી, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮-ધનુષ, ૧all ગુલથી કંઈક વિશેષાધિક પરિધિથી છે. તે પ્રમાણ ક્ષેત્રસમાસાદિથી જાણવું.
દેવ, જેને મોટી વિમાન-પરિવારાદિ ઋદ્ધિ છે તે, શરીર-આભરણ વિષયક જે મહાધતિ, મહા શરીર બલવાળા, મહા ખ્યાતિવાળા, મહાસૌખ્ય અથવા મહાનું ઈશ્વર એમ જે કહેવાય છે તે અથવા ઈશમ-ઐશ્વર્ય આત્માની ખ્યાતિવાળા - x - અથવા પ્રભૂત સતુ વેદોદય વશથી સૌખ્ય જેને છે કે, બીજા કહે છે - મહા શ્રાક્ષ, અથવું અશ્વ • મન, અક્ષ - ઈન્દ્રિય, સ્વ વિષય વ્યાપકત્વથી. મહાનુભાગ - મનુભા - વિશિષ્ટ વૈક્રિયાદિ કરણ વિષય અચિંત્ય શક્તિ. - ૪ -
આ મહર્વિકાદિ વિશેષણ, તેમના સામર્થ્ય અતિશયના પ્રતિપાદક છે. ત્રણ
ક0
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ચપટી કાળની અવધિ દશવિ છે. હમણાં-હમણાં પાર કરું તે અવજ્ઞા વચન છે. પરિપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડતા, અર્થાત્ આટલા કાળમાં, એકવીશ વખત સામન્યથી ભમીને જદી પાછો આવે છે. તે આવી ગમન શક્તિ યોગ્ય દેવ. દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિહાયોગતિ નામોદયથી પ્રશસ્ત શીઘ સંચરણ વરિતપણાથી • શીuતરપણાથી બીજા પ્રદેશમાં જવું. ચપલા-ચંડા-શીઘાપરમ ઉત્કૃષ્ટ વેગ પરિણામ યુક્તતાથી જવના, વિપક્ષને જિતવાથી જયના, નિપુણતાથી, દિગંતવ્યાપી રજની માફક જે ગતિ, તે ઉદ્ઘતા કે દર્પના અતિશયથી. દેવલોકમાં થનાર તે દિવ્ય, દેવગતિથી જતાં, જઘન્યથી એક-બે-ત્રણ દિવસ ચાવતુ છ માસ ચાલે. તો પણ કેટલાંક નકો ઓળંગે, કેટલાંક ન ઓળંગે. ઘણા વિશાળ હોવાથી તેના અંતને પામવો અશક્ય છે, આટલા મોટા તે નરકાવાસો છે.
અધઃસપ્તમીમાં અપ્રતિષ્ઠાન નામક નરક લાખ યોજન હોવાથી તેનો અંત પામે, પણ બાકીના ચાર અસંખ્યય કોડાકોડી યોજન પ્રમાણના હોવાથી ઘણાં મોટા છે, તેનો પાર પામવો અશક્ય છે. હવે આ નરકો શેના બનેલા છે, તે કહે છે –
• સૂત્ર-€ :
ભગવાન્ ! આ રનપભા પૃતીના નસ્કાવાસ શોના બનેલા છે ? ગૌતમ ! સર્વ જમય કહા છે. તે નકાવાસમાં ઘણાં જીવો અને પુદગલો અવે છે અને ઉપજે છે - આવકમે ભૂતકમે છે. દ્રવ્યાર્થિક નયથી તે નક્કો શાશ્વત છે, વણગંધ-રસ-સાઈ પચયિથી અશાશ્વત છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી સુધી કહેવું.
વિવેચન-૯૯ :
આ રત્નપ્રભા પૃથ્વી - x- સર્વચા વજમય કહી છે. - x • તે નરકોમાં ઘણાં જીવો ખર બાદર પૃથ્વીકાયિક રૂપ અને પુદ્ગલો છે તે સ્ત્રવે છે અને ઉપજે છે. • x - કેટલાંક જીવો અને પુદ્ગલો યથાયોગ જાય છે, બીજા આવે છે, જે પ્રતિનિયત સંસ્થાનાદિ રૂપ આકાર, તે તદવસ્થ જ છે, તેથી જ શાશ્વત છે દ્રવ્યાર્થપણે તે નરકો તથાવિધ પ્રતિનિયત સંસ્થાનાદિ રૂપપણે છે, વણદિ પયયથી અશાશ્વત છે. વણિિદના અન્યથા-અન્યથા થવાથી હવે ઉપાત વિચારણા -
• ગ-૧oo થી ૧૨ -
[૧eo] ભગવન્! રનપભા પૃની નૈરયિકો કયાંથી આવીને ઉપજે છે ? અસંતીથી ? સરિસૃપોથી ? પક્ષીથી ? ચતુષ્પદથી ? ઉગથી ? રીઓથી ? મત્સ્ય અને મનુષ્યોથી આવીને ઉપજે છે ? ગૌતમ! અસંજ્ઞીથી યાવતુ મચ્છમનુષ્યોથી આવીને ઉપજે છે.
[૧૧] અસંજ્ઞી પહેલી નક સુધી, સરિસર્ષ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી, સિંહ ચૌથી સુધી, ઉો પાંચમી સુધી...
[૧૦] »ીઓ છઠ્ઠી સુધી, મત્સ્ય અને મનુષ્ય સાતમી સુધી ઉપજે છે. ચાવત આધ:સપ્તમી પૃdી નૈરયિક સંજ્ઞીથી આવીને ન ઉપજે, યાવત્ ીઓથી
Page #43
--------------------------------------------------------------------------
________________
૩નિર-૨/૧૦૦ થી ૧૦૨
આવીને ન ઉપજે. મત્સ્ય-મનુષ્યોથી આવીને ઉપજે છે.
ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વી નૈરયિક એક સમયમાં કેટલાં ઉપજે છે ? ગૌતમ ! જઘન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાતથી ઉપજે છે. એ રીતે યાવત્ અધઃરાપ્તમી કહેવું.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક સમયે સમયે અપહાર કરાતા કેટલા કાળે ખાલી થાય? ગૌતમ ! તે અસંખ્યાત છે. સમયે-સમયે અપહાર કરાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વીત્યા પછી પણ ખાલી ન થાય. અધઃસપ્તમી સુધી આમ કહેવું.
ભગવન્ ! આ રત્નપભા પૃથ્વીના નૈરયિકોની કેટલી મોટી શરીરાવગાહના છે? ગૌતમ ! શરીરાવગાહના બે પ્રકારે છે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય.
તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત ધનુ-ત્રણ હાથ અને છ આંગળ છે. ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી ૧૫ ધનુષુ અને ર હાથ છે.
બીજીમાં ભવધારણીય જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૫-ધનુષુ અને ર હાથ છે. ઉત્તરવૈક્રિયા જઘન્ય અંગુલનો સંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૩૧-ધન્યૂ એક હાથ છે.
ત્રીજીમાં ભવધારણીય ૩૧-ધનુí અને ૧-હાથ. ઉત્તર વૈક્રિય ૬-ધનુષ અને બે હાથ છે. સૌથીમાં ભવધારણીય દુર ધનુપ્ અને બે હાથ, ઉત્તર વૈક્રિય-૧૨૫ ધનુપ્ છે. પાંચમીમાં ભવધારણીય ૧૨૫ ધનુપ્, ઉત્તરવૈક્રિય-૨૫૦ ધનુષુ છે. છઠ્ઠીમાં ભવધારણીય ૨૫૦ ધનુપ્, ઉત્તરવૈક્રિય-૫૦૦ ધનુર્ છે. સાતમીમાં ભવધારણીય અવગાહના-૫૦૦ ધનુપ્ અને ઉત્તરવૈક્રિય-૧૦૦૦ ધનુર્ છે.
• વિવેચન-૧૦૦ થી ૧૦૨૬
-
૩૧
ભદંત ! રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો ક્યાંથી આવીને ઉપજે છે ? અસંજ્ઞીથી ? ઈત્યાદિ સૂત્રાર્ય મુજબ જાણવું. શર્કરાપ્રભા આદિ પૃથ્વીમાં બે ગાયા કહી છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય અસંજ્ઞી પહેલી નરક સુધી જાય છે, અહીં સત્તુ શબ્દ અવધારણાર્થે છે. તેનાથી અસંજ્ઞી પહેલીમાં જ યાવત્ જાય છે, આગળ નહીં. વળી તેઓ જ પ્રથમામાં જાય છે, તેમ નહીં ગર્ભજ સરીસૃપાદિ આગળની છ પૃથ્વીમાં જનારા પણ પહેલીમાં જઈ શકે છે. આમ આગળ પણ જાણવું.
બીજી શર્કરાપ્રભા પૃથ્વી સુધી સરીસૃપ-ગોધા, નકુલ આદિ ગર્ભ વ્યુત્ક્રાંતા જાય, આગળ નહીં. ત્રીજી સુધી ગીધ આદિ ગર્ભજ પક્ષીઓ - X - છઠ્ઠીમાં મહા ક્રુર અધ્યવસાયી સ્ત્રીરત્નાદિ, સાતમી સુધી ગર્ભજ મત્સ્ય, મનુષ્ય અતિક્રુર અધ્યવસાયી, મહાપાપકારી જાય છે. આલાવા પ્રત્યેક પૃથ્વીમાં આ પ્રમાણે છે
-
ભગવન્ ! શર્કરપ્રભા પૃથ્વી નૈરયિક શું અસંજ્ઞીથી યાવત્ મત્સ્ય-મનુષ્યોથી
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ આવીને ઉપજે છે ? ગૌતમ ! અસંજ્ઞીથી આવીને ન ઉપજે, પણ સરીસૃપ યાવત્ મત્સ્ય-મનુષ્યોથી ઉપજે.
ભગવન્ ! વાલુકાપ્રભામાં ? ઇત્યાદિ પ્રશ્નો જાણવા. તેમાં પૂર્વ-પૂર્વનો પ્રતિષેધ કહેવો. યાવત્ અધઃરાપ્તમીમાં સ્ત્રી સુધી પ્રતિષેધ.
હવે એક સમયમાં આ રત્નપ્રભામાં કેટલા નારકો ઉપજે ? - X - જઘન્યથી
૩૨
એક, બે કે ત્રણ. ઉત્કર્ષથી સંખ્યેય કે અસંખ્યેય. - x -
હવે પ્રત્યેક સમયે એક નારકના અપહારથી સર્વ નારક અપહાર કાલમાન વિચારણા ભગવન્ ! ત્નપ્રભા પૃથ્વી નૈરયિકો સમયે સમયે એક-એક સંખ્યાથી અપહાર કરાતા કેટલા કાળે બધાંનો અપહાર થાય? ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી વૈરયિકો અસંખ્યેય છે, તેથી સમયે-સમયે એક-એક સંખ્યાથી અપહાર કરાતા અસંખ્યેય ઉત્સર્પિણી, અપરાર્પિણી વડે અપહાર થાય, આ નાક પરિમાણ પ્રતિપત્તિ અર્થે કલ્પના માત્ર છે, પણ અપહાર થતા નથી. અપહાર કરાયા નથી અને કરાશે પણ નહીં. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
હવે શરીર પરિમાણ - રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોની શરીર અવગાહના કેટલી મોટી છે ? પ્રજ્ઞાપનાનું અવગાહના સંસ્થાન પદ કહેવું. તે બે ભેદે છે – ભવધારણીય અને ઉત્તવૈક્રિયા શરીરાવગાહના. તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાત ધનુષ, ત્રણ હાથ અને છ પરિપૂર્ણ અંગુલ. ઉત્તવૈક્રિય જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૫-ધનુષુ, બે હાથ અને એક વેંત. શર્કરાપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટ ૧૫-ધનુષુ, બે હાથ એક વેંત. ઉત્તરવૈક્રિયા ઉત્કૃષ્ટ ૩૧-ધમ્, એક હાથ.
-
વાલુકાપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૩૧-ધનુ, એક હાથ, ઉત્તરવૈક્રિયા ઉત્કૃષ્ટથી ૬૨ા ધનુષ. પંકપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૬૨ા ધનુપ્, ઉત્તરવૈક્રિયા ઉત્કૃષ્ટથી ૧૨૫ ધનુપ્. ધૂમપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૧૨૫-ધનુપ્, ઉત્તઐક્રિયા ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુપ્, તમઃપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુષ, ઉત્તર વૈક્રિયા-ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુપ્. તમસ્તમપ્રભાની ભવધારણીયા ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષુ, ઉત્તર વૈક્રિયા ઉત્કૃષ્ટથી ૧૦૦૦ ધનુપ્
જો પુનઃ પ્રતિ પસ્તટમાં વિચારણા કરાય તો આ પ્રમાણે જાણવું - ભવધારણીય જઘન્યા અવગાહના સર્વત્ર અંગુલનો અસંખ્યાત ભાગ છે. ઉત્તર વૈક્રિયા પણ અંગુલનો અસંખ્યાત ભાગ છે. મૂલ ટીકાકારે અન્યત્ર કહ્યું છે – ઉત્તર વૈક્રિયા તથાવિધ પ્રયત્ન અભાવથી આધ સમયે અંગુલના અસંખ્યાત ભાગ માત્ર જ છે. ઉત્કૃષ્ટા ભવધારણીયા રત્નપ્રભાના પ્રથમ પ્રસ્તટમાં ત્રણ હાથની છે, તેનાથી આગળ પ્રત્યેક પ્રસ્તટમાં ૫૬॥ અંગુલની વૃદ્ધિ કહેવી. તેથી આ રીતે પરિમાણ થાય છે – બીજા પ્રસ્તટમાં એક ધનુષ, એક હાથ, તા અંગુલ. ત્રીજા પ્રસ્તટમાં ધનુ-૧, હાય-૩, ૧૭ ગુલ. ચોથામા બે ધનુ, બે હાથ, ૧॥ અંગુલ, પાંચમામાં ત્રણ ધનુષ, દશ અંગૂલ છઠ્ઠામાં
Page #44
--------------------------------------------------------------------------
________________
૪
નૈિર-૨/૧૦૦ થી ૧૦૨ ત્રણ ધનુષ, બે હાથ, ૧૮II ગુલ, સાતમામાં ચાર ધનુષ, એક હાથ, ત્રણ અંગુલ, આઠમામાં ચાર ધનુષ, ગણ હાથ, ૧૧ી અંગુલ - -
એ રીતે પ્રત્યેક પ્રતરે વૃદ્ધિ જાણવી.
શર્કરાપભામાં પહેલા પ્રસ્તામાં સાત ધનુષ, ત્રણ હાથ, છ અંગુલ અવગાહના છે. પછી આગળ પ્રતિ પ્રતટે ત્રણ હાથ, ત્રણ અંગુલ કમથી ઉમેરતા જવા. તેનાથી આ પ્રમાણે પરિમાણ થાય છે – બીજા પ્રતટમાં આઠ ધનુષ, બે હાથ, નવ ગુલ. બીજામાં નવ ધનુષ, એક હાથ, બાર આંગળ, ચોથામાં દશ ધનુષ, ૧૫ આંગળ. પાંચમામાં દશ ધનુષ, ત્રણ હાય, ૧૧-આંગળ, છઠ્ઠામાં ૧૧-ધનુષ, બે હાથ, ૨૧આંગળ, સાતમામાં બાર ધનુષ, બે હાથ, આઠમામાં ૧૩-ધનુષ, એક હાથ, ત્રણ આંગળ, નવમામાં ૧૪-ધનુષ, છ અંગુલ, દશમામાં ૧૪-ધનુષ, ત્રણ હાથ, નવ
ગુલ, અગીયારમાં પ્રસ્તટમાં ૧૫-ધનુષ, બે હાથ, એક વેંત. તેથી વૃત્તિકારશ્રીએ બે ગાથા નોંધી ઉક્ત વાત જણાવી કહ્યું છે – પહેલી પૃથ્વીમાં ૧૩માં પ્રસ્તટમાં ઉભેધ કહો. સાત ધનુષ્પ, ત્રણ હાથ, છ અંગુલ, તે બીજી શર્કરપ્રભા પૃથ્વીમાં પહેલા પ્રdટનો ઉત્સધ થાય છે. બાકી સુગમ છે.
વાલુકાપ્રભાના પહેલા પ્રતટમાં ૧૫ ધનુષ - બે હાય-૧૨ અંગુલ, ત્યાંથી આગળ પ્રતિ પdટે 9-હાથ, ૧૯l અંગુલ ક્રમથી વધારતા જવા. ત્યારે આવું પરિમાણ થાય છે . બીજા પ્રતટમાં-૧૭ ધનુષ, બે હાથ, ના અંગુલ. ત્રીજામાં ૧૯-ધનુષ, બે હાથ, ૩-અંગુલ. ચોયામાં, ૨૧-ધનુષ, ૧-હાય, રશી અંગુલ પાંચમામાં ૨૩-ધનુષ, ૧હાથ, ૧૮-અંગુલ, છઠ્ઠામાં - ૫ ધનુષ, ૧-હાથ, ૧all ગુલ. સાતમામાં ૨૭-ધનુષ, ૧-હાય, નવ ગાંગુલ આઠમામાં ૩૧-ધનુષ, ૧-હાય, ૪ll અંગુલ, નવમા-પ્રdટમાં ૩૧ધનુષ, યોક હાય. * * * બીજી શર્કરાપભાના ૧૧-માં પ્રdટનો ઉમેધ છે. તે જ બીજી વાલુકાપભાના પહેલા પ્રdટમાં હોય છે.
પંકપ્રભાના પહેલા પ્રસ્તટમાં ૩૧-ધનુષ, ૧-હાથ છે. તેનાથી આગળ પ્રત્યેક પ્રસ્તામાં પાંચ ધનુષ, ૨૦ અંગુલ ક્રમથી ઉમેરતા જવા ત્યારે આવું પરિમાણ થાય છે. બીજી પ્રસ્તટમાં ૩૬-ધનુષ, ૧-હાથ, ૨૦-અંગુલ. ત્રીજામાં ૪૧-ધનુષ, બે હાથ, ૧૬અંગુલ. ચોથામાં ૪૬-ધનુષ, 3-હાથ, ૧૨-અંગુલ. પાંચમામાં પર-ધનુષ, ૮-અંગુલ. છઠ્ઠામાં પ૭-ધનુષ, ૧-હાથ, ૪-અંગુલ. સાતમામાં ૬૨-ધનુષ, ૨-હાથ. - x • ચોથીના સાતમા પ્રતરનો ઉસેધ, તે પાંચમીના પહેલા પ્રતરમાં હોય છે.
ધૂમપભાના પહેલા પ્રતરમાં ૬૨-ધનુષ, રૂહાથ છે. તેથી આગળ પ્રતિ પ્રતરે ૧૫-ધનુષ, શા હાથ ક્રમથી ઉમેરતા જવા. તેનાથી આ પરિમાણ થાય છે - બીજા પ્રતરમાં ૩૮ ધનુષ, એક વેંત. બીજામાં 0-ધનુષ, 3-હાય. ચોથામાં ૧૦૯ ધનુષ, ૧હાથ, ૧-વેંત. પાંચમામાં ૧૨૫ ધનુષ અવગાહના છે. * * * * - શેષ સુગમ છે.
તમ:પ્રભાના પહેલા પ્રસ્તટમાં ૧૨૫ ધનુષ, પછીના બે પ્રસ્તટમાં ક્રમથી ૬શા ધનુષ, ઉમેરવા. તેના વડે પરિમાણ આ પ્રમાણે થાય - બીજા પ્રસ્તામાં ૧૮elી ધનુષ.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર બીજામાં ૫૦ ધનુષ.
હવે સંઘયણના પ્રતિપાદન માટે કહે છે - • સૂત્ર-૧૦૩ -
ભગવન્ ! આ રનપભાથુરની નૈરયિકોનું શરીર કયા સંઘયણથી કહેલ છે ? ગૌતમ! છ સંઘયણોમાંથી એક પણ નહીં - તેઓ સંઘયણી છે. તેમને હાડકા, શિરા, નાયુ કે સંઘયણ નથી. જે અનિષ્ટ ચાવતુ અમણામ પુદગલો છે. તે તેઓને શરીર સંઘાતપણે પરિણમે છે. એ પ્રમાણે યાવત્ આધસપ્તમી કહેવું.
ભગવાન ! આ રનપભા પૃeળીના નૈરયિકોનું શરીર કયા સંસ્થાને કહ્યું છે ? ગૌતમ! તે બે ભેદ છે . ભવધારણીય અને ઉત્તરઐક્રિય. તેમાં જ ભવધારણીય છે, તે હુંડ સંસ્થિત છે, જે તે ઉત્તર વૈક્રિય છે, તે પણ હુંડ સંસ્થિત છે. એ રીતે આધસપ્તમી સુધી.
ભગવન્! રનીપભામૃdી નૈરયિકોનું શરીર કેવા વર્ણથી છે ? ગૌતમ ! કાળા-કાળી આભાાળા યાવતુ પરમકૃષ્ણ વર્ષથી કહ્યા છે. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી કહેતું.
ભગવાન ! રતનપભા પૃની નૈરયિકોનું શરીર કેવી ગંધથી યુકત છે ? ગૌતમાં જેમ કોઈ સપનું મૃતક હોય ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમી. ભગવાન ! આ નાપભા પૃતી નૈરયિકોનું શરીર સ્પર્શથી કેવું છે ? ગૌતમ ! ફાટેલ ચામડી અને કાચલીઓને કારણે તેમના શરીર કાંતિ રહિત છે. કર્કશ, કઠોર, એદવાળી, બળેલી વસ્તુ માફક ખરબચડું છે, આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૧૦૩ :
ભગવત્ ! રત્નપ્રભા નૈરયિક ક્યા સંઘયણથી યુક્ત છે? ગૌતમ! છા સંઘયણાદિ બધું પૂર્વવત્ જાણવું. રત્નપ્રભાના નૈરયિકના શરીરો કયા સંસ્થાને છે ? શરીર બે ભેદે છે, તેમાં ભવધારણીય શરીર તથાભવ્ય સ્વાભાવથી અવશ્ય હુંડ નામ કર્મોદયથી હુંડ સંસ્થાને છે. જે ઉત્તરવૈક્રિય રૂપો છે, તે “હું શુભની વિકુણા કરીશ” એમ ચિંતવે તો પણ તથાભવ સ્વાભાવથી હુંડ સંસ્થાન નામ કર્મોદયથી ઉત્પાદિત સર્વ રોમપિંછાવાળા પોતપક્ષી માફક હુંડ સંસ્થાન હોય છે. * * *
નાકોના શરીરનો વર્ણ - કાળો અને કાળી આભાવાળો હોય છે ઈત્યાદિ પ્રાqતું. હવે ગંધ પ્રતિપાદના - શરીરની ગંધ, જેમ કોઈ સપનું મૃતક ઈત્યાદિ પૂર્વવતું જાણવું. અધ:સપ્તમી સુધી કહેવું. શરીરના સ્પર્શને કહે છે - “ટિતઋવિવિચ્છવયઃ” અહીં એક ‘જીવ' શબ્દ વદ્વાચી છે, બીજો છાયાવાચી છે. અર્થાત્ સેંકડો કડચલી અને સંકુચિત વયાથી છાયા-કાંતિ રહિત. તથા અતિ કઠોર, બળેલ છાયાવાળા, સેંકડો શુષિયુક્ત સ્પર્શથી છે. અધઃસપ્તમી સુધી કહેવું.
હવે ઉશ્વાસ પ્રતિપાદનાર્થે કહે છે –
Page #45
--------------------------------------------------------------------------
________________
૩/નૈર-૨/૧૦૩
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
• સૂત્ર-૧૦૪ -
ભગવત્ ! રનપભા પૃથ્વી નૈરયિકોના શ્વાસોચ્છવાસરૂપે કેવા પુગલો પરિણમે છે ? ગૌતમ! જે યુગલો અનિષ્ટ ચાવતું અમણામ છે, તે તેમને શાસોચ્છવાસરૂપે પરિણમે છે. આ પ્રમાણે ચાવતું અધઃસપ્તમી કહેવું. સાતમાં આહાકથન કરવું.
ભગવદ્ ! આ રનપભાના નૈરયિકોને કેટલી લેશ્યા કહી છે? ગૌતમ ! એક જ કાપોતલેશ્યા. એમ શર્કરાપભામાં પણ છે, વાલુકાપભાની પૃચ્છા-બે લે છે - નીલ અને કાપોત લેશે. તેમાં જે કાપોત લેરી છે, તે ઘણાં છે, જે નીલલેયી છે, તે થોડાં છે. પંકાભાનો પ્રસ્ત - એક નીલલેયી છે. ધૂમપભાનો પ્રશ્ન ગૌતમ! બે લેયા છે - કૃષ્ણ અને નીલ લેયા. નીલલેક્સી ઘણાં જ છે અને કૃણાલેશ્યી થોડાં છે. તમસ્યભાનો પ્રશ્ન - ગૌતમ! એક કૂણવેશ્યા છે. આધસપ્તમીમાં એક જ પરમકૃષ્પલેક્સી છે.
ભગવાન ! આ રતનપભા પૃથ્વી નૈરયિકો શું સમ્યક્ દષ્ટિ છે, મિસ્યા દષ્ટિ કે સમ્યફ મિચ્છાદષ્ટિ ? ગૌતમસમ્યફ દૈષ્ટિ, મિથ્યા દષ્ટિ, સમિથ્યા દૈષ્ટિ પણ છે. આધસપ્તમી સુધી કહેતું.
ભગવન! આ રનપભા પૂરતીના નૈરસિકો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ! જ્ઞાની પણ, અજ્ઞાની પણ. જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાની છે - અભિનિભોધિક, શુત, અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક લે અજ્ઞાનવાળા, કેટલાંક ત્રણ અજ્ઞાન વાળા છે. જે બે અજ્ઞાની છે તે નિયમો મતિ - શ્રુતજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની, ચુત અજ્ઞાની અને વિભંગડુશાની છે. બાકી આધસપ્તમી સુધી ત્રણે જ્ઞાન-અજ્ઞાનવાળા છે.
ભગવન નીપભા નૈરયિકો મનોયોગી છે, વચન યોગી છે કે કાયયોગી ? ત્રણે. આમ અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્! આ રતનપભા પૃથ્વી નૈરયિકો સાકાર ઉપયુકત છે કે આનાકારોપયુક્ત ? ગૌતમ / સાકારોપયુક્ત પણ છે, આનાકારોપયુક્ત પણ. આમ આધસપ્તમી સુધી કહેવું.
ભગવન! આ રતનપભાના નૈરયિકો અવધિ વડે કેટલા ક્ષેત્રને જાણે છે? : જુએ છે? ગૌતમાં જઘન્યથી સાડા ત્રણ ગાઉં, ઉત્કૃષ્ટથી ચાર ગાઉં. શર્કરાપભાના જઘન્ય ત્રણ ગાઉં, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉં. એ રીતે અડધોઅડધો ગાઉ ઘટે છે યાવત્ અધઃસપ્તમીમાં જઘન્ય અર્ધ ગાઉ, ઉત્કૃષ્ટ એક ગાઉં.
ભગવાન ! રાપભા પૃdી નૈરયિકોને સમુદ્તો કેટલ છે ? ગૌતમ! ચાર - વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિય સમુઠ્ઠાત. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
• વિવેચન-૧૦૪ :
રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોને ઉચ્છવાસપણે કેવા પુદ્ગલો પરિણમે છે? જે પુલો અનિષ્ટ, એકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ પુદ્ગલો રતનપભા નૈરયિકોને ઉશ્વાસપણે પરિણમે છે. આ રીતે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું.
હવે આહાર પ્રતિપાદના - રત્નપ્રભા નૈરયિકોને કેવા પુદ્ગલો આહારપણે પરિણમે છે ? જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ છે, તે આહારપણે પરિણમે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. અહીં પ્રતોમાં ઘણાં અન્યથા પાઠો કહ્યા છે. પણ બધાં વાચના ભેદો દર્શાવવા શક્ય નથી. * *
હવે વૈશ્યા પ્રતિપાદના - રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોને કેટલી વૈશ્યા કહી છે? ગૌતમ! કાપોતલેક્સી. શર્કરાપભા નૈરયિકો પણ કાપોતલેશ્યી છે, પણ તેમને અતિ સંક્લિષ્ટ જાણવા. વાલુકાપભા નૈરયિકોને બે લેશ્યા છે - નીલ અને કાપોત. તેમાં ઉપના પ્રસ્તટવર્તી નાસ્કો કાપોતલેશ્યી અને ઘણાં છે. નીલલેશ્યી થોડાં છે. પંકપ્રભા પૃથ્વી નૈરયિકો નીલલેશ્યી છે. તે ત્રીજી પૃથ્વીગત નીલલેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધતર છે, ધૂમપ્રભા પૃથ્વી નૈરયિકોને કૃષ્ણ અને નીલ બે લેશ્યા છે - બાકી પૂર્વવતું. તમપ્રભા પૃથ્વી નૈરયિકોને કૃષ્ણ લેગ્યા છે, તે પાંચમી પૃથ્વીગત કૃષ્ણલેશ્યા અપેક્ષાઓ વધુ અવિશુદ્ધ છે, અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકોને એક પરમકૃણવેશ્યા છે.
હવે સમ્યગુર્દષ્ટિવાદિ પ્રતિપાદનાર્થે કહે છે – ભગવન્! રતનપભા પૃથ્વી નૈરયિકો સમ્યમ્ દષ્ટિ છે, મિથ્યા દૃષ્ટિ છે કે સમ્યમિથ્યા દૈષ્ટિ ? ગૌતમ ! ત્રણે છે. તમતમાં સુધી કહેવું.
- હવે જ્ઞાની-અજ્ઞાની વિચારણા - રત્નપ્રભા પૃથ્વી નૈરયિક જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને. કેમકે સમ્યક્ દૃષ્ટિથી જ્ઞાનીપણુ અને મિથ્યાર્દષ્ટિવથી અજ્ઞાનીપણું છે. તેમાં જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાની છે. અપર્યાપ્તાવસ્થામાં પણ તેમને અવધિજ્ઞાન સંભવે છે. કેમકે સંજ્ઞી પંચેન્દ્રિયોથી તેમનો ઉત્પાદ છે. - x - જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાનવાળા, કેટલાંક ત્રણ અજ્ઞાનવાળા છે. જે અસંજ્ઞી પંચેન્દ્રિયોથી ઉત્પન્ન થાય, તેઓને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન અસંભવ છે, માટે બે અજ્ઞાન છે, બાકીના કાળે તેમને ત્રણ અજ્ઞાન છે. સંજ્ઞી પંચેન્દ્રિય થકી ઉત્પન્ન થનારને તો સર્વકાળે ત્રણ અજ્ઞાનતા છે. કેમકે અપયપ્તિ અવસ્થામાં પણ તેમને વિર્ભાગજ્ઞાન હોય છે. - X - X -
શર્કરપ્રભા પૃથ્વી નૈરયિકો જ્ઞાની છે કે અજ્ઞાની ? જ્ઞાની પણ છે, જ્ઞાની પણ છે. સમ્યગુ કે મિથ્યા દૈષ્ટિવથી. જ્ઞાની કે અજ્ઞાની બંને નિયમા કણ ભેદ યુક્ત છે. કેમકે સંજ્ઞીપંચેન્દ્રિયથી તેમનો ઉત્પાદ છે. આ પ્રમાણે બાકીની પૃથ્વીમાં પણ કહેવું. તેમાં પણ સંજ્ઞી જ ઉપજે છે.
હવે યોગ પ્રતિપાદનાર્થે કહે છે – રત્નપ્રભાના નૈરયિકો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી ? ગૌતમ! ત્રણે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું. -
Page #46
--------------------------------------------------------------------------
________________
3/નૈર-૨/૧૦૪
- હવે સાકાર-અનાકાર ઉપયોગ વિચારણા - રનપભા પૃથ્વી નૈરયિકો સાકારોપયુક્ત છે કે નિરાકારોપયુકત ? બંને. અધઃસપ્તમી સુધી આમ કહેવું. • • હલ્વે સમુદ્યાત વિચારણા - રક્તપ્રભા પૃથ્વી નૈરયિકોને કેટલા સમુઠ્ઠાતો છે ? ચાર. - વેદના, કષાય, મારણાંતિક અને વૈક્રિય. આ રીતે અધઃસપ્તમી સુધી કહેવું.
હવે ભુખ-તરસની વિચારણા કરે છે – • સૂત્ર-૧૦૫ -
ભગવાન ! આ રનપભા પૃની નૈરસિકો કેવી ભુખ-તરસ અનુભવતા રહે છે ? ગૌતમ અસ4 કલાનાથી માનો કે જે કોઈ એક રતનપભા પૃતી નૈરયિકને બધાં સમુદ્રોનું જળ તથા બધાં ખાધ યુગલો તેના મુખમાં નાંખવામાં આવે, તો પણ તે રતનપભા પૃedી નૈરયિકની ભુખ કે તરસ શાંત ન થઈ શકે. ગૌતમ ! રજાપભા નૈરયિકો આવી ભુખ-તરસ અનુભવે છે. આ રીતે યાવત્ અધઃસપ્તમી
ભગવાન ! આ રતનપભા પૃથ્વી નૈરયિક, એક રૂપ વિકુવા કે પૃથફ રૂપ, વિકવા સમર્થ છે ? ગૌતમ ! એક અને પૃથફ બંને પ્રકારે વિકુવા સમર્થ છે. એક રૂપ વિકૃવતા એક મોટું મુળરરૂપ વિકુવા સમર્થ છે. એ પ્રમાણે મુકુંઢી, કરવત, તલવાર, શક્તિ, હળ, ગદા, મૂસલ, ચક્ર, બાણ, તોમર, શૂલ, લાઠી, ભિંડમાલરૂપ વિકુર્તે છે. ઘણાં રૂપ વિકુવા મુગર યાવતું ભિંડમાલરૂપ વિદુર્વે છે. વિકdણ કરતા તેઓ સંખ્યાતની કરે - અસંખ્યાતની નહીં સંબદ્ધની કરે • અસંબદ્ધની નહીં, સર્દેશની કરે - અસદેશની નહીં. વિકુવન પરસાર કાયાને હસતા-હસતા વેદનાને ઉદીર છે, તે વેદના ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કર્ક, કઠોર, નિષ્ફર ચંડ, તિવ, દુઃખ, દુર્ગ, દુરવ્યાસ હોય છે. આ પ્રમાણે ચાવતું ધૂમપભા જણવું.
છઠ્ઠી-સાતમી પૃedીમાં નૈરયિકો ઘણાં મોટા લાલ કુંથુ રૂપોને વિદુર્વે છે. જે વજમય મુખવાળા, છાણના કીડા જેવા હોય છે. તે વિક્વને એકબીજાના શરીરની ઉપર ચઢતા, ખાતા-ખાતા સો પર્વવાળા ઇqના કીડાની માફક અંદર જ અંદર પ્રવેશ કરતા કરતા ઉજ્જવલ યાવત અસહ્ય વેદના ઉત્પન્ન કરે છે.
ભગવન્! આ રતનપભા પૃથ્વી નૈરયિક શું શીત વેદના વેદ છે, ઉણ વેદના વેદે છે કે શીતોષ્ણ વેદના છેદે છે? ગૌતમ ! ઉષ્ણ વેદના વેદ છે, શીત કે શીતોષ વેદના નહીં. [તેઓ અલાતર ઉષ્ણુયોનિક વેદ છે એ પ્રમાણે ચાવત વાલુકાપભા જાણવું. પંકપભાની પૃચ્છા - ગૌતમ ! શીત અને ઉણ વેદના વેરે છે, શીતોષ્ણ વેદના નહીં. તેમાં ઉણ વેદના ઘણાં વેદે છે, શીત વેદના વેદનાર થોડાં છે.
- ધૂમપભાની પૃચ્છા • ગૌતમાં શીત વેદના પણ વેદ, ઉષ્ણ પણ વેદ. શીતોષ્ણ ન વેદ. શીત વેદના વેદનાર વધુ છે, ઉષ્ણ વેદના વેદક થોડાં છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તમસભાની પૃચ્છા • માત્ર શીત વેદના વેદે છે, ઉણ કે શીતોષ્ણ વેદના નહીં, એ રીતે ધસપ્તમી, માત્ર પરમ શીત
ભગવન્! આ રનuભા પૃdી નૈરયિક કેવા નરકભવને અનુભવતા વિચરે છે? ગૌતમ ! તેઓ ત્યાં નિત્ય ડરેલ, નિત્ય કસિત, નિત્ય ભુખ્યા, નિત્ય ઉદ્વિગન, નિત્ય ઉપદ્ધવગત, નિત્ય વશ્ચિક, નિત્ય પરમ શુભ-અતુલ-આનુબદ્ધ નકભવને અનુભવતા વિચરે છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી કહેવું.
સાતમી પૃadીમાં પાંચ અનુત્તરો - અતિ વિશાળ મહા નરકો કહા છે - કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાન. તેમાં આ પાંચ મહાપુરષો અનુત્તર દંડ સમાદાનથી કાળ માસે કાળ કરીને પતિષ્ઠાન નરકમાં નૈરવિકપણે ઉતom થયા છે. જમદનિપુત્ર રામ, લેઋવિપુત્ર ઢાયુ, ઉપસ્થિર વસુ, કૌરવ્ય સુભ્રમ, ચલનિપુમ બહEd. તેઓ ત્યાં કાળા, કાળી ભાવાળા યાવ4 વર્ષથી પરમકૃણ છે. તેઓ ત્યાં ઉજ્જવલ-વિપુલ-અસહ્ય વેદના વેદે છે.
ભગવાન ! ઉણ વેદનાવાળા નરકોમાં બૈરસિકો કેવી ઉણ વેદના અનુભવતા રહે છે ? ગૌતમ ! જેમ કોઈ કમરિપુત્ર હોય, જે તરુણ-બળવાન-યુગવાન હોય, અાતંકી-સ્થિરાગ્રહd-દેઢ હાથ-પગ-પાંસળી-પીઠ- સંઘાત પરિણત, લંઘનલવન-જવણ-વલ્સન-પ્રમાણસમર્થ, તલ-ચમલ-યુગલ+બહુ સ્ફટિક-પુષ્ટબાહુવાળા, ઘન-નિયિત-વલિત-વૃત્ત રૂંધવાળા, ચર્મેટક-ક્વણ-મૌષ્ટિક સમાહત નિશ્ચિત ગમયુકત, અંતરના બળથી યુક્ત છેક, દક્ષ પ્રચ્છ, કુશલ, નિપુણ, મેધાવી, વિપુણ શિલ્પોપગત એક મોટા લોકપિંડને-પાણીના ઘડા સમાનને લઈને તેને તપાવી-તપાવી, કુટી-કુટી, કાપી-કાપીને, ચૂર્ણ બનાવી-બનાવીને યાવતુ એક, બે કે ત્રણ દિનમાં, ઉત્કૃષ્ટથી અર્ધમાસ આવું કરતા રહે. તે તેને ઠંડા કરે, તે ઠંડા લોહ ઘડાને સાણસીથી ગ્રહણ કરી અસત્ કલ્પનાથી ઉણ વેદનાવાળા નરકમાં. રાખી છે. તે વિચારે કે તેને ઉન્મેષ-નિમેષ અંતરમાં ફરી બહાર કાઢી લઈશ. પણ તે 1ણમાત્રમાં જ તેને કુટતો એવો જુએ છે. પીગળતો જુએ છે, ભસ્મીભૂત થતો. જુએ છે પણ તેને અસ્ફટિd, અગલિત અને અવિવસ્વરૂપે ફરી કાઢવામાં સમર્થ થતો નથી.
જેમ કોઈ મત્ત માતંગ હાથી કુંજર જે સાઈઠ વર્ષનો છે. પ્રથમ શરદકાળ સમયમાં કે ચરમ નિદાઘ કાળ સમયમાં ગરમી-તૃષ્ણા કે દવાનિ જવાલાથી હણાઈને આતુર, શુષિત, પિપાસિત, દુબળ, કતાંત થઈને એક મોટી પુષ્કરિણીને જુએ, જે ચતુષ્કોણ, સમતીર, અનુક્રમે સુજાત-વપ-ગંભીરૂશીતળ જળયુકત, કમળમ-કંદ-મૃણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ-કુમુદ-નલિન-સુભગ-સૌગંધિકપંડરીક-મહાપુંડરીક-શતક-સહસ-કેસરાદિ યુક્ત છે, જેના કમળો ઉપર ભમર સપાન કરે છે. જે સ્વચ્છ-નિમળ-જળથી પૂણ. જેમાં ઘણાં કાચબા-મસ્ય અહીં-તહીં ઘૂમે છે, અનેક પક્ષીગણ મિથુનક વિરચિત શબ્દોથી જે મધુર સ્વરે
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉર્નિ-૨/૧૦૫
શદાયમાન થઈ રહેલી યુકરિણીને જુએ છે, જોઈને પ્રવેશે છે. પછી ત્યાં ગરમીતૃષા-ભૂખ-જવર-દહિને શાંત કરે ત્યાં નિદ્રા લે, વધુ નિદ્રા લે, સ્મૃતિ-રતિ-શ્રુતિમતિને પ્રાપ્ત કરે, ઠંડો થઈને અતિ શાંતિને અનુભવતા, ઘણાં શાસ્ત્ર સૌખ્યને અનુભવતા વિચરે, • -
આ પ્રમાણે છે ગૌતમ! અસત કલ્પનાથી ઉણ વેદનીય નસ્કોથી નીકળી કોઈ નૈરયિક જીવ અહીં મનુષ્યલોકમાં ગોળપકાવવાની - શરાબ બનાવવાની - બકરીની વિંડીવાળી ભઠ્ઠીમાં લોઢું-તાંબુ-રવા-સીસુ-રપુ-સુવર્ણ-હિરણ્ય-કુંભારની ભઠ્ઠીમાં, મુસ-ઉંટ-કવેલુ પકાવવાની ભઠ્ઠીનો અગ્નિ, લુહારની ભઠ્ઠી-શેરડીના વાડની સુલ્લી : તલ તુષ કે વાંસ, આ બધાંની અનિનું જે સ્થાન છે, જે તત છે, તપીને અગ્નિ તુલ્ય થઈ ગયું છે, ફૂલેલા પલાશના ફૂલ માફક લાલ છે, જેમાંથી હજારો ઉકા નીકળી રહી છે, હજારો વાલા કે અંગારા નીકળે છે, અતિ જાજવલ્યમાન છે, અંદરઅંદર ધગધગે છે. તેવા સ્થાનને જોઈને તેમાં નૈરયિક જીવ પ્રવેશ કરે, તો પ્રવેશીને પોતાની ઉણત-તૃષા-સુધા-તાહ દિને દૂર કરી દે છે, પછી ત્યાં નિદ્રા, ગાઢ નિદ્રા લેતો મૃતિ-રાતિ-ધૃતિમતિને પામે છે. શીત-શીતીભૂત થઈ, ધીમે-ધીમે ત્યાંથી નીકળતા અત્યંત સુખ-શાંતાનો અનુભવ કરે છે.
હે ભગવાન ! શું નાસ્કોની આવી ઉણ વેદના છે ? ના, આ અર્થ સમર્થ નથી. ગૌતમ! નકમાં નૈરયિકની ઉણ વેદના આનાથી અનિષ્ટતરિક અદિને અનુભવતો વિયરે છે.
ભગવન ! શીત વેદનીય નસ્કોમાં નૈરયિક જીવ કેવી શીત વેદનાનો અનુભવ કરે છે ? ગૌતમ! જેમ કોઈ કમરિપુત્ર વરુણ, યુગવાન, બલવાન હોય વાવ4 કુશળ શિલથી નિર્મિત એક મોટા પાણીના ઘડા સમાન લોપિડને તપાવીતપાવી, કુક-કુકી જન્યથી એક-બે કે ત્રણ દિન, ઉત્કૃષ્ટથી એક માસ સુધી પૂર્વવતુ બધી ક્રિયા કરે, પછી તે ઉષ્ણ-ઉણીભૂત ગોળાને લોઢાની સાણસીથી પકડી, અસત કક્ષાનાથી તેને શીત વેદનીય નસ્કમાં નાંખે, “હું હમણાં ઉન્મેષનિમેષ સમય મરામાં તેને કાઢી લઈશ” એમ વિચારે પણ યાવત તેને આસ્કૂટિતરૂપે કાઢવામાં સફળ થતો નથી. ઈત્યાદિ પૂર્વવતું. મત્ત હાથીનું દષ્ટાંત પણ પૂર્વવતું. આ પ્રમાણે છે ગૌતમ! અસત કલાનાથી શીત વેદનાવાલા નસ્કોથી નીકળેલ નૈરયિક મનુષ્યલોકમાં જે શીતપધાન સ્થાન છે. જેમકે – હિમ-હિમણુંજ-હિમ પટલ-હિમપટલપુંજ તુષા-તુષારપુંજ, હિમકુંડ-હિમકુંડવુંજ આદિને જુએ, જોઈને તેમાં પ્રવેશ કરે પ્રવેelીને ત્યાં તે પોતાની શીત-તૃષા-ભુખ-૧વરૂદાહને દૂર કરી શાંતિ અનુભવી નીદ્રા-ગાઢ નિદ્ધા લેતો ઉષ્ણ - અતિ ઉષ્ણ થઈ, ત્યાંથી ધીમેધીમે નીકળીને સાત-સુખને અનુભવે છે. હે ગૌતમાં શીતવેદનીય નસ્કોમાં નૈરયિક આનાથી પણ અનિષ્ટતા શીતવેદનાને અનુભવે છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) • વિવેચન-૧૦૫ -
ભગવતુ ! રત્નપ્રભા નૈરયિકો કેવી ભુખ-તરસ વેદે છે ? ગૌતમ! રત્નપ્રભા નૈરયિકના મુખમાં અસતુભાવ કલાનાથી બધાં ખાધ પુદ્ગલો અને બધાં સમુદ્રોનું જળ નાંખવામાં આવે, તો પણ તેમની તરસ છીપતી નથી. અહીં પ્રબલ ભસ્મક. વ્યાધિવાળા પુરુષનું દષ્ટાંત છે. આવી ભુખ-તસ્સને અનુભવતા રહે છે. * * *
હવે વૈકિય શક્તિની વિચારણા • રત્નપ્રભાના નૈરયિકો એકરૂપ કે અનેકરૂપ વિકુઈવા સમર્થ છે ? કર્મપ્રકૃતિ સંગ્રહણી ચૂર્ણિકાર પણ કહે છે - પૃથક શબ્દ બહુત્વ વાચી છે. • x ભગવંતે કહ્યું - એક પણ વિકર્વી શકે, અનેક પણ વિકર્વી શકે. એક રૂપને વિકૃવતો - મુલ્ગર, મુકુંઢી સાવત્ ભિંડમાલરૂપને વિદુર્વે છે. * * * * * પૃથને વિકુવતો મુર્ગારરૂપ યાવત્ ભિંડમાલરૂપને વિકુર્વે, તે પણ સમાન રૂપોને - અસમાન રૂપોને નહીં, તથા પરિમિતને સંખ્યાતીતને નહીં, વિસર્દેશ કે અસંખ્યાત કરવાની શક્તિનો અભાવ છે. તથા સંબદ્ધ-શરીર સંલગ્નને, પોતાના શરીરથી પૃથભૂતને નહીં. વિક્ર્વીને પરસ્પરની કાયાને હણતાં વેદનાને ઉદીરે છે.
કેવી વેદના ? દુઃખરૂપપણાથી જાજવલ્યમાન, લેશ સુખ પણ નહીં તેવી. સંકલ શરીર વ્યાપિતાથી વિસ્તીર્ણ, પ્રકર્મ થકી મર્મ પ્રદેશ વ્યાપિતાથી અતિ સમવગાઢ કર્કશ એવી. જેમ કર્કશ પાષાણ સંઘર્ષ શરીરના ખંડને તોડતાં વેદના ઉપજાવે છે તેવી કર્કશ. પિત પ્રકોપ માફક કટક, તેના કારણે અતિ અપ્રીતિજનક, મનથી અતી રુક્ષતાજનક, અશક્ય પ્રતિકારી દુર્ભેદ, રૌદ્રાધ્યવસાય હેતુત્વથી રૌદ્ર, અતિશય, દુ:ખરૂપ, દુધ્યિ, અતિ અસહ્ય. આ પ્રમાણે પાંચમી પૃથ્વી સુધી જાણવું. છઠ્ઠી-સાતમી પૃથ્વીના નૈરયિકો ઘણાં મોટા કીડા વિકુર્વે છે, તે લાલ-કુંથુઆ જેવા - વજમાં મુખ વાળા હોય છે. તેનાથી એક્બીજાના શરીરને આરોહીને ખાતા-ખાતાં શરીરમાં પ્રવેશીને • x • શરીરમાં સંચરીને વેદના ઉદીરે છે.
હવે ક્ષેત્ર સ્વભાવજન્ય વેદના કહે છે - રનપભાના નૈરયિક શીત-ઉણ કે શીતોષ્ણ વેદના વેદે છે ? ગૌતમાં તેઓ ઉષ્ણ વેદના વેદે છે. તે નાક શીતયોતિવાળા છે, યોનિસ્થાન સિવાય સર્વ ભૂમિ ખેરના અંગારાથી અધિક તપ્ત છે. તેથી તેઓ ઉષ્ણ વેદના વેદે છે, શીત વેદના નહીં શીતોષ્ણ વેદનાના તો મૂળથી અભાવ જ છે - શર્કરપ્રભા અને વાલુકાપભાં આ પ્રમાણે જ કહેવી.
પંકપ્રભા નૈરયિકોની પૃચ્છા-ગૌતમ! શીત અને ઉષ્ણ બંને વેદના વેદે છે. નકાવાસના ભેદથી આમ કહ્યું. શીતોષ્ણ વેદના ન વેદે. તેમાં ઘણાં ઉણ વેદના વેદે છે, શીતયોનિત્વથી થોડાં શીત વેદના વેદે છે. આ પ્રમાણે ધૂમપ્રભામાં પણ કહેવું. વિશેષ એ - ઘણાં ઉણયોનિવથી તેઓ ઘણી શીત વેદના વેદે છે. અલ્પતર શીતયોતિત્વથી થોડાં ઉણ વેદનાને વેદે છે.
તમપ્રભાના નૈરયિકોની પૃચ્છા - માત્ર શીત વેદના વેદે છે. કેમકે ત્યાં બધાં ઉણ યોનિક છે. યોનિ સ્થાનોને છોડીને બધું ક્ષેત્ર અત્યંત બરફની માફક ઠંડુ છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
3નૈર-૧૦૫ આ રીતે તમ પ્રભા નૈરયિકોને પણ કહેવા. વિશેષ એ કે - પરમ શીત વેદનાને વેદે છે કેમકે છઠ્ઠી કરતાં સાતમી પૃથ્વીની શીતવેદના અતિ પ્રબળ છે.
ધે ભવાનુભવ પ્રતિપાદના - રત્નપ્રભા નૈરયિકો કેવી નકભવ વેદના વેદતા રહે છે ? ગૌતમ! સર્વકાળ - ફોન સ્વભાવજન્ય મહાનિબિડ માંધકાર દર્શનથી ડરેલા અને શંકિત રહે છે, પરમાધાર્મિક દેવ તથા પરસ્પરોટીરિત દુઃખ સંઘાતથી નિત્ય પ્રસ્ત રહે છે. નિત્ય દુ:ખાનુભવને કારણે ઉદ્વિગ્ન રહે છે નિત્ય ઉપદ્રવણસ્તથી થોડી પણ શાતા પામતા નથી. તે સદા અશુભ-અશુભરૂપથી અનન્ય સદંશ તથા અશુભરૂપથી, નિરંતર ઉપયિત નકભવને અનુભવે છે. અધઃસપ્તમી સુધી કહેવું.
આ અધ:સપ્તમીમાં કૂકર્મા પુરુષો જ ઉપજે છે, બીજા નહીં. તે જણાવવા પાંચ પરપોના નામ કહ્યા છે. - x• તેઓ અતિ ઉત્કૃષ્ટ સ્થિતિના અને ઉત્કૃષ્ટ અનુભાગનો બંધ કરાવનારા કૂરકમને બાંધીને ઉત્પન્ન થાય છે. મનોદંડ-પ્રાણ હિંસાના અધ્યવસાયરૂ૫. તેમના વડે કાળમાસે કાળ કરીને ઉત્પન્ન થયેલા - (૧) રામ - જમદગ્નિ પરશુરામ, (૨) છાતીસુત દાઢાદાલ, (3) ઉપસ્થિર વસુરાજા - તે દેવતા અધિષ્ઠિત આકાશ સ્ફટિક સિંહાસને બેસતો. તે સિંહાસન અર્દશ્ય રહેતું. લોકમાં એવી પ્રસિદ્ધિ હતી કે - આ વસુરાજા સત્યવાદી છે, તે પ્રાણના ભોગે પણ જૂઠું ના બોલે. તેથી દેવતાકૃત પ્રાતિહાર્ય માફક ઉપરના આકાશમાં ચરે છે. તે કોઈ દિવસે હિંસવેદાર્થ પ્રરૂપક પર્વતનો પક્ષ લઈને અને સમ્યષ્ટિ નારદનો પક્ષ ન લઈને જૂઠું બોલતા, દેવતાએ સિંહાસનેથી તેને પાડી દીધો, તે રૌદ્રધ્યાનમાં આરૂઢ થઈ સાતમી નરકે ગયો.
સુભૂમ-આઠમો ચક્રવર્તી, કૈરવ ગોત્ર ચુલનીપુત્ર બ્રહ્મદd. આ પરશુરામ આદિ, પ્રતિષ્ઠાન નક્કે વેદના - x • વેદે છે.
Q નકમાં ઉણ વેદનાનું સ્વરૂપ - નરકોમાં નૈરયિક કેવી ઉણ વેદનાને અનુભવે છે ? જેમ કોઈ લુહારગ હોય, તે તરુણ વધતી ઉંમરવાળો હોય. * * * પ્રવર્તમાન વયવાળા આસન્ન મૃત્યુ ન હોય, કેમકે આસમૃત્યુકને વિશિષ્ટ સામર્થ્ય ન સંભવે. તેથી વિશિષ્ટ સામર્થના પ્રતિપાદનાર્થે બીજા વિશેષણો કહ્યા છે. બીજા કહે છે – જે દ્રવ્ય વિશિષ્ટ વદિ ગુણયુક્ત અને અભિનવ હોય તે લોકમાં તરણ કહેવાય. તેથી - x - તે લુહાપુત્ર અભિનવ અને વિશિષ્ટ વણદિ ગુણોપેત હોય. સામર્થ્યવાનું હોય. યુગ - સુષમક્ષમાદિ કાળવાળા તે યુગવાનું. કાલોપદ્રવ પણ સામર્થ્યવિદન હેતુ છે, તે જેને નથી તે. ચૌવનસ્થ - કેમકે યુવાવસ્થામાં બલાતિશય હોય છે. અપાતંક - સર્વથા અવિધમાન જવાદિ જેને છે તે. સ્થિરાગ્રહd. દેa - અતિનિબિડ * * - ઘન-અતિશય - x • x ચામડાની બેંત, મુદ્ગર, મુઠ્ઠીના આઘાતથી ઘન અને પુષ્ટ બનેલ અવયવવાળો આંતર ઉત્સાહ વીર્યયુક્ત. તાલવૃક્ષના સમશ્રેણિક યુગલની જેવા અતિ સરલ અને પીવર બાહુ જેના છે તે. - -
- - લંઘન - અતિક્રમણ, પ્લવન્ - કંઈક પૃયુતર વિકમ ગતિ ગમન, જવન [18/6]
૮૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ • અતિ શીવ્ર ગતિ, પ્રમર્દન - કઠીન વસ્તુનું પણ ચૂર્ણ કરવામાં સમર્થ. ક્યાંક વાવામા શબ્દ પણ છે, તેનો અર્થ છે વ્યાયામકરણ. છે - ૩૨-કલાપંડિત, વક્ષ - અવિલંબપણે કાર્ય કરનાર, પ્રણ • વાચાકુશળ, સન - સમ્યક ક્રિયા પરિજ્ઞાનવાન, ધાવી -પવપિર અનુસંધાન દક્ષ, તેથી ક્રિયામાં કૌશલ્યને પ્રાપત. એક નાના પાણીના ઘડા સમાન લોહપિંડને લઈને તેને તપાવી - તપાવીને, ઘણ વડે કુટી-કુટીને - ૪ - તે લોહપિંડને બહારથી અને અંદરથી ઠંડો કરે. લોઢાની સાણસી વડે પકડીને અસતું ભાવ કલાનાથી અત્િ આવું બન્યું નથી કે બનશે નહીં, તે પિંડને ઉણવેદના નરકમાં મૂકે. પછી ઉન્મેષ-નિમેષ કરે અર્થાત્ આંખના પલકારા માત્ર કાળમાં હું પાછો લઈ લઉં, એમ વિચારીને જુએ તેટલામાં ફૂટી જાય કે માખણની જેમ પીગળી જાય કે સવથ ભસ્મીભૂત થઈ જાય. • x • પણ ફરી ત્યાંથી કાઢી ન શકે, આટલી ઉણ વેદના ત્યાં હોય. આ જ અને બીજા દેટાંતથી કહે છે –
આ દષ્ટાંત વિવક્ષિત અર્થની પ્રતિપતિ અર્થે જાણવું. મદયુક્ત હાથી, અહીં માતંગ શબ્દ અંત્યજ અર્થમાં પણ સંભવે છે, તેથી તે શંકા નિવારણાર્થે કે વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે બે પર્યાયો કહે છે, ઉત્તપ: - બે મુખ વડે પીએ છે તે. કુંજર-ગહન વનમાં રતિ પામે છે તે. ૬૦ વર્ષનો જે છે તે. કારતક માસ સમયે. પ્રવચનમાં અષાઢ આદિ બબ્બે માસ પ્રમાણ કહેલ છે. તે મુજબ પહેલી પ્રાવૃ, બીજી વષરિબ, બીજી શરદ, ચોથી હેમંત, પાંચમી વસંત, છઠ્ઠી ગ્રીમ • x • તેમાં પ્રથમ શરકાલ તે કારતક - X• ચરમ નિદાઘકાળ - જેઠ માસ પર્યન્ત, તેમાં સૂર્યના કઠોર કિરણોના પ્રતાપથી અભિભૂત તેથી જ ઉષ્ણ સૂર્ય કિરણ વડે સર્વથા પ્રતd અંગપણે તૃષા વડે હણાયેલ. તેમાં પાણીને શોધવા સ્વેચ્છાથી ભમતાં કોઈક દવાગ્નિમાં જતાં દવાનિવાલાથી હણાયેલ, તેથી ક્યાંય પણ સ્વાધ્ય ન પામતાં આકુળ થયેલ, ગળું સુકાતું હોય તેવો કે ક્ષીણ શરીરી, અસાધારણ તૃષા વેદના યુક્તતાથી શરીર અને મનથી દુર્બળ થયેલ, ગ્લાનિને પામેલ હોય.
એક મોટી પુષ્કરિણી હોય, કેવી ? ચાર ખૂણાવાળી, વિષમ અને ઉન્નતપણાં રહિત, સુખે ઉતરી શકાય તેવી કિનારાવાળી, નિમ્ન-નિમ્નતર ભાવરૂપે પણ ક્યાંક ખાડા-ક્યાંક ટેકરારૂપ નહીં, અતિશય યુક્ત ક્યારાવાળી, તળ સ્થાન ન દેખાતી, શીતલજળયુક્ત હોય, પાણીને ઢાંકતા પત્ર-બિસ-મૃણાલ યુક્ત, પકિાનીપત્ર યુક્ત, તયા ઘણાં ઉત્પલ-કુમુદ નલિનાદિના કેસરા વડે વિકસિત રૂપથી ઉપસ્થિત હોય, તે કમળ-કુમુદાદિની જ ભમરો વડે ભોગવાતી હોય, સ્વરૂપથી તે પુષ્કરિણી સ્ફટિકવતું શુદ્ધ હોય, આવતા મળતી સહિત હોય, પાણી વડે પૂર્ણ હોય, તેમાં અતિરેકપણાથી ભમતાં મત્સ્ય, કચ્છપાદિ હોય, અનેક પક્ષીંગણ યુગલના અહીં-તહીં સ્વેચ્છા વડે પ્રવૃત ઉન્નત શબ્દ અને મધુર સ્વર વડે જે નાદિત હોય, તેને જોઈને તેમાં પ્રવેશ કરે. કરીને શરીરના દાહને તે હાથી પ્રકર્ષથી સર્વથા દૂર કરે, ક્ષધાને શમાવે. કઈ રીતે? નીકટના તટવર્તી શલ્લકી આદિ કિસલયના ભક્ષણ અને જળપાન ચડી. વરના
Page #49
--------------------------------------------------------------------------
________________
૩નિર-૨/૧૦૫
સંતાપને પણ શાંત કરે. એ પ્રમાણે સર્વ ભુખાદિ દોષ ચાલ્યા જતાં સુખ ભાવથી નિદ્રા પામે, સુપ્રબોધા નિદ્રાને પામે, પ્રચલા પામે, ક્ષણ માત્ર નિદ્રા લાભથી અતિ સ્વસ્થ
થાય...
૮૩
--
- સ્મૃતિ - પૂર્વાનુભૂત સ્મરણ, રતિ - તદવસ્થાની આસક્તિરૂપ, ધૃતિ - ચિત્ત સ્વાસ્થ્ય, મતિ - સમ્યગ્ ઈહા-અપોહ રૂપ. આ બધાંને પામે છે. પછી શીત - બાહ્ય શરીર પ્રદેશના શીત ભાવથી, શીતવૃત - શરીરની અંદર પણ નિવૃત્તિરૂપ, પછી એકી ભાવથી જતા સાતા-આહ્લાદ, તત્વધાન સૌખ્ય, પણ અભિમાન માત્ર જનિત આહ્લાદ નહીં. આ સાતાસૌમ્યની બહુલતાથી સ્વેચ્છાએ પરિભ્રમણ કરે. આ રીતે આ દૃષ્ટાંતની માફક હે ગૌતમ ! અસત્ ભાવ કલ્પનાથી - ૪ - ઉષ્ણ વેદના નરકથી તે વૈરયિક અનંતર ઉદ્ધર્તીને નીકળે, અહીં પ્રત્યક્ષ ઉપલભ્ય મનુષ્ય લોકના જે સ્થાનો છે. જેવા કે - ગોળ પકાવવાની ભઠ્ઠી ઈત્યાદિ...
પિષ્ટ પાચનક અગ્નિ ભેદથી આનું સ્વરૂપ કહે છે તે પણ અવિરુદ્ધ જ છે - તલનો અગ્નિ, તુષનો અગ્નિ ઈત્યાદિ. લોઢું ગાળવાની ભઠ્ઠી, એ રીતે તાંબુપુ-શીશા આદિ ગાળવાની ભઠ્ઠી જાણવી, ઇંટનો નિભાડો ઇત્યાદિ કે લોઢાની કોઠી, યંત્ર વાડચુલ્લી - શેરડી પીલવાનું યંત્ર, તેમાં જ્યાં ઈક્ષુરસ પકાવાય છે, આવા પ્રકારના જે સ્થાનો મનુષ્યલોકમાં છે કે જે અગ્નિના સંપર્કથી અતિ તપેલા છે, તે કેટલાંક લોહભઠ્ઠી આદિ, કેટલાંક ઉષ્ણ સ્પર્શવાળા પણ સંભવે છે, તેથી વિશેષમાં કહે છે – સાક્ષાત્ અગ્નિ વર્ણ થયા, આ જ ઉપમાને સ્પષ્ટ કરે છે – વિકસિત પલાશપુષ્પ સમાન થાય, ઉલ્કા-મૂળ અગ્નિથી છુટી-છુટીને જે અગ્નિકણો પ્રસરે છે, તે ઉલ્કા કહેવાય છે. તેવી હજારો ઉલ્કાને મૂકતા, હજારો જ્વાલાને છોડતાં, હજારો અંગારાને વિખેરતા, અતિ જાજ્વલ્યમાન, સારી રીતે પ્રગટેલ અગ્નિ જેમાં છે, તેને જુએ છે. જોઈને તેમાં પ્રવેશે છે. પ્રવેશીને નસ્કની ઉષ્ણ વેદના જનિત બાહ્ય શરીરના પરિતાપને શાંત કરે છે. કેમકે નરકના ઉષ્ણ સ્પર્શાદિ, ભઠ્ઠી આદિના ઉષ્ણસ્પર્શ કરતા અતીવ મંદ છે. એ રીતે તૃષા-ક્ષુધા-દાહાદિને શાંત કરે છે. તેમ થતાં નિદ્રા-પ્રચલાને પામીને, સ્મૃતિ-ધૃતિ-રતિને પામે છે. પછી શીત-શીતીભૂત થઈને નીકળતા ઘણી
સાતાપામી વિચરે છે.
આમ કહી ગૌતમસ્વામી પૂછે છે – શું ઉષ્ણ વેદનીય નસ્કોમાં આવા પ્રકારની ઉષ્ણવેદના હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ઉષ્ણ વેદનીય નરકોમાં જે ઉષ્ણ વેદના છે, તે આના કરતા ઘણી અનિષ્ટતર, અપ્રિયત, અમનોજ્ઞતરાદિ વેદના વેદે છે.
હવે શીત વેદનીય નસ્કોમાં શીતવેદના સ્વરૂપ કહે છે – શીતવેદનીય નસ્કોમાં વૈરસિકો કેવી શીતવેદના અનુભવતા રહે છે ? જેમ કોઈ લુહારપુત્ર, તરુણ ઇત્યાદિ વિશેષણયુક્ત હોય ઈત્યાદિ પૂર્વવત્. વિશેષમાં અહીં ઉત્કર્ષથી એક માસ કહેવો. તે લુહારપુત્ર, લોઢાના ઉષ્ણ પિંડને, અહીં મુળ - બાહ્ય પ્રદેશ માત્ર અપેક્ષાથી કહે છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
આ
ઉષ્ણીભૂત - સર્વથા અગ્નિવર્ણરૂપ. લોઢાની સાણસી વડે પકડીને અસદ્ભાવ પ્રસ્થાપનાથી શીતવેદનીય નસ્કોમાં ફેંકે. બાકી પૂર્વવત્ - તે આ રીતે - “તેને પલકવારમાં પાછો લઈ લઈશ’ એમ વિચારે, તેટલામાં તેને ફૂટતો-પીંગળતો-નષ્ટ થતો જુએ છે. પણ તેને અસ્ફૂટિત સ્વરૂપે બહાર કાઢવામાં સમર્થ થતો નથી ચાવત્ સાતા સૌખ્યથી વિચરે છે.
*
આ ઉક્ત અધિકૃત્ દૃષ્ટાંત પ્રકારથી, ગૌતમ ! સદ્ભાવ પ્રસ્થાપનાથી શીત વેદનીય નસ્કોથી અનંતર ઉદ્ધર્ડીને, જે આ મનુષ્યલોકમાં સ્થાનો છે - જેમકે - હિમ, હિમપુંજ, હિમપટલ, હિમકૂટ. આ પર્યાય પદો છે. તે શીત-શીતપુંજ ઇત્યાદિને જુએ છે. જોઈને તેમાં પ્રવેશે. પ્રવેશીને નરજનિત શીતત્વને દૂર કરે. પછી સુખાસિકા ભાવથી તૃષા, ક્ષુધા, જવર, નરક વેદનીય, નસ્કસંપર્કથી ઉત્પન્ન ઠંડીને પણ દૂર કરે. પછી આ દોષો દૂર થતાં અનુત્તર સ્વાસ્થ્ય પ્રાપ્ત થતાં નિદ્રા-પ્રચલા પામે, સ્મૃતિ આદિ પામે. પછી નકગત ઠંડી દૂર થવાથી બાહ્યપ્રદેશથી ઉષ્ણ, આંતસ્કિ રીતે પણ ઠંડી દૂર થતાં ઉત્સાહ જન્મતાં, સુખે સંક્રમતો ઘણા સાતા-સુખથી વિચરે - ૪ - હવે નૈરયિકોની સ્થિતિ પ્રતિપાદન કરે છે –
• સૂત્ર-૧૦૬,૧૦૭ :
[૧૦૬] ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સ્થિતિ કહેવી. યાવત્
અધઃસપ્તમી.
[૧૭૭] ભગવન્ ! આ પ્રભા નૈરયિક અનંતર ઉદ્ઘર્દીને ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? શું નૈરસિકોમાં કે તિર્યંચ યોનિકોમાં ઉપજે છે ? ઉદ્ધર્તના કહેવી. જેમ વ્યુત્ક્રાંતિ પદમાં છે તેમ અહીં પણ અધઃસપ્તમી સુધી કહેવી.
- વિવેચન-૧૦૬,૧૦૭ :
ભગવન્ ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાગરોપમ. એ રીતે શર્કરાપ્રભાના નૈરયિકોની જઘન્યથી સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. વાલુકાપ્રભા નૈરયિકોની જઘન્ય ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. પંકપ્રભાના વૈરયિકોની જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટથી દશ ધૂમપ્રભાની જઘન્ય-દશ, ઉત્કૃષ્ટ-૧૭, તમઃપ્રભા નૈરયિકોની જઘન્ય-૧૭, ઉત્કૃષ્ટ૨૨, તમસ્તમપ્રભાની જઘન્ચ-૨૨, ઉત્કૃષ્ટ-૩૩-સાગરોપમ. ક્યાંક એવું કહે છે કે – “જેમ પ્રજ્ઞાપનાના સ્થિતિપદમાં'' કહ્યું છે.
દરેક પ્રસ્તટનું સ્થિતિ પરિમાણ આ રીતે - રત્નપ્રભાના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ-૯૦,૦૦૦ વર્ષ. બીજા પ્રસ્તટમાં જઘન્ય દશ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ ૯૦ લાખ વર્ષ. ત્રીજા પ્રસ્તટમાં ૯૦ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વ કોટી, [આગળ-આગળની જઘન્યા સ્થિતિ, પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિવત્ છે.] ચોથા પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી સાગરોપમનો ૨/૧૦ ભાગ. છટ્ઠા પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી ૩/૧૦ સાગરોપમ, સાતમામાં
Page #50
--------------------------------------------------------------------------
________________
૮૬
૩નૈર-૨/૧૦૬,૧૦૭ ઉત્કૃષ્ટી */૧૦ આઠમામાં ઉત્કૃષ્ટ પI૧૦ નવમામાં ઉત્કૃષ્ટ ૬/૧૦, દશમામાં ઉત્કૃષ્ટ સાત દશાંશ, અગીયારમામાં ઉત્કૃષ્ટ ‘/૧, બારમામાં ઉત્કૃષ્ટ ૧૦ તેરમામાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ પૂર્ણ.
શર્કરાપભાના પહેલાં પ્રસ્તટમાં જઘન્યા એક સાગરોપમ, ઉત્કૃષ્ટી એક સાગરોપમ અને ૨૧૧ સાગરોપમ છે. પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પૂર્વ-પૂર્વ«l મુજબ સવજ જાણવી.) બીજા પ્રસ્તામાં એક પૂણક છ અગિયારશ સાગરોપમ, ચોથા પ્રતટમાં ઉત્કટી એક ૫ણક આઠ અગિયારાંશ સાગરોપમ. પાંચમા સ્વરાટમાં ઉત્કૃષ્ટ એક પૂણાંક દશ અગિયારશ સાગરોપમ. છઠ્ઠામાં ઉત્કૃષ્ટી બે પૂણક એક અગીયારાંશ સાગરોપમ, સાતમામાં ઉત્કૃષ્ટી બે પૂણક ત્રણ અગિયારાંશ સાગરોપમ, આઠમામાં ઉત્કૃષ્ટી બે પૂણક પાંચ અગિયારાંશ સાગરોપમ, નવમામાં ઉત્કૃષ્ટી બે પૂર્ણાંક સાત અગિયારાંશ સાગરોપમ, દશમામાં ઉત્કૃષ્ટી બે પૂણકિ નવ અગિયારાંશ સાગરોપમ, અગિયારમાં પ્રતટમાં ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ સાગરોપમ છે.
વાલુકાપભામાં પહેલા પ્રસ્તટમાં જઘન્યા સ્થિતિ ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ સાગરોપમ અને ચાર નવમાંશ [3-XIઈ સાગરોપમ છે. [પછી પછીની જઘચણિતિ પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ મુજબ જાણવી.] બીજા પ્રતટમાં ઉત્કૃષ્ટી સ્થિતિ 3-
Page #51
--------------------------------------------------------------------------
________________
૩નિર-૨/૧૦૮ થી ૧૧૬
[૧૧૧] પૃથ્વીની સંખ્યા, કેટલા ક્ષેત્રમાં અવગાહિત છે ?, નકનું સંસ્થાન, બાહત્ય, વિકેંભ, પરિક્ષેપ, વર્ણ, ગંધ અને સ્પર્શ... [૧૧] નરકોની વિસ્તીર્ણતા બતાવવા દેવની ઉપમા, જીવ અને પુદ્ગલોની તેમાં વ્યુત્ક્રાંતિ, શાશ્વતાદિ પ્રરૂપણા... [૧૧૩] ઉપપાત, પરિમાણ, અપહાર, ઉચ્ચત્વ, સંઘયણ, સંસ્થાન, વર્ણ-ગંધસ્પર્શ, ઉચ્છવાસ, આહાર... [૧૧૪] લેા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્ઘાત, સુધા, તૃષા, વિષુવણા, વેદના, ભય... [૧૧૫] પાંચ મહાપુરુષોનો ઉપપાત, બે પ્રકારની વેદના, ઉદ્વર્તના, પૃથ્વીનો સ્પર્શ, સર્વે જીવોનો ઉપપાત. [૧૧] આ સંગ્રહણી ગાથાઓ છે.
૩
• વિવેચન-૧૦૮ થી ૧૧૬ ઃ
ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક કેવો સ્પર્શ અનુભવતા વિચરે છે? ગૌતમ ! અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ. તેનો અર્થ પૂર્વવત્. તમસ્તમા સુધી આમ કહેવું. આ રીતે અપ્, તેઉ, વાયુ, વનસ્પતિના સ્પર્શ સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે – તેઉ સ્પર્શ - ઉષ્ણ રૂપતા પરિણત નકુકુડી આદિ સ્પર્શ અથવા બીજા દ્વારા ઉદતિ વૈક્રિયરૂપ જાણવી. પણ સાક્ષાત્ બાદર અગ્નિકાયનો સ્પર્શ, તેમાં અસંભવ છે. - - - રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાં પ્રત્યેક નકાવાસમાં બધાં પ્રાણો - બેઈન્દ્રિયો, બધાં ભૂતો-વનસ્પતિકાયિક, બધાં સત્વો - પૃથ્વી આદિ, બધાં જીવો-પંચેન્દ્રિયો.
પૂર્વે પૃથ્વી-અદ્-વાયુ-વનસ્પતિ-નૈરયિકપણે ઉત્પન્ન થયા છે શું ? હા. ગૌતમ ! સંસારના અનાદિત્વથી અનેકવાર કે અનંતવાર થયા છે - આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
વૃત્તિકાશ્રીએ નોંધેલ સૂત્ર, સૂત્રાર્થમાં કહેવાઈ ગયું છે.]
ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીમાં નાવાસ પર્યંતવર્તી પ્રદેશોમાં બાદર પૃથ્વીકાયિકઅપ્-વાયુ-વનસ્પતિકાયિક જીવો મહાકર્મત-ઘણાં જ અસાતાવેદનીય કર્મોવાળા, અતિશય મહાકર્મી છે. મહાકર્મી કઈ રીતે ? મહાકિયિતર છે - પ્રાણાતિપાતિદિક, પૂર્વ જન્મમાં તે ભવમાં તે અધ્યવસાયની અનિવૃત્તિ જેને છે તે મહાક્રિયા, તેનું અતિશયપણું. - ૪ - મહાક્રિયાવાળા છે માટે મહાકર્મવાળા છે. મહાક્રિયતરત્વમ્ કઈ રીતે ? મહાશ્રવતર. મોટા પાપ ઉપાદાનના હેતુઓ આરંભાદિ, જેમાં છે તે મહાશ્રવા. જે કારણે મહાકર્મી છે, તે જ કારણે મહાવેદનાવાળા છો. કેમકે નરકમાં ક્ષેત્રજસ્વભાવજ વેદના ઘણી દુઃસહ હોય છે. ભગવંતે કહ્યું – હા છે.
બધી નકમાં આમ કહેવું.
હવે ઉદ્દેશકાર્ય સંગ્રહણી ગાથા કહે છે. તેની અક્ષર ગમનિકા - પૃથ્વી. ભગવન્ ! પૃથ્વી કેટલી કહી છે ? ઓગાહિાનરગા. જે પૃથ્વીમાં જે અવગાહ્ય અને જેવી નસ્કો છે તે. જેમકે - ભગવન્! આ ૧,૮૦,૦૦૦ યોજન રત્નપ્રભા પૃવી બાહલ્યથી ઉપર કેટલી અવગાહે છે, ઈત્યાદિ. પછી નસ્કોનું સંસ્થાન, પછી બાહલ્ય,
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પછી વિખુંભ-પરિક્ષેપ, પછી વર્ણ-ગંધ-સ્પર્શ, દેવ વડે નકની મોટાઈની ઉપમા, પછી જીવો અને પુદ્ગલોની તે નરકમાં વ્યુત્ક્રાંતિ, તથા શાશ્વતા-અશાશ્વતા નરકો કહેવા. પછી ઉપાત કહેવો. તે આ રીતે - ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ક્યાંથી આવીને ઉપજે છે ? ઈત્યાદિ.
પછી પરિમાણ, અપહાર, ઉચ્ચત્વ, સંહનન, સંસ્થાન, પછી વર્ણ, ગંધ, સ્પર્શ, ઉચ્છ્વાસ, આહાર, લેશ્મા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્ઘાત, ભુખ-તરસ, વિર્તુણા, વેદના, ભય, પાંચ પુરુષોનો અધઃસપ્તમીમાં ઉપપાત, ઔપમ્ય વેદના, સ્થિતિ કથન, ઉદ્ઘર્દના, સ્પર્શ, સર્વ જીવોનો ઉપપાત કહ્યો છે.
♥ — * — * - * - * — * —
Page #52
--------------------------------------------------------------------------
________________
૯o
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨
૩નૈર-૩/૧૧૭ થી ૧૨૯
& પ્રતિપત્તિ-૩-નૈરયિક ઉદ્દેશક-૩ &
- X - X - X - X - X – 0 નરકોદ્દેશક-૨-સમાપ્ત થયો. હવે બીજો આરંભે છે – • સૂત્ર-૧૧૭ થી ૧૨૯ -
[૧૧] ભગવતુ આ રતનપભા પૃedીના નૈરયિક કેવા પ્રકારના પગલા પરિણામોને અનુભવતા વિચરે છે ? ગૌતમ ! અનિષ્ટ યાવત આમામ. એ રીતે આધસપ્તમી સુધી જાણતું.
[૧૧૮] આ સાતમી પૃedીમાં પ્રાયઃ નરવૃષભ, વાસુદેવ, જલચર, માંડલિક, રાજા અને મહારંભી ગૃહસ્થ ઉત્પન્ન થાય છે.
[૧૯] નાસ્કોમાં અંતમુહૂર્ણ, તિર્યંચ અને મનુષ્યોમાં ચાર અંતમુહૂd, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિકવણા કાળ કહ્યો છે.
[૧ર૦] જે પુગલ અનિષ્ટ છે, તે નિયમા તેઓ આહાર કરે છે તેમનું સંસ્થાના નિયમો જઘન્ય અને હુંડ જાણવું.
[૧ર૧] બાધાં નૈરમિકોની વિકુણા અશુભ જ હોય છે. વૈક્રિય શરીર પણ અસંહનીનયુકત અને હુંડ સંસ્થાન હોય છે.
[૧] સર્વે નરક પૃથવીઓમાં અને કોઈપણ સ્થિતિવાળા નૈરયિકનો જન્મ અને નકભવ શાતાવાળો અને દુઃખમય હોય છે.
[૧૩] બૈરયિક જીવમાં કોઈ જીવ ઉપરાત સમયે, પૂર્વ સાંગલિક દેવની નિમિતે, કોઈ શુભ અધ્યવસાયથી અથવા કમનુભાવથી સાતાનું વેદન કરે છે.
[૧૨] સેંકડો વેદનાથી અવગાઢ હોવાથી દુઃખોથી વ્યાપ્ત નાક ઉત્કૃષ્ટ ૫oo યોજન ઉછળે છે.
[૧૫] રાત-દિન દુઃખોથી પચતા નૈરસિકોને નસ્કમાં પલક ઝપકાવવા મક કાળ પણ સુખ નથી, સદા દુ:ખી જ રહે છે.
[૧૬] તૈજસ-કાર્પણ શરીર, સૂક્ષ્મ શરીર અને અપયા જીવો દ્વારા મુકાતા શરીર હજારો ખંડોમાં ખંડિત થઈ વિખરાય છે.
[૧ર નસ્કોમાં નૈરમિકોને અતિશીત-અતિઉtણાતિતૃષા, અતિમુખ, અતિભય અને સેંકડો દુ:ખ નિરંતર રહે છે.
[૧૧૮] આ ગાથાઓમાં ભિન્ન મુહૂર્તા યુગલ, શુભ, અસાતા, ઉપાત, ઉત્પાત, અક્ષી, શરીરનું વર્ણન છે.
[૧૨૯] તે આ નૈરયિકોનું વર્ણન થયું. • વિવેચન-૧૧૭ થી ૧૨૯ :
ભગવન્! રત્નપભા પૃથ્વી નૈરયિકો આહારાદિ પુદ્ગલ વિપાકને પ્રત્યેકને વેદતા વિચારે છે ? ગૌતમ ! અનિષ્ટ આદિ. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી કહેવું. એ રીતે વેદના-લેશ્યા-નામ-ગોત્ર-અરતિ-ભય-શોક-ક્ષુધા-વૃષા-વ્યાધિ-ઉચશ્વાસઅનુતપ
ક્રોધ આદિ, મહારાદિ સંજ્ઞા સૂત્રો કહેવાય. આ વિષયોને જણાવતી સંગ્રહણી ગાથાઓ વૃત્તિકારે મૂકી છે. હવે સાતમી નક્કે જનારને બતાવે છે –
આ પરિગ્રહ સંજ્ઞા પરિણામ કથનમાં છેલ્લું સૂત્ર, સાતમી નરક પૃથ્વી વિષયક છે, પછી આ ગાથા છે, તેથી અધ:સપ્તમી પૃથ્વી લીધી છે. તેમાં • x • બહુલતાથી નર વૃષભો, વાસુદેવો, તંદુલ મજ્યાદિ જલચરો, વસુ આદિ માંડલિકો, સુભૂમાદિ ચક્રવર્તી, કાલસૌરિકાદિ મહારંભી ગૃહસ્થીઓ જાય છે.
હવે નકના પ્રસ્તાવથી તિયયાદિનો ઉત્તર વૈક્રિય અવસ્થાનકાળ કહે છે - frગ્ન • ખંડ મુહૂર્ત તે અંતર્મુહૂર્ત. નસ્કોમાં તે ઉત્કૃષ્ટ વિકવણા સ્થિતિકાળ છે, તિર્યચ-મનુષ્યમાં ચાર અંતર્મુહર્ત છે. દેવોમાં અર્ધમાસ કહેલ છે. આ કાળ તીકાદિએ કહેલ છે.
હવે નરકમાં આહારદિ સ્વરૂપ કહે છે – જે અનિષ્ટ પુદ્ગલો છે, તે નિયમથી તેમનો આહાર થાય છે. તેમનું સંસ્થાન હુંડ છે. હુંડ પણ જઘન્ય, અતિ નિકૃષ્ટ, અનિષ્ટ જાણવું. આ ભવધારણીય શરીરને આશ્રીને જાણવું. ઉત્તર વૈકિય સંસ્થાન હવે કહેવાશે.
હવે વિકૃણા સ્વરૂપ કહે છે - બધાં નૈરયિકોની વિક્ર્વણા નિશ્ચિત અશુભ છે. “હું શુભ વિકુવણા કરીશ” એમ તે વિચારે, તો પણ તયાવિધ પ્રતિકૂલ કર્મોદયથી તેમને અશુભ વિકુણા થાય છે. તેમનું ઉત્તર વૈકિય શરીર પણ અસ્થિના અભાવે અસંહનની * તથા કુંડ સંસ્થાન જ હોય કેમકે હુંડ સંસ્થાન નામે ભવ પ્રત્યય. ઉદય હોય છે.
કોઈ જીવ રનપભાથી તમતમાં પર્યન્ત બધામાં જઘન્યાદિ રૂપોમાં અસાતા ઉદય યુક્ત હોય, ઉત્પતિકાળે પણ પૂર્વભવ મરણકાલાનુભૂત મહાદુઃખાનુવૃત્તિથી તેમ કહ્યું. ઉત્પત્તિ પછી પણ અસાતોદય યુક્ત જ સર્વે પણ નિરચભવ છે. જન્મીને લેશમાત્ર પણ સુખને પામે છે. તો પછી ક્યારેક તેમાં સાતાનો ઉદય કઈ રીતે થાય ? તે કહે છે - ઉપપાત કાળે કોઈક સાતા વેદનીય કર્મોદય વેદે છે. જે કોઈ પૂર્વભવમાં દાહ-છેદાદિ વિના સહજ રૂપે મૃત્યુ પામીને અધિક સંક્ષિપ્ત પરિણામી ન હોય, ત્યારે તેને પૂર્વભવમાં બાંધેલ આધિરૂપ દુ:ખ કે ક્ષેત્ર સ્વભાવજા પીડા ન હોય, પરમાધામીકૃત કે પરસ્પરોટીરિત વેદના ન હોય. એ રીતે દુ:ખ અભાવે સાતાને વેદે છે.
કોઈ જીવ દેવ પ્રભાવથી સાતા વેદે છે. જેમ - કૃણવાસુદેવની વેદનાના ઉપશમન માટે બલદેવ નકમાં ગયેલા. આ રીતે પૂર્વમાંગતિક દેવના પ્રભાવથી થોડા સમય માટે નૈરયિક સાતાને અનુભવે છે પછી તો નિયમા ફોગ સ્વભાવના અન્ય-અન્ય વેદના તેમને થાય છે.
અધ્યવસાન નિમિતે સમ્યકત્વ ઉત્પાદ કાળે કે પછી ક્યારેક તથાવિધ વિશિષ્ટ શુભ અધ્યવસાય નિમિતે કોઈ નૈરયિક બાહ્ય ફોગ-સ્વભાવના વેદના છતાં સાતોદય અનુભવે. સમ્યકત્વોત્પાદ કાળે પણ મહા પ્રમોદ ઉપજે છે. પછી પણ ક્યારેક
Page #53
--------------------------------------------------------------------------
________________
૩નૈર-૩/૧૧૭ થી ૧૨૯
તીર્થકરાનુણાનુમોદન અનુગત વિશિષ્ટ ભાવના ભાવતા સાતોદય હોઈ શકે. અથવા કમનુભાવ-બાહ્ય-તીર્થકરજન્મ, દીક્ષા, જ્ઞાન, નિવણિ કલ્યાણકાદિ નિમિતે તથાવિધ સાતા વેદનીય કર્મના વિપાકોદય નિમિતે નૈરયિક સાતોદય પામે. આ વ્યાખ્યાન અનાર્થ નથી. વસુદેવચરિત્રમાં પણ કહ્યું છે.
આ નૈરયિકો કુંભિ આદિમાં પકાવાતા, ભાલાથી ભેદાતા ભય અને ત્રાસથી ઉંચે ઉછળે છે. - x • જઘન્યથી એક કોસ, ઉત્કૃષ્ટથી ૫૦૦ યોજન ઉછળે છે, એવો પણ પાઠ છે, નૈયિકોને - x • ઉણ કે શીત વેદનાથી રાત-દિન પકાવાતા ક્ષણ માગ પણ સુખ ન પામે. માત્ર દુઃખ જ પામે.
તૈરયિકોના વૈક્રિય શરીરના પુદ્ગલો, તે જીવો શરીર છોડે ત્યારે હજારો ખંડોમાં છિન્ન ભિન્ન થઈને વિખેરાઈ જાય છે. - x • x - ૪ -
ઉક્ત દશ ગાથા પછી • x • x • પૂર્વોક્ત બધી ગાથામાં કહેલ બાબતોનું સંકલન કરેલ છે, જે સૂત્રાર્થમાં કહેલ છે.
મુનિ દીપરત્નસાગર દ્વારા કરાયેલ પ્રતિપત્તિ-3-નરકોદ્દેશકનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ |
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ૬ પ્રતિપત્તિ-૩, તિર્યંચ અધિકાર
- 0 - 0 - 0 - 0 - 0 - 0 નારકાધિકાર કહ્યો. હવે તિર્યંચાધિકાર કહે છે –
છે પ્રતિપત્તિ-૩-તિર્યંચ ઉદ્દેશો-૧ &
- X - X - X - X - X — • સૂત્ર-૧૩૦ :
તે તિચિયોનિક શું છે ? તે પાંચ ભેદે છે . એકેન્દ્રિય તિચયોનિક, બેઈન્દ્રિય-ક્લેઈન્દ્રિયન્ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય તિચિયોનિક.
તે એકેન્દ્રિય તિર્યંચયોનિક શું છે ? પાંચ ભેદે છે, તે આ - પૃધીકાયિક યાવ4 વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિચિયોનિક.
તે પૃવીકાયિક એકેન્દ્રિય તિરોનિક શું છે ? ભેદે છે, તે આ - સૂક્ષ્મ અને બાદર પૃથ્વી એકેન્દ્રિય તિયયયોનિક છે. તે સૂક્ષ્મ પૃથવી. શું છે ? બે ભેદે છે, તે આ • પયત સૂક્ષ્મ પિયત સૂક્ષ્મ તે સૂફમ કહ્યા. તે બાદર, પૃથવી, શું છે ? બે ભેટે છે, તે આ - પર્યાપ્ત ભાદર અપયત બાદ તે ભાદર પૃeની એકે કહ્યા.
તે અકાયિક એકેન્દ્રિય શું છે ? બે ભેદે છે. એ પ્રમાણે પૃવીકાયિકવતું કહેવું. એ રીતે વાયુકાયિક યાવત વનસ્પતિકાયિકના ભેદો કહેવા. તે વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચસોનિક કહ્યા.
તે બેઈન્દ્રિય તિચિયોનિક શું છે? બે ભેદે છે, તે આ • પસતક અને અપતિક બેઈન્દ્રિય એ રીતે ચઉરિન્દ્રિય સુધી કહેતું.
તે પંચેન્દ્રિય તિચિયોનિક શું છે ? ત્રણ ભેદે છે, તે આ - જલચર, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચયનિકો.
તે જલચર પંચે. શું છે ? બે ભેદે છે . સંમૂર્ણિમ જલચર પચેન્દ્રિય વિરચિયોનિક અને ગર્ભ બુકાંતિક જલચર. તે સંમૂર્ણિમ જલચર પંચેન્દ્રિય તિરચિયોનિક શું છે ? બે ભેદે છે. તે આ - પર્યાપ્ત સંમૂર્ણિમ આપતિ સંમૂર્ણિમ તે સંમૂર્રિમ કહ્યા.
તે ગર્ભવ્ય કાંતિક જલચર પાંચેન્દ્રિય તિર્યચયોનિક શું છે? બે ભેદે છે, તે આ • પયત ગર્ભજ• રાપર્યાપ્તગર્ભજ તે ગર્ભવ્યુાંતિક જલચર કહ્યા. તે આ જલચર પંચેન્દ્રિય તિર્યંચ કહ્યા.
તે આ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક શું છે ? બે ભેદે છે. તે આ - ચતુષ્પદ અને પસ્સિર્ષ સ્થલચર પંચે તિચિ.
તે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય શું છે ? ચતુદ બે ભેદે છે, તે આ - સંમૂર્ણિમ અને ગર્ભ સુકાંતિક ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક. જલચરોની માફક તેમજ ચાર ભેદ્ય કહેવા. તે આ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય
Page #54
--------------------------------------------------------------------------
________________
૩)તિર્યચ-૧૧૩૦
તિર્યંચ કહ્યા.
તે પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિર્યંચયોનિક શું છે? બે ભેદે છે, તે આ - ઉગ્ર પરિસર્પ અને ભુજળ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક. તે ઉગ પરિસર્ષ થલચર પચેન્દ્રિય તિચયોનિક શું છે ? બે ભેદે છે, તે આ - જવયર ની માફક ચાર ભેદ્ય કહેવા. આ રીતે ભુજગ પરિસપતિ પણ કહેવા. તે જગ પસ્સિર્ષ કહ્યા. તે સ્થલચર પંચેન્દ્રિય તિચિયનિક કહ્યા.
તે ખેચર પંચેન્દ્રિય તિચિયોનિક શું છે ? બે ભેદે છે - સંમૂર્ણિમ અને ગર્ભ બુકાંતિક ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક. તે સંમૂર્છાિમ ખેચર શું છે? બે ભેદે છે, તે આ - પતિ અને અપચતા સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિચિ યોનિક. એ પ્રમાણે ગભવ્ય કાંતિક પણ જાણવા યાવત્ પતિ ગર્ભ ભુતકાંતિક વાવ4 અપતિ ગર્ભ.
| બેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો યોનિસંગ્રહ, ભગવન્! કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ત્રણ ભેદ છે, તે આ - અંડજ પોતજ, સંમૂર્છાિમ. અંડજ ત્રણ ભેદ છે – મી, પુરણ, નપુંસક. પોતજ ત્રણ ભેદે છે - સ્ત્રી, પુરષનપુંસક. તેમાં જે સંમૂર્હિમો છે, તે બધાં નપુંસકો છે.
• વિવેચન-૧૩૦ :
તે તિર્યંચયોનિકો કેટલા ભેદે છે ? પાંચ ભેદે છે. એકેન્દ્રિય ઇત્યાદિ સૂત્ર પ્રાયઃ સુગમ છે. - x - અહીં અક્ષર સંસ્કાર માગ કરીએ છીએ – એકૅન્દ્રિય યાવતું 'પંચેન્દ્રિય. તે એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? પાંચ ભેદે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. પૃથ્વીકાયિકો બે ભેદે – સૂક્ષ્મ અને બાદર. સૂમપૃથ્વીકાયિકો બે ભેદે - પર્યાપ્તક, અપર્યાપ્તક. બાદર પૃવીકાયિકો પણ બે ભેદે - પર્યાપ્તિક અને અપયતિક. આ રીતે વનસ્પતિકાયિક સુધી કહેવું. તે બેઈન્દ્રિયો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પર્યાપ્તા, અપતિા . આ પ્રમાણે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય પણ છે.
પંચેન્દ્રિય તિર્યયયોતિકો ત્રણ ભેદ – જલચર, સ્થલચર, ખેચર. જલચરો બે ભેદે - સંમૂર્હિમ અને ગર્ભવ્યુત્ક્રાંતિક. સંમૂર્ણિમા બે ભેદે છે – પર્યાપ્તક અને
પતિક. ગર્ભવ્યુત્ક્રાંતિક બે ભેદે છે - પતિક અને અપયતિક. એ પ્રમાણે ચતુષપદ, ઉર:પરિસર્પ, ભુજ-પરિસર્પ અને પક્ષીઓ પ્રત્યેક ચાર પ્રકારે કહેવા.
હવે પક્ષીના બીજા પ્રકારે ભેદ પ્રતિપાદનાર્થે કહે છે - ભગવન્! પક્ષીનો કેટલા પ્રકારે યોનિનો સંગ્રહ - યોનિને ઉપલક્ષીને ગ્રહણ કહ્યું છે ? ગૌતમ ! ત્રણ ભેદે - મયૂરદિ અંડજ, વાગુલી આદિ પોતજ, ખંજરીટાદિ સંમૂર્છાિમ. અંડજ અને પોતજ ત્રણ-ત્રણ ભેદે છે – સ્ત્રી, પુરુષ, નપુંસક. સંમૂર્છાિમ બધાં નપુંસક છે, કેમકે તેમને તે વેદ જ હોય.
• સૂઝ-૧૩૧ - ભગવન! આ જીવોને કેટલી વૈશ્યાઓ કહી છે ગૌતમછ વેશ્યાઓ,
૯૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તે આ - કૃષ્ણ યાવત શુક્લ વેશ્યા. ભગવન્! તે જીવો શું સમ્યગૃષ્ટિ, મિયાદેષ્ટિ કે સમ્યગૃમિથ્યાષ્ટિ છે ? ગૌતમ ! તેઓ સમ્યગૃષ્ટિ પણ છે, મિયાર્દષ્ટિ પણ છે, સમ્યગૃમિશ્રાદેષ્ટિ પણ છે, ભગવા તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ! જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ છે.
ભગવન્! તે જીવો મનોયોગી - વચનયોગી - કાયયોગી છે? ગૌતમ! ત્રણે પણ છે. ભગવન! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ સાકાર-અનાકાર બંને ઉપયુક્ત છે. ભગવન! તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? નૈરાયિકથી કે તિર્યંચયોનિકથી આવીને ઉપજે ? ગૌતમ! અસંખ્યાત વયુિક, આકર્મભૂમક, અંતદ્વીપકને વજીને ઉપજે છે. ભગવન્! તે જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ.
ભગવન વે જીવોને કેટલા સમુદ્ધાતો કહ્યા છે ? ગૌતમ ! પાંચ સમુદાતો. તે આ - વેદના યાવતું તૈજસ સમુઘાત. ભગવન તે જીવો મારણાંતિક સમુઘાતથી સમવહત થઈ મરે છે કે અસમવહત થઈ મરે છે ? ગૌતમ બને રીતે કરે છે.
ભગવન! તે જીવો અનંતર ઉદ્વતને કયા જાય છે ? કયા ઉપજે છે ? શું નૈરયિકોમાં ઉપજે છે કે તિર્યંચયોનિકોમાં ? ગૌતમ ! એ પ્રમાણે ઉદ્ધતના કહેવી જેમ કાંતિપદમાં કહી છે.
ભગવાન ! તે જીવોની કેટલી લાખ જાતિ ફુલ કોડી યોનિ પ્રમુખ કહ્યા છે ? ગૌતમ ! બાર લાખ જાતિકુલ કોડી પ્રમુખ છે.
ભગવદ્ ! ભુજળ પરિસર્પ સ્થલચર પાંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો કેટલા ભેદે યોનિસંગ્રહ કહ્યો છે? ગૌતમ! ત્રણ ભેટે છે, તે આ – અંડજ પોતજ સંમૂર્ણિમ. એ પ્રમાણે ખેચરોમાં કહ્યા મુજબ અહીં કહેવું. વિશેષ એ કે - સ્થિતિ જદાચ અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૂવકોડી. ઉદ્ધdી બે નરક સુધી જાય છે. તેની નવી લાખ જાતિ કુલ કોડી કહી છે, બાકી પૂર્વવતું. ઉરમ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિરિચયોનિકની પૃચ્છા. ભુજમ સિવિત કહેવું. વિશેષ એ – સ્થિતિ, જઘન્ય અંતર મુહd ઉત્કૃષ્ટ પૂવકોડી. ઉદ્ધતીને પાંચમી પૃdી સુધી જાય. તેમની દશ લાખ જાતિ કુલ કોડી છે. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પૃચ્છા ગૌતમ ! તે બે ભેદે છે – જરાયુજ [પોતજો અને સંમૂર્છાિમ. તે જરાયુજ શું છે ? ત્રણ ભેદે છે – રુમી, પુરુષ નપુંસક. સંમૂઠ્ઠિમો નપુંસક છે.
ભગવન્ ! તે જીવોને કેટલી લેયાઓ કહી છે ? બાકીનું પHની માફક કહેવું. વિશેષ એ કે - સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, ઉદ્ધતીને ચોથી નસ્ક સુધી જાય છે. દશ લાખ જાતિકુલ કોડી છે. જલચર
Page #55
--------------------------------------------------------------------------
________________
૩}તિચ-૧/૧૩૧
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પૃચ્છા. ભુજમ પરિસર્ષ મુજબ કહેવું. વિશેષ એ - ઉદ્ધતીને આધ:સાતમી નરક સુધી જાય. સાડા બાર લાખ કુલ કોડી યોનિ પ્રમુખ ચાવત કહી છે.
ભગવાન ! ચતુરિન્દ્રિયની કેટલી જાતિ કુલ કોડી યોનિ પ્રમુખ કહી છે ? ગૌતમ ! નવ લાખ જાતિ કુલ કોડી પ્રમુખ યાવતું કહી છે. કેન્દ્રિયોની પૃચ્છા.. ગૌતમ ! આઠ લાખ જાતિ કુલ વાવ કહી છે. ભગવાન ! બેઈન્દ્રિયોની ? ગૌતમ ! સાત લાખ જાતિ કુલ કોડી પ્રમુખ.
વિવેચન-૧૩૧ -
ભગવન્પક્ષીઓને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! છ - કૃષ્ણ યાવતુ શુક્લ લેશ્યા. પરિણામના સંભવથી તેમને દ્રવ્ય કે ભાવથી બધી લેશ્યા છે. તે જીવોની દષ્ટિ સમ્યક - મિથ્યા - સમ્યકમિટ્યા છે ? ગણે છે. તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને છે, જે જ્ઞાની છે, તે બે કે ત્રણ જ્ઞાની છે. અજ્ઞાની પણ બે કે ત્રણ અજ્ઞાનવાળા છે. તે જીવો મન-વચન-કાય યોગી છે ? ગણે. તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત? ગૌતમ ! બંને છે. તે પક્ષીઓ મરીને ક્યાં ઉત્પન્ન થાય છે ? જેમ પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિષદમાં કહ્યું છે, તેમ જાણવું.
ભગવન! તે પક્ષીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ. તે જીવોને કેટલા સમુદ્ધાતો છે ? પાંચ - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુઠ્ઠાત. તે જીવો મારણાંતિક સમુદ્ધાતથી સમવહત થઈને મરે છે કે અસમવહત? બંને રીતે મરે.
તે જીવો અનંતર ઉદ્વર્તીને કયા જાય છે ? જેમ દ્વિવિધ પ્રતિપત્તિમાં કહ્યું છે તેમ કહેવું. તે જીવોની કેટલા પ્રમાણમાં યોનિ પ્રમુખ જાતિ કુલકોટિ છે ? બાર લાખ. તેમાં જાતિ કુલ યોનિનું સ્થૂળ દેટાંત પૂર્વાચાર્યોએ આ પ્રકારે બતાવેલ છે - જાતિ એટલે તિર્યગૃજાતિ, વન - કૃમિ, કીટ, વૃશ્ચિકાદિ. આ કુલ યોનિપ્રમુખ છે અથતુ એક યોનિમાં અનેક કુળ હોય છે. જેમકે છગણ યોનિમાં કૃમિકુળ, કીટકુળ, વૃશ્ચિકકુળ આદિ અથવા “જાતિકુળ' એક પદ છે. જાતિકુળ અને યોનિમાં પરસ્પર આ વિશેષતા છે કે એક યોનિમાં અનેક જાતિકુળ સંભવે છે. • x • આ પ્રકારે એક જ યોનિમાં અવાંતર જાતિભેદ હોવાથી અનેક યોનિપ્રમુખ જાતિકુળ હોય છે.
દ્વારોના સંબંધમાં અહીં સંગ્રહણી ગાથા છે - યોનિ સંગ્રહ, લેશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમુઠ્ઠાત, ચ્યવન, જાતિ કુલકોટિનું આ સૂત્રમાં પ્રતિપાદન છે.
ભગવદ્ ! ભુજગોનો કેટલા ભેદે યોનિસંગ્રહ કહ્યા છે ? ઇત્યાદિ પક્ષિવત્ સંપૂર્ણ કહેવું. વિશેષ આ- સ્થિતિ, ચ્યવન, કુલકોટિમાં તફાવત છે. સ્થિતિ - જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી. ચ્યવન-ઉદ્વર્તના. નરકમાં નીચે બીજી પૃથ્વી સુધી અને ઉપર સહસાર કા સુધી ઉપજે છે. જાતિકુલ કોટિ યોનિ પ્રમુખ નવ લાખ છે. એ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) પ્રમાણે ઉર:પરિસર્પ પણ કહેવા. વિશેષ આ - ઉદ્વર્તના પાંચમી નરક સુધી કહેવી. જાતિકુલ કોટિ દશ લાખ છે.
ચતુષદોનો યોનિસંગ્રહ બે ભેદે છે - પોતજ અને સંમૂર્ણિમ. જે અંડજ સિવાયના ગર્ભ બુકાંત છે, તે બધાં જરાયુજ કે જરાયુજ ‘પોતજ' કહ્યા છે. તેથી જ બે પ્રકારનો યોનિ સંગ્રહ કહેલ છે. અન્યથા ગાય આદિ જરાયુજ છે અને સપદિ અંડજ છે આ બે અને એક સંમૂર્ણિમ એમ ત્રણ પ્રકારે યોનિસંગ્રહ કહેવાત. પોતજ ત્રણ ભેદે કહ્યા - સ્ત્રી, પુરુષ અને નપુંસક. તેમાં સંમૂર્ણિમ છે તે બધાં નપુંસક છે. બાકીના દ્વારા પૂર્વવત્ કહેવા. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ઉદ્વર્તના ચોથી નક સુધી અને ઉપર સહસાર કા સુધી. ઈત્યાદિ - ૪ -
જલચરોનો કેટલો યોનિસંગ્રહ છે ? ત્રણ ભેદે છે - અંડજ, પોતજ, સંમૂર્ણિમ. બાકી સૂત્રાર્થ મજુબ જાણવું. - x •x - ચઉરિન્દ્રિયની જાતિકુલ કોડી યોનિ પ્રમુખ નવ લાખ, તેઇન્દ્રિયની આઠ લાખ અને બેઈન્દ્રિયની સાત લાખ. - - - આ જાતિકુલ કોટી યોનિજાતિયા છે, તેથી ભિન્ન જાતિયના અવસરથી ભિન્નજાતિય ગંઘાંગોની પ્રરૂપણા કરે છે –
• સૂત્ર-૧૩ર :
ભગવન! ગંધ કેટલા કહ્યા છે? ગંધશત કેટલા છે? ગૌતમ! સાત ગંધ, સાત ગંધશત કહેલ છે. ભગવાન ! ફૂલોની કેટલા લાખ જાતિકુલ કોડી યોનિ પ્રમુખ કહી છે? ગૌતમ! ૧૬ લાખ. તે - ચાર લાખ જલજ યુપોની, ચાર લાખ સ્થલજ પુષ્પોની, ચાર લાખ મહાવૃક્ષોના ફૂલોની, ચાર લાખ મહામુભિક ફુલોની.
ભગવાન ! વલ્લી અને વલ્લીશત કેટલા પ્રકારે છે ? ગૌતમ ચાર વલ્લી, ચાર વલ્લીશત છે... ભગવન ! લતા કેટલી છે, લતાશત કેટલા છે? આઠ લતા અને આઠ ઉતારશત છે.
ભગવન! હરિતકાય અને હરિતકાયશત કેટલા છે ? ગૌતમ ત્રણ હરિતકાય, ત્રણ હરિતકાયત કહેલ છે. બિંટબદ્ધ ફળના હજાર પ્રકાર, નાલબદ્ધ ફળના હાર પ્રકાર, એ બધાં હરિતકામમાં સમાવિષ્ટ છે. આ પ્રમાણે સૂઝ દ્વારા
વય સમજવાથી, બીજા દ્વારા સૂત્રમાં સમજાવવાથી, ચિંતન કરવાથી, પુનઃ પયલિોયન કરવાથી આ બધાં ત્રસ અને સ્થાવર બે કાયોમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે પૂafપર વિચારણાથી આજીવિક દૈષ્ટાંતથી ૮૪-લાખ પતિ કુલ કોડી યોનિ પ્રમુખ થાય છે તેમ જિનવરોએ કહેલ છે.
• વિવેચન-૧૩૨ :
અહીં મૂળપાઠમાં “ગંધ” શબ્દ છે, તે ‘ગંધાંગ'નો વાચક છે. તેથી ‘ગંધાંગ’ કેટલા છે ? ગંધાંગશત • ગંધાંગની પેટા જાતિ કેટલા ૧૦૦ છે ? ગંધાંગ સાત છે, ગંધાંગશત સાત છે. સાત ગંધાંગ આ પ્રમાણે - મૂલ, વચા, કાઠ, નિયતિ, પત્ર,
Page #56
--------------------------------------------------------------------------
________________
૩)તિર્યચ-૧/૧૩૨ ફૂલ, ફૂલ. તેમાં મૂળ • મુસ્તા, વાલુકા, ઉશીરાદિ. ચ " સુવર્ણ છાલ, ત્વચા. 19 • ચંદન, અગર આદિ. નિર્વાણ - કર્પરાદિ, પત્ર - જાતિપત્ર, તમાલપત્ર. પુષ્પ - પ્રિયંગુ નાગપુપાદિ, ન • જાઈફળ, કકલ ઈત્યાદિ.
આ સાત ગંધાંગોને કાળો આદિ પાંચ વર્ષથી ગુણતાં ૩૫ ભેદ થયા. આ સુગંધવાળા જ છે તેથી એકથી ગુણતાં ૩૫ x ૧ = ૩૫ જ થાય. પ્રત્યેક વર્ણ ભેદમાં પાંચ રસ પ્રાપ્ત છે. પૂર્વોક્ત ૩૫ ને પાંચ વડે ગુણવાથી ૧૩૫ ભેદ થયા. જો કે સ્પર્શ આઠ હોય છે, પણ ગંધાંગોમાં પ્રશસ્ત સ્પર્શરૂપ મૃદુ-લઘુ-શીત-ઉણ ચાર સ્પર્શ જ વ્યવહારી ગણાય છે, તેથી પૂર્વોક્ત ૧૩૫ x ૪ = 900 થાય. આ સંબંધમાં વૃત્તિકારશ્રીએ ને ગાણા પણ ટાંકેલ છે.)
પુષ્પ જાતિ કુલ કોટી કેટલાં લાખ છે ? સોળ લાખ. તે આ પ્રમાણે - ચાર લાખ જલજ, પદોના જાતિ ભેદથી. ચાર લાખ લજ, કોરંટકાદિ જાતિભેદથી, ચાર લાખ મહાગુભિક, જાઈ આદિ. ચાર લાખ મધુક આદિ મહાવૃક્ષો.
વલિ અને વલિશત કેટલા છે? ચાર વલ્લિ છે. ત્રપુષિ આદિ મૂલભેદથી. મૂળ ટીકાકારે તેની અલગ વ્યાખ્યા કરી નથી. તેથી સંપ્રદાયથી જાણવું. તેના અવાંતર જાતિભેદ-zoo છે.
ભગવદ્ ! લતા અને લતાશત કેટલા છે? ગૌતમ ! મૂળ ભેદથી આઠ લતા છે, તે પણ સંપ્રદાયથી જાણવી. મૂળ ટીકાકારે વ્યાખ્યા કરી નથી. અવાંતર જાતિભેદથી Koo લતા કહેલ છે.
હરિતકાય અને હરિતકાયત કેટલાં છે ? ગૌતમ ! હરિતકાય ત્રણ છે - જલજ, સ્થલજ, ઉભયજ. પ્રત્યેકના અવાંતભેદ ૧૦૦ છે. તેથી 30o હરિતકાયો છે. વૃતાક આદિ કુળ હજાર ભેદે છે, નાલબદ્ધ ફળ પણ હજાર ભેદે છે. તે બધાં અને બીજા પણ તેવા પ્રકારના ભેદો હરિતકામાં સમાવિષ્ટ છે. હરિતકાય વનસ્પતિકાયમાં, વનસ્પતિ સ્થાવરમાં, સ્થાવરો જીવમાં સમાવેશ પામે છે.
આ પ્રમાણે સમજીને - સૂઝાનુસાર સ્વયં સમજીને, બીજા દ્વાર સમજાવવાથી, અર્થાલોચનરૂપે વિચારવાથી, યુક્તિ આદિ દ્વારા ચિંતન કરવાથી, આ બધાં સંસારી જીવોનો ત્રસકાય અને સ્થાવર કાયમાં સમવતાર થાય છે. એમ પૂવપિર પર્યાલોચનથી જાણવું. તે આજીવક દૃષ્ટાંતથી જાણવું. T - સર્વ જગતમાં અભિવ્યાપ્ત છે જે દૃષ્ટાંત, તેના વડે સર્વ જીવના દર્શનથી. મૂળ ટીકાકારે પણ આમ જ કહ્યું છે. ૮૪ લાખ જાતિ કુલ કોટિ યોનિપ્રમુખ થાય છે, તેમ મેં અને બીજા ઋષભાદિ જિનવરોએ કહેલ છે.
આ ૮૪ લાખ સંખ્યાથી, તેના સિવાયની પણ જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ જાણવા. તેથી કહ્યું છે – જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ પક્ષીની ૧૨-લાખ, ભુજગોની નવ લાખ, ઉગોની દશ લાખ, ચતુષ્પદોની દશ લાખ, જલચરોની સાડા બાર લાખ, ચતુરિન્દ્રિયોની નવ લાખ, તેઈન્દ્રિયોની આઠ લાખ, બેઈન્દ્રિયોની સાત લાખ, પુષ જાતિની ૧૬-લાખ. એ રીતે કુલ ૯૩ લાખ જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ થાય છે.
૯૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તેથી ૮૪ લાખ સંખ્યા ઉપાદાન લક્ષણ જાણવી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, ચૂર્ણિમાં પણ તેમ કહ્યું છે.
કુલ કોટિ વિચારણામાં વિશેષાધિકારથી કહે છે – • સૂત્ર-૧૩૩ :
ભણવના શ સ્વસ્તિક, સ્વસ્તિકાલd, સ્વસ્તિકપ્રભ, સ્વસ્તિકકાંત, સ્વસ્તિકવણ, સ્વસ્તિકલેશ્ય, સ્વસ્તિકqજ, સ્વસ્તિકશૃંગાર, સ્વસ્તિકકૂટ, સ્વસ્તિકશિષ્ટ, સ્વસ્તિકોતરાવતુંસક નામક વિમાન છે ? હા, છે. ભગવાન ! તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ! જેટલે દૂર સૂર્ય ઉદિત થાય છે, જેટલે દૂર સૂર્ય અસ્ત થાય છે. એવા ત્રણ અવકાશાંતર પ્રમાણ ક્ષેત્ર, કોઈ દેવનો એક પદ ન્યાસ હોય અને તે દેવ તે ઉત્કૃષ્ટ, વરિત યાવતું દિવ્ય દેવગતિથી ચાલતાચાલતા યાવતુ એક કે બે દિવસ, ઉત્કૃષ્ટ છ માસ ચાલે, તો કેટલાંક વિમાનો પણ કરી શકે છે અને કેટલાંક વિમાનો પાર પામી શકતા નથી. ગૌતમ ! આટલા મોટા તે વિમાનો કહ્યા છે. ભગવન! શું અર્ચિ, અર્ચિરાવતું આદિ ચાવતું અર્ચિરાવતુંસક નામ વિમાન છે? હા, છે. તે વિમાન કેટલા મોટા છે? ગૌતમ! સ્વસ્તિકાદિ વિમાનવત્ કહેવું. વિશેષ - પાંચ અવકાશાંતર કોઈ દેવનો પદન્યાસ કહેવો. બાકી પૂર્વવતુ.
ભગવાન ! શું કામ, કામાતd ચાવતું કામોત્તરાવતુંસક વિમાનો છે? હા, છે. ભગવાન તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ સ્વસ્તિકાદિ વિમાનવ4 કહેવું. વિશેષ - સાત અવકાશાંતર પદન્યાસ કહેવો. બાકી પૂર્વવતુ. ભગવન ! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામક વિમાનો છે? હા, છે. ભગવદ્ ! તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ ! યાવત જેટલા દૂરથી સૂર્ય ઉદય એટલા નવ આકાશાંતર કહેવા. બાકી પૂર્વવતું. કેટલાંક વિમાનોને પાર કરી શકતા નથી.
સુષમાનું જમણા આટલા મોટા તે વિમાનો કહી છે. • વિવેચન-૧૩૩ -
• x • વિમાન • વિશેષરૂપે પુણ્યશાળી જીવો દ્વારા તર્ગત સુખોનો અનુભવ કરાય છે તે વિમાન છે. તેને નામ લઈને કહે છે - અર્ચિ: - અર્ચિઃ નામથી અચિરાવાદિ અગિયાર નામો છે. • x - આ વિમાનો કેટલા પ્રમાણમાં મોટા છે ? ઈત્યાદિ. [અહીં ઉપમાથી કહે છે.] .
જંબૂદ્વીપમાં સર્વોત્કૃષ્ટ દિવસમાં સર્વાત્યંતર મંડલમાં વર્તતો સૂર્ય જેટલાં ફોગમાં ઉદય પામે છે અને જેટલાં ક્ષેત્રમાં અસ્ત પામે છે. આ ઉદય-અસ્ત પ્રમાણને આશ્રીને જેટલું ક્ષેત્ર છે, તે અવકાશાંતર ગણતા, તેનાથી ત્રણ ગણું ક્ષેત્ર. કલ્પના કરો કે કોઈ એક દેવનો આટલો વિકમ-પદભ્યાસ હોય. તેમાં જંબૂદ્વીપમાં સર્વોત્કૃષ્ટ દિવસે ૪૭,૨૬૩ અને ૧દ0 યોજન તેનું ઉદય ક્ષેત્ર છે, આટલું જ તેનું અસ્તક્ષેત્ર છે. તે બંને મળીને • ૯૪,૫૨૬ - ૪૨lso યોજના ક્ષેત્ર પરિમાણ થાય છે. આ એક અવકાશાંતરનું
[187]
Page #57
--------------------------------------------------------------------------
________________
૩)તિર્યચ-૧/૧૩૩
૧oo
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨
પરિમાણ છે. આવા ત્રણ અવકાશાંતરથી - ૨૮,૦૩,૫૮૦ અને 50 પરિમાણ થાય છે. હધે તે વિવક્ષિત દેવ, સર્વ દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ, વરિત, ચપળ, ચંડ, શીઘ, ઉદ્ધત, જવન, છેક, દિવ્ય દેવગતિ વડે ચાલતાચાલતા જઘન્યથી ચોક કે બે, ઉત્કૃષ્ટથી છ માસ ચાલે. તો પણ કેટલાંક વિમાનોનો પાર પામે, કેટલાંકનો નહીં. - x - x - આટલા મોટા તે વિમાનો કહ્યા છે.
ભગવન્! સ્વસ્તિક, સ્વસ્તિકાવdo આદિ વિમાનો છે ? કૂિઝમાં સ્વસ્તિકદિ વિમાન પહેલા કહ્યાં છે, અર્ષિ આદિ પછી હ્યા છે, અહીં વૃત્તિકાગ્રીએ આ કમ આગળપાછળ કેમ કર્યો તે ન સમજાયું !] હા, છે. ઈત્યાદિ પૂર્વવતું. માત્ર ઉદય-અસ્ત અવકાશાંતર ક્ષેત્ર પાંચ ગણું કહેવું. ભગવનું કામ, કામાવર્ત આદિ વિમાનો છે ? હા, છે આદિ બધું પૂર્વવતું. માત્ર અહીં ઉદય-અસ્ત અવકાશાંતર ક્ષેત્ર સાત ગણું છે. વિજયાદિ ચાર વિમાનો છે ? હા, છે. ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ એ કે - નવ અવકાશાંતર કહેવા. [અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથા આપેલ છે. જે ઉક્ત અર્થને જ પ્રતિપાદન કરનારી છે.]
$ પ્રતિપત્તિ-૩-તિર્યંચ ઉદ્દેશક-૨ $
- X - X - X - X - X - o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજા ઉદ્દેશાનો અવસર છે. • સૂગ-૧૩૪ :
હે ભગવન! સંસારી જીવો કેટલા ભેદે છે? ગૌતમ! છ ભેદે છે, તે આ - પૃવીકાયિક યાવત ત્રસકાયિક. તે પૃવીકાયિકો શું છે ? બે ભેદે છે – સૂક્ષ્મ અને બાદર પ્રણવીકાયિક. તે સૂક્ષ્મ પૃવીકાયિક શું છે ? બે ભેદે છે . પતિક અને અપસતક. તે સૂક્ષ્મ પૃવીકાચિક કહ્યા છે. તે બાદર પૃવીકાયિક શું છે ? બે ભેદે છે - પતિક અને અપર્યાપ્તક. એ પ્રમાણે પ્રજ્ઞાપનાપદમાં કહ્યા મુજબ કહેવું. aણ સાત ભેદે છે. ખર૦ અનેક ભેદે છે. સાવ અસંખ્યાત છે. તે ભાદર પૃવીકાયિક કહ્યા. તે પૃવીકાયિક કહ્યા. એ પ્રમાણે પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે તેમ બધું જ કહેવું. ચાવતું વનસ્પતિકાસિક. એ પ્રમાણે ચાવતુ જ્યાં એક વનસ્પતિકાય છે, ત્યાં કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત વનસ્પતિકાયિક જાણવા. તે બાદર વનસ્પતિકાયિક કહા તે વનસ્પતિકાયિક કહા.
તે ત્રસકાયિક શું છે? ચતુર્વિધ છે. તે આ – બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. તે બેઈન્દ્રિયો શું છે ? અનેક ભેદે છે. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું, તે બધું સંપૂર્ણ કહેવું યાવત્ સવથિસિદ્ધ દેવો. તે અનુત્તરોપાતિક કહા. તે દેવો કહ્યા, પંચેન્દ્રિયો કહfo
• વિવેચન-૧૩૪ -
ભગવદ્ ! સંસારી જીવો કેટલા ભેદે છે ? છ ભેદે. તે આ - પૃથ્વી ચાવતું બસકાયિક, પ્રજ્ઞાપના સૂત્રના પહેલાં પ્રજ્ઞાપના પદની સંપૂર્ણ વકતવ્યતા યાવત્ “તે દેવો કહ્યા”. સુધી કહેવું.
હવે વિશેષ અભિધાનાર્થે પૃથ્વીકાયિક વિષય સૂત્ર કહે છે - • સૂત્ર-૧૩૫,૧૩૬ :
[૧૩૫ ભગવદ્ ! પૃથ્વી કેટલા ભેટે છે ? ગૌતમ ! છ ભેદે છે – ક્ષક્ષણપૃવી, શુદ્ધ પૃથ્વી, તાલુકા પૃથ્વી, મનોશિલા પૃથ્વી, શર્કરા પૃથ્વી અને ખર પૃedી... ભગવાન ! Gણ પૃdીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૧૦૦૦ વર્ષ
શુદ્ધ પૃedીનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષ વાલુકા પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ! જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષ. મનોશિલા પૃતીનો પ્રશ્ન. ગૌતમ! જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ ૧૬,ooo વર્ષ. શર્કર પૃથ્વીનો પ્રશ્ન. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૮,૦૦૦ વર્ષ પર પૃહીનો પ્રવા. ગૌતમી જાન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિ જાણવી.
Page #58
--------------------------------------------------------------------------
________________
તિર્યચ-૨૧૩૫,૧૩૬
૧૦૧
ભગવાન ! નૈરયિકોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ સ્થિતિ. એ પ્રમાણે સાઈસિદ્ધ દેવ સુધી બધું જ (પ્રજ્ઞાપનાનુસાર) કહેવું.
ભગવાન ! જીવ, અવરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ સવકાળ રહે. ભગવન | પૃવીકાય, પૃથવીકાયરૂપે કાળથી કેટલો કાળ રહે ગૌતમ! સવકાળ. એ પ્રમાણે ત્રસકાયિક સુધી કહેતું.
[૧૬] ભગવત્ ! પ્રભુતા પૃedીકાયિક કેટલા કાળમાં નિર્ણોપ થઈ શકે છે ? ગૌતમ! જઘન્ય પદે અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી, ઉકૃષ્ટપદે પણ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. અહીં જઘન્યપદથી ઉત્કૃષ્ટપદમાં અસંખ્યાતગણી અધિકતા જાણવી. આ પ્રમાણે પ્રત્યુત્પન્ન વાયુકાયિક સુધી કહેવું.
ભગવાન ! પ્રત્યુત્ત વનસ્પતિકાયિક કેટલા કાળે નિર્લેપ થાય ? ગૌતમ ! જઘન્ય પદે અપદ, ઉત્કૃષ્ટ પદે પદ, પ્રત્યુત્પન્ન વનસ્પતિકાયિકને નિર્લેપના નથી - કદી નિર્લેપ ન થાય.
પ્રત્યુતw Aસકાયિકને પ્રશ્ન. જઘન્ય પદે સાગરોપમ શd-પૃથર્વ, ઉત્કૃષ્ટ પદે પણ સાગરોપમ શતપૃથક્રd. [પરંતુ] જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદને વિશેષાધિક જાણવું.
• વિવેચન-૧૩૫,૧૩૬ -
• x • પૃથ્વી કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે કહેલ છે. તે આ – ગ્લણપૃથ્વી - ચૂર્ણિત લોટ સમાન મૃદુ માટી. શુદ્ધ પૃથ્વી • પર્વતાદિના મધ્યની માટી, મનઃશિલા, વાલુકા-રેતી ૫, શર્કરા-કાંકરા, ખર-પાષાણાદિ...
છે આની સ્થિતિના નિરૂપણાર્થે કહે છે –
ગ્લણ પૃથ્વીકાયિકોની ભગવદ્ ! કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ વર્ષ. આ આલાવાથી બાકીની પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. Gણ પૃથ્વીની ૧૦૦૦ વર્ષ, શુદ્ધ પૃથ્વીની ૧૨,૦૦૦ વર્ષ, વાલુકા પૃથ્વીની ૧૪,૦૦૦ વર્ષ, મનઃશિલા પૃથ્વીની ૧૬,૦૦૦ વર્ષ, શર્કર પૃથ્વીની ૧૮,૦૦૦ વર્ષ, ખપૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ-૨૨,૦૦૦ વર્ષ જાણવી. બધાંની જઘન્ય અંતર્મુહૂર્ત.
હવે સ્થિતિ નિરૂપણાના પ્રસ્તાવથી નૈરયિકાદિને ચોવીશ દંડના ક્રમથી સ્થિતિને નિરૂપવાને કહે છે – નૈરયિકોની કેટલી કાળ સ્થિતિ છે? પ્રજ્ઞાપનાના સ્થિતિ પદાનુસાર ચોવીશ દંડ ક્રમથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સુધીની સ્થિતિની નિરૂપણા કરેલ છે.
આ રીતે ભવસ્થિતિ નિરૂપણા કરી, હવે કાયસ્થિતિને કહે છે – વાસ્થતિ - જીવનો વિવક્ષિત સામાન્ય કે વિશેષરૂપ પર્યાય-વિશેષ, તેમાં સ્થિતિ તે કાયસ્થિતિ. જે વસ્તુ જે પર્યાય-જીવવલાણચી-પૃથ્વીકાયાદિત લક્ષણથી આદેશ કરાય તેનું છેદન તે કાયસ્થિતિ.
૧૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તેમાં નીવ - પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણ બે ભેદે – દ્રવ્યપાણ અને ભાવપ્રાણ. તેમાં દ્રવ્યપ્રાણ - આયુ વગેરે. પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, આયુ, શ્વાસોશ્વાસ એ દશ દ્રવ્ય પ્રાણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર ભાવખાણ છે. વિશેષ ઉપાદાનથી બંનેનું ગ્રહણ કરવું. નોd - જીવન પર્યાય વિશિષ્ટ, #નત: કાળને આશ્રીને કેટલો કાળ રહે ? ભગવંતે કહ્યું – સર્વકાળ. કેમકે સંસારી અવસ્થામાં દ્રવ્ય-ભાવ પ્રાણને આશ્રીને અને મુક્તિ અવસ્થામાં ભાવપાણોને આશ્રીને બધે જીવનનું વિધમાનવ છે. અથવા નવ કોઈ એક જીવને નહીં પણ જીવનસામાન્યને કહે છે, તેથી “પ્રાણ ધારણ લક્ષણ’ - જીવ માનવામાં દોષ નથી.
- x • જીવ, જીવરૂપે કેટલો કાળ રહે છે ? સર્વકાળ. કેમકે જીવ સામાન્યનું અનાદિ અનંતત્વ છે. આ વ્યાખ્યા અમે અમારી બુદ્ધિથી કરી નથી. મૂલટીકામાં પણ તે કહ્યું છે. - x x • એ પ્રમાણે ગતિ, ઈન્દ્રિય, કાયાદિ દ્વારો વડે પ્રજ્ઞાપનાગના અગિયારમાં ‘કાયસ્થિતિ' નામના પદમાં કાયસ્થિતિ કહી છે, તેમ અહીં બધું સંપૂર્ણ કહેવું.
[જીવ] ગતિ-ઈન્દ્રિય-કાયાદિ દ્વાર સંગ્રાહક આ ગાયા છે, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કપાય, લેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂમ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ. આ પદોની કાયસ્થિતિ હોય છે, તેમ જાણવું. થોડો સૂઝપાઠ કહે છે – ભગવત્ ! નૈરયિક નૈરયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉકૃષ્ટ 13સાગરોપમ. ભગવન! તિર્ધરાયોનિક, તિર્યંચયોનિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મહd, ઉત્કટ અનંતકાળનંતી ઉત્સપિણી-અવસર્પિણી કાળથી. ફોગથી અનંત લોક-અસંખ્ય પુદ્ગલ પરિવર્ત, આવલિકાનો અસંખ્યાતભાગ ઈત્યાદિ.
હવે સામાન્ય પૃથ્વીકાયાદિ ગત કાયસ્થિતિ નિરૂપણી-પૃથ્વીકાય કાળથી કેટલો કાળ હોય? ગૌતમાં સર્વકાળ. કેમકે પૃવીકાય સામાન્યથી સર્વદા હોય છે. આ રીતે અકાયાદિ પાંચે સૂત્રો કહેવા.
હવે વિવક્ષિત કાળે જઘન્ય કે ઉત્કૃષ્ટ પદે કેટલા અભિનવ ઉત્પધમાન પૃથ્વીકાયિકાદિ છે ? તે કહે છે. તત્કાળ ઉત્પન્ન થનાર પૃથ્વીકાયિક કેટલા કાળે નિર્લેપ થાય છે ? નિર્લેપ એટલે - જો પ્રતિ સમય એક એક જીવનો અપહાર કરાય તો કેટલા સમયમાં તે જીવો બધાં જ અપહત થઈ જાય તે કાળ. જઘન્ય પદે થતું
જ્યારે સૌથી થોડાં હોય ત્યારે અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. ઉત્કૃષ્ટ પદે સૌથી વધુ હોય ત્યારે પણ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી. વિશેષ આ - જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ અસંખ્યાતગણું છે.
વનસ્પતિ સૂગમાં - અભિનવ ઉત્પન્ન થનાર વનસ્પતિકાયિક કેટલા કાળે નિર્લેપ થાય છે ? તે જીવો અનંતાનંત હોવાથી જઘન્ય કે ઉત્કૃષ્ટ એક પણ પદમાં
Page #59
--------------------------------------------------------------------------
________________
3તિર્યચ-૨૧૩૫,૧૩૬
૧૦૩
નિર્લેપના સંભવ નથી. “આટલા સમયમાં તે નિર્લેપ થઈ જશે' તેમ કહેવું અસંભવ હોવાથી અપદ કહ્યા.
પ્રત્યુત્પન્ન ત્રસકાયિક કેટલા કાળે નિર્લેપ થાય? ગૌતમ ! જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને પદે સાગરોપમ શતપૃથક્વ. વિશેષ એ કે - જઘન્ય કરતા ઉત્કૃષ્ટ પદ વિશેષાધિક
જાણવું.
હવે અવિશુદ્ધ-વિશુદ્ધ વેશ્યા વિષયમાં કંઈક કહે છે – • સુગ-૧૩
ભગવાન ! વિશુદ્ધ લેરી આણગાર અસમવહત આત્માથી વિશુદ્ધલેથી દેવ, દેવી અનગરને જાણે છે ? જુએ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. ભગવન્! વિશુદ્ધલેક્સી અણગર અસમવહત આત્મા દ્વારા વિશુદ્ધલેયી દેવ, દેવી, અણગારને જાણે છે ? જુએ છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી.
ભગવન અવિશુદ્ધલેયી અણગાર સમવહત થઈ આત્મા દ્વારા અવિશુદ્ધલેશ્યી દેવ, દેવી, અણગારને જુએ છે? જાણે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અવિશદ્ધલેચી અણગર સમવહત થઈ આત્મા વડે વિશુદ્ધલેક્સી દેવ, દેવી, અણગારને જુએ છે? જાણે છે ?. ના, તે અર્થ સમર્થ નથી.
ભગવત્ / અવિશુદ્ધહેચી અણગર સમવહત કે અસમવહન થઈ આત્મા વડે અવિશુદ્ધલેક્સી દેવ, દેવી, અણગારને જાણે છે? જુએ છે? ના, તે અર્થ સમર્થ નથી.. અવિશુદ્ધ લેયી અણગર સમવહત કે અસમવહત થઈ, આત્મા વડે વિશુદ્ધ ઉચ્છી દેવ, દેવી, અણગારને જુએ છે ? જાણે છે ? તે અર્થ સમર્થ નથી.
ભગવાન વિશુદ્ધ લેરી આણગાર સમવહત થઈ આત્મા વડે વિશુદ્ધ લેયી દેવ, દેવી, અણગારને જાણે છે? જુએ છે? હા, જાણે છે. જુએ છે. જે રીતે અવિશુદ્ધ વેશ્યાના લાવા કહ્યા એ રીતે વિશુદ્ધલેચીના પણ છ આલાવા કહેવા. યાવત ભગવત્ ! વિશુદ્ધલેયી અણગર સમવહલાસમવહત થઈ આત્મા વડે વિશુદ્ધવેશ્યી દેવ, દેવી, અણગારને જાણે-જુએ ? હા, જાણે-જુએ છે.
• વિવેચન-૧૩૭ :
વિમુર્ત: - કૃષ્ણાદિ લેશ્ય. મનમાર - જેને અગાગૃહ વિધમાનું નથી, તે અનગાર - સાધુ. મસમવતિ - વેદનાદિ સમુહ્નાત રહિત. સમવત • વેદનાદિ સમુઠ્ઠાત યુકત. આ રીતે બે સૂત્ર અસમવહત-સમવહત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળાના વિષયમાં, બે સૂત્ર સમવહત-અસમવહત આત્મા વડે વિશુદ્ધલેશ્યી વિષયમાં વિચારવા તથા અન્ય અવિશુદ્ધલેશ્ય-વિશુદ્ધલેશ્યી વિષયમાં બે સૂઝ સમવહdઅસમવહત આત્મા વડે છે. સમવહતાસમવહત એટલે વેદનાદિ સમુઠ્ઠાત ક્રિયાવિષ્ટ, પરિપૂર્ણ સમવહત નહીં અને સર્વથા અસમવહત પણ નહીં. આ રીતે અવિશુદ્ધલેસ્પીના છ સૂત્રો કહ્યા, એ પ્રમાણે વિશુદ્ધલેશ્વીના પણ છ સૂત્રો જાણવા. વિશેષ એ કે તેમાં જાણે છે - જુએ છે કહેવું. કેમકે યથાવસ્થિત જ્ઞાન-દર્શન છે.
૧૦૪
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) મૂલ ટીકાકારે પણ આ કહ્યું છે. -x-x-x- હવે સમ્યમ્ - મિથ્યા ક્રિયાનો એક સાથે હોવાનો નિષેધ કહે છે –
• સૂગ-૧૩૮,૧૩૯ :
ભગવન! અતીર્થિકો એમ કહે છે, ભાસે છે, પ્રજ્ઞાપે છે અને પરૂપે છે કે – એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. તે આ – સમૃકવ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે અને જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, તે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે. સમ્યકત્વ ક્રિયાને કરતી વેળા સાથે મિયાd કિયા કરે છે, મિથ્યાત્વે ક્રિયા કરતી વેળાએ સાથે સમ્યકત્વ ક્રિયા પણ કરે છે. એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે - સમ્યક ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા.
ભગવન ! આમ કઈ રીતે બને ? ગૌતમ! અન્યતીર્થિકો જે આમ કહે છે, ભાસે છે, પ્રજ્ઞાપે છે, પરૂપે છે કે – એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે આદિ પૂર્વવત યાવતુ સમ્યક ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા, તે જેઓ આમ કહે છે મિથ્યા છે. હે ગૌતમ ! હું પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે
નિશે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. તે આ - સમ્યક ક્રિયા કે મિથ્યાત્વ ક્રિયા. જે સમયે સમ્યક ક્રિયા કરે છે. તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરતા નથી અને જે સમયે મિસ્રાવ ક્રિયા કરે છે, તે સમયે સમ્યકત્વ ક્રિયા કરતા નથી. એ રીતે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે, સમ્યકત્વ કે મિથ્યાત્વ ક્રિયા.
[૧૩] તિર્યંચયોનિક અધિકારનો બીજો ઉદ્દેશો પૂર્ણ થયો. • વિવેચન-૧૩૮ -
ભગવત્ ! અન્યતીર્થિકો - ચક આદિ સામાન્યથી એમ કહે છે - શ્રવણ અભિમુખ થયેલ પોતાના શિષ્યોને વિસ્તારથી વ્યક્તરૂપે કહે છે, પ્રકર્ષથી જણાવે છે - પોતાના આત્મામાં જે રીતે જ્ઞાન રહેલું છે, તે રીતે બીજાને જણાવે છે. તત્વ વિચારણાથી આ અસંદિગ્ધ છે એવું નિરૂપે છે. એક જીવ એક સમયે યુગપતું બે ક્રિયા કરે છે, તે આ રીતે - સગવથી - સુંદર અધ્યવસાયરૂપ અને મિથ્યાત્વયા - અસુંદર અધ્યવસાય. જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે તે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે ઈત્યાદિ - X - X -
ભગવનું આમ કઈ રીતે બને ? આ પ્રમાણે ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - અન્યતીચિકો જે પૂર્વવત્ કહે છે, તે ખોટું છે. હું એમ કહું છું, બોલું છું, પ્રજ્ઞાપું છું, પ્રરૂપું છે કે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. સમ્યકcવ ક્રિયા કે મિથ્યાવ ક્રિયા. તેથી જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, તે સમયે મિથ્યાત્વ ક્રિયા કરતો નથી
Page #60
--------------------------------------------------------------------------
________________
૩)તિર્યચ-૨/૧૩૮
૧૦૫
૧૦૬
અને જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, તે સમયે સખ્યત્વ ક્રિયા કરતો નથી. પરસ્પર વૈવિકત્ય નિયમ જણાવવા કહે છે કે - સમ્યક ક્રિયા કરવા વડે મિથ્યાત્વ ક્રિયા કરતો નથી અને મિથ્યાવ ક્રિયા કરવા વડે સમ્યકત્વ ક્રિયા કરતો નથી. સમ્યકત્વ અને મિસ્રાવ કિયાના પરસ્પર પરિહાર અવસ્થાનામકપણાથી જીવને તદુભય કરણ સ્વભાવત્વના અયોગથી આમ કહ્યું. અન્યથા સર્વથા મોક્ષનો અભાવ થાય, કેમકે કદાપી મિથ્યાત્વ છૂટું પડતું નથી.
આ રીતે તિર્યચયોનિ અધિકારનો બીજો ઉદ્દેશો આ ત્રીજી પ્રતિપત્તિમાં પુરો થયો.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૩, તિર્યંચાધિકારનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રતિપત્તિ-૩-મનુષ્યાધિકાર છે
- X - X - X - X - X - • તિર્યંચયોનિજ અધિકાર કહો. હવે મનુષ્યાધિકાર - • સૂત્ર-૧૪૦ :
તે મનુષ્યો કેટલા છે ? મનુષ્યો બે પ્રકારે છે - સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યો.
તે સંમૂર્ણિમ મનુષ્યો કેટલા છે? તે એક જ પ્રકારના હોય છે. ભગવનું ! તે મૂર્છાિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં, જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું ચાવતું તે સંમૂર્ણિમ મનુષ્યો કહ્યા છે.
• વિવેચન-૧૪૦ :
તે મનુષ્યો બે ભેદે છે - સંમૂર્ણિમ અને ગર્ભજ. ૨ શબ્દ બંને પણ મનુષ્યત્વ જાતિની તુલ્યતાના સૂચક છે.
તે સંમૂછિમો એક પ્રકારે કહ્યા છે. તેમનો સંભવ ક્યાં છે ? • x • મનુષ્ય થોત્રમાં ઈત્યાદિ પ્રાગ્વત્ કહેવું. ચાવત્ અંતર્મુહૂર્વ આયુ પાળીને કાળ કરે છે. • x - હવે ગર્ભજ મનુષ્યને કહે છે.
• સૂત્ર-૧૪૧,૧૪૨ :
[૧૧] તે ગર્ભભુકાંતિક મનુષ્યો કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - કર્મભૂમજ અકમભૂમજ અંતર્લીપજ.
[૧૪] તે અંતર્લીપજ કેટલા ભેદે છે ? ૨૮ ભેદે. તે આ પ્રમાણે - એકોરુકા, આભાષિકા વૈષાણિકા યાવત્ : x • શુદ્ધદેતા.
• વિવેચન-૧૪૧,૧૪૨ :
તે ગર્ભવ્યકાંતિક મનુષ્યો -x - ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમક, કર્મભૂમક, અંતદ્વપક. તેમાં અનાનુપૂર્વીથી કથન કરાય છે, આ ન્યાયથી પહેલા અંતર્લીપોનું કથન કરવા કહે છે કે- તે અંતર દ્વીપકો કયા છે ? લવણ સમુદ્ર મધ્ય અંતરે અંતરે દ્વીપ તે અંતર્લીપ. અંતદ્વીપમાં થનાર તે આંતદ્વપકા, તે ૨૮ છે. તે આ પ્રમાણે
એકોરકા, આભાષિકા, વૈષાણિકા, નાંગોલિક, હચકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શકલીકર્ણ, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વાઘમુખ, અશ્વકર્ણ, સિંહકર્ણ, અકર્ણ, કર્ણપાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિધુત, ઘનદંત, લટદd, ગૂઢાંત અને શુદ્ધદંત. - - આ એકોરકાદિ નામ દ્વીપો છે. તે એકોક આદિ મનુષ્યો કહ્યા. જેમ પંચાલ દેશનો નિવાસી પુરુષ “પંચાલ” કહેવાય છે. કોટક મનુષ્યોના એકોરુક દ્વીપને વિશે પૂછે છે -
• સૂત્ર-૧૪૩ :
ભગવન! એકોટક મનુષ્યોનો એકોક નામે દ્વીપ કયાં આવેલ છે ? ગૌતમ / જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે લધુ હિમવંત વધિર પર્વતના ઈશાન
Page #61
--------------------------------------------------------------------------
________________
3/મનુષ્ય/૧૪૩
09
ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન ગયા પછી દક્ષિણ દિશામાં એકોટક મનુણોનો એકોરક નામે દ્વીપ કહ્યો છે. તે દ્વીપની લંબાઈ-પહોળાઈ 300 યોજન છે, ૯૫o યોજનથી કંઈક અધિક પરિધિયુક્ત છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાવર વેદિકા આઠ યોજના ઉચ્ચત્વથી ઉક્ત છે, ૫૦૦ ધનુષ વિકંભથી એકોકદ્વીપને ઘેરીને રહી છે. તે પાવર વેદિકાનું આવા પ્રકારે વર્ણન છે - તેની નિમા વજમય છે. એ પ્રમાણે વેદિકા વર્ણન રાજાશ્મીય સૂત્રમાં જેમ કરેલ છે, તેમ કહેવું.
• વિવેચન-૧૪૩ :
દક્ષિણ દિશાના એકોરુકાદિ મનુષ્યો શિખરી પર્વતાદિ ઉપર પણ હોય છે, તે મેરની ઉત્તરે છે, તેથી તેના વ્યવચ્છેદાર્થે અહીં ‘દક્ષિણ દિશાનો' એમ કહ્યું. ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતનો અન્ય સંભવ હોવાથી, અહીં “આ જંબૂદ્વીપમાં" એમ કહ્યું મેરની દક્ષિણે ચુલ્લ હિમવત્ વર્ષધર પર્વતની. અહીં “ચુલ્લ' ગ્રહણ મા હિમવંત વર્ષધર પર્વતના વવચ્છેદાર્ચે છે. પૂર્વરૂપ ચરમાંતથી ઇશાન ખૂણામાં લવણ સમુદ્રમાં ૩૦૦ યોજના ગયા પછી ચુલ્લ હિમવંત દાઢાની ઉપર, દક્ષિણ દિશાનો કોક દ્વીપ છે. તે લંબાઈ-પહોળાઈથી ૩૦૦ યોજન, સાધિક ૯૪૯ યોજના પરિધિચી છે.
• સૂત્ર-૧૪૪ -
તે પાવર વેદિકા એક વનખંડ વડે ચોતરફથી ઘેરાયેલ હતી. તે વનખંડ દેશોન બે યોજન ચકવાત વિખંભથી વેદિકાસમ રિધિથી કહેલ છે. તે વનખાંડ કૃણ, કૃણાવભાસ ઈત્યાદિ જેમ રાજપનીયમાં વનખંડ વર્ણન છે, તેમ સંપૂર્ણ કહેવું. તૃણોના વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ તથા વાવડી, ઉત્પાત પર્વત, પૃedીશિલાપટ્ટક કહેવા યાવતું ત્યાં ઘણાં સંત દેવ-દેવીઓ યાવત્ વિચરે છે.
• વિવેચન-૧૪૪ :
તે એકોક નામક દ્વીપ એક પાવરવેદિકારી, એક વનખંડથી બધી દિશામાં સમસ્તપણે ઘેરાયેલ છે. તેમાં પાવર વેદિકા આદિ વર્ણન કહેવાનાર જંબૂદ્વીપ જગતી ઉપરની પાવર વેદિકા અને વનખંડ વર્ણનવત્ કહેવું. * * *
• સૂઝ-૧૪૫
કોરઠદ્વીપ દ્વીપનો અંદરનો ભૂમિભાગ બામરમણીય કહેલ છે. જેમ કોઈ આલિંગપુર હોય એ રીતે શયનીય કહેવું યાવતુ પૃedીશિલાપક, ત્યાં ઘણાં એકોકદ્વીપક મનુષ્યો અને સ્ત્રીઓ બેસે છે યાવત્ વિચરે છે.
હે આયુષ્યમાન શ્રમણ ! એકોક દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં ઉદ્દાલક, કોદ્દાલક, કૃતમાલ, નયમાલ, નૃત્યમાલ, શૃંગમાલ, શંખમાલ, દંતમાલ, શેલમાલક નામે હુમગણ કહ્યા છે. તે કુસ-વિકુસ-વિયુદ્ધ-વૃક્ષ મૂળવાળા, મૂલમંત ચાવતુ બીજમંત, સ્ત્ર અને પુષ્પોથી આચ્છન્ન પતિજીજ્ઞ છે અને શ્રી વડે અતીઅતી શોભતા-સોહતા રહેલા છે. તે એકોક દ્વીપમાં ઘણાં વૃક્ષો છે - તેમાં હું
૧૦૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) તાલ : ભરતાલ - મેરતાલ - સેરતાલ - સાલ - સરલ-સપ્તપર્ણ-સોપારી-ખજૂરનારિયેલના વન છે. તે કુશ-કાંસાદિ રહિત ચાવત્ છે.
તે કોટકતીપમાં ત્યાં ત્યાં ઘણાં તિલક, લવક, વ્યગોધ યાવત્ રાજવૃક્ષ, નંદિવૃક્ષ છે. જે દર્ભ-કાંસથી રહિત છે. ચાવત શોભે છે. એકોર્ડદ્વીપમાં ત્યાં ઘણી લતા યાવન શ્યામલતમાં છે. જે નિત્ય કુસુમિત છે ઈત્યાદિ ઉતા વર્ણન ઉવવાઈ સૂર મુજબ પાવતુ પ્રતિરૂપ સુધી કહેવું. એકોરૂકદ્વીપમાં ત્યાં ઘણાં સેરિકામુલ્મ ચાવત મહાજાતિ ગુલ્મ છે. તે ગુલ્મો પંચવણ ફૂલોથી કુસુમિત રહે છે. તેની શાખા પવનથી હલતી રહે છે, તેથી તેના ફૂલો એકોરુકદ્વીપના ભૂમિભાગને આચ્છાદિત કરતા રહે છે.
- એકોકદ્વીપમાં ત્યાં ઘણી વનરાજીઓ છે. તે વનરાજી કૃષ્ણા, કુષ્ણાવભાસા યાવ4 રમ્યા, મહામેળ નિકુરંબરૂપ યાવતું મહાન ગંધને મુક્તી તથા પ્રાસાદીયાદિ છે.
| [] એકોટક દ્વીપમાં ત્યાં ઘણાં મત્તાંગ નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ ચંદ્રપ્રભા, મણિશલાકા, શ્રેષ્ઠ સીધુ પ્રવર વારુણી, જાતિવંત ફળ-મ-પુણ સુગંધિત દ્રવ્યોથી કાઢેલ સારભૂત રસ અને વિવિધ દ્રવ્યોથી યુક્ત અને ઉચિત કાળે સંયોજિત કરીને બનાવેલ આસવ, મધુ, મેરક, રિટાભ, દુગ્ધતુલ્યસ્વાદવાળી પ્રસti, મેલ્લક, તાજુ, ખજૂર અને દ્રાક્ષનો રસ, કપિશ વનો ગોળનો રસ, સુપક્વ ક્ષૌદસ, વરસૂરાદિ વિવિધ મધ પ્રકારોમાં જેવો વર્ણ-રસ-ગંધા તથા બળવીર્ય પરિણામી છે. તે રીતે જ તે મત્તાંગ વૃક્ષ વિવિધ પ્રકારે વિવિધ સ્વાભાવિક પરિણામવાળી મધવિધિથી યુક્ત, ફળોથી પરિપૂર્ણ અને વિકસિત છે. તે કુશકાંસરહિત ચાવત્ રહેલ છે.
]િ કોક દ્વીપમાં ત્યાં ઘણાં બૃત્તાંગ નામે વૃક્રમણ કહેલા છે. જેમ વાસ્ક, ઘટ, કચ્છ, કળશ, કર્કરી, પાદકંચનિકા, ઉર્દક, વદ્ધણિ, સુપતિષ્ઠક, પાણી, ચક્ષક, ભંગાફ, કરોટી, શક, કફ, પાખી, થાળી, પાણી ભરવાનો ઘડો, વિઝિ વર્તક, મણીના વતક, સોના અને મણિરત્નના બનેલા શુક્તિ આદિ વાસણ કે જેના ઉપર વિવિધ ચિત્રકારી કરેલી છે, તેવા આ બૃત્તાંગ વૃક્ષ ભાજન વિધિમાં વિવિધ પ્રકારના વિસા પરિણત ભાજનોથી યુક્ત હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત હોય છે. કુશ-કાસ રહિત યાવત્ રહેલા છે.
]િ એકોરકીપમાં ત્યાં ત્યાં ઘણાં બુટિતાંગ નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ કોઈ મુરજ, મૃદંગ, પ્રણવ, પટહ, દર્દક, રિટી, ડિડમ, ભંભા, હોરંભ, કવણિત, ખરમુખી, મુકુંદ, શંખિકા, પરિણી, પરિવાદિની, વંશ, વીણા, સુઘોષા, વિપંચી, મહી, કચ્છી, રિંગમકા, તલતાલ, કાંચતાલ આદિ વાજિંત્ર, જે સમ્યફ પ્રકારે વગાડાય છે. વાર્ધકળામાં નિપુણ અને ગંધર્વશાસ્ત્રમાં કુશલ વ્યક્તિ દ્વારા જે પંદિત કરાય છે. જે આદિ-મધ્ય-અવસાનરૂપ ત્રણ સ્થાનોથી શુદ્ધ છે, તે રીતે આ ત્રુટિતાંગ વૃક્ષ વિવિધ પ્રકારે સ્વાભાવિક પરિણામ થકી
Page #62
--------------------------------------------------------------------------
________________
3/મનુષ્ય/૧૪૫
૧૦૯
પરિણત થઈ તત-વિતત-ધન-શુષિર રૂપ ચાર પ્રકારની વાધ વિધિથી યુક્ત હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત હોય છે. કુશ-વિકુશથી રહિત યાવત્ શોભાયમાન રહેલા છે.
[] એકોર,દ્વીપમાં ઘણાં દીપશિખા નામના વૃક્ષગણો કહ્યા છે. જેમ સંધ્યા વિરાગ સમયે નવનિધિપતિને ત્યાં દીપિકાઓ હોય છે. જેનું પ્રકાશમંડલ ચોતરફ ફેલાયેલ હોય છે. જેમાં ઘણી બત્તિ અને ભરપુર તેલ ભરેલ હોય છે. જે પોતાના ઘન પ્રકાશથી અંધકારનું મર્દન કરે છે, જેનો પ્રકાશ કનકનિકા જેવા પ્રકાશયુક્ત કુસુમોવાળા પારિજાતના વનની પ્રકાશ જેવો હોય છે. સુવર્ણમણિરતનથી બનેલ, વિમલ, બહુમૂલ્ય કે મહોત્સવોમાં સ્થાપ્ય, તપનીય અને વિચિત્ર દંડયુકત, * * * જેનું તેજ ખૂબ પ્રદીપ્ત થઈ રહેલ છે. જે નિર્મળ ગ્રહગણો માફક પ્રભાસિત તથા અંધકારને દૂર કરનાર સૂર્યની ફેલાયેલ પ્રભા જેવી ચમકે છે. પોતાની ઉજ્જવલ જવાલાથી જાણે હસી રહી હોય, એવી તે દીપિકાઓ શોભિત છે. એ જ રીતે દીપશિખા વૃક્ષ પણ વિવિધ વિયસા પરિણામી ઉધોતવિધિથી યુકત છે ફળોથી પૂર્ણ અને વિકસિત છે યાવત્ શ્રી વડે અતી શોભાયમાન છે.
[N] એકોક દ્વીપમાં ત્યાં ઘણાં જ્યોતિશિખા નામે વૃક્ષગણો કહ્યા છે. જેમ તત્કાળનું ઉદિત શરકાલીન સૂર્યમંડલ, ખરતી એવી હજારો ઉકા, ચમકતી વિજળી, વાલા સહિત નિધૂમ અનિ, અગ્નિથી શુદ્ધ તપનીય સુવણ, વિકસિત કિંશુકના ફૂલો, અશોક અને જપા પુષ્પોનો સમૂહ, મણિરતનોના કિરણો, શ્રેષ્ઠ હિંગલોક સમુદાય, પોત-પોતાના વર્ણ અને આભારૂપ તેજસ્વી લાગે છે. એ રીતે
જ્યોતિશિખા વૃક્ષ પોતાના ઘણાં પ્રકારના અનેક વિયસા પરિણામથી ઉધોત વિધિથી યુકત હોય છે. તેનો પ્રકાશ સુખકારી, મંદ, મંદ આતાય છે. પોતાને
સ્થાને સ્થિત હોય છે, એકબીજામાં મિશ્ર થઈ પોતાના પ્રકાશથી પોતાના પ્રદેશમાં રહેલ પદાર્થોને ચોતરફથી પ્રકાશિત-ઉધોતિત-પ્રભાસિત કરે છે. કુશ-વિકુશ આદિથી રહિત ચાવતુ અતી શોભે છે.
૬િ] કોટકલીપમાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રાંગ નામે વૃક્ષ ગણો કહેલા છે. જેમ કોઈ પ્રેક્ષાગૃહ, વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત, રમ્ય, શ્રેષ્ઠ ફૂલોની માળાથી ઉજ્જવલ, વિકસિત-વિખરાયેલા પુખ પંજોથી સુંદર પૃથક્ષે સ્થાપિત અને વિવિધ પ્રકારની ગૂંથેલ માળાઓની શોભાના પકથિી અતીવ મોહક હોય છે. ગ્રંથિમ-વેષ્ટિતપૂરિમ-સંઘાતિમ માળા, જે છેક શિથી દ્વારા ગુંજી છે. સારી રીતે સજાવવાની જેનું સૌદર્ય વધી ગયેલ છે. વિવિધ પે દૂર લટકતી પંચવણ ફૂલમાલાથી સજાવેલ હોય તેનાથી દીતિમાન એવા પ્રેક્ષાગૃહ સમાન, તે ચિત્રાંગ વૃક્ષ પણ વિવિધ પ્રકારના વિયા પરિણામથી માલ્યવિધિથી યુક્ત છે. તે કુશવિકુશ રહિત ચાવત શોભે છે.
૧૧૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર [9 એકોટક દ્વીપમાં ત્યાં ઘણાં બિસ્ત્ર નામે વૃક્ષો કહેલા છે. જેમ સુગંધી શ્રેષ્ઠ કલમ જાતિના ચોખા અને વિશિષ્ટ ગાય થકી નિકૃત, દોષ રહિત શુદ્ધ દૂધથી પકાવેલ શરદઋતુના ઘી, ગોળ, ખાંડ અને મધથી મિશ્રિત અતિ સ્વાદિષ્ટ અને ઉત્તમ વર્ણ-ગંધયુક્ત પરમાણ નિષ્પન્ન કરાય છે અથવા જેમ ચકવર્તી રાજાના કુશળ સૂપકારો દ્વારા નિષ્ણાદિત ચાર ઉકાળાથી સેકેલ, કલમ
ઓદન-જેનો એક એક દાણો વરાળથી સીઝીને મૃદુ થઈ ગયેલ છે. જેમાં અનેક મેવાદિ નાંખેલ છે, સુગંધિત દ્રવ્યોથી સંસ્કારિત છે. જે શ્રેષ્ઠ-વણ-ગંધ-રસસારથિી મુક્ત થઈ બળ-વીર્યરૂપે પરિણત થાય છે. ઈન્દ્રિયની શક્તિને વધારનાર, ભૂખ-તરસને શાંત કરનાર, પ્રધાન ગોળ-સાકર-ખાંડ આદિથી યુક્ત, ગમ કરેલ ઘી નાંખેલ, અંદરના ભાગે મુલાયમ અને નિષ્પ, અત્યંત પ્રિયકારી દ્રવ્યોથી યુકત એવો પરમ આનંદદાયક પરમાન્ન હોય છે. એવી ભોજન વિધિ સામગ્રીથી યુકત રિસ નામક વૃક્ષ હોય છે તે વૃક્ષોમાં આ સામગ્રી વિવિધ પ્રકારના વિયસા પરિણામથી થાય છે. તે વૃક્ષ કુરા-કાશાદિથી રહિત યાવતુ શોભે છે.
| 0િ કોટક દ્વીપમાં ઘણાં મરચંગ નામે વૃક્ષગણો કહેલા છે. જેમ હાર અધહાર, વેસ્ટનક, મુગટ, કુંડલ, વામોત્તક, હેમાલ, મણિલાલ, સૂત્રક, ઉચ્ચયિત કટક, મુદ્રિકા, એકાવલી, કંઠસૂત્ર, મકરાકાર આભૂષણ, ઉરસ્કંધ ગ્રીવેયક, શોણીસૂમ, ચૂડામણી, સુવર્ણતિલક, બિંદિયા, સિદ્ધાર્થક, કણવાળી, ચંદ્ર-સૂર્યવૃષભ-ચક્રાકાર ભૂષણ, તલ ભંગક, ગુટિક, માળાકાર હરખાભૂષણ, વલક્ષ, દીનાર માલિકા, મેખલા, કલાપ, પતરક, પ્રાતિહારિક, , કિંકિણી, રનમય કંદોર, નપુર, ચરણમાળા, કનકનિકરમાળા આદિ સોના-મણિ-રનાદિ અનાથી ચિયિત, સુંદર આભુષણોના પ્રકાર છે, તેની જેમ આ મરચંગ વૃક્ષ અનેક બહુવિધ વિયસા પરિણામથી પરિણત ભૂષણવિધિથી યુક્ત છે. કુશાદિ રહિત ચાવત્ શોભે છે.
[e] કોટક દ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં ગેહાકાર નામક વૃક્ષો કહેલા છે. જેમ પ્રાકાર, અઠ્ઠાલક, ચરિકા, દ્વાર, ગોપુર પ્રાસાદ, આકાશતલ, મંડપ, એકબે-ત્રણ-ચાર ખંડવાળા મકાન, ગર્ભગૃહ, મોહનગૃહ, વલભિદાર, ચિત્રશાળાથી સજિત પ્રકોઠ ગૃહ, ભોજનાલય, ગોળ-ત્રિકોણ-ચોરસ-નંદાવતરકારના ગૃહ, પાંડુર તલમુડમાળા, હર્મ અથવા ધવલ-અર્ધમાગધ-વિભમ ગૃહ, પહાડ-પહાડનો અધભાગ-પર્વત શિખરના આકારનું ગૃહ, સુવિધિ કોષ્ટક ગૃહ, અનેકગૃહ, શરણ-લયન-આપમ-વિડંગ-જાલ-ચંદ નિગૃહ, પવક, હારવાળા ગૃહ, ચાંદની આદિથી યુકત વિવિધ પ્રકારના ભવન હોય છે, એ જ પ્રકારે તે ગેહાકાર વૃક્ષ પણ વિવિધ પ્રકારના, ઘણાં વિસસા પરિણત સુખારોહણ, સુખોના, સુખ, નિષ્ક્રમણ પ્રવેશ, દર્દસોપાન-પંકિતયુકત, સુખવિહાક, મનો અનુકૂલ ભવન
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧
3/મનુષ્ય/૧૪૫ વિધિથી યુકત, કુરૂદિ રહિત યાવત શોભે છે.
[૧૦] એકોકદ્વીપમાં ત્યાં-ત્યાં ઘણાં અનગન નામક વૃષણો કહેલા છે. જેમ · અનેક પ્રકારના ચર્મ વસ્ત્ર, સૌમ વસ્ત્ર, કંબલ વસ્ત્ર, દકૂલ વસ્ત્ર, કોશેયક, કાલમૃગપટ્ટ, ચીનાંશુક, વરણાત, વરવાણિગમતુ, આભરણ ચિકિત, Gણ, કલ્યાણક, ભંવરી-નીલ-કાજળ જેવા વણના વસ્ત્ર, બહુવણ, લાલપીળા-સફેદ વણના વસ્ત્ર, અક્ષત મૃગરોમના વસ્ત્ર, સોના-ચાંદીના તારના વસ્ત્ર, પશ્ચિમ કે ઉત્તર દેશનું વસ્ત્ર, સિંધુ-ઋષભ-તામિલ-બંગ-કલિંગ દેશનું સૂક્ષ્મ તંતુમય બારીક વસ્ત્ર ઈત્યાદિ વઓ, જે શ્રેષ્ઠ નગરોમાં કુશળ કારીગરો વડે બનાવાયેલ છે, સુંદર વર્ણવાળા છે, તે પ્રકારે આ અનન વૃક્ષ પણ અનેક પ્રકારે અને બહુવિધ વિસસા પરિણામથી પરિણત વિવિધ વસ્ત્ર યુક્ત છે, તે કુશકાશથી રહિત ચાવતુ અતી શોભે છે.
ભાવનું / કોટકતીપમાં મનુષ્યોનો આકાર-પ્રકાર આદિ સ્વરૂપ કેવા છે ? હે ગૌતમ તે મનુષ્ય અનુપમ સૌમ્ય અને સુંદર રૂપવાળા છે. ઉત્તમ ભોગસુચક લક્ષણવાળા, ભોગ જન્મ શૌભાથી યુક્ત છે. તેમના અંગો જન્મથી જ શ્રેષ્ઠ અને સબગ સુંદર છે. તેમના પગ સુપ્રતિષ્ઠિત અને કાચબા માફક સુંદર છે. તેમના પગની તળીયા લાલ અને ઉત્પલ » સમાન મૃદુ, મુલાયમ, કોમળ છે. તેમના ચરણમાં પર્વત, નગર, સમુદ્ર, મગર, ચક્ર, ચંદ્રમા આદિના ચિહ છે. તેમના ચરણની આંગળી ક્રમશ: મોટી-નાની અને મળેલી છે. તેમની આંગળીના નખ ઉad, પાતળા, તામવર્ણ, સ્નિગ્ધ છે. તેમના ગુલ્ફ, પિંડલિકા ક્રમશ: શૂળ, સ્થૂળતર અને ગોળ છે, તેમના ઘુંટણ સંપુટમાં રાખેલની જેમ ગૂઢ છે. તેમની જાંઘ હાથીની સૂંઢની માફક સુંદર, ગોળ અને પુષ્ટ છે. શ્રેષ્ઠ મદોન્મત્ત હાથીની ચાલ જેવી ચાલ છે. શ્રેષ્ઠ ઘોડા માફક તેમનો ગુહ્ય દેશ સુગુપ્ત છે. આકીર્ષક આ% માફક મળમૂત્રાદિ લેપથી રહિત છે તેમની કમર યૌવન પ્રાપ્ત શ્રેષ્ઠ ઘોડા અને સિંહની કમર જેવી પાતળી અને ગોળ છે. સંકોચેલી ઝિપાઈ, મુમતી દર્પણનો દંડ અને શુદ્ધ કરેલ સોનાની મૂઠ વચ્ચેથી પાતળી હોય છે, તેવી પાતળી તેમની કમર છે. તેની રોમરાજિ સરળ-સમ-સઘન-સુંદર શ્રેષ્ઠ પાતળી-કાળી-નિધ-આદેય-લાવણ્યમય-સુકુમાર-સુકોમળ અને રમણીય છે, તેમની નાભિ ગંગાના આવર્ણ સમાન દક્ષિણાવર્ત, તરંગની જેમ વક્ર અને સૂર્યની ઉગતા કિરણોથી ખીલેલા કમળની માફક ગંભીર અને વિશાળ છે. તેમની કુક્ષિ મત્સ્ય અને પક્ષી માફક સુંદર અને પુષ્ટ છે, તેમનું પેટ માછલી માફક કૃશ છે.
તેમની ઈન્દ્રિયો પવિત્ર છે. તેમની નાભિ કમળ સમાન વિશાળ છે. તેમના પાભાગ નીચે નમેલ છે. પ્રમાણોપેત છે. સુંદર છે, પરિમિત મઝાયુકત, સ્થૂળ અને આનંદદાયી છે. તેમના પઠની હી માંસલ હોવાથી અનુપલક્ષિત હોય છે. તેમના શરીર કંચનની કાંતિવાળા નિર્મળ સુંદર અને નિરુપહત હોય છે. તેઓ
૧૧૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) શુભ બગીશ લક્ષણોથી યુક્ત હોય છે. તેમનું વક્ષસ્થળ કંચનના શિલાતલ જેવું ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિસ્તીર્ણ અને મોટુ હોય છે. તેમની છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન અંકિત હોય છે, તેમની ભુજ નગરની અગલા સમાન લાંબી હોય છે. તેમના બાહુ નાગના વિપુલ શરીર તથા આઠાવેલ આલિા સમાન લાંબી હોય છે. તેમના હાથની કલાઈ ચુપ સમાન દેa, આનંદદાયી, પુષ્ટ, સુસ્થિત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઘન, સ્થિર, સુબદ્ધ, નિગૂઢ પર્વ સંધિવાળી છે.
તેમની હથેળી લાલ વની, પુષ્ટ, કોમળ માંસલ, પ્રશસ્ત, લહાણયુકત, સુંદર છિદ્ર જાળ રહિત આંગળીવાળી છે. તેમના હાથની આંગળી પુષ્ટ, ગોળ, સાત અને કોમળ છે. તેમના નખ, તમવર્ગીય, પાતળા, સ્વચ્છ, મનોહર અને નિધ છે. તેમના હાથોમાં ચંદ્ર-સૂર્ય-શંખચક્ર રેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિક રેખા અને ચંદ્રાદિની સંયુક્ત રેખ હોય છે. અનેક શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઉત્તમ, પ્રશસ્ત, સ્વચ્છ, આનંદપ્રદ રેખાઓથી યુક્ત હાથ છે. તેમના સ્કંધ શ્રેષ્ઠ ભેંસ વરાહ, સિંહ, શાર્દૂલ, બળદ, હાથીના સ્કંધ માફક પ્રતિપૂર્ણ વિપુલ અને ઉard છે. તેમની ડોક ચાર આંગળ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ સમાન છે. તેમની દાઢી અવસ્થિત, સુવિભકત, વાળતી યુકત, માંસલ, સુંદર સંસ્થાન યુકd, પ્રશસ્ત અને વાઘની વિપુલ દાઢી સમાન છે. તેમના હોઠ પરિકર્મિત શિલાપવાલ અને બિંબ ફળ સમાન લાલ છે. તેમના દાંત સફેદ ચંદ્રમાના ટુકડા જેવા વિમલ છે અને શંખ, ગાયના દૂધના ફીણ, જલકણ, મૃણાલિકાના તંતુ સમાન સફેદ છે. તેમના દાંત અખંડિત હોય છે, અલગ-અલગ હોતા નથી, તેઓ સુંદર દાંતવાળા છે. તેમની જીભ અને તાળવું અગ્નિમાં તપાવી ધોયેલ અને તપાવેલ રવણ સમાન લાલ છે.
તેમની નાસિકા ગડ જેવી લાંબી, સીધી અને ઉંચી હોય છે. તેમની આંખો સૂર્યકિરણોથી વિકસિત પુંડરીક કમળ જેવી, ખીલેલા શ્વેત કમળ જેવી, ખુણામાં લાલ, વચ્ચે કાળી અને ધવલ તથા પમપુટવાળી હોય છે. તેમની સંવર કંઈક આરોપેલ ધનણ સમાન વક, રમણીય, કૃષ્ણ મેઘરાજિ સમાન કાળી, સંગત દીધ, સુજાત, પાતળી, સ્નિગ્ધ હોય છે. તેમના કાન મસ્તકના ભાગ સુધી કંઈક ચોટેલા અને પ્રમાણપત છે. તેઓ સુંદર કાનોવાળા છે. તેમના કોળ પીની અને માંસલ હોય છે. તેમના લલાટ નવીન ઉદિત બાલચંદ્ર જેવું પ્રશd, વિસ્તીર્ણ અને સમતલ હોય છે. તેમનું મુખ પૂર્ણિમાના ચંદ્રમા જેનું સૌમ્ય છે, મસ્તક છત્રાકાર અને ઉત્તમ હોય છે. તેમનું સિર ઘન-નિબિડ-સુબદ્ધપ્રશસ્ત લસણવાળું, કૂટકાર માફક ઉad અને પાષાણના પિંડ માફક ગોળ અને મજબૂત હોય છે. તેમની કેશાંતભૂમિ દાડમના પુષ્પવત્ લાલ, તપનીય સુવર્ણ સમાન નિમલ અને સુંદર હોય છે. મસ્તકના વાળ શાભલિ ફળ માફક ઘન અને નિબિડ હોય છે. તે બાલ મૃદુ, નિમળ, પ્રશસ્ત, સૂમ, લક્ષણયુકત
Page #64
--------------------------------------------------------------------------
________________
3/મનુષ્ય/૧૪૫
૧૧૩
૧૧૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
સુગંધિત, સુંદર, ભુજભોજક, નીલમણિ, ભ્રમરી, નીલ અને કાજળ સમાન કાળા, હર્ષિત ભ્રમર સમાન અતિ કાળા, સ્નિગ્ધ, નિશ્ચિત હોય છે. ઘુઘરાલા અને દક્ષિણાવર્ત હોય છે.
તે મનુષ્યો લક્ષણ, વ્યંજન અને ગુણ યુકત હોય છે. તેઓ સુંદર, સુવિભકત સ્વરૂપવાળા હોય છે. તેઓ સાદીય, દર્શનીય, અભિરૂપ, તિરૂપ હોય છે. આ મનુષ્યો હંસ-કૌંચ-સહ-મંજુ-સુરવરવાળા, નંદિ-સહ-મંજુ-સુવર પોષવાળા, અંગ-અંગમાં કાંતિવાળા, વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા, નિવચાવાળા, નિરાલંક, ઉત્તમ પ્રશસ્ત અતિશય યુકત અને નિરુપમ શરીરવાળા, સ્વેદાદિ મેલ કલંકથી રહિત, સ્વેદ-રાદિ દોષોથી રહિત ઉપલેપ રહિત, અનુકૂળ વાયુવેગવાળા, કંકપક્ષીવત્ નિર્લેપ ગુદાભાગવાળા, કબૂતર માફક બધુ પચાવી લેનાર, પક્ષી માફક નિર્લેપ અપાનદેશાવાળા, સુંદર પૃષ્ટભાગ, ઉંદર અને જેઘાવાળા, ઉન્નત અને મુષ્ટિગ્રાહ્ય કુ#િવાળા, પs-ઉપલ સમાન સુગંધી શ્વાસોચ્છવાસ અને મુખવાળા છે.
આ મનુષ્યોની ઉંચાઈ ૮૦૦ ધનુણ હોય છે, તે મનુષ્યોને ૬૪-પાંસળી હોય છે. તેઓ સ્વભાવથી જ ભક્ત, વિનીત, શાંત, સ્વાભાવિક પાતળા ક્રોધમાન-માયા-લોભમુકત, મૃદુ-માર્દવ સંપન્ન, અલ્લીન, ભદ્ર, વિનીત, અભેચ્છા, અસંનિધિ સંચય, અડ, વૃક્ષોની શાખામાં રહેનાર, ઈચ્છાનુસાર, વિચરણ કરનારા, એવા તે મનુષ્ય ગણને હે આયુષ્યમાન શ્રમણો ! કહેલા છે.
તે મનુષ્યોને કેટલાં કાળે આહારેચ્છા થાય છે ? હે ગૌતમ ! ચતુભિક આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
ભગવાન ! તે એકોક દ્વીપની સ્ત્રીઓનો આકારૂપ્રકાર-ભાવ કેવો કો છે ? તે સ્ત્રીઓ સુજાત સવમ સુંદરી છે, પ્રધાન મહિલા ગુણોથી યુકત, અત્યંત વિકસીત #કમળ માફક સુકોમળ અને કાચબા માફક ઉtd ચરણવાળા છે, તેમના પગની આંગળીઓ સીધી, કોમળ, સ્થળ, નિરંતર, પુષ્ટ અને મળેલી છે તેમના નખ ઉwત્ત, રતિદેનારા, પાતળા, તામ્રવર્ણ, સ્વચ્છ અને નિષ્પ છે. તેમની પીંડીઓ રોમરહિત, ગોળ, સુંદર, સંસ્થિત, ઉત્કૃષ્ટ શુભ લક્ષણવાળી અને પોતિકર હોય છે. તેમના ઘુંટણ સુગૂઢ, સુનિર્મિત, સુબદ્ધસંધિવાળા છે. તેમની બંઘ કેળના સ્તંભથી અધિક સુંદર, વણાદિ રહિત, સુકોમલ, મૃદુ, નીકટ, સમાન પ્રમાણવાળી, મળેલી, સુજાત, ગોળ, મોટી અને નિરંતર છે. તેમનો નિતંબ ભાગ અષ્ટાપદ ધુતની પટ્ટ આકારે, શુભ, વિસ્તીર્ણ અને મોટો છે, મુખ પ્રમાણથી બમણુવિશાળ, માંસલ અને સુબદ્ધ તેમનો જઘન પ્રદેશ છે, તેમનું પેટ વજ માફક સુશોભિત, શુભ લક્ષણોવાળું અને પાતળું છે. તેમની કમર શિવલીથી યુકત, પાતળી, લચીલી હોય છે. તેમની રોમરાજિ સરળ, સમ, મળેલી, જન્મજાત પાતળી, કાળી, સ્નિગ્ધ, શોભતી, સુંદર, સુવિભકd, સુજાત, [18/8]
કાંત, શોભાયુકત, રુચિર અને રમણીય છે, તેમની નાભિ ગંગાના આવર્ત માફક દક્ષિણાવત, તરંગ, ભંગુર, સૂર્યવિકાસી કમળ જેવી ગંભીર છે.
તેમની કુક્ષિ ઉગ્રતારહિત, પ્રશસ્ત અને સ્થળ છે, પડખાં કંઈક કેલ અને પ્રમાણોપેત, જન્મજાત સુંદર છે. પરિમિત મામાવાળા, સ્થળ અને આનંદદાયી છે. શરીર માંસલ હોવાથી તેમાં પીઠની હતી અને પાંસળી દેખાતી નથી. શરીર સુવર્ણ જેવી કાંતિવાળુ, નિર્મળ, જન્મજાત સુંદર, જવરાદિ ઉપદ્રવોથી રહિત છે. તેમના સ્તનો સુવર્ણકળશ સમાન પ્રમાણોપેત, બરાબર મળેલા, સુજાત અને સુંદર છે. સ્તનોની ડીંટડી સ્તનો ઉપર મુગટ જેવી લાગે છે, બંને સ્તનો ગોળઉwd-રતિક સંસ્થિત છે. તેની બંને બાહુ સપની જેમ નીચેની તરફ અને પાતળી ગોપુચ્છવ4, પરસપર સમાન, પોત-પોતાની સંધીથી જોડાયેલી, નક્ષ, અતિ દેય તથા સુંદર હોય છે. નખો તામવર્ણ, પંજા માંસલ, આંગળીઓ પુષ્ટ કોમળ અને શ્રેષ્ઠ હોય છે. હાથની રેખાઓ સ્નિગ્ધ, હાથમાં સુર્ય-ચંદ્ર-શંખચક્ર-સ્વસ્તિકની અલગ-અલગ અને સુવિરચિત હોય છે, તેમની કાંખ અને બસ્તિ ભાગ પીન, ઉષત છે. તેમનું કપોલ ભર્યું-ભર્યું હોય છે.
તેમની ગરદન ચાર અંગુલ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ જેવી હોય છે. દાઢી માંસલ, સુંદર આકારની અને શુભ હોય છે. નીચેનો હોઠ દાડમના ફુલ જેવો લાલ અને પ્રકાશમાન, પુષ્ટ અને કંઈક વળેલ હોય છે. ઉપરનો હોઠ સુંદર હોય છે. તેમના દાંત દહીં-જકણચંદ્રવૃંદ-વાસંતીકલી સમાન સફેદ અને આક્ષત હોય છે. તેમનું Hલુ, જીભ લાલ કમળના બ સમાન, મૃદુ અને કોમળ હોય છે. તેમના નાક કણેરની કળી સમાન સીધી, ઉta, ઋજુ અને તીક્ષણ હોય છે. તેમના ઝ શરદઋતુના કમળ અને ચંદ્ર વિકાસી નીલકમળથી વિમુકત x દલ સમાન કંઈક શેવ કંઈક લાલ અને કંઈક કાળા અને વચ્ચે કાળી કીકીથી . અંકિત હોવાથી સુંદર લાગે છે. તેમની લોચન પમ્રપુટયુકત, ચંચળ, કાન સુધી લાંબા અને કંઈક કત હોય છે. તેમની સમર કંઈક નમેલ ધનવૃવત વાંકી, સંદર, કાળી અને મેઘાજિ સમાન પ્રમાણોપેત, લાંબી, સુજાત, કાળી અને નિધ હોય છે. તેમના કાન મસ્તકથી કંઈક જોડાયેલા અને પ્રમાણયુક્ત હોય છે. તેમની ગંડલખા માંસલ, ચીકણી, રમણીય હોય છે. તેમનું લલાટ ચોરસ, પ્રશસ્ત અને સમતલ હોય છે, મુખ કાર્તિક પૂનમના ચંદ્ર માફક નિર્મળ અને પરિપૂર્ણ હોય છે. મસ્તક છમ સમાન ઉwત, વાળ ઘુઘરાળા-નિગ્ધ-લાંબા હોય છે.
તે સ્ત્રીઓ આ મીશ લક્ષણધારી હોય છે - છબ, tવજ, યુગ, સૂપ, દામિની, કમંડલ, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કુંભ, શ્રેષ્ઠરથ, મકર શુકWાલ, કુશ, અષ્ટાપદવીચિધુત ફલક, સુપતિષ્ઠક, મયૂર, શ્રીદામ, અભિષેક, તોરણ, મેદિનીપતિ, સમુદ્ર, ભવન, પ્રાસાદ, દર્પણ, મનોજ્ઞ હાથી,
Page #65
--------------------------------------------------------------------------
________________
૩/મનુષ્ય/૧૪૫
બળદ, સિંહ અને ચમર,
તે એકોરુકદ્વીપની સ્ત્રીઓ હંસ સમાન ચાલવાળી, કોયલ સમાન સ્વરવાળી, કમનીય, બધાંને પ્રિય છે. તેમના શરીરમાં કડચલીઓ પડતી નથી, વાળ સફેદ થતા નથી. તેઓ વ્યંગ્ય, વવિકાર, વ્યાધિ, દૌભગ્નિ, શોકથી મુક્ત હોય છે. તેઓ ઉંચાઈમાં પુરુષ અપેક્ષાએ કંઈક નીચી હોય છે. તેઓ સ્વાભાવિક શૃંગાર અને શ્રેષ્ઠ વેશવાળી હોય છે. તેઓ સુંદર ચાલ, હાસ્ય, બોલ, ચેષ્ટા, વિલાસ, સંલાપમાં ચતુર, યોગ્ય ઉપચાર કુશળ હોય છે. તેમના સ્તન-જન-મુખ-હાથપગ-નેત્ર ઘણાં સુંદર હોય છે. તેઓ સુંદર વર્ણવાળી, લાવણ્યવાળી, યૌવનવાળી, વિલાસયુક્ત હોય છે. નંદનવનમાં વિચરણ કરનારી અપ્સરા માફક તેઓ આશ્ચર્યથી દર્શનીય છે. તે સ્ત્રીઓ પ્રાસાદીયાદિ છે.
૧૧૫
ભગવન્ ! તે સ્ત્રીઓને કેટલા કાળના અંતરે આહાર-અભિલાષા થાય છે? ગૌતમ ! ચતુર્થભક્ત પછી થાય છે.
ભગવન્ ! તે મનુષ્ય કેવો આહાર કરે છે? તેઓ પૃથ્વી-પુષ્પ-ફળોનો આહાર કરે છે. ભગવન્ ! તે પૃથ્વીનો સ્વાદ કેવો છે ? જેમકે – ગોળ, ખાંડ, સાકર, મિશ્રી, કમલકદ, ટિમોદક, પુષ્પ વિશેષની શર્કરા, કમલ વિશેષની શર્કરા, અકોશિતા, વિજયા, મહાવિજયા, આદર્શોપમા, અનોપમાના સ્વાદ જેવો તેનો સ્વાદ હોય છે અથવા ચતુઃસ્થાન પરિણત, ગોળ-ખાંડ-મિશ્રી યુકત ગાયનું દૂધ, જે મંદાગ્નિ ઉપર પકાવાયેલ તથા શુભ વિિદથી યુક્ત હોય, એવો ગોક્ષીર જેવો તે સ્વાદ હોય છે? ના, આ અર્થ સંગત નથી. તે પૃથ્વીનો સ્વાદ તેનાથી ઈષ્ટતર યાવત્ મણામતર છે.
ભગવન્! ત્યાંના પુષ્પો અને ફળોનો સ્વાદ કેવો હોય છે? ગૌતમ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તીનું ભોજન, જે કલ્યાણ ભોજનના નામે પ્રસિદ્ધ છે, જે લાખ ગાયોથી નિષ્પન્ન થાય છે. જે શ્રેષ્ઠ વ-ગંધ-સ-સ્પર્શથી યુક્ત છે, આસ્વાદનીય છે. જે દીપનીય, બૃહણીય, દર્પણીય, મદનીય, સમસ્ત ઈન્દ્રિય અને શરીરને આનંદદાયક હોય છે. શું તે પુષ્પાદિનો આવો સ્વાદ છે? ના, આ અર્થ સંગત નથી. તે પુષ્પ-ફળોનો સ્વાદ આનાથી અધિકતર યાવત્ કહેલો છે.
ભગવન્ ! તે મનુષ્યો તે આહારનો ઉપભોગ કરીને કેવા નિવાસોમાં રહે છે? ગૌતમ ! તે મનુષ્યો ગેહકાર પરિણત વૃક્ષોમાં રહે છે, તે વૃક્ષોના આકાર કેવો છે? ગૌતમ ! તે કૂટાકાર-પેક્ષાગૃહ-છત્રાકાર-ધ્વજ-સ્તૂપ-તોરણ-ગોપુરરૌત્ય પાલક-લક-પ્રાસાદ-હતિલ-ગવાક્ષ-વાલાગ્રહપત્તિય અને વલભી આકારે રહેલા છે. બીજા પણ ત્યાં ઘણાં ઉત્તમ ભવન, શયન, આસન, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત સુખશીલ છાયાવાળા વૃક્ષગણો કે આયુષ્યમાનૢ શ્રમણ ! ત્યાં કહેલા છે. ભગવન્ ! એકોરુક દ્વીપમાં ઘર અને માર્ગ છે ? ના, તે અર્થ સંગત
૧૧૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
નથી.
મનુષ્યો ગૃહાકાર બનેલ વૃક્ષમાં રહે છે. ભગવન્ ! એકોકદ્વીપમાં ગામ, નગર યાવત્ સન્નિવેશ છે? ના, તે અર્થસંગત નથી. તે મનુષ્યો ઈચ્છાનુસાર ગમન કરનારા કહ્યા છે. ભગવન્ ! એકોકદ્વીપમાં અસિ-મસિ-કૃષિ-પણ્ય અને વાણિજ્યાદિ છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો અસિ, મિસ, કૃષિ, પથ્ય,
વાણિજ્યાદિ રહિત કહેલા છે.
ભગવન્ ! એકોકદ્વીપમાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણી, મોતી, વિપુલ ધન-કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલ-પ્રવાલ-સંતસાર દ્રવ્ય છે ? હા, છે. પણ તે મનુષ્યોને તેમાં તીવ્ર મમત્વભાવ ઉપજતો નથી.
ભગવન્ ! એકોકદ્વીપમાં યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈમ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહાદિ છે ? ના, તે અર્થસંગત નથી. તે મનુષ્ય ઋદ્ધિ સત્કાર રહિત છે.
ભગવન્ ! એકોર્કદ્વીપમાં દાસ, પેથ્ય, શિષ્ય, ભૃતક, ભાગીયા, કર્મકર પુરુષો છે ? ના, તે અર્થ સંગત નથી. તે મનુષ્યો આભિયોગ્યાદિ વ્યવહાર રહિત કહેલા છે.
ભગવન્ ! એકોરુકદ્વીપમાં માતા, પિતા, ભાઈ, બહેન, ભાઈ, પુત્ર, પુત્રી, પૂત્રવધૂ છે શું? હા, છે. પરંતુ તે મનુષ્યોને તીવ્ર પ્રેમબંધન હોતું નથી. તેઓ
અલ્પ પ્રેમબંધનવાળા કહ્યા છે.
ભગવન્ ! એકોરુકદ્વીપમાં અરિ, બૈરી, ઘાતક, વધક, પત્યનીક, પ્રત્યમિત્ર છે શું? ના, તે અર્થ સંગત નથી. તે મનુષ્યો વૈરાનુબંધ રહિત કહેલા છે.... ભગવન્ ! એકોણૂક દ્વીપમાં મિત્ર, વ્યસ્ક, પ્રેમી, સખા, સુહૃદ, મહાભાગ, સંગતિક છે? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ પ્રેમરહિત હોય છે.
ભગવન્ ! એકોરુકદ્વીપમાં આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રદ્ધા, સ્થાલિપાક, ચૌલોપનયન, સીમંતોન્નયન, પિતૃ પિંડદાનાદિ સંસ્કાર છે? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો આબાધા, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, ભોજ, ચોલોપનયન, પિતૃપિંડદાનાદિ વ્યવહાર રહિત છે.
ભગવન્ ! એકોરુકદ્વીપમાં ઈન્દ્ર-સ્કંદ-રુદ્ર-શિવ-વૈશ્રમણ-મુકુંદ-નાગ-યક્ષભૂત-કૂપ-તળાવ-નદી-દ્રહ-વતિ વૃક્ષારોપણ-ચૈત્ય કે સ્તૂપ મહોત્સવ છે ? ના, તે અર્થ સંગત નથી. હે શ્રમણો ! તે મનુષ્યગણ મહોત્સવાદિ રહિત છે.
ભગવન્ ! એકોમુકદ્વીપમાં નટ-નાટ્ય-મલ-મૌષ્ટિક-વિડંબક-કથક-પ્લવક
અક્ષાટક-લાસક-લેખ-મંખ-તૂણઈલ્લ-ટુંબવીણ-કાયણ-માગધ-જલ્લપેક્ષક છે. ના તે અર્થ સંગત નથી. હે શ્રમણો ! તે મનુષ્યો વ્યગત કુતૂહલવાળા છે.
ભગવન્ ! એકોરુકદ્વીપમાં શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લી, ચિલ્લી, પિપિલ્લી, પ્રવહણ, શિબિકા, સ્વયંદમાનિકા છે ? ના, તે અર્થ સમર્થ નથી, તે મનુષ્યો પગે ચાલનારા કહેલા છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
3/મનુષ્ય/૧૪૫
૧૧૩
ભગવાન ! એકોકદ્વીપમાં અશ્વ, હાથી, ઉંટ, બળદ, પાડા, બર, ઘોડા, બકરા, ઘેટા છે ? હા, છે. પણ તે મનુષ્યોના પરિભોગપણે આવતા નથી.... ભગવાન ! એકાદ્વીપમાં સીંહ, વાઘ, વૃક, હીપિકા, આચ્છ, પચ્છ, પરાશર, ત, બિડાલ, સુનક, કોલશુનક, કોકંતિક, શશક, ચિત્તલ, ચિલલગ છે. હા, છે. પરંતુ તે પરર કે મનુષ્યોને કંઈ આબાધા, પબાધા ઉત્પન્ન કરતા નથી કે છવિચ્છેદ કરતા નથી. તે શાપદમણ પ્રકૃતિભદ્રક છે.
ભગવદ્ ! કોકદ્વીપમાં શાલી, વીહી, ગોધૂમ, યવ, તિલ કે ઈશુ છે. હા, છે. તે મનુષ્યની પરિભોગમાં ન આવે. ભગવન્! એકોરુકદ્વીપમાં ગઈ, દરી, ઘસ, ભૃગુ, ઉપાત, વિષમ, વિજલ, ધૂળ, રેણુ, પંક કે ચલણી છે ? ના, તે આર્ય સંગત નથી. એકોકદ્વીપમાં બહુસમ મણીય ભૂમિભાગ કહેલ છે.
ભગવન્! એકોકદ્વીપમાં સ્થાણુ, કંટક, હીફ, શર્કરા, તૃણ કચરો, મા કચરો, શુચિ, પૂતિ, દુરભિગંધ, ચોક્ષ છે. ના, તે અર્થ સમર્થ નથી. સ્થાણુ, કંટક, હીરકાદિથી રહિત આ દ્વીપ છે.
ભગવાન ! એકોક દ્વીપમાં ડાંસ, મશક, પિસુક, ૬ લીખ, ઢેકુણ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ડાંસ, મશકાદિ રહિત દ્વીપ છે.
ભગવન કોટકદ્વીપમાં સર્પ, અજગર, મહોય છે ? હા, છે. પણ તેઓ પર કે તે મનુષ્યોને કંઈ આબાધા, પ્રભાધા, છવિચ્છેદ કરતાં નથી. તે ચાલ ગણ પ્રકૃતિદ્ધિક કહેલ છે.
ભગવન્ ! કોટક દ્વીપમાં ગ્રહદંડ, ગ્રહમુસલ, ગ્રહ ગર્જિત, ગ્રહયુદ્ધ, ગ્રહસંઘાટક, ગ્રહપસવ, આભ, ભવૃક્ષ સંધ્યા, ગંધવનગર, ગર્જિત, વિધુત, ઉલ્કાપાત, દિશાદIહ, નિઘતિ, પાંસુ વૃષ્ટિ, ચૂપક, ચક્ષાલિત, ધૂષિત, મહિત, રોઘાત, ચંદ્રોપરાગ સૂયોંપરાગ, ચંદ્ર પરિવેશ, સૂર્ય પરિવેશ, પ્રતિચંદ્ર પ્રતિસૂર્ય, ઈદીનુષ, ઉદક મસ્જ, અમોઘ, કપિકસિત, પૂર્વ વાયુ-પશિમ વાયુ વાવતું શુદ્ધ વાયુ, ગામ-નગર યાવત સન્નિવેશ દાહ, પ્રણ-જન-કુળ કે ધનક્ષય, વસનભૂત અનાદિ ાં છે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવના કોદ્વીપમાં ડિબ, ડમર, કલહ, બોલ, ખાટ વૈર, વિરુદ્ધરાજ્યાદિ છે શું? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ ડિબ, ગરાદિથી રહિત છે.
ભગવન્એકોરુકદ્વીપમાં મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહા શાનિપાત, મહાપુરુષોના બાણ, મહારુધિર બાણ, નાગ બાણ, આકાશ ભાણ, તામસ બાણ, દુભુર્તિક, કળ રોગ, ગામ-નગરમંડલ રોગ, શિર-અ-િક-નાક-દાંતનાંખની વેદના, કાશ-શાસ, જરા-દાહ-કચ્છ-દાદર-કોઢ-ડમરવાત-જલોદર-el-અજીર્ણભગંદર કે ઈન્દ્ર-સ્કંદ-કુમારૂનાગ-ન્યક્ષ-ભૂત-ઉદ્વેગ-ધનુષ-ગ્રહ હોય, કે એકબે-ત્રણચાર અંતરીયો તાવ, હૃદય-મસ્તક-પાશ્વ-કુક્ષી-ચોનિ જૂળ કે ગામ મારી ચાવતું સપિવેશ મારી, કે પ્રાણક્ષય યાવત વરસનભૂત અનાર્યા છે ? ના, તે અર્થ
૧૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર સમર્થ નથી. તે મનુષ્યગણ રોગાતકાદિથી રહિત છે.
ભગવત્ ! કોરુકદ્વીપમાં અતિ વષ, મંદ વષ, સુવૃષ્ટિ, મંદબૃષ્ટિ, ઉદ્વાહ, પ્રવાહ, ઉદકભેદ, ઉદકપીડા, ગામવાહ ચાવતુ સંનિવેશવાહ, પ્રાણાય યાવત્ દુ:ખરૂપદિ ઉપદ્રવ છે શું? ના, તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યગણ ઉદક ઉપદ્વવાદિ રહિત કહેલા છે. • • • ભગવદ્ ! કોટક દ્વીપમાં લોઢા-તાંબાશીશા-સુવર્ણ-જન-dજની ખાણો કે વસુધારા કે હિરણ્ય-સુવર્મરત્ન-dજ-આભરણમ--ફળ-ભીજ-માર્ચ-ગંધ-વર્ણ-જૂની વર્ષા કે ક્ષીર-મન-હિરણ-સુવાદિ ચાવતું ચૂર્ણ વૃષ્ટિ, સુકાળ-દુષ્કાળ, સુભિક્ષ-દુર્ભિક્ષ, -મહાઈ કચ-વિક્રય, સંનિધિ-સંચય, નિધિ-નિધાન, ઘણી જૂની, પ્રહીણ સ્વામી, પ્રહીણ સેચનક, પ્રહીણ ગોગાગર એવા જે આ ગામ, આકર નગર, ખેડ, કર્ભટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંભાહ, સંનિવેશમાં શૃંગાટક, મિક, ચતુષ્ક, ચવર, ચતુમુખ, મહાપથ, પથોમાં તથા નગર-નિદ્ધમણ, મશીન, ગિરિકંદર સંતિોલ, ઉપાન, ભવનગૃહોમાં રાખેલ ધન હોય છે શું? ના, તે અર્થ સંગત નથી.
ભગવાન ! એકોરકીપમાં મનુષ્યોની કેટલી કાળ-સ્થિતિ કહી છે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ અને અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ભગવાન ! તે મનુષ્યો કાળ માસે કાળ કરી કયાં જાય છે ? કયાં ઉપજે છે ? ગૌતમ ! તે મનુષ્યો છ માસ આયુ શેષ રહેતા એક મિથુનને જન્મ આપે છે, 96 રાતદિવસ તેમનું સંરક્ષણ, સંશોપન કરે છે, પછી . ઉચ્છવાસ કે નિઃશ્વાસ લેતા અથવા ખાંસી, છીંકીને, કોઈ કષ્ટ-દુઃખ-પરિતાપ વિના સુખપૂર્વક, મૃત્યુના અવસરે મરીને કોઈ પણ દેવલોકમાં દેવયે ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યગણ દેવલોકમાં જનારા જ છે.
ભગવન / દક્ષિણ દિશાના અભાષિક મનુષ્યોનો આભાષિક દ્વીપ ક્યા છે ? ગૌતમ! જંબૂદ્વીપના લઘુહિમવંતના વધરપર્વતના અગ્નિકોણ ચમતથી લવણ સમુદ્રમાં ત્રણ યોજન શેષ કથન બધું એકોટકીપ મુજબ કરવું.
ભગવન્દાક્ષિણાત્ય લાંગૂલિક મનુષ્યોનો હીપ કયાં છે? ગૌતમાં જંબુદ્વીપના મેરુ પર્વતના દક્ષિણમાં લઘુ હિમવંત વર્ષધર પર્વતના ઈશાન ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન ગયા પછી લાંગૂલિક દ્વીપ છે. શેષ કથન કોટક દ્વીપવત્ છે.
ભગવાન ! દાક્ષિણાત્ય વૈષાણિક મનુષ્યોની પૃચ્છા. ગૌતમ / ભૂદ્વીપના મેર પર્વતની દક્ષિણે વધુ હિમવંત વધર પર્વતના નૈઋત્ય ખૂણાના ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન શેષ કથન એકોરઠદ્વીપ મુજબ કરવું.
• વિવેચન-૧૪૫ :
એકોરુકદ્વીપના ભૂમિ આદિ સ્વરૂપ કેવા છે? ત્યાં ઘણો જ સમ, રમ્ય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુકર અહીં ઉત્તકુરનો આલાવો અનુસરવો.
Page #67
--------------------------------------------------------------------------
________________
૩/મનુષ્ય/૧૪૫
વિશેષ આ - મનુષ્યો ૮૦૦ ધનુ, ઉંચા કહેવા, ૬૪-પીઠ કરંડક, ૭૯ અહોરાત્ર પોતાના સંતાનને પાળે, સ્થિતિ-જઘન્યથી દેશોન પલ્યોપમનો અસંખ્યેય ભાગ, ઉત્કૃષ્ટ, પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાતભાગ - ૪ - આભાષિક દ્વીપ ક્યાં છે ? મેરુ પર્વતની દક્ષિણે ઈત્યાદિ - ૪ - ૪ - સૂત્રાર્થ મુજબ જાણવું.
દાક્ષિણાત્ય નાંગોલિક દ્વીપ ક્યાં છે? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ઈત્યાદિ - ૪ - ૪ - સૂત્રાર્થ મુજબ છે.
વૈશાલિક દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતના દક્ષિણ દિશામાં ઈત્યાદિ - ૪ - ૪ - સૂત્રાર્થ મુજબ છે.
- સૂત્ર-૧૪૬ થી ૧૫૧ :
[૧૪૬] ભગવન્ ! દાક્ષિણાત્ય હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ નામક દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! એકોરુક દ્વીપના ઈશાન સરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન ગયા પછી દાક્ષિણાત્ય હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ નામે દ્વીપ કહ્યો છે. ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૨૬૫ યોજનથી અધિક તેની પરિધિ છે. તે એક પાવરવેદિકાથી મંડિત છે. તે પાવરવેદિકાથી મંડિત છે. શેષ સર્વ કથન
૧૧૯
એકોરુકદ્વીપ અનુસાર કરવું.
ભગવન્ ! દાક્ષિણાત્ય ગજકર્ણ મનુષ્યોના દ્વીપનો પત્ર - ગૌતમ ! આભાષિક દ્વીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી લવણ સમુદ્રમાં ૪૦૦ યોજન જતાં શેષ બધું હયકર્ણ મુજબ કહેવું. એ પ્રમાણે ગોકર્ણ મનુષ્યની પૃચ્છા. વૈશાલિક દ્વીપના દક્ષિણ-પશ્ચિમ ચારમાંતથી લવણ સમુદ્રમાં ૪૦૦ યોજન જતાં. બાકી હયકવત્ જાણવું. શકુલિકની પૃચ્છા. ગૌતમ ! નંગોલિક દ્વીપના ઉત્તરપશ્ચિમ ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન જઈને
આદર્શમુખની પૃચ્છા, હયકર્ણ દ્વીપના ઉત્તર-પૂર્વી ચરમાંતથી ૫૦૦ યોજન જઈને દાક્ષિણાત્ય આદર્શમુખ મનુષ્યોનો આદર્શમુખ નામક દ્વીપ છે. ૫૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી છે. અશ્વમુખાદિ ચાર દ્વીપ ૬૦૦ યોજન આગળ જવાથી, અશ્વકાદિ ચાર દ્વીપ ૭૦૦ યોજન જવાથી, ઉલ્કામુખાદિ ચાર દ્વીપ ૮૦૦ યોજન જવાથી, ઘનĒતાદિ ચાર દ્વીપ ૯૦૦ યોજન જવાથી ત્યાં આવે છે. [૧૪૭] એકોરુક દ્વીપાદિની પરિધિ ૯૪૯ યોજનથી કંઈક અધિક, હયકણિિદની પરિધિ ૧૨૬૫ યોજનથી અધિક છે.
[૧૪૮] આદર્શમુખાદિની પરિધિ સાધિક ૧૫૮૧ યોજન છે. એ રીતે આ ક્રમથી ચાર-ચાર દ્વીપ એક સમાન પ્રમાણવાળા છે. અવગાહના, વિકુંભ, પરિધિમાં ભેદ જાણવો. પહેલા-બીજા-ત્રીજા ચતુર્થીનું અવગાહન, વિભ અને પરિધિનું કથન કરેલ છે. ચોથા ચતુષ્કમાં ૬૦૦ યોજનનો આયામ-વિષ્કભ, ૧૮૯૭ યોજનથી કંઈક અધિક પરિધિ છે. પાંચમાં ચતુષ્કમાં ૭૦૦ યોજન આયામ વિભ્રંભ અને ૨૨૧૩ યોજનથી અધિકની પરિધિ છે. છટ્ઠા ચતુષ્કમાં ૮૦૦ યોજન આયામ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વિકમ અને ર૫૨૯ યોજનથી અધિકની પરિધિ છે. સાતમાં ચતુષ્કમાં ૯૦૦ યોજન આયામ-વિખંભ, ૨૮૪૫ યોજનથી કંઈક અધિકની પરિધિ છે.
[૧૪] જેનો જે વિકમ છે, તે તેની અવાહના છે. પ્રથમથી બીજાની અધિક-૩૧૬ યોજન, બાકી એ રીતે અધિક જાણવી.
૧૨૦
[૧૫] આયુષ્યમાન શ્રમણ ! શેષ વર્ણન એકોટુકદ્વીપ માફક શુદ્ધદંત દ્વીપ પર્યન્ત સમજવું યાવત્ તે મનુષ્યો, દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ભગવન્ ! ઉત્તરીય એકોક મનુષ્યોનો એકોરુક નામક દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરમાં શિખરી વધર પર્વતના ઉત્તર-પૂર્વી ચારમાંતથી લવણ સમુદ્રમાં ૩૦૦ યોજન જઈને, એ પ્રમાણે જેમ દક્ષિણમાં કહ્યું તેમ ઉત્તરમાં પણ કહેવું. વિશેષ એ કે અહીં શિખરી વર્ષધરની વિદિશામાં સ્થિત છે, એમ કહેવું. એ રીતે શુદ્ધદંતદ્વીપ સુધી કહેવું.
- પાંચ
[૧૫] તે અકર્મભુમક શું છે ? ત્રીશભેદે કહ્યા છે. તે આ હૈમવતમાં ઈત્યાદિ, જેમ “પ્રજ્ઞાપના પદમાં છે, તેમ કહેવું યાવત્ પાંચ ઉત્તકુટુ આ કર્મભૂમિકો કહ્યા.
તે કર્મભૂમિક શું છે? તે ૧૫-ભેદે છે, તે આ – પાંચ ભત, પાંચ ઐવત, પાંચ મહાવિદેહ. તે સંક્ષેપથી બે ભેદે છે – આર્ય અને મ્લેચ્છ. એ રીતે “પજ્ઞાપનાપદ” મુજબ કહેવું. યાવત્ તે આર્યો કહ્યા. તે આ ગર્ભજ, તે આ મનુષ્યો કહ્યા. • વિવેચન-૧૪૬ થી ૧૫૧ :
ભગવન્ ! હયકર્ણદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! એકોરુક દ્વીપના પૂર્વ ચરમાંતથી ઉત્તરપૂર્વ દિશામાં ઈત્યાદિ - ૪ - સૂત્રાર્થ મુજબ જાણવું. એ રીતે આભાષિક દ્વીપના પૂર્વ ચરમાંતથી દક્ષિણ-પૂર્વ દિશામાં - ૪ - ૪ - યાવત્ ગજકર્ણદ્વીપ છે. આ રીતે ગોકર્ણદ્વીપ - ૪ - વૈશાલિકદ્વીપ - ૪ - શશ્કુલીકર્ણ દ્વીપાદિ સૂત્રાર્થવત્ કહેવા.
આ આલાવા મુજબ [પહેલા અને બીજા ચતુષ્ક મુજબ હયકર્ણાદિ ચાર દ્વીપ પછી યથાક્રમે પૂર્વોત્તરાદિ વિદિશામાં લવણસમુદ્રમાં ૫૦૦ યોજન ગયા પછી ૧૫૮૧ યોજન પરિધિયુક્ત, પાવર વેદિકા અને વનખંડ મંડિત બાહ્ય પ્રદેશયુક્ત, જંબૂદ્વીપની વેદિકાના અંતથી ૫૦૦ યોજન પ્રમાણાંતરે આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ નામના ચાર દ્વીપો છે. - ૪ -
આ આદર્શમુખાદિ ચાર દ્વીપ પછી યથાક્રમે પૂર્વોત્તર આદિ વિદિશામાં લવણસમુદ્રમાં ૬૦૦-૬૦૦ યોજન ગયા પછી સાધિક ૧૮૯૭ યોજનની પરિધિયુક્ત, વેદિકાદિથી પવૃિત્ત, જંબૂદ્વીપ વેદિકાંતથી ૬૦૦ યોજન પ્રમાણાંતરે અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ નામક ચાર દ્વીપો કહેવા. આ ચાર દ્વીપ પછી યથાક્રમે પૂર્વોત્તરાદિ વિદિશામાં ૭૦૦-૭૦૦ યોજન લવણ સમુદ્રમાં ગયા પછી ૨૨૧૩ યોજનથી અધિક પરિધિ અને ૭૦૦ યોજન વિલ્કેભવાળા ઈત્યાદિ - ૪ - ૪ - અશ્વકર્ણ, હરિકર્ણ, અકર્ણ, કર્ણ પ્રાવરણ નામના ચાર દ્વીપો જાણવા. - X - ૪ -
Page #68
--------------------------------------------------------------------------
________________
૩/મનુષ્ય/૧૪૬ થી ૧૫૧
૧૨૧
આ અશકણિિદ ચાર દ્વીપોચી આગળ યથાક્રમે પૂર્વોતરાદિ વિદિશામાં ૮૦૦૮૦૦ યોજન પ્રત્યેકના લવણ સમુદ્રમાં જઈને ૮00 યોજન વિખંભ, સાધિક રપર૯ યોજન પરિધિ યુક્ત, વેદિકા અને વનખંડથી પરિસ્વરેલ અને જંબૂદ્વીપ વેદિકાંતથી ૮00 યોજન પ્રમાણાંતરથી ઉલ્કામુખ, મેઘમુખ, વિધુમુખ, વિધુત નામના ચાર દ્વીપો કહ્યા છે. એ રીતે આગળ - ૦૦ યોજન જતાં ૯૦૦ યોજન વિઠંભથી અને ૨૮૪૫ યોજન પરિધિથી જંબૂદ્વીપ વેદિકાંતથી ૯૦૦ યોજન પ્રમાણાંતરથી ઘનદંત, લટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે ચાર દ્વીપો ઉલ્કામુખાદિથી અનુક્રમે છે.
આ દ્વીપોનો અવગાહ, વિઠંભ, પરિધિના પરિમાણનો સંગ્રહ કરનારી છે ગાયા કહી છે - (૧) પહેલા ચતુકમાં અવગાહ, વિર્કભાદિ 300 યોજન છે, પછી ૧oo૧૦૦ વધતાં ૯૦૦ સુધી જાણવું. (૨) પહેલા ચતુકની પરિધિથી ૩૧૬ યોજન પરિધિ બીજાની અધિક છે, બીજા ચતુકથી આ જ ક્રમે આગળ-આગળ ૩૧૬ યોજન કહેવા.
એકોરુકાદિ ચતુર્કનો પરિક્ષેપ ૯૪૯ યોજન, હયકર્ણ ચતુર્કનો ૧૨૬૫ યોજન, આ ક્રમે ૩૧૬-૩૧૬ વધારતા સાતમા ચતુક ઉલ્કામુખાદિની પરિધિ-૨૮૪૫ યોજન છે. ‘સાધિક' શબદ બધે જ જોડવો. આની વ્યાખ્યા કહે છે - અવITઈના - અવગાહ અને વિડંભ, વિઠંભના ગ્રહણથી આયામ પણ ગ્રહણ કQો. કેમકે બંને તુલ્ય પરિણામપણે છે. * * * * * પહેલા ચતુકમાં 300 યોજન છે, પછી ૧૦૦-૧૦૦ યોજન, બીજા ચતુકથી વધારતા જતાં સાતમા ચતુર્કીમાં ૯૦૦ યોજન થયા.
પહેલા દ્વીપ ચતુર્કની પરિધિના પરિમાણથી બીજા દ્વીપ ચતુર્કની પરિધિનું પરિમાણ ૩૧૬ યોજન અધિક છે. આ પ્રકારે બાકીના દ્વીપચતુકોની પરિધિનું પરિમાણ પૂર્વ-પૂર્વના ચતુક કરતાં આટલું અધિક-અધિક જાણવું. * * * * * * * આ પ્રમાણે પૂર્વે જણાવ્યા મુજબ • x • પહેલા ચતુક એકાટુકાદિમાં પરિધિ સાધિક ૯૪૯ યોજના
અને ઉલ્કામુખાદિ સાતમાં ચતુકમાં અનુક્રમે ૩૧૬-૩૧૬] ૨૮૪૫ યોજન થશે. અહીં fસમfો શબ્દથી બધામાં કંઈક વિશેષાધિક એમ ‘પરિધિ' સાથે જોડવું.
આ પ્રમાણે હિમવતુ પર્વતમાં ચારે દિશામાં રહેલ સર્વ સંચાથી ચઢાવીશ દ્વીપો છે. એ રીતે હિમવત તલ્ય વર્ણ પ્રમાણ, પાદ્ધહ પ્રમાણ આયામ-વિકુંભ અવગાહ પંડરીક દ્રહ ઉપશોભિત શિખરિણી પર્વતે પણ • x • ચોક્ત પ્રમાણ ચારે વિદિશામાં
કોકાદિ નામે - X • ૨૮ દ્વીપો જાણવા. •x • x • બધું દક્ષિણવત્ જાણવું. માત્ર શાદ ઉત્તર કહેવો. આ રીતે અંતર દ્વીપની સર્વ સંખ્યા-પ૬-થઈ. આ તદ્વીપો કહ્યા.
આ રીતે અકર્મભૂમક અને કર્મભૂમક મનુષ્યોની સૂચના સૂમકારે આપી, પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું તેમ કહ્યું..
મુનિ દીપરત્નસાગરે કરેલ | પ્રતિપત્તિ-૩-મનુણાધિકારનો સટીકાનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ @ પ્રતિપત્તિ-૩-“દેવાધિકાર” છે.
- X - X - X - X - આ પ્રમાણે મનુષ્યો કહ્યા, હવે દેવોને કહે છે - • સૂત્ર-૧૫ર થી ૧૫૫ -
[૧૫] તે દેવો કોણ છે ? ચાર ભેદે છે, તે આ - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક.
[૧૫] તે ભવનવાસી શું છે ? દશ ભેદે કહેલા છે - અસુરકુમારદિ, જેમ પ્રજ્ઞાપનાપદમાં દેવોના ભેદો કહ્યા છે, તેમ કહેવા યાવતુ અનુત્તરોપાલિકો પાંચ ભેદે કહ્યા છે - વિજય, વૈજયંત, યાવત સાર્થસિદ્ધક. આ અનુત્તરોપાતિ કહ્યા.
[૧૫૪] ભગવન ! તે ભવનવાસી દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? ભગવન ! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્યવાળી રાપભા પૃedીમાં ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂબાનુસાર ચાવતું ભવનાવાસ કહેવું. ત્યાં ભવનવાસી દેવોના ,૭૨,૦૦,૦૦૦ ભવનાવાસો કહેલા છે. ત્યાં ઘણાં ભવનવાસી દેવો વસે છે – અસુર, નાગ, સુવણદિ પ્રજ્ઞાપના મુજબ કહે છે.
[૧૫] ભગવાન ! આસુકુમાર દેવોના ભવનો કયાં કઇ છે ? એ પ્રમાણે પ્રજ્ઞાપનાના “સ્થાનપદ”માં કહ્યા મુજબ જાણવું યાવત્ વિચરે છે. ભગવાન ! દક્ષિણના અસુકુમાર દેવોના ભવનોની પૃચ્છા. સ્થાનપદ મુજબ ‘ચમર’ સુધી કહેવું. ત્યાં અસુરકુમારરાજ અસુકુમારેન્દ્ર વસે છે યાવત્ વિચરે છે.
- વિવેચન-૧૫ર થી ૧૫૫ -
તે દેવો ચાર ભેદે કહ્યા - ભવનવાસી આદિ. આ શબ્દોની વ્યુત્પત્તિ પ્રજ્ઞાપના ટીકાનુસાર જાણવી. તે ભવનવાસી દશ ભેદે કહ્યા છે – આ પ્રમાણે દેવોના પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપનાપદ માફક સવથિસિદ્ધના દેવો સુધી ભેદો કહેવા. હવે ભવનવાસી દેવોના ભવન-વસન પ્રતિપાદનાર્થે કહે છે - ભવનવાસીના ભવનો ક્યાં છે ? ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ભગવદ્ કહે છે –
ગૌતમ ! આ પ્રત્યક્ષ ઉપલખ્યમાન રત્નપ્રભાપૃથ્વીના ૧,૮૦,000 યોજન બાહથે જેનું છે તે. તેના ઉપર અને નીચેના એક-એક યોજન વજીને મધ્યના ૧,૭૮,ooo યોજનમાં ભવનવાસી દેવોના ૭,૭૨,૦૦,૦૦૦ ભવનો છે, તેમ મેં અને બીજા બધાં તીર્થકરોએ પણ કહેલ છે. તેમાં અસુરકુમારના ૬૪ લાખ, નાગકુમારના ૮૪-લાખ, સુપર્ણકુમાના-૨ લાખ, વિધુતુ-અગ્નિ-દ્વીપ-ઉદધિ-દિકરતનિત એ બધાં કુમારોના 9૬-9૬ લાખ, વાયુકમારોના-૯૬ લાખ ભવનો છે. એ રીતે સર્વ સંખ્યા થશે.
તે ભવનો બહારથી ગોળ, અંદી સમચતુરસ, અધdલ ભાગમાં પુણકર્ણિકા સંસ્થાન સંસ્થિત છે. ઉક્ત પ્રકારે ભવનવર્ણન કહેવું - જેમ પ્રજ્ઞાપનાના બીજા સ્થાન પદમાં કહ્યું છે. તે આ રીતે- તે ભવનોની ચારે તરફ ઉંડી અને વિરતીર્ણ ખાઈ અને પરિખા ખોદેલી છે. પ્રાકાર-અટ્ટાલક-કમાડ-તોરણ-પ્રતિદ્વાર-દેશભાગ વડે શોભે છે,
Page #69
--------------------------------------------------------------------------
________________
દેવ/૧૫૨ થી ૧૫૫
૧૨૩
ત્યાં વિવિધ યંત્ર, શતદની, મુસલ, મુસંઢી આદિ છે. • X - X - X • ઈત્યાદિ સૂત્ર પાઠ વૃત્તિકારે નોંધ્યો છે, તેની વ્યાખ્યા -
df - અતિ વ્યક્ત. જે ખાઈ-પરીખાનું અંતર અતિ વ્યસ્ત છે તે ૩rfના. - X - X - વિપુલ - વિસ્તીર્ણ, ખીર - જે ખાઈ, પરિણાનો મધ્ય ભાગ પ્રાપ્ત નથી તે -x - x - પરિણા - ઉપર વિશાળ અને નીચે સંકુચિત. 3 - બંને તરફ સમ. • x x - ૩ટ્ટાન - પ્રાકારની ઉપર મૃત્યાશ્રય વિશેષ, કપાટ - પ્રતોલી દ્વાર - X - તોરણ, પ્રતિદ્વાર-મૂળદ્વારની અંદરના નાના દ્વાર.
નંત - ચંગ, શતબ • મોટી લાકડી કે મહાશિલા પાડે તો સૌ પુરુષોને હણે છે. મુરી • શસ્ત્ર વિશેષ, પરિવરિત-ચોતરફથી વેષ્ટિત, મધ્ય - બીજા વડે લડવું અશક્ય, અયોધ્યવથી કહે છે - સા - સર્વકાળ જય જેમાં છે, તે સદાજયસર્વકાળ જયવાળા તથા સર્વકાળ ગુપ્ત પ્રહરણ અને પુરુષ યોદ્ધા વડે, ચોતરફ નિરંતર પરિવરિત હોવાથી બીજા વડે સહન ન થતાં થોડાં પણ પ્રવેશનો અસંભવ છે. અડતાલીશ કોઠા વડે રચિત, ૪૮-વનમાળામાં સુસજ્જિત, ક્ષેમમય, શિવમય, કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત છે. તે ભૂમિ છાણાદિના ઉપલેપનચી લેપિત છે. ભીંત અને માળા ચૂના વડે સંમાર્જિત છે. મહિત - પૂજિત, ગોશીષ અને સરસકત ચંદનથી થાપા લગાવેલ છે.
જેમાં મંગલકળશો રખાયેલા છે તેવા ભવનો છે. તે ચંદનકળશો વડે શોભે છે એવા તોરણો છે, જે દ્વારના દેશભાગે રહેલા છે. તે ભવનો ઉપરથી નીચે સુધી લટકતી એવી લાંબી, વિપુલ અને ગોળાકાર પુષ-માળાઓથી યુક્ત છે. તથા પંચવર્ણીસુગંધોને છોડતા, પુujજ લક્ષણ પૂજા વડે યુક્ત, કાલાગરુ-પ્રધાન-કુંદરક-તુકના ધૂપની જે મઘમઘતી ગંધ, અહીં-તહીં ફેલાય છે, તેના વડે રમણીય, તથા જેની, શોભન ગંધ છે તે અને ઉત્તમ ગંધ છે, તેના વડે યુક્ત. તેથી જ ગંધવભૂત, સૌરભ્ય અતિશયથી ગંધદ્રવ્યગુટિકા સમાન છે.
[વળી તે ભવનો અપ્સરાઓના સમદાય વડે રમણીયપણે વ્યાપ્ત, તથા દિવ્ય વેણ-વીણા-મૃદંગોના શબ્દો વડે સમ્યક ક્ષોત્ર મનોહારિપણે પ્રકર્ષથી સર્વકાળ શબ્દ કરે છે. સમસ્ત રત્નમય, આકાશ અને સ્ફટિકવત્ સ્વચ્છ, ગ્લણ પુદ્ગલ સ્કંધ નિષ પટવતું, ઘેટલા પટવ મકૃણ, વૃષ્ટ, મૃટ, સ્વાભાવિક જ હિતવણી નિજ, આગંતુક મતના અસંભવથી નિર્મળ, કલંક કે કર્દમ રહિત, નિવય-નિરાવરણનિરપઘાત દિપ્તી જેની છે તેવા, સ્વરૂપથી પ્રભાવાળા, બહાર નીકળતા કિરણાલ, બહાર રહેલ વસ્તુને પ્રકાશ કરતા, મનને પ્રસક્તિકારિણી, દર્શન યોગ્ય-જેને જોતાં ચાને શ્રમ ન લાગે, બધાં જોનારના મનને પ્રાસાદ અનુકૂળતાથી અભિમુખ રૂપવાળા અર્થાતુ અતિ કમનીય, તેથી જ પ્રતિ વિશિષ્ટ રૂપવાળા અથવા પ્રતિક્ષણ નવી-નવી રૂપવાળા આ ભવનો છે.
* * અનંતર ઉકત ભવનોમાં ઘણાં ભવનવાસી દેવો રહે છે, તેને જાતિ
૧૨૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભેદથી કહે છે - અસુર, નાગ, સુવર્ણ આદિ દશ ભેદે છે. તેમના ચિહ્નો ક્રમથી આ રીતે - ચૂડામણિ, નાગની ફેણ, ગરુડ, વજ, પૂર્ણકળશથી અંકિતમુગટ, સિંહ, શ્રેષ્ઠ અશ્વ, શ્રેષ્ઠ હાથી, મગર, વર્તમાનક. તે ભવનવાસી દેવો સુરૂષ, મહદ્ધિક, મહાદ્યુતિક, મહાયશા, મહાબલી, મહાનુભાગ, મહાસૌખ્ય ઈત્યાદિ - X - X - દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે.
મસુર • અસુરકુમાર, એ રીતે નાગકુમારાદિ દશ ભેદ. તેઓ અનુક્રમે ચૂડામણી આદિ ચિહ્નોથી યુક્ત છે. જેના મુગટમાં ચૂડામણિ ચિહ્ન છે તે ચૂડામણિ મુગટ રજની. એ રીતે વૃત્તિકારશ્રીએ અહીં દશે ભવનવાસીને તેમના પોત-પોતાના દર્શના ચિહ્નોથી ઓળખાવેલ છે. • x • વળી તે બધાં કેવા છે? તે કહે છે –
મુપ - જેમનું શોભનરૂપ છે તે - અત્યંત કમનીય રૂપવાળા. મહદ્ધિકાદિ વિશેષણ પૂર્વવતુ. હાર વડે વિરાજિત છાતી વાળા, કટક અને ગુટિત વડે ખંભિત ભુજાવાળા અંગદ, કુંડલ, મૃગંડ, કણપીઠ આભરણને ધારણ કરનારા, વિચિત્ર હસ્તાભરણ વાળા, વિચિત્ર માળા-મુગી યુક્ત, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરેલા, કલ્યાણકારી શ્રેષ્ઠમાળા અને અનુલપનના ધારક, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી વનમાળાના ધારક, દિવ્ય એવા વર્ણ-ગંધ-સ્પર્શ-સંતનન-આકૃતિ-દ્ધિ-ધુતિ-પ્રભાછાયા-અર્ચિ-વેજ-લેશ્યા વડે દશે દિશાઓને પ્રકાશિત કરતા, સુશોભિત કરતા તેઓ સ્વસ્થાનમાં પોત-પોતાના લાખો ભવનો, પોત-પોતાના હજારો સામાનિકો, પોત-પોતાના બાયઅિંશકો, પોત-પોતાના લોકપાલો, અગ્રમહિષીઓ, સૈન્યો, સૈન્યાધિપતિઓ, આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં સ્વસ્વ ભવન-આવાસ-નગરીમાં વસતા ભવનવાસી દેવો અને દેવીઓનું - - - -
આધિપત્ય-અધિપતિકર્મ, રક્ષા કરતા. આ રક્ષા સામાન્યથી આરફાક કરે છે, તેથી કહે છે - પુરનો પતિ તે પુરપતિ, તેનું કર્મ તે પરોપત્ય અર્થાતુ બધાં આત્મીયોનું અગ્રેસરવ, તે અગ્રેસરવ નાયકવ અંતરથી પણ થાય. નાયક-તથાવિધ ગૃહચિંતક સામાન્ય પુરુષ પણ હોય, તેથી કહે છે – વામિત્વ - નાયકત્વ તે નાયકવ, પોષકત્વ વિના પણ થાય, તેથી કહે છે - માતૃત્વ - પોષકવ. તેથી જ મહતરકત્વ પણ મહારકત્વ, કોઈ આજ્ઞાવિકલને પણ સંભવે છે, તેથી કહે છે – આગેશ્વર અને સેનાપતિત્વ. સ્વ સૈન્ય પ્રતિ અદભૂત આજ્ઞા પ્રાધાન્ય. - X • સ્વયં પાલન કરતો.
Hવ - આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત - નિત્યાનુબંધી જે નૃત્ય, ગાન, તંત્રી-તાલ-ગુટિત જે વાજિંત્રો, કુશળ પુરુષો વડે વગાડાતું ઘનમૃદંગ. આ બધાંના મધુર સ્વ વડે દિવ્ય કે પ્રધાન શબ્દાદિ ભોગોને ભોગવતો ત્યાં રહે છે. - X - X -
અસુરકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? એ પ્રમાણે સ્થાનપદમાં જે વક્તવ્યતા છે, તે કહેવી. - x - તે કથન કંઈક આવું છે -
Page #70
--------------------------------------------------------------------------
________________
દેવ/૧૫૨ થી ૧૫૫
૧૫
૧,૮૦,000 યોજન બાહલ્યવાળી આ રક્તપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૩૮,૦૦૦ યોજનમાં આ અસુરકુમાર દેવોના ૬૪લાખ ભવનો કહા છે. તે ભવનો બહારથી વૃત, અંદરથી ચોરસ, નીચે પુકકણિકા સંસ્થાન સંસ્થિત, વિપુલ-ગંભીર ખાત-પરિખા સાવ પ્રતિરૂપ છે. અહીં અસુરકુમાર દેવોના ભવનો કહ્યા છે. અહીં ઘણાં અસુરકુમાર દેવો વસે છે. જેઓ કાળા, લોહિતાક્ષા બિંબ હોઠવાળા, ધવલ પુષ્પદંતવાળા, અશ્વેત કેશવાળા, ડાબા કાનમાં કુંડલને ધારણ કરેલા, આદ્ર ચંદનાનું લિપ્ત ગામવાળા શિલિંઘ પુષ્પ સમાન કિંચિત્ રકત, સંક્લેશ ઉત્પન્ન ન કરનાર, પ્રવર સૂમ વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને સમતિકાંત, બીજી વયને અસંપાત, ભદ્ર, ચૌવનમાં વર્તતા, તલભંગક, ગુટિત અને અન્યાન્ય શ્રેષ્ઠ આભૂષણોથી જડિત નિર્મળ મણી તથા રનોથી મંડિત ભુજાવાળા, દશ મુદ્રિકાથી શોભિત આંગળીઓવાળા, ચૂડામણિ ચિહ્નવાળા, સુરૂપ, મહર્તિક, મહાવુતિક, મહાયશસ્વી, મહાપ્રભાવયુક્ત, મહાસુખી, હાર વડે શોભિત છાતીવાળા ચાવતુ દશે દિશાને ઉધોતીત-પ્રભાસિત કરતા વિચરે છે.
તેઓ ત્યાં પોત-પોતાના લાખો ભવનો યાવત દિવ્ય ભોગોપભોગોને ભોગવતા વિચરે છે. અસુરકુમાર રાજા અને અમુકુમારેન્દ્ર ચમર અને બલિ એવા બે ઈન્દ્રો વસે છે. તે કાળા, મહાનલ સદેશ, નીલ-ગુલિક-ગવલ-પ્રકાશ, વિકસિત શતપત્ર નિર્મળ કંઈક શ્વેત-રક્ત-નામ નયન, ગરુડ જેવી નાસિકાવાળાસ ઉપચિત શિલડવાલ, બિંબફળ જેવા અઘરોઠવાળા, શેત-વિમલ-ચંદ્રખંડ, જામેલ દહીં, શંખ, ગાયનું દૂધ, કુંદ, જલકણ, મૃણાલિકા સમાન ધવલ દંતપંક્તિવાળા, અગ્નિમાં તપાવેલ અને ધોયેલ સોના સમાન લાલ તાળવા અને જીભવાળા, અંજન અને મેઘ સમાન કાળા
ચક રન સમાન રમણીય અને નિષ્પ વાળ વાળા, ડાબા એક કાનમાં કુંડલના ધાકાદિ પૂર્વવત્ કહેવું.
દક્ષિણના અસુકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો કયાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રનપભા પૃથ્વીના ૧,૮૦,૦૦૦ ચોજન મધ્યના ૧,૩૮,000 યોજનમાં દક્ષિણના અસુરકુમાર દેવોના ચોમીશ લાખ ભવનો કહ્યા છે. વર્ણન પૂર્વવતું. ત્યાં ઘણાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો વસે છે. • x • અહીં અસુરકુમાર શr સુરેન્દ્ર ચમર વસે છે. • x • ત્યાં ૩૪-લાખ ભવનાવાસ, ૬૪,૦૦૦ સામાનિક દેવો, 33-ગાયઅિંશક દેવ, ચાર લોકપાલ, સપરિવાર પાંચ અગ્રમહિષી, પ્રણ પર્ષદા, સાત અતિક, સાત અતિકાધિપતિ, ૨,૫૬,000 આત્મરક્ષક દેવો તથા બીજા દક્ષિણ દિશાના દેવો-દેવીનું આધિપત્ય, પૌરોપત્ય કરતાં ચાવત્ વિચરે છે.
આ સૂગપાઠ પ્રાયઃ સુગમ છે. વિશેષ આ - નોદિયવણ fધવોટ્ટા - લોહિતાક્ષરતા અને બિંબવત્ હોઠવાળા. અશ્વેત-કાળા વાળ વાળા. અહીં દાંત અને કેશ વૈરિય જાણવા, સ્વાભાવિક નહીં. વામેયકુંડલધરા - એક કાનમાં કુંડલ ધારણ કરનારા.
૧૨૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) આર્ટ - સસ ચંદનથી અનુલિપ્ત ગામવાળા. સંવત્ - કંઈક. અવિનrન • અત્યંત સુખજનકતાથી થોડાં પણ સંલેશનો અનુત્પાદક. - ૪ -
વય • ઉંમર, પ્રથમ - કુમારસ્વ લક્ષણને ઓળંગી ગયેલ અર્થાત્ તેના છેડે રહેલ અને દ્વિતીય - મધ્ય લક્ષણ વયને ન પામેલ. મ - અતિ પ્રશસ્ય ચીવનમાં વર્તતા. તસ્ત્રાવ - બાહુનું આભરણ, ગુટત - બાહુ રક્ષક, તેમાં જે નિર્મલ - ચંદ્રકાંતાદિ, રત્ન-ઈન્દ્રનીલાદિ તેના વડે મંડિત, જેમને ચૂડામણિ નામે અભૂત ચિહ્ન રહેલું છે તે. અમર બલિ સામાન્ય સૂત્રમાં શું કહે છે ? –
Tના - કૃષ્ણ વર્ણના, આને જ ઉપમા વડે કહે છે – મહાની કોઈ વસ્તુ લોકમાં હોય, તેના સમાન. વન - ભેંસના શીંગડા, તેમના જેવા પ્રકાશ-પ્રતિમાવાળા. * * * * * ગરડ જેવી લાંબી, અકુટિલ, ઉન્નત નાસિકા જેમની છે તે તથા પાંડુર, સંધ્યાકાળભાવિ આક્ત નહીં. શશિશકત-ચંદ્ર ખંડ. વળી જરહિત કે કલંક રહિત, ઘન દહીં, શંખ, ગાયનું દૂધ આદિવ નિર્મળ એવી ધવલ દંતશ્રેણિ જેમની છે તે. તથા અગ્નિ વડે ધમીને પછી ધોઈને નિર્મળ કરેલ, તપનીય, લાલ સુવર્ણ જેવા હાથપગના તળીયા, તાળવું અને જીભ જેના છે તે. અંજન-વષfકાળના મેઘવત્ કૃણચક રનવત્ મણીય અને નિષ્પ વાળવાળા.
ચમર સૂત્રની પર્ષદા વિશેષને હવે કહે છે - • સૂત્ર-૧૫૬ :
ભગવના અસુરેન્દ્ર અસુરાજની કેટલી પર્વદા છે ? ગૌતમ / પ્રણસમિતા, ચંડા, જાતા, આત્યંતર તે સમિતા, મધ્યા ચંડા અને બાહ્યા તે જતા કહેવાય છે.
- ભગવાન્ ! અસુરેન્દ્ર સુરરાજ ચમરની અત્યંતર પર્ષદાની કેટલા હજાર દેવો કહ્યા છે? મધ્યમાની અને બાહ્ય પદાના કેટલા હજાર દેવો કહ્યા છે? ગૌતમ! અસુરેન્દ્ર ચમરની અગ્નેતર પાર્ષદામાં ૨૪,ooo મધ્યમ પર્ષદાની ૨૮,ooo અને બાહ્ય પદામાં ૩૨,૦૦૦ દેવો છે. ભગવાન ! આસુરાજ અસુરેનદ્ર ચમરની અસ્વંતર-મધ્યમ અને બાહ્ય પદામાં કેટ-કેટલા સો દેવીઓ છે? ગૌતમ ! અસુરરાજ આસુરેન્દ્ર ચમરની અત્યંતર પર્ષદામાં ૩૫o, મધ્યમ પNEામાં-Boo અને બાહ્ય પદામાં ર૫o દેવીઓ કહેલી છે.
ભગવાન ! આસુરેન્દ્ર અસુરરાજ ચમરની અભ્યતર દિશાના દેવોની-મધ્યમ પષદીય દેવોની - બાહ્ય પdદીય દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છે? અભ્યતમધ્યમ-બાહ્ય દાની દેવીની કેટલો કાળ સ્થિતિ કહી છે? ગૌતમ! અસુરેન્દ્ર ચમરની અભ્યતર પર્ષદાના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમ, મયમ પર્મદાના દેવોની બે પલ્યોપમ, બાહા પર્ષદાના દેવોની દોઢ પલ્યોપમ સ્થિતિ છે. દેવીઓમાં આવ્યંતરની દોઢ, મધ્યમની એક અને બાહ્ય પર્ષદાની અડધો પલ્યોપમની છે.
ભગવાન ! એમ કેમ કહેવાય છે કે – સુરેન્દ્ર ચમરની ત્રણ પર્વદા કહી
Page #71
--------------------------------------------------------------------------
________________
૩/દેવ/૧૫૬
૧૨૭ છે – સમિતા, ચંડા, પાયા ઈત્યાદિ ? ગૌતમ! અસુરાજ આસુરેન્દ્ર ચમરની અભ્યતર દિશાના દેવો બોલાવાતા જલ્દી આવે છે, બોલાવ્યા વિના નહીં, મધ્યમ
પદાના દેવો બોલાવતા પણ આવે, ન બોલાવતા પણ આવે છે. બાહ્ય દાના દેવો ન બોલાવા છતાં જલ્દી આવે છે. ગૌતમ! બીજું એ કે - આસુરેન્દ્ર આસુરાજ ચમર કોઈ ઊંચ-નીચ કુટુંબ કાર્ય ઉત્પન્ન થતાં અત્યંતર દા સાથે વિચારણા કરે છે, તેમની સંમતિ લે છે. મધ્યમ પર્ષદાને પોતે નિશ્ચિત કરેલ કાર્યની સૂચના આપીને તેમને સ્પષ્ટતા સહિત કારણાદિ સમજાવે છે, બાહ્ય
દાને આજ્ઞા આપતા વિચરે છે. તેથી હે ગૌતમ! એમ કહેવાય છે કે સુરેન્દ્ર અસુરરાજ ચમરની ત્રણ પેદા છે. ઈત્યાદિ - ૮ - ૪ -
• વિવેચન-૧૫૬ :
અસુરકુમાર રાજ સુરેન્દ્ર ચમરની ત્રણ પર્ષદા છે. * * * તેમાં આવ્યંતર પર્ષદા ‘સમિતા’ નામે છે. મધ્યમિકા ‘ચંડા” નામે અને બાહ્યા “જાતા' નામે છે. ચમરેન્દ્રની અત્યંતર-મધ્યમ અને બાહ્ય પર્ષદામાં કેટલા-કેટલા દેવો છે? ઈત્યાદિ પ્રશ્નો અને તેના ઉત્તરો વૃત્તિકારે નોંધ્યા તે સૂત્રાર્થ મુજબ જ છે. •x• x • એ પ્રમાણે જ ત્રણે પર્ષદાના દેવો અને દેવીની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર પણ વૃત્તિકારશ્રીએ નોધેલ છે. જે સૂકાર્યમાં લખ્યા પ્રમાણે હોવાથી અહીં પુનરુક્તિ કરી નથી. જો કે વૃત્તિકારશ્રી નોંધે છે કે - જો કે અહીં ઘણાં વાંચના ભેદો છે, તેથી સૂગ અક્ષરનું જ વિવરણ કર્યું છે. • • હવે અત્યંતરિકાદિના વ્યપદેશનું કારણ કહે છે -
અમરેન્દ્રની ત્રણ પર્ષદા સમિતાચંડા-જાતા આદિ કેમ કહેવાય છે ? - ૪ - અત્યંતર પર્ષદાના દેવો વાહિતા - બોલાવતા, - શીઘ આવે છે. મધ્યાહન • ન બોલાવેલા નહીં. આના દ્વારા તેમનું ગૌરવ કહ્યું. મધ્યમ પર્ષદાના દેવો બોલાવતા પણ આવે, ન બોલાવતા પણ આવે. કેમકે મધ્યમપતિપત્તિ વિષય છે. બાહ્ય પર્ષદાના દેવો ન બોલાવવા છતાં જલ્દી આવે છે. કેમકે તેઓ એવા ગૌરવને યોગ્ય નથી. વળી શોભન-અશોભન કૌટુંબિક કાર્યોમાં અત્યંતર પર્ષદા સાથે સંમતિ-સંપનુબહલથી વિચરે છે. અહીં સંમતિ-ઉત્તમ મત્તિ વડે, સંપ્રશ્ન-પર્યાલોચન બહલ.
જે અત્યંતર પર્ષદા સાથે જે પર્યાલોચના કરી તે કર્તવ્યપણે માધ્યમિક ૫ર્મદા સાથે કર્તવ્યપણે નિશ્ચિત કરે છે. - x - બાહ્ય પર્ષદા-જે અત્યંતર પર્ષદા સાથે પર્યાલોચન કરેલ છે, મધ્યમા સાથે ગુણદોષ પ્રપંચ કથનની વિસ્તારેલ છે તેને બાહ્ય પર્વદા આજ્ઞા પ્રધાન થઈને અવશ્ય કર્તવ્યપણે નિરૂપતા રહે છે. જેમકે તમારે આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી.
આ રીતે એકાંત ગૌસ્વને યોગ્ય છે, જેની સાથે ઉત્તમ મતિવથી સ્વ૫ કાર્ય પણ પ્રથમથી પર્યાલોચે છે, તે ગૌરવ વિષયમાં પર્યાલોચનામાં અત્યંત અત્યંતર વર્તે છે તેથી અત્યંતર, * * * પછી જે પર્યાલોચનાના મધ્યમ ભાણે વર્તે છે, તે મધ્યમિકા અને જે ગૌરવને યોગ્ય નથી - X - X - જેને માત્ર આદેશ અપાય છે તે ગૌસ્વને
૧૨૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) અયોગ્ય અને પરલોચનાના બાહ્ય ભાગે વર્તે છે, તે બાહ્ય.
હવે -x - ઉપસંહાર કરે છે. જે સમિતા-ચંડા-જાતા નામો છે, તે બીજા કારણે છે. તે કારણો બીજા ગ્રંથોથી જાણવા. અહીં વૃત્તિકાર શ્રી સંગ્રહણી ગાથા નોંધે છે, જેમાં પર્ષદાના દેવાદિની સંખ્યા કહી છે.
• સૂત્ર-૧૫૭ :
ભગવન! ઉત્તર દિશાના અસુકુમારના ભવનો ક્યાં કહ્યા છે? ‘ાનપદ' અનુસાર “બલી' સુધી કહેવું. અહીં વૈરોચનેન્દ્ર સ્વરોચનરાજ બલિ નિવાસ કરે છે, યાવતુ વિચરે છે.
ભગવન વૈરોગનેન્દ્ર વૈરોચન રાજ બલિની કેટલી પર્વદા કહી છે ? ગૌતમાં ત્રણ-સમિતા, ચંડા, જયા. અભ્યતરિકા-સમિતા, મધ્યમિકો-ચંડા, બાહ્ય-જાયા.
રોગનેન્દ્ર વૈરોચનરાજ બલિની અત્યંતર પપદાના કેટલા હજાર દેવો છે ? મધ્યમાં પદાના કેટલા હજાર દેવો છે? યાવતુ બાહ્ય પર્ષદાની કેટલી સો. દેવીઓ છે ? ગૌતમ વૈરોયનેન્દ્ર બલિની અત્યંતર પર્ષદાના ૨૦,ooo દેવો છે, મધ્યમાં પદિાના ર૪,ooo દેવો છે, બાહ્ય પર્મદાના ૨૮,ooo દેવો છે. દેવીઓ અષ્ણુતર પદામાં ૪પ, મયમાં પદમાં ૪oo, બાહ્ય પદામાં ૩૫o હેલી છે.
બલિની સ્થિતિની પ્રચછા યાવતુ બાહ્ય પર્મદાની દેવીની કેટલી કાળની સ્થિતિ છે ? ગૌતમ વૈરોગનેન્દ્ર બલિની અત્યંતર પર્ષદાના દેવોની સાડા ત્રણ પલ્યોપમ, મધ્યમ પર્મદાની ત્રણ પલ્યોપમ, બાહ્ય પર્ષદાની અઢી પલ્યોપમ સ્થિતિ કહી છે. દેવીઓમાં અત્યંતર પર્ષદાની અઢી પલ્યોપમ, મધ્યમા પNEાની બે પલ્યોપમ અને બાહ્ય પાર્ષદાની દોઢ પલ્યોપમ સ્થિતિ કહી છે, શેષ કથન અસુરકુમાર રાજ અસુરેન્દ્ર ચમર મુજબ જાણવું.
• વિવેચન-૧૫૩ :
ભગવત્ : ઉત્તર દિશાના અસુરકુમારના ભવનો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા ‘સ્થાન’ પદમાં કહ્યા મુજબ છે. -x - તે આ પ્રમાણે - ઉત્તરીય સુરકુમારો
ક્યાં વસે છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે આ ૧,૮૦,ooo યોજના રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના એક-એક હજાર યોજન વર્જીને મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ ઉત્તર દિશાના અસુરકુમાર દેવોના ત્રીસ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત, અંદરથી ચોરસ, બાકી દક્ષિણ દિશા મુજબ કહેવું. અહીં બલીન્દ્ર વસે છે. તે કાળા, મહાનલ સદેશ ચાવત્ પ્રભાસે છે.
તે ત્યાં ત્રીસ લાખ ભવનોમાં ૬૦,૦૦૦ સામાનિક ચાવતુ ૨,૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ ઉત્તર દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતા યાવતું વિચારે છે. બધું પૂર્વવતું.
હવે પર્ષદા નિરૂપણાર્થે સૂગ છે, બધું પૂર્વવતું. માત્ર અહીં દેવ-દેવીની સંખ્યા
Page #72
--------------------------------------------------------------------------
________________
૩/દેવ/૧૫૭
સ્થિતિમાં ભેદ છે. જે સૂત્રકારશ્રીએ બતાવેલ છે. • સૂત્ર-૧૫૮ :
નાગકુમાર દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? ‘સ્થાનપદ' મુજબ સાતત્ દક્ષિણ દિશાના પણ પૂછવા જોઈએ. સાવત્ ધરણ. અહીં નાગકુમારે નાગકુમાર રાજા વસે છે, યાવત્ વિચરે છે.
૧૨૯
ભગવન્ ! નાગકુમારરાજા નાગકુમારેન્દ્ર ધરણની કેટલી પર્યાદાઓ છે? ગૌતમ ! ત્રણ, સમરમાં કહ્યા મુજબ બધું કહેવું. ભગવન્ ! ધરણેન્દ્રની અત્યંતર પર્યાદામાં કેટલા હજાર દેવો છે? યાવત્ બાહ્ય પર્યાદામાં કેટલી દેવી છે ? ગૌતમ ! નાગકુમારાજ નાગકુમારેન્દ્ર ધરણની અત્યંતર પર્યાદામાં ૬૦,૦૦૦ દેવો, મધ્યમ પર્યાદામાં ૭૦,૦૦૦ દેવો, બાહ્ય પર્યાદામાં ૮૦,૦૦૦ દેવો છે. આતર પર્યાદામાં ૧૭૫ દેવીઓ, મધ્યમમાં ૧૫૦, બાહ્યમાં ૧૨૫ દેવીઓ છે.
ધરણેન્દ્રની અત્યંતર પર્યાદામાં દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છે ? મધ્યમ પર્યાદામાં દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? બાહ્ય પર્યાદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? આત્યંતર-મધ્યમ-બાહ્ય પર્યાદાની દેવીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ધરણેન્દ્રની અત્યંતર પર્યાદાના દેવોની સાતિરેક અર્થ પલ્યોપમની સ્થિતિ છે. મધ્યમ પર્યાદાના દેવોની અદ્ધ પલ્યોપમ સ્થિતિ છે, બાહ્ય પર્યાદાના દેવોની દેશોન અર્ધ પલ્યોપમ સ્થિતિ છે, અત્યંતર પદાની દેવીની સ્થિતિ દેશોન અપોપમ છે. મધ્યમ પર્યાદાની સાતિરેક સતુભગિ પલ્યોપમ, બાહ્ય પદાની દેવીની તુગિ પલ્યોપમ સ્થિતિ છે. શેષ કથન સમરેન્દ્ર સમાન છે. ઉત્તર દિશાના નાગકુમારો સ્થાન પદ મુજબ કહેવું.
ભગવન્ ! નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદની અત્યંતર પર્યાદામાં
કેટલા હજાર દેવો છે ? મધ્યમ પર્યાદામાં કેટલા હજાર દેવો છે ? બાહ્ય પર્યાદામાં કેટલા હજાર દેવો છે ? અત્યંતર-મધ્યમ-બાહ્ય પર્યાદામાં કેટલા સો દેવીઓ છે ? ગૌતમ ! નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદની અત્યંતર ૫ર્યાદામાં ૫૦,૦૦૦ દેવો છે, મધ્યમા પર્યાદામાં ૬૦,૦૦૦ દેવો છે, બાહ્ય પર્યાદામાં ૩૦,૦૦૦ દેવો છે. અાંતર પદામાં ૨૨૫ દેવી, મધ્યમા પદિમાં ૨૦૦ દેવી, બાહ્ય પદામાં ૧૭૫ દેવીઓ કહેલી છે.
ભગવન્ ! નાગકુમારરાજ નાગકુમારે ભૂતાનંદની અન્વંતર પદાના દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? યાવત્ બાહ્ય પર્યાદાની દેવીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ભૂતાનંદેન્દ્રની અત્યંતર પર્યાદાના દેવોની સ્થિતિ દેશોન પલ્યોપમ છે, મધ્યમ પર્યાદાના દેવોની સાતિરેક અપિલ્યોપમ સ્થિતિ છે. બાહ્ય પર્યાદાના દેવોની અર્ધપોપમ સ્થિતિ છે, બાહ્ય પર્ષદાના દેવીની સ્થિતિ સાતિરેક ચતુગિ પલ્યોપમ છે, મધ્યમા પર્યાદાના દેવીની દેશોન અર્ધ પલ્યોપમ સ્થિતિ છે, અત્યંતર પપદાની દેવીની અપિલ્યોપમ સ્થિતિ છે. શેષ કથન સમરેન્દ્ર 18/9
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
મુજબ જાણવું.
બાકીના વેણુદેવથી મહાઘોષ પર્યન્તનું કથન સ્થાન પદની વક્તવ્યતા મુજબ સંપૂર્ણ કહેવું. ધરણ અને ભૂતાનંદની પર્યાદા માફક બાકીના ભવનપતિ કહેવા. ધરણ માફક દક્ષિણ દિશાના, ભૂતાનંદ માફક ઉત્તર દિશાના ઈન્દ્રો કહેવા. પરિમાણ-સ્થિતિ પણ જાણવા.
• વિવેચન-૧૫૮ :
નાગકુમાર દેવોના ભવનો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાન’ નામક બીજા પદમાં કહ્યા મુજબ જાણવું. - ૪ - તે આ રીતે - ભગવન્ ! નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના - ૪ - મધ્યના ૧,૩૮,૦૦૦ યોજનમાં વસે છે. અહીં નાગકુમાર દેવોના ૮૪-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો યાવત્ પ્રતિરૂપ કહ્યા છે. અહીં નાગકુમાર દેવોના ભવનો કહ્યા, તેમાં ઘણાં મહદ્ધિક, મહાધુતિક દેવો વસે છે. બાકી બધું ઔધિક મુજબ યાવત્ વિચરે છે. અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારેન્દ્ર વસે છે, બાકી ઔધિક મુજબ જાણવું.
ભગવન્ ! દક્ષિણના નાગકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં - ૪ - વસે છે. અહીં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ૪૪-લાખ ભવનો કહેલા છે. તે ભવનો બહારથી વૃત્ત યાવત્ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ભવનો છે. અહીં ઘણાં મહદ્ધિક દાક્ષિણી નાગકુમારો વસે છે યાવત્ વિચરે છે. અહીં ધરણેન્દ્ર રહે છે. તે ત્યાં ૪૪ લાખ ભવનાવાસ, ૬૦૦૦ સામાનિકો, ૩૩-ત્રાયત્રિંશક દેવો, ચાર લોકપાલ, છ અગ્રમહિષી, ત્રણ પર્વદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ આદિનું આધિપત્ય કરતા વિચરે છે.
હવે પર્મદા નિરૂપણ - પૂર્વવત્ છે. વિશેષ એ કે - અત્યંતર ૫ર્ષદામાં ૬૦,૦૦૦
દેવો છે ચાવત્ બાહ્ય પર્ષદામાં ૧૨૫ દેવી છે. - ૪ - ૪ - અત્યંતર પર્મદાના દેવોની સ્થિતિ સાતિરેક અદ્ધ પલ્યોપમ છે ઈત્યાદિ - ૪ - x - બધું સૂત્રાર્થ મુજબ કહેવું.
.
ભગવન્ ! ઉત્તરના નગાકુમારોના ભવનો ક્યાં છે ? ઈત્યાદિ. પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાન’ નામક પદ મુજબ કહેવું. તે આ પ્રમાણે – ભગવન્ ! ઉત્તલ્લિ નાગકુમારો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર આ રત્નપ્રભા પૃથ્વીના મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં ઉત્તલ્લિ નાગકુમારના ૪૦ લાખ ભવનાવાસ કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત યાવત્ દક્ષિણવત્ કહેવું. અહીં ભૂતાનંદ નાગકુમારેન્દ્ર વસે છે - ૪ - તે ત્યાં ૪૦-લાખ ભવનોનું ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ વિચરે છે.
પર્યાદા નિરૂપણ - ભૂતાનંદની પર્યાદા પૂર્વવત્ વિશેષ એ કે અત્યંતર પર્યાદામાં ૫૦,૦૦૦ દેવો ઈત્યાદિ સંખ્યા સૂત્રાર્થ મુજબ જાણવું તથા અત્યંતર પર્ષદાના દેવોની સ્થિતિ દેશોન પલ્યોપમ ઈત્યાદિ સંખ્યા સૂત્રાર્થ મુજબ જાણવી, બાકી પૂર્વવત્.
નાગકુમાર રાજ સિવાયના વેણુદેવાદિથી મહાઘોષ સુધીની વક્તવ્યતા પ્રજ્ઞાપનાના “સ્થાનપદ” મુજબ કહેવું. તે આ પ્રમાણે - સુવર્ણકુમાર દેવોના ભવનો ક્યાં છે ?
Page #73
--------------------------------------------------------------------------
________________
3/દેવ/૧૫૮
૧૩૧
તે દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી મળે - x છે. અહીં સુવર્ણકુમાર દેવોના ૭૨-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત ચાવત્ પ્રતિરૂપ છે. અહીં સુવર્ણકુમારના ભવનો છે, તેમાં ઘણાં સુવર્ણકુમાર દેવો વસે છે, બાકી ઔધિક મુજબ જાણવું. વેણુદેવ અને વેણુદાલી આ બે સુવર્ણકુમારેન્દ્રો ત્યાં વસે છે યાવતું વિચારે છે.
દક્ષિણદિશાના સુવર્ણકુમારોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વી મધ્યે ૧,૩૯,૦૦૦ યોજનમાં દક્ષિણ દિશાના સુવર્ણકુમારના ૩૮-લાખ ભવનો કહ્યા છે તે ભવનો ચાવતુ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણી સુવર્ણકુમારના ભવનો છે. તેમાં ઘણાં દક્ષિણી સુવર્ણકુમારો વસે છે. અહીં વેણુદેવ સુવર્ણકુમારેન્દ્ર વસે છે. તેઓ મહદ્ધિક યાવત પ્રભાસે છે. તેઓ ત્યાં ૩૮ લાખ ભવનોનું ચાવતું વિચારે છે. પપૈદા કચન ધરણવત્ છે.
ભગવનું ! ઉતરના સુવર્ણકુમારના ભવનો ક્યાં છે ? તે દેવો કયાં વસે છે ? ગૌતમ ! આ રનપ્રભાસ્કૃતી મળે ૧,૩૮,ooo યોજનમાં ઉત્તરિલ્લ સુવર્ણકુમાર દેવોના ૩૪-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત યાવતુ પ્રતિરૂપ છે. અહીં ઘણાં સુવર્ણકુમારો વસે છે. અહીં મહર્બિક એવો સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમાર રાજ વસે છે. તે ત્યાં ૩૪-લાખ ભવનાવાસનું બાકી નાગકુમારવત્ કહેવું. પર્ષદા વક્તવ્યતા ભૂતાનંદવત્ સંપૂર્ણ કહેવી.
સવર્ણકમારવત બાકીનાની વકતવ્યતા કહેવી. વિશેષ આ - અસુરના-૬૪, નાગના-૮૪, સુપના-૨, વાયુના-૯૬, દ્વિપ-
દિઉદધિ-વિધુત-રાનિત-અગ્નિકુમારની પ્રત્યેકના ૩૬-લાખ ભવનો છે. દક્ષિણ દિશાના અસુરના-૩૪, નાગના-૪૪, સુવર્ણના-૩૮, વાયુના-૫૦, હીપાદિ છ ના ૪૦-૪૦ લાખ ભવનો છે. ઉત્તર દિશાના
સુરખા-30, નાગ-૪૦, સુવર્ણ-૩૪, વાયુ-૪૬, બાકીના છ ના પ્રત્યેકના 3૬-૩૬ લાખ ભવનો છે.
ઈન્દ્રોના નામ આ પ્રમાણે છે :- ચમર, ધરણ, વેણુદેવ, હરિકંત, અગ્નિશીખ, પૂર્ણ, જલકાંત, અમિત, વેલંબ અને ઘોષ તથા બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસ્સહ, અનિમાણવ, વિશિષ્ટ, જલપભ, અમિતવાહન, પ્રભંજણ, મહાઘોષ સામાનિક દેવો ચમરના ૬૪,૦૦૦, બલિનાં ૬૦,૦૦૦, બાકીના બધા છ-છ હજાર. આત્મરક્ષક દેવો તેનાથી ચાર ગણાં જાણવા. * * *
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર @ હવે વ્યંતરની વક્તવ્યતા છે.
- X - X - X - X - • સૂત્ર-૧૫૯ -
ભગવન વ્યતર દેવોના ભવન (ભૌમેય નગરો] ક્યાં કહ્યા છે ? ‘સ્થાનપદ’ મુજબ કહેવું. ચાવતું વિચરે છે.
ભગવન્! પિશાચ દેવોના ભવનો ક્યાં છે ? સ્થાન પદમાં કહી મુજબ જાણવું યાવતું વિચારે છે. ત્યાં કાલ અને મહાકાલ નામે બે પિશાચકુમાર રાજ વસે છે યાવન વિચરે છે.
ભગવાન ! દક્ષિણિલ્લ પિશાચકુમારના ભવનો ક્યાં છે ? યાવત્ વિવારે છે. અહીં પિશાચકુમારાજ, પિશાચકુમારેન્દ્ર કાલ વસે છે. તે મહર્તિક છે ચાવવું વિચરે છે.
ભગવાન ! પિશાચકુમારરાજ પિશાચકુમારેન્દ્ર કાળની કેટલી પર્ષદા છે ? ગૌતમ ત્રણ - ઈશા, ગુટિતા, દેઢથા, આતરિકા-ઈસા, મધ્યમિકા–કુટિતા, બાહ્યા-બ્દઢરથા.
ભગવાન ! પિશાચકુમારેન્દ્ર કાલની વ્યંતર પાર્ષદામાં કેટલાં હજાર દેવો છે ? યાવત બાહ્ય પદામાં કેટલા સો દેવીઓ છે? ગૌતમ ! પિશાચેન્દ્ર કાળની અભ્યતર પદિમાં ૯ooo, મધ્યમ પદિામાં ૧૦,ooo, બાહ્ય પર્ષદામાં ૧૨,ooo દેવો છે. અસ્વંતર-મધ્યમ અને બાહ્ય ત્રણે પર્ષદામાં ૧oo-૧oo દેવીઓ છે.
ભગવાન ! પિશાચેન્દ્ર કાળની અત્યંતર પપદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? મધ્યમ પર્ષદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? બાહ્ય પર્ષદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? ચાવતું બાહ્ય પર્ષદાની દેવીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! પિશાચેન્દ્ર કાળની અત્યંતર દાના દેવોની અદ્ધપલ્યોપમ, મધ્યમ દિના દેવોની દેશોન અર્ધ પલ્યોપમ, બાહ્ય પર્ષદાના દેવોની સાતિરેક ચતુભગિ પલ્યોપમ સ્થિતિ છે. અત્યંતર દાની દેવીની સાતિરેક ચતુભગિ પલ્યોપમ, મધ્યમ પર્મદાની દેવીની ચતુભગ પલ્યોપમ, બાહ્ય પર્ષદાની દેવીની દેશોન ચતુભગ પલ્યોપમ સ્થિતિ કહી છે. શેયકથન ચમરવ કહેવું. એ પ્રમાણે ઉત્તરના વ્યંતરો પણ કહેવા. એ પ્રમાણે ગીતયશ પણd કહેવું. -
• વિવેચન-૧૫૯ :
ભગવન્! વ્યંતર દેવોના ભૌમેય નગરો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા “સ્થાન” પદ મુજબ કહેવું. તે આ રીતે - ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના અંતમાં કાંડના ૧૦૦૦ યોજન બાહરચના ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને મદવેના ૮૦૦ યોજનોમાં અહીં વ્યંતરોના તિછ અસંખ્ય લાખ ભૌમેય નગરાવાસ હોય છે. તે ભૌમેય નગરો બહારથી વૃત, અંદરથી ચોરસ, નીચે પુકરકર્ણિકા સંસ્થાન સંસ્થિત છે. તેની ચોતરફ ઉંડી અને વિસ્તીર્ણ ખાઈ અને પરિખા ખોદેલી છે. તે યથાસ્થાને
0
- X
- X
- X
- X
- X
- 0
Page #74
--------------------------------------------------------------------------
________________
૩/દેવ/૧૫૯
પ્રાકાર, અટ્ટાલક, કપા, તોરણ, પ્રતિદ્વારોથી યુક્ત છે. ઈત્યાદિ વર્ણન * * * x * ચમર સૂત્રવત્ સમજી લેવું ચાવત્ તે ભૌમેય નગરો પ્રાસાદીય, દર્શનીય આદિ છે.
ત્યાં ઘણાં વ્યંતર દેવો વસે છે. જેમકે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ભુજગપતિ મહાકાય ગંધર્વગણ અને નિપુણ ગંધર્વગીતરમણ અણપત્તિ, પણપન્નિ, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહામંદિત, કુહંડપતંગ દેવા ચંચલ ચપલ ચિત્ત ક્રીડન અને પરિહાસ પ્રિય હોય છે. ગંભીર હાસ્ય, ગીત, નૃત્યમાં તેમની અનુરક્તિ રહે છે. વનમાળા, કલગી, મુગટ, કુંડલ અને ઈચ્છાનુસાર વિર્વિત આભૂષણોથી તેઓ મંડિત રહે છે. સર્વઋતુક સુગંધી પુષ્પોથી રચિત, લાંબી, શોભનીય, સુંદર અને ખીલતી વનમાળાથી તેમનું વક્ષ:સ્થળ શોભે છે. પોતાની કામનાનુસાર કામભોગોને સેવે છે. ઈચ્છા અનુસાર રૂપ અને દેહના ધારક, વિવિધ વર્ણી વેશભૂષા કરે છે.
તેમને પ્રમોદ, કંદર્પ, કલહ, કેલિ, કોલાહલ પ્રિય છે તેમનામાં હાસ્ય, બોલચાલ ઘણાં હોય છે. તેમના હાથોમાં ખડ્ગ, મુદ્ગર, શક્તિ અને ભાલા પણ રહે છે. તેઓ અનેક મણિ અને રત્નોના વિવિધ ચિહ્નવાળા હોય છે. તેઓ મહર્ષિક, મહાધુતિમાત્, મહાયશસ્વી, ઈત્યાદિ, હારથી શોભિત વક્ષ:સ્થળવાળા યાવત્ દશે દિશાઓને ઉધોતીત અને પ્રભાસીત કરતા વિચરણ કરે છે.
૧૩૩
તેઓ ત્યાં પોત-પોતાના લાખો ભોમેજ્જ નગરાવાસ, હજારો સામાનિકો, અગ્રમહિષીઓ, પર્ષદાઓ, સૈનિકો, સૈન્યાધિપતિ, આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વ્યંતર દેવ-દેવીઓનું આધિપત્ય યાવત્ ભોગવતા વિચરે છે. પ્રાયઃ સુગમ છે. વિશેષ આ પ્રમાણે –
માય - મહોરગ. ગંધર્વગણ - ગંધર્વ સમુદાય. કેવો ? નિપુણ - પરમ કૌશલયુક્ત, ગંધર્વ-ગંધર્વજાતીય દેવો, તેમના જે ગીત, તેમાં જેમની રતિ છે તે. આવા વ્યંતરોના આઠ મૂળ ભેદો અને આઠ અવાંતર ભેદો - ‘અણપશ્ચિક’ આદિ છે. આ સોળે વ્યંતર દેવો કેવા છે ? અનવસ્થિત ચિત્તવાળા, અતિશય ચપળ, વિવિધ ક્રીડા અને પરિહાસ જેમને પ્રિય છે તેવા. ગંભીર હસિત, ગીત, નર્તનમાં જેમની રતિ
છે તેવા. વનમાલામય શેખરવાળા મુગટ અને કુંડલ તથા સ્વચ્છંદ વિકુર્વિત આભૂષણોને ધારણ કરે છે તથા સર્વ ઋતુવર્તી સુગંધી ફૂલોથી શોભિત લાંબી, શોભતી, કમનીય, અમુકુલિત, અમ્લાન પુષ્પમસી વિચિત્ર વનમાળા હ્રદયે ધારણ કરે છે. તેઓ સ્વેચ્છાચારી છે. જામ - સ્વેચ્છાથી, જામ - મૈથુનસેવા જેમને છે તે મામા - અનિયતકામા. સ્વેચ્છાથી રૂપ અને ઈચ્છિત દેહને ધારણ કરનારા, તે કામરૂપદેહધારી.
- X + X + X - વર્ષ - કામોદ્દીપન વચન ચેષ્ટા, હૈં - રાટિ, કેલિ-ક્રીડા, કોલાહલ-બોલ. અતિ પ્રભૂત હાસ્ય-બોલ યુક્ત, હાથમાં અસિ, મુદ્ગર, શક્તિ, કુંતવાળા, મળિ - ચંદ્રકાંતાદિ, રત્ન - કર્કેતનાદિ, અનેક મણિ-રત્નો વડે નિયુક્ત
ચિહ્નવાળા.
ભગવન્ ! પિશાચ દેવોના ભૌમેય નગરો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાનપદ'
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
મુજબ જાણવું. તે આ રીતે – ભંતે ! પિશાચ દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના રજતમય કાંડના ૧૦૦૦ યોજન બાહલ્યના ઉપર-નીચેના ૧૦૦
૧૦૦ યોજન છોડી વચ્ચેના ૮૦૦ યોજનોમાં પિશાચ દેવોના તિર્થા અસંખ્યાતા ભોમેજ્જ
૧૩૪
નગરો છે તે ભોમેજ્જનગરો બહારથી વૃત્ત, ઈત્યાદિ ઔધિકવત્ કહેવું. ત્યાં ઘણાં પિશાચ દેવો વસે છે. કાલ, મહાકાલ નામે બે પિશાચેન્દ્રો વસે છે ઈત્યાદિ.
ભગવન્ ! દાક્ષિણિલ્લ પિશાચોના ભોમેજ્જ નગરો ક્યાં છે? યાવત્ તે બહારથી વૃત્ત આદિ ઔધિવત્ કહેવું. અહીં પિશાચોના ભોમેજ્જ નગરો કહ્યા છે. ભગવન્ ! દાક્ષિણિલ્લ પિશાચદેવો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીના રજતમય કાંડના મધ્યના ૮૦૦ યોજનોમાં દાક્ષિણિલ્લ પિશાચદેવોના ભૌમેય નગરો છે. ત્યાં ઘણાં દાક્ષિણિલ્લ પિશાચ દેવો વરસે છે. ત્યાં કાલ પિશાચેન્દ્ર રહે છે. તે ત્યાં તિર્છા અસંખ્યાતા લાખ ભૌમેય નગરો, ૪૦૦૦ સામાનિક, ચાર અગ્રમહિષી સપરિવાર, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવાદિનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે.
પર્મદા નિરૂપણ-ભગવન્ ! પિશાચેન્દ્ર કાળની કેટલી પર્ષદા છે ? ગૌતમ ! ત્રણ. ઈસા-ત્રુટિતા-દૃઢ રથા ઈત્યાદિ પૂર્વવત્. દેવ-દેવીની સંખ્યા આદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા - ૪ - ૪ - ભગવન્ ! ઉત્તલ્લિ પિશાચના ભૌમેય નગરો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? દાક્ષિણિલ્લ જેવી જ વક્તવ્યતા કહેવી. એ રીતે પિશાચ માફક ભૂતથી ગંધર્વ સુધી કહેવું. ભૂતના-સૂરૂપ અને પ્રતિરૂપ, યક્ષના પૂર્ણભદ્ર-માણિભદ્ર, રાક્ષસના ભીમ-મહાભીમ, કિંનના કિંન-કિંપુરુષ, કિંપુરુષના સત્પુરુષ-મહાપુરુષ,
મહોરગના અતિકાય-મહાકાય, ગંધર્વના ગીતરતિ-ગીતયશ. ૦ એ પ્રમાણે વ્યંતરો કહ્યા.
Page #75
--------------------------------------------------------------------------
________________
3/દેવ/૧૬૦
છે હવે જ્યોતિકોને કહે છે છે.
– X - X - X - X – • સૂત્ર-૧૬૦ -
ભગવાન ! જ્યોતિક દેવોના વિમાનો ક્યાં કહેલા છે ? ભગવાન ! જ્યોતિષ દેવો જ્યાં વસે છે ? ગૌતમ દ્વીપ સમુદ્રોથી ઉપર, રતનપભા પૃવીના બહુરામરમણીય ભૂમિ ભાગથી 90 યોજન ઉપર ગયા પછી ૧૧૦ યોજન પ્રમાણ ઉંચાઈરૂપ ક્ષેત્રમાં તિછf જ્યોતિક દેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ કહા છે. તે વિમાનો અદ્ધ કપિચ્છક સંસ્થાન સંસ્થિત છે. એ રીતે થાનપદમાં કહ્યા મુજબ ચાવતું ત્યાં ચંદ્ર અને સૂર્ય જ્યોતિન્દ્ર, જ્યોતિષરાજ નિવાસ કરે છે. તેઓ મહર્તિક યાવતું ભોગ ભોગવતા વિચરે છે.
- ભગવાન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની કેટલી પર્ષદાઓ કહી છે ? ગૌતમ ! ત્રણ પર્ષદા - તુંબા, કુટિતા, પેલ્યા. અત્યંતકિા-તુંબા, મધ્યમિકાત્રુટિતા, બાહા-પ્રેત્યા. બાકી બધું “કાલ' ઈન્દ્ર મુજબ જાણવું. પરિમાણ અને સ્થિતિ પણ તેમજ જાણતા. બાકી બધું ‘ચમર*વતુ જાણવું. ચંદ્ર વિશે પણ તેમજ કહેવું.
• વિવેચન-૧૬૦ :
જ્યોતિક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિ ભાગથી ચકને ઉપલક્ષીને ૯૦ યોજના ઉંચે-બુદ્ધિ વડે જઈને ૧૧૦ યોજન બાહામાં તિછ અસંખ્યાત યોજન કોટાકોટી પ્રમાણ જયોતિર્વિષયમાં આ પ્રદેશમાં જ્યોતિક દેવોના તિછ અસંખ્યાત લાખ જ્યોતિક વિમાનો છે, તેમ મેં અને બાકીના તીર્થકરોએ પણ કહ્યું છે. તે વિમાનો અદ્ધ કપિત્થ સંસ્થાન સંસ્થિત છે.
અહીં આક્ષેપ-પરિહાર ચંદ્રપ્રજ્ઞપ્તિટીકા, સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા અને સંગ્રહણીટીકામાં બતાવેલ છે, ત્યાંથી અવધારવા.
સર્વ સ્ફટિકમય. જેમ પ્રજ્ઞાપના સૂત્રમાં ‘સ્થાન' નામક બીજા પદમાં ચંદ્ર-સૂર્ય સુધી કહેલ છે, તેમ કહેવું. ઈત્યાદિ આ પ્રમાણે - અભ્યદ્ગત ઉચિત પ્રહસિત એવા વિવિધ મણિ-કનક રત્ન વડે ચિત્રિત, વાયુથી ઉડતી વિજય વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર યુક્ત, તુંગ, ગગનતલને સ્પર્શતા શિખરોવાળા છે. તેની જાળીઓમાં રત્ન જડેલ છે, તે વિમાન આચ્છાદન ખસેડ્યા પછી પ્રગટ થયેલ વસ્તુ માફક ચમકદાર છે. તે મણિ અને રત્નોની સ્તુપિકાથી યુક્ત છે તેમાં શતપત્ર અને પુંડરીક કમળ ખીલેલા છે. તિલકો અને રનમય અર્ધચંદ્રોથી તે ચિત્ર-વિચિત્ર છે, વિવિધ મણિમયમાલા વડે સુશોભિત છે. અંદર અને બહારથી સ્નિગ્ધ છે. તેના પ્રતટ સોનાની રુચિર રેતીવાળા છે. તે સુખદ સ્પર્શવાળા, શ્રીસંપન્ન, સુરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. અહીં જ્યોતિક વિમાનો છે. અહીં જયોતિક દેવો વસે છે, તે આ - ગુરુ,
૧૩૬
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર ચંદ્ર, સૂર્ય, શુક, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, મંગળ. આ દેવો તપેલા સુવર્ણ સમાન કનકવર્તી છે તથા જ્યોતિક ક્ષેત્રમાં વિચરતા, ગતિરતિક, અઠ્ઠાવીસ ભેદે નba દેવગણો, વિવિધ સંસ્થાન સંસ્થિત અને પંચવર્ણી તારાઓ સ્થિત લેશ્ય, સંચાર કરનાર, અવિશ્રામ મંડલ ગતિ યક્ત, પોતાના નામાંકિત ચિહ્નધારીઓ ત્યાં વસે છે.
તેઓ ત્યાં પોત-પોતાના લાખો વિમાનો, હજારો સામાનિકો, સપરિવાર અગ્રમહિષી, પર્ષદા, સૈન્ય, સૈન્યાધિપતિ, આત્મરક્ષક દેવો આદિનું આધિપત્યાદિ કરતાં ચાવત્ વિચરે છે. અહીં બે મહર્તિક જ્યોતિષેન્દ્ર, જ્યોતિરાજ ચંદ્ર અને સૂર્ય વસે છે. તેઓ ત્યાં પોતપોતાના લાખો વિમાનો, ચાર-ચાર હજાર સામાનિકો, સપરિવાર ચાર-ચાર હજાર સામાનિકો, સપરિવાર ચાર-ચાર અગ્રમહિષી ઈત્યાદિનું આધિપત્યાદિ કરતાં વિચારે છે. અહીં પ્રખ્યાત - સર્વથા આભિમુખ્યથી ગયેલ * * * * * * * વાતો દ્વતા • વાયુ વડે કંપિત, વિનય - અભ્યદય સૂચિકા વૈજયંતી નામક પતાકા અથવા વિજય એ વૈજયંતીની પાર્શ્વકર્ણિકા કહેવાય છે - x • ઉપરી-ઉપરી સ્થિત છો વડે યુક્ત
તંગ-ઉચ્ચ, ગગનતલ-આકાશતલ, * * * * * * * રૂપિકા-શિખર, - ૪ - x • તિનૌ • ભિંત આદિમાં રહેલ પંડ, અને રનમય અર્ધચંદ્ર. - X - X • ગ્લણમકૃણ, તપનીય-સુવર્ણ વિશેષ, તેનાથી યુક્ત રુધિર વાલુકા-રેતી, પ્રતટ-પ્રતર તથા સુખ કે શુભ સંયુક્ત. ગુરુ-ચંદ્ર-સૂર્ય આદિ ગ્રહો કંઈક સુવર્ણ વણી છે. જ્યોતિ ચકમાં જે ચાર ચરે છે, તે બાહ્ય દ્વીપ સમુદ્રમાં છે તે અગતિરતિક છે. જે ૨૮-નક્ષત્ર દેવગણો છે, તે બધાં પણ વિવિધ સંસ્થાન સંસ્થિત છે. તારાઓ પંચવર્ણી છે.
આ બધાં અવસ્થિત તેજલેશ્યાવાળા છે, ચાર સ્વ હોવાથી અવિશ્રામ મંડલ ગતિક છે. બધાં પોત-પોતાના નામથી અંકિત ચિહ્ન મુકુટવાળા છે. ચંદ્રના સ્વમુગટમાં ચંદ્રમંડલ લાંછન, સૂર્યમાં સૂર્યમંડલ, ગ્રહમાં ગ્રહમંડલ, નગમાં મંડલ છે.
પર્ષદા નિરૂપણાર્થે કહે છે – જ્યોતિકેન્દ્ર સૂર્યની કેટલી પર્ષદા છે ? ત્રણ – તુંબા, ગુટિકા, પ્રેત્યા ઈત્યાદિ પૂર્વવત્.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૩-માં દેવાધિકારનો સટીકાનુવાદ પૂર્ણ
Page #76
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૧
છે. પ્રતિપત્તિ-૩-“દ્વીપસમુદ્રાધિકાર” છે
- X - X - X - X - X - • હવે તોછલોકના પ્રસ્તાવથી દ્વીપ-સમુદ્ર વક્તવ્યતા કહે છે• સૂત્ર-૧૬૧ -
ભગવન! હીપ-સમુદ્રો ક્યાં છે ? ભગવના દ્વીપસમુદ્રો કેટલા છે ? ભગવાન ! દ્વીપ સમુદ્રો કેટલા મોટા છે? ક્યા સંસ્થાને છે? ક્યા આકાર-ભાવ પ્રત્યાવતારથી છે ?
ગૌતમ! જંબૂલીપ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો છે. સંસ્થાનથી એકવિધ વિધાનવાળા, વિસ્તારથી અનેકવિધ પ્રકારે છે. બમણાં-ભમણાં છે, પ્રત્યુત્પધમાન-વિસ્તારમાસ-વિભાસમાન તરંગવાળા, ઘણાં ઉપલ, પu, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પોંડરીક, મહાપોંડરીક, શતપમ, સહક્યમ, પ્રફુલ્લ કેસરા યુકત, પ્રત્યેકે પ્રત્યેક પડાવરવેદિકાથી ઘેરાયેલા, પ્રત્યેકે પ્રત્યેક વનખંડણી પરિક્ષિત છે. હે આયુષ્માન શ્રમણ/ તિછલિોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત કહેલા છે.
• વિવેચન-૧૬૧ :
wત - પરમ કલ્યાણયોગી ! દ્વીપસમદ્રો ક્યાં છે ? આના વડે દ્વીપસમુદ્રોનું અવસ્થાન પૂછ્યું. કેટલી સંખ્યામાં છે ? આના વડે દ્વીપસમુદ્રોની સંખ્યા પૂછી. કેટલા મહાલયઆશ્રય, વ્યાપ્ય ક્ષેત્રરૂપ અર્થાત કેટલાં મોટા છે ? - x • આના દ્વારા દ્વીપસમુદ્રોનું આયામ-પરિમાણ પૂછ્યું. તેનું સંસ્થાન-આકાર શું છે તે પૂછ્યું. તેમાળTY માવ - સ્વરૂપ વિશેષ તે દ્વીપસમુદ્રોનું શું છે ?
- ગૌતમ ! જંબૂદ્વીપ આદિ દ્વીપ, લવણસમુદ્રાદિ સમુદ્રો છે. આના દ્વારા હીપસમુદ્રોની આદિ કહી. આ ન પૂછવા છતાં ભગવંતે કહ્યું, આગળ તે ઉપયોગી છે. શિષ્યએ ન પૂછવા છતાં જાણવા માટે આ કથન કર્યું છે. સંસ્થાનને આશ્રીને એક પ્રકારનો વિધાનવાળા છે અર્થાત્ એક સ્વરૂપવાળા છે. કેમકે બધાં વૃતસંસ્થાના સંસ્થિત છે. વિસ્તારને આશ્રીને વળી અનેક પ્રકારના છે અર્થાત્ વિસ્તારને આશ્રીને વિવિધ સ્વરૂપવાળા છે. તે કહે છે –
જે રીતે બમણાં-બમણાં થાય, એ રીતે ગુણન કરાતા પ્રકર્ષથી વિસ્તારને પામે છે. તેથી કહે છે - જંબુદ્વીપ એક લાખ યોજન, લવણસમુદ્ર બે લાખ યોજન, ધાતકીખંડ ચાર લાખ યોજન ઈત્યાદિ. દૃશ્યમાન જળતંગોથી તરંગિત છે. આ વિશેષણ સમુદ્રોમા તો પ્રતીત છે જ, દ્વીપોમાં પણ તે જાણવું. તેમાં પણ નદી, દ્રહ, તળાવા આદિમાં કલ્લોલનો સંભવ છે.
આ દ્વીપ-સમુદ્રો ઘણાં ઉત્પલ, પા, કુમુદ આદિ વડે વિકસિત કેસર વડે ઉપલક્ષિત-અત્યંત શોભિત છે. તેમાં ઉત્પલ-ગર્દભક, પદા-સૂર્યવિકાસી, કુમુદ-ચંદ્ર વિકાસી, નલિન- કંક ક્ત પા. સુભગ-પાવિશેષ, સૌગંધિક-કલ્હાર, પોંડરીક
૧૩૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર સિતાંબુજ, તે જ મહાપૌંડરીક. * * પ્રત્યેક દ્વીપ-સમુદ્ર પાવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. જંબૂડીપાદિ દ્વીપ સ્વયંભૂરમણ દ્વીપ પર્યન્ત, લવણસમુદ્રાદિ સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત આ તિછલોકમાં જ્યાં આપણે છીએ તે અસંખ્યાત દ્વીપ સમુદ્રો કહ્યા છે. “આ તિછલોકમાં” શબ્દથી ‘સ્થાન' કહ્યું. માણેક - સંખ્યા કહી. બમણાં-બમણાં શબ્દથી ‘મહત્વ' કહ્યું. - X • હવે સ્વરૂપ કહે છે -
• સૂત્ર-૧૬૨ -
તેમાં આ જંબુદ્વીપ નામક દ્વીપ બધાં દ્વીપસમુદ્રોમાં અત્યંતર, સૌથી નાનો, વૃત્તdલના પૂડા જેવા આકારે રહેલ, વૃત્તરથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત, વૃd-પુકર કર્ણિકા સંસ્થાન સંસ્થિત વૃત્ત-પતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૧૨૮ ધનુષ, ૧all ગુલથી કંઈક અધિક પરિધિવાળું છે. તે એક જગતી વડે ચોતરફથી ઘેરાયેલો છે. તે જગતી આઠ યોજન ઉd ઉચ્ચપણે, મૂળમાં ૧ર-યોજન વિષ્ઠભથી, મણે આઠ યોજન, ઉપર ચાર યોજન વિÉભથી છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર તનુક, ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત સર્વ વજમય, સ્વચ્છ, Gણ, લષ્ટ, ધૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિયંક, નિકંટક છાયા, સપભા, સકિરણ, સઉધોતુ, (તથા) પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી.
તે જગતી એક જલકટક વડે ચોતરફથી ઘેરાયેલી છે તે જાલકટક અર્ધયોજન ઉર્ષ ઉચ્ચત્વથી ૫૦૦ ધનુણ વિષંભથી સર્વ રનમય, સ્વચ્છ, Gષ્ણ ચાવતુ પ્રતિરૂપ છે.
• વિવેચન-૧૬૨ :
તે દ્વીપ-સમુદ્ર મણે જ્યાં આપણે વસીએ છીએ. તે જંબુદ્વીપ નામે દ્વીપ છે. બધાં દ્વીપ-સમુદ્રોમાં સર્વાત્યંતર. - x • તેથી કહે છે - બધાં પણ બાકીના હીપસમુદ્રો જંબુદ્વીપથી આરંભીને આગમ અભિહિત ક્રમથી બમણાં-બમણાં વિસ્તારચી છે, તેથી સર્વ દ્વીપ સમુદ્રોમાં સવવ્યંતર છે. આના વડે જંબૂદ્વીપનું અવસ્થાને કહ્યું. તે બધાં દ્વીપસમદ્રથી લઘ, તેથી કહે છે - બધાં લવણાદિ સમુદ્ર, બધાં ધાતકીખંડાદિ દ્વીપો, જંબૂદ્વીપથી આરંભી બમણાં-બમણાં આયામ, વિડંભ, પરિધિ છે, તેથી બીજા દ્વીપ-સમુદ્રાપેક્ષાથી લઘુ છે. આનાથી સામાન્યથી પરિમાણ કહ્યું. * * *
વૃત-તેલ વડે પકવ અપૂય, પ્રાયઃ પરિપૂર્ણ વૃત હોય છે, ઘીથી પકવેલ નહીં, તેના જેવું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત. તથા વૃત-રથચક્રવાલ સંસ્થિત • સ્થના અવયવ એવા ચક-મંડલ, તેના જેવું સંસ્થાન. વૃત-પુકકર્ણિકા અર્થાત્ પદાબીજ કોશ સંસ્થાનથી સંસ્થિત. વૃત-પરિપૂર્ણ ચંદ્ર સંસ્થાન. આ રીતે જંબૂદ્વીપ સંસ્થાન કહ્યું.
હવે આવામાદિ પરિમાણ - આયામ-વિઠંભથી એક લાખ યોજન છે. પરિધિસૂત્રાર્થમાં કહી છે. આ પરિક્ષેપ પરિમાણ-સ્વયં ગણવું અથવા ફોબસમાસ ટીકાથી ભાવના કરવી. • x -
Page #77
--------------------------------------------------------------------------
________________
દ્વીપ /૧૬૨
૧૩૯
હવે આકાર-ભાવ પ્રત્યવતાર-અનંતરોક્ત આયામ, વિડંભ, પરિક્ષેપ પરિમાણ જંબૂદ્વીપ એક જગતી જે સુનગરના પ્રાકાર સમાન છે, તેનાથી બધી દિશામાં સામસ્યથી સમ્યમ્ વેષ્ટિત છે તે જગતી ઉંચી આઠ યોજન છે ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. આ જગતી ગોપુછના સંસ્થાનથી સંસ્થિત, ઉંચા કરેલ ગોપુચ્છ આકારે છે. તે સર્વથા વજરનાભિક, આકાશ-સ્ફટિકવત્ અતિ સ્વચ્છ, ગ્લણ પુદ્ગલ સ્કંધ નિષs, ઘંટિત પટ માફક મકૃણ, શાનપત્થર વડે ઘસેલ પાષાણ પ્રતિમાવતુ પૃષ્ટ, પૃષ્ટ-સુકુમાર શાનથી ગડેલપાષાણ પ્રતિમાવત. સ્વાભાવિક જોહિત, આગંતુક મલના અભાવથી, કલંક કે કર્દમ રહિત, નિર્કટક-નિકવચ, નિરવરણ, નિરુપઘાત.
સપ્રભા-સ્વરૂપથી પ્રભાવાળી, સમરીચ-બહારનીકળતી કિરણોની જાળ, તેથી જ સોધોત-બહાર રહેલ વસ્તુને પ્રકાશકારી, પ્રાસાદીય-મનને પ્રહલાદકારી, દર્શનીયજેને જોતાં ચક્ષન થાકે. અભિ-જોનારના મનને પ્રાસાદનુકૂળ. પ્રતિરૂપ-અસાધારણરૂપ.
તે - અનંતરોદિત સ્વરૂપવાળી જગતી જાળકટકથી-ભવનની ભીંતોમાં રહેલ જાલક, તેમનો સમૂહ. જાલકાકીર્ણ રમ્ય સંસ્થાન પ્રદેશ વિશેષ પંક્તિ, તે જાલ કટકા વડે બધી દિશામાં ઘરેલ. તેનું ઉચ્ચત્વાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. સર્વરત્નમયાદિ પૂર્વવતું.
: (મ-૧૬૩ - - a mતીની ઉપર બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટી પાવર વેદિકા છે. તે પાવરવેદિકા ઉtd ઉચ્ચત્વથી અદ્ધ યોજન, ૫oo tીનુષ વિર્લભણી,. સવરતનમય, જગતી સમાન પરિધિથી છે. તથા સર્વ રતનમણીય, સ્વચ્છ ચાવતું પતિરૂપ છે.
તે પાવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે – વજમાય નેમ, રિસ્ટરનમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સંભ, સોના-રૂપામય ફલક, જમય સંધિ, લોહિતાક્ષમય શચિઓ, વિવિધમણિમય કલેવર અને કલેવર સંઘાત, વિવિધમણિમય રૂપ અને રૂપ સંઘાત, કમય પક્ષ અને પક્ષબાહા, જ્યોતિરસમય વંશ અને વશ કવેલુક, રજતમય પટ્ટિકા, જાત્યરૂપમી અવઘાટની, વજમણી ઉપરની પુંછણીઓ, સર્વ શ્વેત રજતમય કવેલૂના આચ્છાદન છે.
તે પાવર વેદિકા એક હેમાલ, એક ગવાક્ષાલ, એક મિંખિણિજાલ વાવ4 મ#િજાલ, કનકાલ, રનજલ, એક શ્રેષ્ઠ પsiાલ [આ બધl] વડે ચોતરફથી ઘેરાયેલી છે. તે જાલો તપનીય ઝૂમખાં, સુવર્ણ પ્રતર મંડિત, વિવિધ મણિરતન, વિવિધ હારઅર્ધહાર વડે ઉપશોભિત સમુદય કંઈક અન્યોન્યસંપત પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરગત વાયુ વડે મંદ-મંદ હલતી-ચલતી, કંપતી-કંપતી, લંબાતી, ટકરાતી, શબ્દો કરતી, તે ઉદર મનોજ્ઞ, કાન અને મનને સુખકારી શબ્દો વડે ચોતરફથી પૂરતી, શ્રી વડે અતીવ શોભતી રહેલી છે.
તે પકાવર વેદિકામાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં આa-હાથી-મનુષ્ય
૧૪૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) કિંનર-કિંધરષ-મહોરમ-ગંધર્વ-વૃષભ સંઘાટકો છે, જે સર્વ રનમચ, સ્વચ્છ, Gણ, વૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષાંક, નિષ્ઠટક છાયા, પ્રભા-કિરણોઉધોત સહિત છે તેમજ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂષ, પ્રતિરૂષ છે.
તે પSAવર વેદિકાના તેને દેશમાં, ત્યાં-ત્યાં ઘણી અશ્વપંકિતઓ આદિ પૂર્વવત્ યાવતુ પ્રતિરૂપ છે. એ રીતે અશ્વવીથી, અશ્વયુગલ આદિ ચાવતુ પ્રતિરૂપ છે, તે પાવર વેદિકામાં ત્યાં-ત્યાં, તે-તે દેશમાં ઘણી જ પાલતા, નાગલતા, અશોક-ચંક-મૂતવન-Mાસંતિ-અતિમુક્તક-કુંદ અને ચામલતા નિત્ય કુસુમિત ચાવતુ સુવિભકત પિંડમંજરી વતંસકધરી છે. તે સર્વે રનમય, લૂણ, પૃષ્ટ, કૃષ્ટ, નીરજ નિમળ, નિયંક, નિકંટક છાયા, પ્રભા-કિરણો-ઉધોત સહિત છે, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ છે.
તે પાવર વેદિકામાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં અક્ષય સ્વસ્તિક કહા છે. તે સર્વે રનમય, સ્વચ્છ ઈત્યાદિ છે.
ભગવાન ! આવું કેમ કહે છે કે પાવરવેદિક પાવર-વેદિકા છે ? ગૌતમ ! પદાવરવેદિકાના તે-તે દેશમાં ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાલાહામાં, વેદિકા શફિલકમાં, વેદિકાપુટરમાં, સંભ-ખંભની બાહા શીર્ષ અને પડતરમાં, ભૂચિ
ચિમન ફલક અને પુટતરમાં, પક્ષ-પક્ષબાહા અને પક્ષ વેરતમાં ઘણાં જ ઉત્પલ, પા ચાવતુ શતસહસ પત્રો છે. તે સર્વે રનમય, સ્વચ્છ, લૂણ, Gષ્ટ,ધૃષ્ટ, મૃઢ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિકંટક છાયા, પ્રભા-કિરણો-ઉધોત સહિત પ્રાસાદીય-દર્શનીય-અભિરપ-પ્રતિરૂપ છે. મોટા-મોટા વષ કાળ સમયે લગાડેલા છત્રાકાર છે. તે કારણથી છે ગૌતમ! એમ કહ્યું કે પાવરવેદિકા એ પાવર વેદિકા છે.
ભગવન ! પાવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ કિંચિત્ શાશ્વત છે - કિંચિત્ અશશ્ચત છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું કે કિંચિત્ શાશ્વતકિંચિત્ અશાશ્વત છે ? ગૌતમ! દ્રવ્યાપણે શાશ્વત છે. વર્ષ-ગંધ-રસ-સ્પર્શ પયયિથી આશાશ્વત છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે કે કિંચિત્ શાશ્વત-કિંચિત અાશ્ચત છે.
ભગવાન ! પાવરવેદિકા કાળથી કેટલો કાળ રહેશે ? ગૌતમ! કદી ન હતી તેમ નથી, કદી નથી તેમ નથી, કદી નહીં હોય તેમ નથી. તે હતી - છે • રહેશે. તે યુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય એવી પાવર વેદિકા છે.
• વિવેચન-૧૬૩ :
[આ સૂત્રમાં પડાવર વેદિકાનું વર્ણન છે.] તે જગતીના ઉપરના તળમાં જે બહુમધ્યદેશભાગ છે - X - X - ત્યાં પૂર્વવતુ એક મોટી પાવરવેદિકા મેં તથા બઘાં તીર્થકરે કહેલ છે. તેની ઉંચાઈ અડધું યોજન અર્થાત્ બે ગાઉ છે. ૫૦૦ ધનુષ્ય
Page #78
--------------------------------------------------------------------------
________________
૩)દ્વીપ/૧૬૩
૧૪૬
વિલંભ છે. જગતી સમાન પરિધિ છે. તે સર્વ રનમય છે. સ્વચ્છ, ગ્લ@ ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્.
તે પરાવર વેદિકાનું સ્વરૂપ - યથાવસ્થિત સ્વરૂપ કીર્તન, વર્ણક નિવેશ આ પ્રમાણે છે- ને એટલે પાવર વેદિકાના ભૂમિભાગથી ઉર્વનીકળતો પ્રદેશ વજનમય છે. મૂળ પાદ રિટરશ્ન મય છે. સ્તંભ વૈડૂર્ય રત્નમય છે. ફલકો સોના-રૂપાના છે. શૂચિઓ લોહિતાક્ષ રનમય છે. સંધિ-ળે ફલક છૂટા ન પડે તેવા હેતુ પાદુકા સ્થાનીય સંધિ બધી વજમય છે. અર્થાત્ વજ ન પડે તે ફલકોની સંધિઓ પૂરેલી છે. વિવિદ મણિમય-મનુષ્ય શરીર, મનુષ્ય શરીયુગ્મ, રૂપક, રૂપયુમ્મ છે. કરદનમય પક્ષો અને પક્ષની બાહાઓ છે. •x • જ્યોતીસ રક્તમય મહાનું પૃષ્ઠવંશ, પૃષ્ઠવંશની બંને બાજુ તીછ સ્થપાતા વંશ કવેલુક છે. વંશોની ઉપર કંબાસ્થાનીય પટ્ટીકા રજતમયી છે. સુવર્ણ વિશેષમય અવઘાટિન્ય-આચ્છાદન કિલિંચિકાો છે. વજ રનમય એવી અવઘાટનીની ઉપર પુછણી-નિબિડ આચ્છાદન હેતુ ગ્લણતર તૃણ વિશેષ છે. • x - X - સર્વ શ્વેત જતમય છે.
આવી પડાવસ્વેદિકાના તે-તે પ્રદેશમાં એકૈક-સર્વથા સુવર્ણમય લટકતા માળાસમૂહ, ગવાક્ષાગૃતિ રક્તવિશેષ માળાસમૂહ, ક્ષુદ્ર પંટિકા જાળ, મહતી ઘંટિકા જળ, મુક્તાફળમય માળા સમૂહ, મણીમય માળા સમૂહ, પીળા સુવર્ષની માળાનો સમહ, રાજાળ-રતનમય પદાળ ઈત્યાદિથી બધી દિશા-વિદિશામાં ઘેરાયેલ છે. • x - ૪ -
લાલ સુવર્ણમય માળાના અગ્રભાગે ઝુમખા છે. પડખે સમસ્તપણે સુવર્ણપત્રક વડે મંડિત છે. વિવિધ મણી અને રનોના જે વિચિત્ર વર્ણવાળા અઢારસરા હાર, નવસરા હાસ્થી શોભે છે. કંઈક અન્યોન્ય અસંલગ્ન છે પૂર્વાદિ વાયુ વડે તે મંદ મંદ કો છે - X - કંઈક કંપનના વશથી પ્રકર્ષથી અહીં-તહીં કંઈક ચલન વડે લંબાતાવિશેષ લંબાતા, પરસ્પર સંપર્ક વડે શબ્દો કરતા-કરતા, ઉદાર શબ્દો થાય છે. તે મનને પ્રતિકૂળ પણ હોય, તેથી કહે છે મનોનુકૂળ છે. વળી આ મનોનુકૂલવ થોડું પણ હોય. તેથી કહે છે – શ્રોતાના મનને હરે છે, તેથી મનોહર છે તે મનોહરત્વ કાન અને મનને સુખનું નિમિત્ત છે. આવા શબ્દો વડે તે નીકટની દિશા-વિદિશાને આરિત કરે છે તે રીતે શોભા વડે અતીવ ઉપશોભિત રહે છે.
તે પાવર વેદિકાના તે-તે દેશમાં, જ્યાં એક છે ત્યાં બીજા પણ વિધમાન છે (શું ?) અશ્વયુગ્મ. એ રીતે હાથી-કિંમર આદિના યુગ્મો પણ કહેવા. એ કેવા છે ? સંપૂર્ણ રત્નમય, આકાશ સ્ફટિકવત્ અતિ સ્વચ્છ, ચાવત્ પ્રતિરૂપ અર્થાત્ પૂર્વોક્ત વિશેષણો લેવા. આ બધાં અયુગ્માદિ પુપાવકીર્ણ કહ્યા. હવે આ અશ્વાદિની પંક્તિ આદિ પ્રતિપાદનાર્થે કહે છે – તેની પંક્તિ, વીથી, યુગલો છે. - x : પંક્તિ એટલે એક દિશામાં જે શ્રેણી છે. બંને બાજુ એકૈક શ્રેણિ ભાવથી જે બે શ્રેણી તે વીથી. • x • આ અશ્વ આદિની સ્ત્રી-પુરુષ યુગ્મ તે મિથુન કહેવાય છે. જેમકે
૧૪૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અશ્રમિથુન આદિ.
તે પાવર વેદિકાના તે-તે દેશમાં. જ્યાં એક લતા છે, ત્યાં બીજી પણ ઘણી લતા છે તેમ જાણવું. ઘણી પદ્દિાની, નાગ વૃક્ષની લતા-તીર્દી શાખાનો પ્રસાર. વનતરુ વિશેષ. આ બધી લતાં જે સૂત્રમાં કહી છે તે કેવી છે ? સર્વકાળ છ ઋતુક. કુસુમિત - જેમાં પુષ્પો આવેલા છે તેવી. મુકુલિત-કળીઓ હોવી તે. પલ્લવિત, સ્તબકિત, ગુભિત, ચમલિત, યુગલિત. સર્વકાળ ફળના ભાસ્થી નમેલ-કંઈક નમેલ અને મહાભારથી વધારે નમેલ. સુવિભક્ત, પ્રતિવિશિષ્ટ મંજરીરૂપ અવતંસકને ધારણ કરનારી.
અહીં કુસુમિતવાદિ ધર્મ એકૈક લતાનો કહ્યો. હવે કેટલીક લતાનો સર્વ કુસુમિત આદિ ધર્મ કહે છે - નિત્યં કુસુમિતાદિ આ લતા સર્વથા રનમય, સ્વચ્છ, ગ્લણ આદિ છે.
હવે પાવર વેદિકાનું શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત પૂછે છે - • x • x • પાવર વેદિકાના દેશ-પ્રદેશમાં, વેદિકા-બેસવા યોગ્ય મત વારણરૂપ, વેદિકાના પડખા, વેદિકા પુટના અપાંતરાલમાં, એ રીતે સ્તંભ, ખંભપાર્થ, ખંભશીર્ષ, બે સ્તંભન, અંતરમાં, ફલક છુટા ન પડે તે માટે પાદુકા સ્થાનીય ભૂચિમાં, જ્યાં ચિ, ફલકને ભેદીને મળે પ્રવેશે, તેની નીકટના દેશમાં, સૂચિ સંબંધી ફલક પ્રદેશો, બે શૂચિનું અંતર, ઈત્યાદિમાં ઘણાં ઉત્પલ, સૂર્યવિકાસી-ચંદ્રવિકાસી કમળ ઈત્યાદિ કમળો છે. તે સંપૂર્ણ રનમય આદિ છે. વર્ષાકાળે પાણીથી રક્ષણાર્થે કરેલ તે વાર્ષિક એવા છો, તેના સમાન છે. આ કારણોથી તેને પાવર વેદિકા કહે છે - x • પડાપ્રધાન વેદિકા તે પરાવરવેદિકા.
પાવર વેદિકા શાશ્વતી છે કે અશાશ્વતી ? કથંચિત્ નિત્ય [શાશ્વતી અને કચિત અશાશ્વતી છે. કેમ ? વ્યાસ્તિક નયના મતે શાશ્વતી. દ્રવ્યાસ્તિક નય દ્રવ્યને જ તાત્વિક માને છે. પર્યાયોને નહીં. દ્રવ્ય ત્વયિપરિણામી છે. અન્યથા દ્રવ્ય વનો અયોગ થાય. અન્વયિત્વથી સર્વકાળ ભાવિથી શાશ્વતી છે પરંતુ સમુત્પન્ન થનાર વર્ણ-ગંધ-રસ-પર્શના પર્યાયોથી અને ઉપલક્ષણ થકી અન્ય પુદ્ગલ વિચટનઉચ્ચટનથી અશાશ્વતી છે, કેમકે પયયાસ્તિક નયના મતે પર્યાયની પ્રધાનતા છે. પર્યાય કેટલાંક કાળે તો વિનાશ પામે જ છે. અહીં દ્રવ્યાસ્તિક નયવાદી કહે છે - ઉત્પાદ અત્યંત અસતુ નથી, વિનાશ સત નથી, જે વસ્તુનો ઉત્પાદ અને વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ કે તિરોભાવ માગ છે માટે નિત્ય છે.
ફરી પૂછે છે હે પરમ કલ્યાણયોગી ! પાવર વેદિકા કેટલો કાળ રહેશે ? અનાદિ હોવાથી સર્વદા હતી, સર્વદા રહેલી છે અને સર્વદા રહેશે જ. કેમકે અનંત છે. ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે. ધ્રુવ હોવાથી સદા સ્વરૂપે નિયત છે. નિયતત્વથી શાશ્વતી છે - x • x • વળી યશોત સ્વરૂપ આકારથી પરિભ્રંશ તે ક્ષય. જેમાં ટ્રાય વિદ્યમાન નથી તે અક્ષય. અક્ષયત્વથી જ અવ્યય. પોતાના સ્વરૂપથી ચલિત થવાનું અસંભવ હોવાથી અવ્યય. અવ્યયવથી સ્વપ્રમાણમાં અવસ્થિત, માનુષોત્તર પર્વતના
Page #79
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૩
૧૪૩
બહારના સમુદ્રવતું. સ્વપ્રમાણમાં સદા વસ્થાનથી નિત્ય-ધમસ્તિકાયાદિવતું.
• સૂત્ર-૧૬૪ -
તે જગતીની ઉપર બહારની પાવરવેદિકામાં અહીં એક મોટું વનખંડ કહ્યું છે. તે દેશોન બે યોજન ચકવાલ વિદ્ધભથી છે અને તેની પરિધિ જગતી સમાન છે. તે વનખંડ કૃષ્ણ, કૃણ ભાવાળું ચાવતુ અનેક શકટ-રશ્ય-ચાયુગ્ય પરિમોચન, સુરમ્ય, પ્રાસાદીય, ઋક્ષણ, લષ્ટ, પૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિક, નિમળ, નિરકંટકછાયા, પ્રભા-કિરણ-ઉધોત સહિત, પ્રાસાદીયાદિ છે.
તે વનખંડની અંદર બહુસમરણીય ભૂમિભાગ છે. જેમકે – આલિંગપુકર, મૃદંગપુષ્કર, સરતલ, કરdલ, આદમિંડલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, ઘેટાં-વૃષભવરાહ-સીંહ-વાઘ-વૃક કે દીપડાનું ચામડું હોય. તે જ્યારે શંકુ પ્રમાણ હજારો ખીલીથી તાડિત હોય ત્યારે તે સંપૂર્ણ સમતલ થઈ જાય છે. તે વનખંડ આવતું, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્યમાણવ, વર્ધમાનક, મસ્જકંડક, મકરંડક, જારમાર લક્ષણવાળી પુષ્પાવલી, પાત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પદાલતાદિ વિવિધ ચિઝયુકત મણિ અને તૃણોથી સુશોભિત છે. તે મણિઓ છાયા-કિરણ-ઉધોત સહિત વિવિધ પંચવણ છૂણ અને મણિથી શોભે છે. તે આ પ્રમાણે - કૃષ્ણ યાવત શુકલ
તેમાં જે તે કૃષ્ણ તૃણ અને મણી છે તેનું વર્ણન આ પ્રમાણે છે - જેમ કોઈ જળ ભરેલ વાદળ, અંજન, ખંજન, કાજલ, મસી, ગુલિકા, ગવલ, ગવલગુલિકા, ભમર, ભમરાવલિ, ભમર ગતસાર, જાંબુના ફળ, અદ્ધ અરીઠો, પરિપુષ્ઠક, ગજ, ગજકલભ, કૃણસર્પ, કૃષ્ણ કેસર, આકાશ ગ્નિલ, કૃણાલોક, કૃષ્ણકણબીર કે કૃષ્ણભધુજીવક હોય. તેના જેવો કાળો વર્ણ તેનો હોય ? ગૌતમ! ના, આ અર્થ સમર્થ નથી. તે કૃષ્ણ તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતક, કાંતતક, પિયતક, મનોજ્ઞતરક, મહામતક વણવાનું કહેલ છે.
- તેમાં જે નીલ વૃણ અને મણી તેનું વર્ણન આ પ્રમાણે કહેલ છે - જેમ કોઈ ભંગ-ભંગમ, ચાસ-સાસપિચ્છ, શુક-શુકપિચ્છ, નીલી-નીલીભેદનીલીગુલિકા, ૨યામક, ઉચંતક, વનરાજી, બળદેવનું વસ્ત્ર, મોરની ગ્રીવા, પારેવાની ગ્રીવા, અતસીકુસુમ, અંજનકેશિકાકુસુમ, નીલોત્પલ, નીલાશોક, નીલકણબીર કે નીલબંધુજીવક હોય. શું તેના જેવા નીલવણ આ વરુ અને મણીનો હોય ? ના, તે આર્ય સમર્થ નથી. તે નીલ તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતરક યાવત મામતરક વણશી કહેવાયેલ છે.
તેમાં જે લોહિતક તૃણ અને મણી છે, તેનું વર્ણન આ પ્રમાણે છે – જેમ કોઈ સસલાનું લોહી, ઘેટા-મનુષ્ય-વરાહ કે મહિસનું લોહી, ભાલ ઈન્દ્રગોપ, બાલસુર્ય સંધ્યાના વાદળનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિહિંગલોક, શિલડવાલ, પ્રવાજાંકુર, લોહિતાક્ષમણિ લાક્ષાસ, કૃમિરાગ, તર્કબલ, ચણાના લોટનો
૧૪૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઢગલો, જાસુદનું ફૂલ, કિંશુકનું ફૂલ, પારિજાતના ફૂલ, તોયલ, હતાશોક, ફક્ત કણેસ, તું બધુજીવક આ બધાં જેણે લાલ રંગ તેનો હોય ? ના, તે અર્થ સમર્થ નથી. તે લોહિતક (લાલ) તૃણ અને મણી આનાણી પણ ઈષ્ટક ઇત્યાદિ ચાવતું વર્ણથી કહ્યા છે.
તેમાં જે પીળા તૃણ અને મણીનું આવું વર્ણન છે - જેમ કોઈ - ચંપક ચંપકની છાલ-ચંપકખંડ, હળદર-હળદર ખંડ-હળદરની ગોળી, હરિતાલહરિતાલખંડહળદરની ગોળી, હરિતાલ-હરિતાલખંડ-હરિતાલ ગુલિકા ચિકુરચિરંગરાગ, વકનક-વકનકનિઘસ, સુવર્ણશિપિય, ઉત્તર પૂરપનું વસ્ત્ર, શલકી કુસુમ, ચંપક કુસુમ, કુહંડકા-કોરંટક-તડપુટ-ઘોષાડિયા-જુવર્ણમૂથિકા-સુહરશ્મિકા કે બીજગ કસમ, તાશોક, પીત કોટ, પીયબંધુજીવ. એ બધાં જેવો પીળો વણ છે શું ? ના, આ અર્થ સમર્થ નથી. તે પીળા તૃણ અને મણી આના કરતાં પણ ઈષ્ટતર ચાવત્ વર્ષથી કહેલ છે.
તેમાં જે શ્વેત વૃણ અને મણી છે, તેનું આવું વર્ણન છે - ક, શંખ, ચંદ્ર, કુંદ, કુસુમ, દકરજ, ઘનદહીં, ક્ષીર, ક્ષીરપૂર હસ-ઊંચ-હાર-ભલાક-ચંદ્રશારદીયભલાહકની શ્રેણી, દંતધોત-ન્યૂયg, ચોખાના લોટનો ઢગલો, કુંદપુપરાણી, કુમુદરાણll, શુકછિવાડી, પેહુણમિંજ, બિય, મૃણાલિકા, ગજદંત, લવંગદલ, પુંડરીક દલ, સિંદુવારમાશદામ, શ્વેત શોક, શ્વેત કણબીર, શ્રેત બંધુજીવક, શું આ બધાં જેવો શેત વર્ણ છે? ના, આ અર્થ સમર્થ નથી. તેનાથી પણ તે શુકલ તૃણ અને મણી ઈષ્ટતકાદિ યાવત વણશી છે.
ભગવાન ! તે તૃણ અને મણીની કેવી ગંધ કહી છે? જેમકે - કોઇપુટ, પA-ચોય-નગર-એલચી-કિરિમેરી-ચંદન-કુંકુમ-ઉસીર-ચંપક-મરુતક-દમનક-જાતિજુહિકા-મલ્લિય-નોમાલિય-વાસંતિક-કેતકી કે કપૂરનું પુટ હોય. અનુવાતમાં ઉઘાડતા, ભેદ કરતા, કૂટતા, નાના ખંડ કરતા, ઉડાડત-વિખેરતા, પરિભોગ કરાતા, એક ભાંડથી બીજ ભાંડમાં સંહરતા, જેવી મનોજ્ઞ અને ઉદાર, પ્રાણ અને મનને સુખકારી, ચોતરફથી ગંધ ફેલાય છે, આવી ગંધ તેની હોય છે ? ના, અર્થ સમર્થ નથી. તે વૃણ અને મણીની ગંધ આનાથી પણ ઈષ્ટતર યાવત્ મણામતર કહી છે.
ભગવાન ! તે તૃણ અને મણીનો કેવો સ્પર્શ કહ્યો છે ? જેમ કોઈ અજિન, * ભૂર, નવનીત, હંસગર્ભતુલી, શિરીષકુસુમનો સમૂહ, બાલ કુમુદ મનો ઢગલો હોય. આ બધાં જેવો સ્પર્શ તેનો છે? ના, તે અર્થ સમર્થ નથી. તે તૃણો અને મણીઓ આના કરતા પણ ઈષ્ટતક આદિ ચાવતુ પથિી કહેલ છે.
ભગવાન તે તૃણ અને મણીઓ, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તર દિશાથી આવતા વાયથી મંદ-મંદ એજિત-વેજિત-કંપિત-ક્ષોભિત-ચાલિત-સ્પંદિત-પતિ-ઉદરિd કરાતા કેવો શબદ થાય છે ? જેમ કોઈ શિબિકા, ચંદમાનિકા, શ્રેષ્ઠ રથ જે
Page #80
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૪
૧૪૫
છત્ર-દqજ-ઘંટ-શ્રેષ્ઠ તોરણ-નંદિઘોષ-ઘંટિકાથી યુક્ત એવી સુવર્ષની માળા સમૂહોથી ચોતરફથી વ્યાપ્ત છે. જે હિમવંત પર્વતના ચિ-વિચિત્ર-તિનિશ લાકડીથી બનેલ, સોનાથી ખચિત છે. જેના આરા સારી રીતે લાગેલ છે, જેની ધુરા મજબૂત છે. જેના પૈડા ઉપર લોઢાની લ્હી ચઢાવેલ હોય, ગુણયુકત શ્રેષ્ઠ ઘોડા જડેલ હોય. કુશળ અને દક્ષ સારી હોય. પ્રત્યેકમાં સો-સો બાણવાળા બગીશ તૂણીર જેમાં લાગેલ હોય, કવચ જેનો મુગટ હોય, ધનુણ સહિત ભાણ અને ભાલા આદિ શસ્ત્રો તથા આવરણોથી પરિપૂર્ણ હોય, યુદ્ધ નિમિત્તે સજાવાયેલ હોય. રાજાંગણ કે અંતઃપુરમાં મણીથી જડેલ ભૂમિતલમાં વારંવાર વેગથી ચાલતો હોય, આવતો-જતો હોય, ત્યારે જે ઉદાર, મનોજ્ઞ, મન અને કાનને તૃપ્ત કરનાર શબ્દ ચોતરફથી નીકળે, તેના જેવો શું વૃક્ષો અને મણીનો શબદ હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી..
- જેમ કોઈ વૈતાલિકા, વીણા, ઉત્તરમંદા મૂછનાથી યુકત, ખોળામાં સારી રીતે રાખેલ હોય, ચંદનસારથી નિર્મિત કોણ વડે ઘર્ષિત કરાતી હોય, વગાડવામાં કુશળ નર-નારી છે સંગૃહીત હોય, પ્રાત:કાળ અને સંધ્યાકાળે મંદ-મંદ અને વિશેષરૂપે કંપિત કરાતી, વગાડાતી, ક્ષોભિત, દલિત, સ્પંદિત, ઘર્ષિત અને ઉદિરિત કરવાથી જેવો ઉદાર, મનોજ્ઞ, કાન અને મનને તૃપ્તિકર શબ્દ ચોતરફથી નીકળતો હોય, શું તેવો તે વ્રણ-મણીનો શબ્દ છે? ગૌતમ! આ અર્થ સમી નથી.
જેમ કોઈ કિંન, કિંમર, મહોરણ, ગંધર્વ હોય. તે ભદ્રશાલ-નંદનસોમનસ-પાંડુક વનમાં ગયેલ હોય, હિમવમલય-મેરુ-ગિણુિફામાં બેઠેલ હોય, એક સ્થાને એકઠા થયા હોય, પરસ્પર સંમુખ બેઠા હોય, સુખપૂર્વક આસીન હોય, સમાને સ્થિત હોય, જે પ્રમુદિત અને ક્રીડામાં મગ્ન હોય, ગીતરતિ હોય, ગંધર્વ નાટ્યાદિથી જેનું મન હર્ષિત થઈ રહ્યું હોય, તે ગંધવદિના ગd, પધ, કથ્ય પદબદ્ધ, પાદબદ્ધ, ઉક્ષિપ્ત, પ્રવર્તક, મંદાક એ આઠ પ્રકારના ગેયને, રોચિતાવસાનને, સાત સ્વરોથી યુકત ગેયને, આઠ સ સુપયુકd, છ દોષ વિપમુકત, અગિયાર ગુણાલંકાર અને આઠ ગુણોથી યુકત, વાંસળીની સુરીલી અવાજથી ગવાતા ગેયને, રાગથી ક્ત, પ્રસ્થાન-કરણ શુદ્ધ, મધુરસમ-સુલલિત, વાંસળી અને તંત્રી વગાડાતા બંનેના મેળ સાથે ગવાતું ગેય, તાલ-લય-ગ્રહ સંપયુકત, મનોહરમૃદુ અને રિભિત પદ સંચાર વાળા, શ્રોતાને આનંદ દેનાર, અંગોના સુંદર સુકાવવાળા, શ્રેષ્ઠ-સુંદર દિવ્ય ગીતો ગાનાર તે કિન્નરાદિના મુખથી નીકળતા શબ્દ જેવા તે તૃણ-મણીના શબ્દ હોય છે શું? , ગૌતમ ! આવા પ્રકારે તે શબ્દો હોય.
• વિવેચન-૧૬૪ -
તે જગતી ઉપર પાવર વેદિકાના બહિર્ત પ્રદેશ, તેમાં એક મહાનું વનખંડ છે. અનેક ઉત્તમ જાતીય મહીરુહ સમૂહ વનખંડ છે. •x• તે પ્રત્યેક દેશોન બે યોજના 18/10]
૧૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ વિઠંભથી છે. તે વનખંડ કેવું છે ? કૃષ્ણ ઇત્યાદિ. અહીં પ્રાયઃ વૃક્ષોની મધ્યવયમાં વર્તમાન પત્રો કૃણ નહીં પણ તેવો પ્રતિભાસ પણ છે. તેથી કહ્યું - જેટલા ભાગમાં કૃણ પત્રો છે, તેટલા ભાગમાં તે વનખંડ કૃષ્ણ ભાસે છે તેથી કૃષ્ણાવભાસ કહ્યું. તથા હસ્તિત્વને ઓળંગીને કષ્ણવને અસંપ્રાપ્ત ખો છે, તે નીલ ગોના યોગે વનખંડ પણ નીલ છે. તે રીતે જ નીલાવભાસ પૂર્વવત્ સમજવું.
ચૌવનમાં તે જ પગો કિશલયવ અને તત્વને ઓળંગીને કંઈક હરિતના લાભથી પાંડૂ હોય ત્યારે હરિત કહેવાય છે. તેના યોગથી વનખંડ પણ હરિત કહેવાય છે. હરિતાવભાસ પૂર્વવતુ. બાલ્યપણાને ઓળંગીને વૃક્ષોના નો શીત થાય છે, તેના યોગથી વનખંડ પણ શીત છે. શીતાવભાસ - અધોભાગવર્તી વ્યંતર દેવ-દેવીના યોગે શીત વાત સંસ્પર્શ છે. • x -
તથા આ કૃણ-નીલ-હરિતવણ જે કારણે પોતાના રૂપે અત્યર્થ ઉકટ સ્નિગ્ધ કહેવાય છે, તેથી તેના યોગમાં વનખંડ પણ નિગ્ધ અને તીવ્ર કહ્યું. તેનો અવભાસ પણ જાણવો. આવો અવભાસ ભ્રમ પણ હોય, જેમ મૃગજળ. તેથી અવભાસ માત્રના ઉપદર્શનથી યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ વણિત ન થાય, પણ યથાવસ્તુ સ્વરૂપ પ્રતિપાદનથી પછી કૃણવાદિ તથા સ્વરૂપ પ્રતિપાદનાર્થે અનુવાદ સહ વિશેષથી કહે છે -
કૃણછાય • સર્વ અવિસંવાદિતતાથી તેમાં કૃષ્ણ આકાર પામે છે. ભ્રમ કે અવભાસમાગથી નહીં • x • આ પ્રમાણે નીલ, નીલચ્છાય પણ કહેવું. માત્ર શીતશીતળાય ન કહેવું. કેમકે છાયા શબ્દ આતપનો પ્રતિપક્ષ વસ્તુ વાચી જાણવો.
ઘડવછાણ - અહીં શરીરના મધ્ય ભાગમાં કેડ છે, તેથી બીજાના મધ્ય ભાગને પણ ‘કેડ'-કમર જ કહે છે ઘન - ચાન્યશાખા-પ્રશાખાના પ્રવેશથી નિબિડ મધ્ય ભાગમાં છાયા જેવી છે તે. પાઠાંતથી વડે સજાત તે #દત - કટના અંતરથી ઉપર આવૃત કટિત એવો આ કટ તે કટિત કટ. તેના જેવી અધોભૂમિમાં છાયા જેવી છે તે ઘનકટિતચ્છાય. તેથી જ રમણીય. જળના ભારથી નમેલ વર્ષાકાળભાવી મેઘસમૂહ, તે ગુણથી પ્રાપ્ત.
તે વનખંડ અંતર્ગતું વૃક્ષો મૂળવંત, કંદવત એ રીતે કંઘ-cવક-શાખા-પ્રવાલપત્ર-પુપ-ફળ-બીજવંત કહેવા. તેમાં મૂન - પ્રસિદ્ધ છે, વર ની નીચે પ્રસરે છે, કંદ તે મૂળની ઉપર વર્તે છે, તે પણ પ્રસિદ્ધ છે. સ્કંધ - થડ, જેમાંથી મૂળશાખા નીકળે છે. વૈ - છાલ, પ્રવાત - પલ્લવાંકુર. તે મૂલાદિ ક્રમથી સારી રીતે ઉત્પન્ન તે આનુપૂર્વી સુજાત, રુવિત - સ્નિગ્ધતાથી દેદીપ્યમાન. વૃતભાવથી પરિણત • બધી દિશા-વિદિશામાં શાખા અને પ્રશાખા વડે પ્રસુત જેથી વર્તલ થયેલ.
તે વૃક્ષો પ્રત્યેક એક સ્કંધવાળા છે. અનેક શાખા-પ્રશાખા વડે મધ્ય ભાગમાં વિસ્તાર જેનો છે તે. તિર્થી બે બાહુ પ્રસારણ પ્રમાણ તે વામ. અનેક પુરષ થામ વડે અગ્રાહ્ય. ઘન અને વિસ્તીર્ણ સ્કંધ જેમાં છે તે. અદ્વિપમ - તે પ્રમાં વાત અને કાળ દોષથી તેમાં ઈતિ ઉપજતી નથી, તે પત્રોમાં છિદ્ધો નથી શાખા-પ્રશાખાના
Page #81
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ॰/૧૬૪
૧૪૭
અનુપ્રવેશથી પત્રોમાં કંઈપણ અપાંતરાલ કે છિદ્ર થતાં નથી, તેથી અવિલત્ર કહ્યું. તે પત્ર વાયુ વડે ઉપહત કે પાડેલ નથી અર્થાત્ ત્યાં પ્રબળ વાયુ નથી, જેનાથી પત્રો તુટીને ભૂમિ ઉપર પડે છે. તેથી અવાતીનપત્રત્વથી અવિલપત્ર કહ્યું.
માર્રફ - જેમાં ઈતિ વિધમાન નથી તે. અનીતિપત્રપણાથી અચ્છિદ્ર પત્ર કહ્યું. જેમાંથી જરઠ અને પાંડુ પત્ર દૂર કરાયેલ છે તે. અર્થાત્ જે વૃક્ષસ્થાને જરઠ પાંડુ પત્રો છે, તે વાયુ વડે ઘસડી-ઘસડીને ભૂમિ ઉપર પાડીને, ત્યાંથી બીજે લઈ જાય છે. પ્રત્યગ્રંથી હરિત-નીલ ભાસતા, સ્નિગ્ધ ત્વચાથી દીપતા, દલ સંચયથી થતાં અંધકાર
વડે મધ્યભાગ ન દેખાતો હોય તેવું તથા નિરંતર વિનિર્ગત નવતરુણ પલ્લવ વડે તથા કોમલ અને શુદ્ધ એવા કંઈક કંપતા શિલય-પલ્લવ વિશેષ, સુકુમાર પલ્લવ અંકુરથી શોભતા, શ્રેષ્ઠ અંકુરયુક્ત અગ્રશિખર જેમાં છે તે. - ૪ - ૪ - ૪ - અહીં અંકુરપ્રવાલાદિથી કાળકૃત્ અવસ્થા વિશેષ જાણવી. નિત્ય કુસુમિત, મુકુલિત ઇત્યાદિ પૂર્વવત્.
પક્ષીગણોનું મિથુન-સ્ત્રીપુરુષ યુગલ વડે અહીં તહીં વિચરિત, ઉન્નત શબ્દક મધુરસ્વર અને નાદિત, તેથી જ સુરમ્ય છે. અહીં શુ - પોપટ, વર્તુળો - મયૂર,
મનશલાકા, સારિકા, કોકીલા, ચક્રવાક ઈત્યાદિ જીવ વિશેષ, એકત્ર થયેલા. મદોન્મતપણે દર્પથી માત, ભ્રમર અને મધુકરીનો સંઘાત તથા પલિીયમાન - બીજેથી આવી-આવીને ઉન્મત્ત ષ૫દો ભમે છે. કિંજલ્ક પાનમાં લંપટ અને મધુર શબ્દ વિશેષને કરે છે. - ૪ - ૪ -
વાતપત્તન્ન - બહાર પત્ર વડે છન્ન-વ્યાપ્ત. સવજીન્નત્તિજીન્ન - અત્યંત આચ્છાદિત. નીલેશ - રોગ વર્જિત. ઝટ - કંટક રહિત, તેની મધ્યે બબુલાદિના વૃક્ષો ન હોય. - ૪ - ૪ - નાના પ્રકારનતા ગુચ્છાથી - વૃંતાકી આદિ. ગુલ્મનવમાલિકાદિ, મંડપ-દ્રાક્ષાદિનો માંડવો, તેના વડે ઉપશોભિત. શુભ - મંગલભૂત, ઋતુ - ધ્વજા, અશુભ - વ્યાપ્ત. વાપી-ચાર ખૂણાના આકારે, રીધિા - ઋજુસારિણી. નિતિમ - તે સુગંધને દૂર લઈ જતી.
મુશમેવધુન - તેમાં શુમ - પ્રધાન, સેતુ - માર્ગ, શ્વેતુ - ધ્વજા, વધુન - અનેકરૂપ જેના છે તે. અળેદનાળનુસિવિય સંમાળિપશ્ચિમોયા - તેમાં રથ - બે ભેદે છે - ક્રીડા સ્થ અને સંગ્રામ સ્થ, યાન - સામાન્યથી વાહન, યુ” - ગોલ્લ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણ વેદિકા વડે ઉપશોભિત જંપાન. શિવિધા - કૂટાકારથી આચ્છાદિત જંપાન વિશેષ, સ્થાનિા - પુરુષ પ્રમાણ જંપાન વિશેષ. પાય - પ્રાસાદીય આદિ ચાર પદો પૂર્વવત્.
તે વનખંડના અંત - મધ્યમાં બહુસમ રમણીય ભૂમિ ભાગ કહેલ છે. કેવો ? માનિાપુર - મુરજ નામે વાધ વિશેષ, તેનું પુષ્કર-ચર્મપુટક, તે ખરેખર અત્યંત સમ હોવાથી ઉપમા કહી. કૃતિ શબ્દ, બધે જ સ્વ-સ્વ ઉપમાભૂત વસ્તુ પરિસમાપ્તિ ધોતક છે. મૃદંગ-લોક પ્રતીત મર્કલ, તેનું પુષ્કર. તકાળ - સરોવર, તેનું તત્વ -
ઉપરનો
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
ભાગ તે સરસ્તલ. ચંદ્રમંડલ જો કે તત્વવૃત્તિથી ઉત્તાનીકૃત કપિત્ય આકાર પીઠ પ્રાસાદ અપેક્ષાથી વૃત્ત આલેખ છે, તેમાંનો દૃશ્યમાન ભાગ સમતલ નથી, તો પણ સમતલ જેવો લાગે છે તેથી ઉપમા કહી.
૧૪૮
ઉરભચર્મ ઈત્યાદિ. અહીં સર્વત્ર અનેળસંધુજીના સમ્મવિતતે એ વિશેષણ જોડવું. તેમાં ૩ - ઘેટું, વૃષભ, વરાહ આદિ પ્રસિદ્ધ છે. દ્વીપી - ચિત્તો, આ બધાં ચર્મ અનેક શંકુ પ્રમાણ હજારો ખીલાઓ વડે ઠોકવામાં આવતા પ્રાયઃ મધ્યક્ષામ થાય છે પણ સમતલ નહીં, તેથી શંકુ ગ્રહણ કર્યુ. વિતત-ખેંચીને ઠોકવામાં આવ્યું. એ રીતે જેમ અત્યંત બહુસમ થાય, તેમ તે વનખંડનો અંદરનો ભૂમિભાગ ઘણો સમ હતો. વળી કેવો ? વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે ઉપશોભિત. નાનાવિધ - જાતિભેદથી વિવિધ પ્રકારના, જે પંચવર્ણ મણીઓ અને તૃણો વડે ઉપશોભિત, કેવા મણી ?
આવક - આવદિ મણી લક્ષણ, પ્રત્યાવર્ત - એક આવર્તના પ્રત્યભિમુખ આવર્ત. શ્રેણિ - તથાવિધ બિંદુ જાતાદિની પંક્તિ, પ્રશ્ને - તે શ્રેણિથી નીકળેલ અન્યા શ્રેણિ. - ૪ - ખારમાર સમ્યગ્ મણિ લક્ષણ જણાવતા લક્ષણ વિશેષ, પુષ્પાવલિ પદ્મ આદિ પ્રસિદ્ધ છે. - ૪ - ૪ - આવઽદિ લક્ષણયુક્ત, સચ્છાચ-છાયા
સહિત, શોભન પ્રભાકાંતિ જેની છે તે સત્પુભા. સમરીચિક - બહાર નીકળતા કિરણજાલસહિત સોધોત્-બહાર રહેલ નજીકની વસ્તુને પ્રકાશકર.
હવે પંચવર્ણોને કહે છે – તે મણી-તૃણમાં જે કાળા મણિ અને તૃણ છે, તેનું વર્ણન કરીએ છીએ – તેમાં ખીમૂત - મેઘ વાદળ તે આ વર્ષાના પ્રારંભ સમયે જળમૃત જાણવું. તે પ્રાયઃ અતિ કાળુ સંભવે છે. 'વા' શબ્દ બીજી ઉપમાની અપેક્ષાએ સમુચ્ચય માટે છે. શંખન - સૌવીરાંજન કે રત્નવિશેષ, ખંજન-દીવાની મેસ, કજલ-કાજળ, મી - તે જ કાજળ તણભાજનાદિમાં સામગ્રી વિશેષથી ઘોલિત. મીગુલિકા - ઘોલિત કાજળ ગુટિકા. ગવલ-ભેંસનું શીંગડુ, તે પણ ઉપરના ત્વચાના ભાગે કહેવું. ત્યાંજ વિશિષ્ટ કાળાપણું સંભવે છે. તે જ ભેંસના શીંગડાની નિબિડતર સાર નિર્વર્તિત ગુટિકા. ભ્રમરાવલી-ભ્રમર પંક્તિ, ભ્રમરપતંગસાર - ભ્રમરની પાંખમાં રહેલ વિશિષ્ટ કાલિમાયુક્ત પ્રદેશ. આદ્રષ્ટિ-કોમળ કાક. પરપુષ્ટ-કોકિલ. કૃષ્ણસર્પ - કાળાવર્ણનો સર્પ જાતિ વિશેષ, આધિન - શરદમાં મેઘ સહિત આકાશખંડ તેના જેવો કૃષ્ણ લાગે છે માટે તે ઉપમા લીધી. તો શું મણિ-તૃણોનો વર્ણ આવો કૃષ્ણ છે ? ના, તેમ નથી. પણ કૃષ્ણ મણી અને તૃણ ઉક્ત ભૂત આદિથી ઈષ્ટતક - કૃષ્ણ વર્ણથી વિશેષ ઈષ્ટતક હોય છે. તેમાં કંઈક અકાંત હોવા છતાં કોઈને ઈષ્ટતર હોય, તેથી અકાંતતાનો વ્યવચ્છેદ કરવા કહે છે :– કાંતતસ્ક - અતિ સ્નિગ્ધ મનોહારી કાલિમા
યુક્ત જીમૂતાદિથી કમનીયતર. તેથી જ મનોજ્ઞતક-મનથી અનુકૂળપણે સ્વપ્રવૃત્તિવિષયી કરાય છે તેથી મનોજ્ઞ. મનોજ્ઞતર છતાં કિંચિત્ મધ્યમ હોય છે, તેથી સર્વોત્કર્ષ પ્રતિપાદનાર્થે કહે છે - મણામત-જોતાની સાથે જ મનમાં-આત્મવશ થાય.
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉદ્વીપ /૧૬૪
૧૪૯ તેમાં જે નીલ મણી-તૃણો છે, તેનું આવું વર્ણન કર્યું છે - જેમ કોઈ ન • કીટક વિશેષ, જપત્ર - ભૃગ નામક કીટ વિશેષની પાંખ, શુક્ર - પોપટ, શુક્રપિચ્છ - પોપટની પાંખ. વાવ - પક્ષિ વિશેષ, નીલીભેદ - નીલીનો છેદ, ગુલિકા-ગુટિકા.
થાપા - ધાન્ય વિશેષ. ઉચંતગ-દંતરાણ, હલધબળદેવ તે નીલ હોય છે. કેમકે તથા સ્વભાવવથી બળદેવ નીલવસ્ત્ર ધારણ કરે છે. -x - ઈન્દ્રનીલાદિ રત્ન વિશેષ છે. મંતનશિવ - વનસ્પતિ વિશેષ નીલોત્પલ-કુવલય. તેના જેવો નીલવર્ણ ? ઈત્યાદિ પૂર્વવતું.
તેમાં જે લોહિત મણિ-તૃણ છે, તેનું વર્ણન કહે છે - ઉરભ-ઘેટું તેનું લોહી, વાહ-શૂકર, મહિય-ભેંસ, બાકીના રુધિર કરતાં લોહિતવર્ણ ઉકટ હોવાથી તે ઉપમાનું ઉપાદાન કર્યું. વાર્તન્ન પદ્ધ , સધ જન્મેલ ઈન્દ્રગોપક. તે જ પ્રવૃદ્ધ થઈ કંઈક પાંડુક્ત થાય છે, તેથી ‘બાલ’ ગ્રહણ કર્યું છે. ઈન્દ્રગોપક - પહેલી વર્ષમાં થયેલા કીટ વિશેષ. વાર્તાવાર - પહેલો ઉગેલો સૂર્ય, સંધ્યાભરાગ - વર્ષમાં સંધ્યા સમયે થનાર અભરાગ. ગુંજા-ચણોઠી, તેનો અર્ધભાગ, તે અતિ લાલ હોય છે, અઘ અતિ કૃષ્ણ. તેથી ગુંજાદ્ધ ગ્રહણ કર્યું. શિલાપવાલ-પ્રવાલ નામે રન, તે જ રનવિશેષનું પ્રવાલ નામે અંકુર, તે પ્રથમ ઉદ્ગતપણે અત્યંત ક્ત હોય છે, તેથી તે ઉપમા લીધી. લોહિતાક્ષમણિ પણ એક રન છે. શેષ પૂર્વવત.
તેમાં જે હરિદ્ર [પીળા) મણિ અને તૃણો છે, તેનું આવા સ્વરૂપનું વર્ણન છે. જેમકે - ચંપવા - સામાન્યથી સુવર્ણચંપક વૃક્ષચંપકછલ્લી-સુવર્ણ ચંપકત્વ, ચંપકભેદ - સુવર્ણચંપકનો ટુકડો. હરિદ્રામેટું - હળદરનો ટુકડો હરિદ્વગુલિકા - હરિદ્રાસારની બનેલ ગોળી. હરિતાલ-પૃથ્વી વિકારરૂપ - X - X • વસુર - રામ દ્રવ્ય વિશેષ, ચિકુસંગરામ - ચિકુર સંયોગ નિમિત્ત વસ્ત્રાદિમાં રાગ. વકનક-જાત્યસુવર્ણ. વરપુરુષવાસુદેવ, તેનું વસ્ત્ર, તે પીળું જ હોય છે. માટે તે ઉપમા લીધી. કૃમાંડીકુસુમ - પુપલી કુસુમ, કોરંટક-પુણની એક જાતિ વિશેષ, તેની માળા. આ રીતે બીજા પુષ્પો પણ સૂરમાં કહ્યા મુજબ જાણવા. સુરથ - વનસ્પતિ વિશેષ, લાયક એક વૃક્ષ છે. • x • શું આવો વર્ણ હોય ઈત્યાદિ પૂર્વવત્.
તે તૃણ મણીમાં જે સફેદ વર્ણના છે, તેનું વર્ણન-જેમ કોઈ અંત • રન વિશેષ. શંખ-ચંદ્ર-કુમુદ આદિ ઉપમા પ્રસિદ્ધ છે. ચંદ્રાવર્ત - તળાવ આદિમાં જળમણે પ્રતિબિંબિત ચંદ્ર પંક્તિ. સારઈયબલાહગ- શરદ ઋતુમાં થનાર મેઘ. ધંતધોયરુપપટ્ટઅનિના સંપર્કથી નિર્મળ કરેલ, રાખાદિથી ખરડેલ હાથે સંમાર્જન વડે અતિ શિત કરાયેલ રજતપટ અથવા અગ્નિ સંયોગથી શોધિત એવો રૂમ્રપટ્ટ. શાલિ પિટાશિ - ચોખાના લોટનો ઢગલો. સુક્ક છેવાયારૂ તેમાં છેવાડ - વાલ આદિની શીંગ, તે કોઈ દેશવિશેષમાં સુકાયા પછી શ્વેત થાય છે, માટે તેની ઉપમા આપી. પvrfમનિયારૂ - મોસ્પીંછ, તેના મધ્યવર્તી મિંજા, તે અતિ શુક્લ હોય છે. વિસ - પદ્દિાની કંદ, પૃUTTA પાતંતુ. આ બધાં જેવા શ્વેત છે શું ? ઈત્યાદિ પ્રાગ્વત્.
૧૫૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ હવે ગંધ સ્વરૂપને પ્રતિપાદન કરવા કહે છે – તે મણી અને વૃક્ષોની કેવી ગંધ કહી છે? “જેવી ગંધ આ પદાર્થોમાંથી નીકળે છે તે” – એ સંબંધ જોડવો. કોણ - ગંધ દ્રવ્ય, તેની પુટ તાર - એ ગંધ દ્રવ્ય છે. ગ્રોથ - ગંધ દ્રવ્ય છે. ર - વીરણીમૂલ, સ્નાન યોગ્ય મલ્લિકા વિશેષ. અનુવાત - સંઘનાર કોઈ પુરુષને અનુકૂલ વાયુ વાય ત્યારે. ઈમાન - ઉઘાડતાં, નિધિમાન - અતિશય ભેદતા, પુટ વડે પરિમિત જે કોઠાદિગંધ દ્રવ્યો, તે પણ પરિમેય પરિમાણ ઉપચારથી કોઠપુટ કહેવાય છે તેમને ખલ આદિમાં કૂટતા, ગ્લણ ખંડ કરાતા. x - છરી આદિ વડે કોઠાદિ પુટ કે કોઠાદિ દ્રવ્યોના નાના-નાના ટુકડા કરાતા, અહીં-તહીં વિખેરાતા, પરિભોગને માટે ઉપયોગ કરાતા, પાસે રહેનારને થોડોક ભાગ આપતા, એક સ્થાન કે એક ભાજનમાંથી બીજા સ્થાને કે બીજા ભાજનમાં લઈ જવાતા ઉદાર ગંધ પ્રસરે છે. તે અમનોજ્ઞ પણ હોઈ શકે, તેથી કહે છે મનોર - મનને અનુકૂળ. તે મનોજ્ઞત્વ કઈ રીતે ? મનોહર-મનને હરે છે. મનોહરત્વ કઈ રીતે ? ઘાણ અને મનને સુખકારી. એ પ્રમાણે બધી દિશામાં, સામત્યથી ગંધ સુંઘનારની સન્મુખ નીકળે છે. - x -
તે મણી અને વૃણોનો કેવો સ્પર્શ કહ્યો છે ? ગૌતમ ! જેમકે - મગન - ચર્મમય વસ્ત્ર, પૂર - વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, થાનકુમુવપારસી • તુરંતના કાળના ઉગેલ જે કુમુદબો, તેનો ઢગલો. શું આવો સ્પર્શ છે ? ઈત્યાદિ પૂર્વવતું.
તે તૃણોને પૂર્વાદિ વાયુ વડે મંદ-મંદ કંપિત, વિશેષ કંપિત, આ જ પર્યાય શબ્દથી કહે છે - કંપિત, અહીં-તહીં વિક્ષિપ્ત, સ્પંદિત, પરસ્પર ઘર્ષણથી સંઘતિ. ક્ષોભિત-સ્વસ્થાનથી ચલિત સ્વસ્થાનથી ચાલન કઈ રીતે ? પ્રાબલ્યથી પ્રેરિત કરીને, કેવા શબ્દો કહે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ! જેમ કોઈ શિબિકા કે રથાદિ હોય. તેમાં શિબિકા-જંપાનવિશેષરૂપે ઉપરથી આચ્છાદિત કોષ્ઠ આકારે હોય છે. વીર્ય - જંપાન વિશેષ, પુરુષને સ્વપ્રમાણ અવકાશદાયી તે ચંદમાનિકા. આ બંનેને પુરુષો ઉપાડીને ચાલે ત્યારે લઘુ હેમ ઘંટિકાદિના ચલનવશથી [શબ્દો થાય તેમ જાણવું.
‘રથ' શબ્દથી અહીં સંગ્રામ રથ જાણવો, ક્રીડારથ નહીં, કેમકે તેને આગળના વિશેષણો અસંભવ છે. •x• તે રથના વિશેષણો કહે છે - tવજ, છત્ર સહિત, બંને પડખાને અવલંબીને મોટા પ્રમાણની ઘંટાયુક્ત, પતાકા સહિત, તોરણયુક્ત, બાર વાજિંત્ર નિનાદ રૂપ સનંદિઘોષ, શુદ્ધ ઘંટિકા સહિત, જે હેમમય માળાનો સમૂહ, બધી દિશામાં બાહ્ય પ્રદેશોમાં વ્યાપ્ત. તથા હિમવત્ પર્વતમાં થનાર મનોહારી ચિત્રોપેત તિનિશ કાષ્ઠ સંબંધી કનક નિયુક્ત કાષ્ઠ જેવું છે તે હૈમવત ચિત્રવિચિત્રતૈનિશકનક નિયુકત દારુ [કાષ્ઠ]. • x • x - વાસ્નાયણ - લોઢું મુઠ - અતિશય, નેન - યંત્રની બાહ્ય પરિધિ, આરા ઉપર ફલક ચકવાલનું કર્મ જેમાં તે. સાક્ષ - ગુણો વડે વ્યાપ્ત. ચર • પ્રધાન, મુર્ણ - અતિશય સમ્ય, પ્રવુf - જોડેલ. સારથી કર્મમાં જે કુશલ નર, તેઓની મધ્યે અતિશય છે* - દક્ષ સારથી, તેણે સારી રીતે ગ્રહણ કરેલ. * * * x • x - ૪૮ - કવચ, કંકટ સહિત તે સકંકટ, ચાપ સહિત તે સચાપ. * * *
Page #83
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૬૪
૧૫૧
૧૫ર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
x • x • મણિકમિતલ-મણિબદ્ધભૂમિતલ x •
મ નમાઇr - વેગ વડે જતા અભિઘયમાન, કલાર - મનોજ્ઞ, કાન-મનને સુખકારી ચોતરફથી શબ્દો નીકળે છે.
શું તે મણી અને તૃણોનો શબ્દ આવો હોય છે ? ભગવંતે કહ્યું - ના, આ અર્થ સમર્થ નથી. ફરી ગૌતમે કહ્યું - સવારે કે સાંજે દેવતાની આગળ જે વગાડવા માટે સ્થપાય છે, તે મંગલપાઠિકા તાલ અભાવે પણ વગાડે છે માટે વિતાન કહ્યું. વૈતાલિકી-વીણા. જેમાં મૂઈના થાય તે મૂર્ણિતા, ગાંધાર સ્વર અંતર્ગત, સાતમી મૂઈના, અર્થાત્ ગાંધારસ્વરની સાતમી મૂછના તે આ રીતે - નંદી, બુદ્ધિમા, પૂરિમા, શુદ્ધ ગંધારા, ઉત્તર ગંધાર, સૂમોત્તરયામા, સાતમી મૂઈના તે ઉત્તમંદા જાણવી.
મૂઈના કયા સ્વરૂપની છે ? આ સાત મૂઈના એટલા માટે સાર્થક છે કે આ ગાનારા અને સાંભળનારાને અન્ય-અન્ય સ્વરોથી વિશિષ્ટ થઈને મૂર્ણિત જેવા કરી દે છે.
ગાંધાર સ્વર અંતર્ગતુ મૂછનાની વચ્ચે ઉત્તરમંદા નામે મૂછના જ્યારે અતિ પ્રકનિ પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે શ્રોતાજનોને મૂર્ણિત જેવા બનાવી દે છે. એટલું જ નહીં પણ સ્વર વિશેષોને કરતો ગાયક પણ મૂર્જિત સમાન થઈ જાય છે.
આવી ઉત્તરમંદા મૂઈનાથી યુક્ત વીણાનો જેવો શબ્દ નીકળે છે, શું એવો શબ્દ તે વૃણ અને મણીઓનો છે ? ત્યારે ભગવંતે કહ્યું - ના, આ સ્વસ્થી પણ અધિક ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર તે તૃણ-મણીનો શબ્દ હોય છે.
ફરી ગૌતમસ્વામી ત્રીજી ઉપમા કહે છે – ભગવન! જેવા કિંમર, લિંપુર, મહોણ કે ગંધર્વનો, જે ભદ્રશાલવન, નંદનવન, સોમનસેવન, પંડકવનમાં સ્થિત હોય કે હિમવંત-મલય-મંદર પર્વતની ગુફામાં બેઠા હોય, એક સ્થાને એકત્રિત થયેલ હોય, એકબીજાની સમક્ષ બેઠા હોય, એ રીતે બેઠા હોય કે કોઈને બીજાના રગડવાથી બાધા ન હોય, પોતાને પણ કોઈ પોતાના ચાંગથી બાધા ન પહોંચતી હોય, જેના શરીર હર્ષિત હોય, જે આનંદથી કીડા રવામાં રત હોય, ગીતમાં જેની રતિ હોય, નાટ્યાદિ દ્વારા જેમનું મન હર્ષિત થઈ રહ્યું હોય એવા ગંધર્વોના આઠ પ્રકારના ગેયથી તથા આગળ કહેલ ગેયના ગુણો સહિત અને દોષો હિત તાલ અને લયથી યુક્ત ગીતોના ગાવાથી જે સ્વર નીકળે છે, તેવો શું આ તૃણ અને મણીનો શબ્દ છે ?
ગેય આઠ પ્રકારે હોય છે – (૧) ગધ - જે સ્વર સંચારથી ગવાય છે. (૨) પધ • જે જીંદાદિરૂપ છે, (3) કશ્ય-કથાત્મકગીત, (૪) પદબદ્ધ-જે એકાક્ષાદિ રૂપ હોય, (૫) પાદબદ્ધ - શ્લોકના ચતુર્થ ભાગરૂપે હોય, (૬) ઉક્ષિત - જો પહેલા આરંભ કરેલ હોય, (9) પ્રવર્તક - પહેલા આરંભથી ઉપર આક્ષેપપૂર્વક થનાર, (૮) મંદાક-મધ્ય ભાગમાં સકલ મઈનાદિ ગુણોપેત તથા મંદ-મંદ સ્વરથી સંચરિત હોય.
- આ આઠ પ્રકારનું ગેય રોચિતાવસાન વાળા હોય. અર્થાત્ જે ગીતનો અંત રુચિકર રીતે ધીમે - ધીમે થતો હોય, તથા જે સપ્તસ્વરોથી યુક્ત હોય, તથા જે સપ્તસ્વરોથી યુક્ત હોય, ગેયના સાત સ્વર આ રીતે -
પ૪, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નૈષાદ, આ સાત સ્વર છે. આ સાત સ્વર પુરુષ કે સ્ત્રીના નાભિ દેશથી નીકળે છે. કહ્યું છે કે – 'HHHYT નાનો:
અટરસ સંપયુક્ત - તે ગેય, શૃંગારાદિ આઠ સયુક્ત છે.
પદ્દોષ વિપયુક્ત - તે ગેય છ દોષોથી રહિત હોય છે તે છ દોષ આ પ્રકારે છે - ભીત, કુત, ઉપિચ્છ, ઉત્તાલ, કાકવર અને અનુનાસ. આ ગેયના છ દોષ છે.
એકાદશ ગુણાલંકાર - પૂર્વોની અંતર્ગત સ્વરપ્રાકૃતમાં ગેયના અગિયાર ગુણોનું વિસ્તારથી વર્ણન છે. વર્તમાનમાં પૂર્વી વિચ્છિન્ન છે, તેથી આંશિક રૂપોમાં પૂવથી નીકળેલ જે ભરત, વિશાખિલ આદિ ગેય શાસ્ત્ર છે - તેનાથી જાણવું.
અષ્ટગુણોપેત - ગેયના આઠ ગુણ આ પ્રકારે છે – (૧) પૂર્ણ - જે સ્વર કલાઓથી પરિપૂર્ણ હોય, (૨) રક્ત-રાગથી અનુક્ત થઈને જે ગવાય. (૩) અલંકૃત • પરસ્પર વિશેષરૂપ સ્વરથી જે ગવાય. (૪) વ્યક્ત - જેમાં અક્ષર અને સ્વર સ્પષ્ટ રૂપે ગવાય (૫) અવિપુષ્ટ - જે વિસ્વર અને આક્રોશ યુક્ત ન હોય, (૬) મધુર - જે મધુર સ્વરે ગવાય. (૩) સમ-જે તાલ, વંશ, સ્વર આદિ સાથે મેળ ખાતું હોવું ગવાય. (૮) સુલલિત - જે શ્રેષ્ઠ ધોલના પ્રકારથી શ્રોમેન્દ્રિયને સુખદ લાગે એ રીતે ગવાય. આ ગેયના આઠ ગુણ છે.
જુનંત વંશવદરમ્ - જે વાંસળીમાં ત્રણ મધુર અવાજથી ગવાયેલ હોય એવું ગેય. રત્ત - રાગથી અનુરક્ત ગેય. ત્રિસ્થાનVIભુદ્ધ - જે ગેય ઉર, કંઠ, મસ્તક આ ત્રણ સ્થાનોથી શુદ્ધ હોય અર્થાત્ ઉર અને કંઠ ગ્લેમવર્જિત હોય અને મસ્તક વ્યાકુલિત હોય. આવું ગેય બિસ્થાનકરણશુદ્ધ હોય છે.
જવાહરજુનંતર્વાતંતીસુસંપત્તિ - જે ગામમાં એક બાજુ વાંસળી વગાડાતી હોય અને બીજી બાજુ વીણા વગાડાતી હોય, આ બંનેના સ્વરથી જે ગાન અવિરુદ્ધ હોય અર્થાત્ તે બંનેના સ્વરોથી મળતું એવું જે ગવાઈ રહ્યું હોય.
તાનસુસંપ્રયુ - હાથની તાલીઓથી સાથે સુસંવાદી ગવાતું હોય છે. એ રીતે તાલ, લય, વીણાદિના સ્વર સાથે સંવાદી એવું ગવાતું ગેય તે તાતણપ નથHપ્રભુ પ્રભુસંધ્રપુf, મોદર - મનને હરનારું ગેય. સE - તાલ વંશ સ્વરાદિ સમનુગત.
મૃરિભિતપદ સંચાર - મૃદુ સ્વરચી યુક્ત પણ નિષ્ફર નહીં. જેમાં સ્વરઅક્ષરોમાં અર્થાત્ ધોલના સ્વર વિશેષમાં સંચરી સગમાં અતી પ્રતિભાસે તે પદ સંચાર રિભિત કહેવાય છે. મૃદુરિભિત પદોમાં ગેય નિબદ્ધમાં સંચાર જે ગેયમાં છે તે મૃદુરિભિતપદ સંચાર.
સુર - શ્રોતાઓને આનંદ દેનાર ગેય. મુર્તિ - અંગોના સુંદર હાવભાવથી યુક્ત ગેય. વર વાયુરૂપ - વિશિષ્ટ સુંદર રૂપવાળું ગેય. ઉચ્ચ - પ્રધાન નૃત્ય ગેય ગાન અનસાર ધ્વનિમાનુને જેવા શબ્દો અતિ મનોહર થાય, કંઈક એવા સ્વરૂપના તૃણો અને મણીઓનો શબ્દ હોય ? ત્યારે ભગવંતે કહ્યું - હા, આવા શબ્દો હોય.
Page #84
--------------------------------------------------------------------------
________________
૩દ્વીપ/૧૬૫
૧૫૩
• સૂત્ર-૧૬૫ -
તે વનખંડના મધ્યમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી જ નાની-નાની ચોખણી વાવડીઓ છે. ગોળ-ગોળ કે કમળયુક્ત પુષ્કરિણીઓ છે. સ્થાને સ્થાને નહેરોવાળી દીર્થિકાઓ છે. વાંકી-ચૂકી ગંાલિકાઓ છે. સ્થાને-સ્થાને સરોવર છે, સરોવરની પંક્તિઓ છે. અનેક સરસર પંક્તિઓ અને ઘણાં જ કુવાની પંક્તિઓ છે. તે સ્વચ્છ છે અને મૃદુ યુગલોથી નિર્મિત છે. એના તીર સમ છે.
તેના કિનારા ચાંદીના બનેલ છે, કિનારે લાગેલ પાષાણ વજમય છે. તેનો તલભાગ તપનીય સુવર્ણનો બનેલો છે. તેનો તટવર્તી અતિ ઉard પ્રદેશ વૈદૂમિણિ અને ફટિકનો બનેલો છે. તેનું તળ માખણ જેવું સુકોમળ છે. રેતી સોનાચાંદીની છે. આ બધાં જળાશય સુખપૂર્વક પ્રવેશ અને નિષ્ક્રમણ યોગ્ય છે. વિવિધ પ્રકારના મણીઓથી તેના ઘાટ મજબુત બનેલા છે. કુવા અને વાવડી ચોખૂણા છે. તેના જળસ્થાન ક્રમશ: નીચે-નીચે ઉંડુ હોય છે અને તેનું જળ અગાધ અને શીતળ છે. પશિનીઝ, કંદ, પાનાલથી તે ઢકેલ છે.
તે જિળાશયમાં ઘણાં જ ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પંડરીક, શતw, સહસત્ર, પુણો રહેલા છે, તે પરાગથી સંપન્ન છે. આ બધાં કમળ ભમરો વડે પરિભુજયમાન છે. આથત ભ્રમર તેનું રસપાન કરતા રહે છે. આ બધાં જળાશય સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ છે. પરિહન્દ [ઘણા] મત્સ્ય અને કચ્છપ અહીં-તહીં ધૂમતા રહે છે. અનેક પક્ષી યુગલ પણ ભમે છે.
આ જળાશયોમાં પ્રત્યેક જળાશય વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે અને પ્રત્યેક જળાશય પાવરવેદિકાથી યુક્ત છે. તેમાં કેટલાંકને પાણી આસવ જેવા સ્વાદવાળું છે, કેટલાંક વાસણ સમુદ્ર જેવા જળ છે, કોઈકનું જળ દૂધ જેવું, કોઈનું જળ થી જેવું, કોઈનું ઈરસ જેવું, કોઈનું અમૃતસ જેવું અને કોઈ જળ સ્વભાવથી ઉદક સ જેવું છે આ બધાં જળાશય પ્રાસાદીયાદિ છે.
તે નાની વાવડી યાવતું બિલપંકિતઓમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં યાવત્ ઘણાં બસોપાન પ્રતિરૂપકો કહેલા છે. તે ગિસોપાન પતિરૂપકનો આવા સ્વરૂપનો વક નિવેશ છે. તે આ - dજમય નેમા, રિઝમય પ્રતિષ્ઠાન, વૈડૂકિય સ્તંભ, સુવર્ણ-રૂધ્યમય ફલક, વજમય સંધી, લોહિતાક્ષમય સૂચિઓ, વિવિધમણિમય અવલંબનો અને અવલંબન બાહાઓ છે.
તે સોપાન પતિરૂપકોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને તોરણો કહેલા છે. તે તોરણો વિવિધ મણિમય સ્તંભો ઉપર ઉપનિવિષ્ટ અને સાિવિષ્ટ છે. અનેક પ્રકારની રચના યુક્ત મોતી તેની વચ્ચે વચ્ચે લાગેલા છે. વિવિધ પ્રકારના તારાઓથી તે તોરણ ઉપસ્થિત છે. તે તોરણોમાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, વ્યાલ, કિર, સરભ, હાથી, વનલતા અને પાલતાનાં ચિત્રો બનેલા છે. આ તોરણોના સ્તંભો ઉપર વજમરી વેદિકાઓ છે. સમગ્રેણિ વિધાધર
૧૫૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ યુગલોના મંત્રોના પ્રભાવથી આ તોરણો હજારો કિરણોથી પ્રભાસિત થઈ રહ્યા છે. આ તોરણો દીપ્યમાન છે, વિશેષ દીપ્યમાન છે, જેનારના છે તેના ઉપર ચોંટી જાય છે. તે તોરણો સુખસ્પર્શવાળા, સણીક રૂપવાળા, પ્રાસાદીયાદિ છે.
તોરણોની ઉપર અનેક આઠ-આઠ મંગલો કહેલા છે - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવત, વર્તમાન, ભદ્રાસન, કલશ, મત્સ્ય, દપણ. તે સર્વે રતનમય, સ્વચ્છ, Gણ યાવત પતિરૂપ છે.
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ-ચામરધ્વજ, નીલ-ચામરધ્વજ, લોહિતચામરdજ, હાદ્ધિ ચામરદdજ, શુક્લ ચામરધ્વજ છે. તે ધ્વજે સ્વચ્છ, aણ, રાપ્યપ, વજદંડ, કમળ સમાન ગંધવાળા, સુરૂપ અને પ્રસાદીયાદિ ચારે પ્રકારે છે.
તે તોરણોની ઉપર ઘણાં છમતિછો, પતાકા-અતિપતાકા, ઘંટાયુગલ, ચામર યુગલ, ઉત્પલ હસ્તક ચાવત શd-સહસત્ર હસ્તકા છે, તે સર્વે રનમય સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
- તે લઘુ વાવડી યાવત્ બિલપંકિતઓના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયતિ પર્વતો, જગતિ પર્વતો, ઘરુ પર્વતો, દકમંડપક, દકમંચક, દકમાલક, દકપાસાદક છે. જેમાં કોઈ ઉંઆ છે - કોઈ નાના છે, કોઈક નીચા છે પણ લાંબા છે. ત્યાં ઘણાં હીંચકા, પક્ષીઓના હીંચકા છે. તે સર્વરનમય ચાવત પ્રતિરૂપ છે.
તે ઉત્પાતુ પર્વતોમાં ચાવત પક્ષીના હીંચકાઓમાં ઘણાં હસાસન, કૌચાસન, ગરુડાસન, ઉwતાસન, પ્રનતાસન, દીધસિન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, વૃષભાસન, સીંહાસન, પદ્માસન, દિશાસૌવસ્તિકાસનો છે, તે સર્વે રતનમય, સ્વચ્છ, aણ, વૃષ્ટ, કષ્ટ, નીમ્ય, નિમળ, નિર્ધક, નિષ્કટેકછાયા, સપભા, સકિરણ, સોધોત, પ્રસાદીયો, દર્શનીયો, અભિરૂપો અને પ્રતિરૂપો છે.
તે વનખંડમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં તિગૃહો માલિગૃહો, કદલિગૃહો, લતાગૃહો, અણગૃહો, પ્રેક્ષાગૃહો, મજ્જનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભગૃહો, મોહનગૃહો, શાલગૃહો, જાગૃહો, કુસુમગૃહો, ચિત્રગૃહો, ગંધર્વગૃહો, આદગૃહો છે. તે બધાં સંપૂર્ણ રનમય, સ્વચ્છ, ગ્લજ્જ, વૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કંટક છાયા, સભા, સકિરણો, સોધોત, પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે.
તે આતિગૃહો યાવ4 આદર્શગૃહોમાં ઘણાં હસાસન ચાવતું દિશા સૌવસ્તિકાસન છે. તે સર્વે રનમય ચાવતુ પ્રતિરૂપ છે. તે વનખંડના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં રાઈ-મંડપ, જૂહિકમંડપ, મલ્લિકામંડપ, નવમાલિકામંડપ, વાસંતમંડપ, દધિવાસુકમંડપ, સૂરિસ્લિમંડપ, dબોલીમંડપ, મુદ્રિકામંડપ, નાગલતામંડપ, અતિમુક્તમંડપ, આસ્ફોટકમંડપ, માલુકામંડપ, ચામલતામંડપ છે. તે નિત્ય કુસુમીત ચાવતુ પ્રતિરૂપ છે.
જાઈએ પાદિમાં ઘણાં પૃવીશિલપટ્ટકો કહેલા છે. તે આ પ્રમાણે -
Page #85
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૫
૧૫
હસાસન સંસ્થિત, કચરાન સંસ્થિત ગરુડાસન સંસ્થિત, ઉgtતાસન સંસ્થિત, પ્રનતાસન સંસ્થિત, દીધસિન સંસ્થિત, ભદ્રાસન સંસ્થિત, પક્ષાસન સંસ્થિત, મકરાસન સંસ્થિત, વૃષભાસન સંસ્થિત, સીંહાસન સંક્ષિત, પSHસન સંત, દિશાસૌવસ્તિકાસન સંસ્થિત કહેલા છે. હે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં ઘણાં શ્રેષ્ઠ શયન-આસનો વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત કહેલા છે. તેનો સ્પર્શ જિનક, રત, બૂટ, નવનીત, લૂલી સમાન છે તે મૃદુ, સર્વ રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે.
- ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિશ્રામ કરે છે, સુવે છે, ઉભે છે, બેસે છે, પડખાં ફેરવે છે, એ છે, લીલા કરે છે, ક્રીડા કરે છે, મોહન કરે છે. જૂના પુરાણા સુચિણ, સુપસ્કિાંત, શુભ, કલ્યાણ, કૃત કર્મોના કલ્યાણકારી ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
તે જગતીની ઉપર અંદરના ભાગે પાવર વેદિકામાં ત્યાં એક મોટું વનખંડ કહેલ છે. દેશોન બે યોજન કિંભથી, વેદિકા સમાન પરિધિથી છે. તે કૃષ્ણ-કૃષ્ણાવભાસ છે ઈત્યાદિ વનખંડ વર્ણન, મણિ-તૃણ શબ્દ સિવાયનું પૂર્વવત્ જાણવું.
ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિશ્રામ કરે છે, સુવે છે, ઉભે છે, બેસે છે, પડખાં ફેરવે છે, રમે છે, લીલા કરે છે, કીડા કરે છે, મોહન કરે છે. જુનાપુરાણા સુચિણ, સુપક્રિાંત, શુભ, કાંત કર્મોના કલ્યાણકારી ફળ-વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
• વિવેચન-૧૬૫ -
વનખંડના મધ્યમાં તે-તે દેશમાં, તે જ દેશના તે-તે એક દેશમાં ઘણી લઘુલઘુ-લધુ ચતુરસાકાર વાવ, વૃતાકાર પુષ્કરિણી અથવા જેમાં પુરો વિદ્યમાન છે તે પુષ્કરિણી, સારિણી-વકા ગુંજાલિકા, ઘણાં કેવળ-કેવળ પુષ્પાવકીમ સરોવરો, ઘણાં સરોવર એક પંક્તિ વ્યવસ્થિત છે, ઘણાં બહુ પંકિત વ્યવસ્થિત છે, જે સરપંક્તિમાં કવાનું પાણી નાલિકા વડે સંચરે છે, તે સસર પંક્તિ, તથા બિલ જેવા કવા, તેની પંક્તિઓ. આ બધાં કેવા છે? ટિકવતું બહિર્નિર્મલ પ્રદેશવાળા, સ્લણ મુગલ નિપાદિત બહિઃપ્રદેશા, જીતમય કાંઠાવાળા, તથા અગતના સદ્ભાવથી અવિષમ તીર - કાંઠાવાળા - X • વજમય પાષાણ, તપનીય સુવર્ણમય ભૂમિતલવાળા, પીળી કાંતિવાળા સુવર્ણ, રૂઢ વિશેષ, રજત મય રેતી તેમાં છે. પૈડર્ય મણિમય, સ્ફટિક પટલમય, તટ સમીપવર્તી અતિ ઉન્નત પ્રદેશવાળા છે. જળમણે પ્રવેશન ઘણું સુખમય છે. જમણેથી બહાર નીકળવાનું પણ સરળ છે. વિવિધ મણી વડે સુબદ્ધ તીર્થો છે.
ચાર ખૂણા છે જેના તે ચતુષ્કોણ, આ વિશેષણ વાવ અને કૂવા માટે કહેલ છે. કેમકે તેમને જ ચતુકોણ સંભવ છે, બીજાને નહીં. માનુપૂર્વી - ક્રમથી, સુકુ - અતિશય, યg - કેદાર. ગંભીર - અલબદ્ધસ્થાન સંછા • જળ વડે અંતરિત પત્ર
૧૫૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બિસ-મૃણાલ, પગ-પડિાની પત્રો જાણવા. વિસ - કંદ, કૃUTwત - પહાનાલ. ઘણાં ઉત્પલ, કુમુદ, નલિનાદિ યુક્ત. ભ્રમર વડે પરિભોગમાં આવતા કમળો. સ્વરૂપથી સ્ફટિકવતું શુદ્ધ, વિમલ - આગંતુક મલરહિત, જળ વડે પૂર્ણ પડિહત્ય - અતિપ્રભૂત.
અનેક મત્સ્ય, કાચબા, શકુનમિથુન વડે પ્રવિચરિત છે. આ વાપી વગેરે સસ્તપંક્તિ સુધી. પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. કેટલીક વાવડીમાં. ચંદ્રહાસાદિ પરમ આસવ સમાન ઉદક જેમાં છે, તે આસવોદક, વારણ સમુદ્રની માફક ઉદક જેમાં છે તે વારુણોદકા, ક્ષીર જેવા ઉદકવાળા તે ક્ષીરોદકા ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. પ્રાસાદીય આદિ ચાર વિશેષણ પૂર્વવતુ જાણવા.
તે નાની-નાની વાવડી ચાવતું બિલપંક્તિના પ્રત્યેકની ચારે દિશામાં - એક એક દિશામાં એકૈકના ભાવથી મિસોપાન પ્રતિરૂપક છે. તે ઝિસોપાન પ્રતિરૂપકનું હવે કહેવાનાર સ્વરૂપે વર્ણન છે –
વજરત્નમય નેમા-ભૂમિથી ઉંચો નીકળતો પ્રદેશ, રિઠ રતનમય ગિસોપાનમૂળપાદ, વૈડૂર્યરનના સ્તંભ, સોનારૂપના ફલક - બિસોપાનના અંગભૂત વજમય-વજરત્નાપૂરિત, સંધિ- બે ફલકના અંદરના પ્રદેશો, લોહિતાક્ષમય સચિ ઈત્યાદિ તથા ચડતી ઉતરતી વખતે અવલંબન હેતુભૂત બાહાઓ - બંને બંને પડખે અવલંબનના આશ્રયભૂત ભિંતો પ્રાસાદયાદિ છે.
તે સિસોપાન પ્રતિરૂપકને પ્રત્યેકને તોરણો કહેલા છે. તે તોરણોનું વર્ણન - wા - ચંદ્રકાંતાદિ, ઉપવિષ્ટ - સમીપતાથી સ્થિત, વિવાનુiાવિયા - વિવિધ મુક્તા ફળોને અંતરમાં આરોપિત. * * * * * fatવતારા વીરા - વિવિધ તારિકા રૂપો વડે ઉપચિત. તોરણોમાં શોભાર્થે તારા બંધાય છે, તે લોકમાં પણ પ્રતીત છે. ઈહામૃગ - વર, વ્યાન - શ્વાપદ ભજગ. તે બધાંના ચિત્રો આલેખેલા છે. સ્તંભોગ્ગત - સ્તંભની ઉપર રહેલ વજરનમયી વેદિકા વડે પરિગત હોવાથી અભિરમણીય છે.
વિMાર નંત ઈત્યાદિ-વિધાધરના જે સમશ્રેણિક યુગલ તેના પ્રપંચોથી યુક્ત, હજારો અર્ચિ. વડે પQિારણીય. અહીં અચિમાલિની-પ્રભાના સમુદાયયુક્ત, વિશિષ્ટ વિઘાશક્તિવાળા પુરુષ વિશેષના પ્રપંચયુક્ત. હજારો રૂપક વડે યુક્ત. દીપતા અને અતિ દપતા ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું.
તે તોરણોની ઉપર આઠ-અષ્ટમંગલો છે, ઈત્યાદિ સુગમ છે. તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરયુક્ત ધ્વજો છે. એ રીતે ઘણાં નીલ-લોહિત-હારિદ્ર-શુક્લ ચામર ધ્વજો પણ છે. તે ધ્વજો કેવાં છે? આકાશ સ્ફટિકવત્ અતિ નિર્મળ, કૃણા પુદ્ગલ સ્કંધથી નિર્મિત, વજમય દંડની ઉપર જતમય પરું તે રણપટ્ટ તે રૂણ પટ્ટ મધ્યવર્તી વજરત્નમય દંડ. જલજકુસુમ અને પાદિની માફક અમલ-નિર્મલ, કુદ્રવ્યગંધ સંમિશ્ર જે ગંધ, જેમાં વિધમાન નથી તે જલજામલગંધિકા. તેથી જ સુરમ્યાદિ જાણવી.
તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિચ્છક - લોકપ્રસિદ્ધ સંગાથી અતિશાયી બે સંખ્યક, છગો. ઘણી પતાકા-લોકપ્રસિદ્ધથી અતિશાયી દીધત્વ અને વિસ્તારથી પતાકા.
Page #86
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧૬૫
૧૫૩
ઘણાં જ ઘંટાયુગલ અને ચામર યુગલો, ઉત્પલ નામે જલજકુસુમ સમૂહ વિશેષ. એ રીતે પદાહસ્તક, નલિનહસ્તક આદિ. આ બધાં રત્નમય છે યાવત્ શબ્દથી સ્વચ્છ, ગ્લણ, લષ્ટ ચાવતુ પ્રતિરૂપ છે.
તે નાની વાવડી સાવત્ બિલપંક્તિના અપાંતરાલમાં તે-તે દેશમાં, તે દેશના તે-તે એદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે. જ્યાં આવીને વ્યંતર દેવ-દેવી વિચિત્ર ક્રીડા નિમિતે વૈક્રિય શરીરની રચના કરે છે, તૈયત્યથી પર્વત તે નિયતિપર્વતા. નિયત-સદા, ભોગ્યત્વથી અવસ્થિત પર્વત. અહીં વ્યંતર દેવો-દેવી ભવઘારણીય અને વૈક્રિયા શરીરથી પ્રાયઃ સદા રમણ કરતા રહે છે.
જગતીપર્વત - એક પર્વત વિશેષ. દારુ પર્વત • લાકડામાંથી બનેલો એવો પર્વત. દકમંડ૫-સ્ફટિક મંડN. -• આ મંડપ આદિ કેટલાંક ઉત્કૃત-ઉચ્ચ, કેટલાંક ક્ષદ્ર-લઘુ, કેટલાંક નાના અને લાંબા તથા અંદોલક આદિ જયાં આવી મનુષ્યો પોતાને હીંચોડે છે, તે અંદોલક. જ્યાં પક્ષીઓ આવી પોતાને હીંચોડે છે તે પશ્ચંદોલક. તે વનખંડમાં તે-તે પ્રદેશમાં વ્યંતર દેવ-દેવી ક્રીડા યોગ્ય ઘણાં હોય છે. તે ઉત્પાત્પર્વતાદિ સર્વ રનમય, સ્વચ્છ ઈત્યાદિ છે.
તે ઉત્પાતપર્વતમાં ચાવતું પક્ષ્યદોલકમાં ઘણાં જ હંસામનો છે, તેમાં જે આસનોના અધો ભાગે હંસો રહેલા છે, જેમ સિંહાસનમાં સિંહ હોય તેમ હંસાસના જાણવું. એ પ્રમાણે ફીંચાસન, ગરુડાસનાદિ કહેવા. ઉન્નત આસન નામે જે ઉરયાસન, પ્રણતાસન-નિમ્નાસન, દીર્ધાસન-શધ્યારૂપ, ભદ્રાસન- જેમાં અધોભાગમાં પીઠિકાબંધ હોય છે. પસ્યાસન - જેના અધો ભાગે વિવિધ પક્ષીઓ છે. એ પ્રમાણે મકરાસન, સીંહાસન કહેવા. પાાસન-પા આકાર આસન. દિશા સૌવસ્તિકાસન - જેના અધો ભાગમાં દિકુ સૌવસ્તિક આલેખેલ છે. અહીં વૃત્તિકારશ્રીએ આસનોની સંગ્રાહક ગાથા નોંધી છે.
આ બધાં આસનો કેવા છે ? સર્વે રત્નમય ઇત્યાદિ પૂર્વવતુ. તે વનખંડ મળે તે-તે પ્રદેશમાં તે જ દેશના એકદેશમાં ઘણાં આલિઝટકો ઈત્યાદિ છે. અહીં માત્ર • વનસ્પતિ વિશેષ છે, તેનાથી યુક્ત ગૃહક તે આલિગૃહક. એ રીતે માનિ - વનસ્પતિ વિશેષ છે. કદલી અને લતા પ્રસિદ્ધ છે. અવસ્થાનગૃહક - જેમાં ગમે ત્યારે આવીને ઘણાં લોકો સુખે બેસીને રહે છે. પ્રેક્ષણકગૃહ - જ્યાં આવીને પ્રેક્ષકો નિરખે છે. મજ્જનકગૃહ • જ્યાં આવીને સ્વેચ્છાએ મજ્જન કરે છે, પ્રસાધનગૃહક - જ્યાં આવી
સ્વ અને પરને મંડન કરે છે. મોહતગૃહ - મૈથુન સેવા, તેનાથી પ્રધાનગૃહ તે મોહનગૃહ-વાસભવન. શાલાગૃહક - પશાલા પ્રધાન ગૃહક, જાલગૃહક • જાલયુકતગૃહક. કુસુમગૃહક-કુસુમ પ્રકોપચિત ગૃહક. વિગૃહક - યિન પ્રધાનગૃહક. ગંઘર્વગૃહક ” ગીત, નૃત્ય, અભ્યાસ યોગ્ય ગૃહકો. બધાં રતનમય છે.
તે આલીગૃહાદિમાં હંસાસનાદિ પૂર્વવત્ જાણવા. તે વનખંડ મધ્યે તે દેશમાં, તે દેશના એકદેશમાં ઘણાં જાતિ મંડપો, ચૂચિકા
૧૫૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) મંડપો ઈત્યાદિ છે. તેમાં દધિવાસુકા અને સૂરિલ્લિ બંને વનસ્પતિ વિશેષ છે. તેનાથી યુક્ત મંડપ સમજવો. તાંબૂલી-નાગવલ્લી, તેનાથી યુક્ત મંડપક. નાગ-દ્રુમવિશેષ, તે જ લતા. • x • x - મોવ - વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત મંડપ. માનુ - એકાસ્થિક ફળ વૃક્ષ વિશેષ, તેનાથી યુક્ત મંડપ, તે માલુકા મંડપ. આ બધાં મંડપો કેવા છે ? સર્વ રત્નમય ઈત્યાદિ.
તે જાતીયમંડપ યાવત્ માલુકામંડ૫. ત્યાં ઘણાં શિલાપક કહેલ છે. તે આ રીતે - કેટલાંક હંસાસન વત્ સંસ્થિત, વાવ કેટલાંક દિકુ સૌવસ્તિકાસન સંસ્થિત. ચાવત શબ્દથી કેટલાંક કચાસન સંસ્થિત, કેટલાંક ગરડાસન સંસ્થિત, કેટલાંક ઉન્નતાસન સંસ્થિત, કેટલાંક પ્રણતાસન સંસ્થિત, કેટલાંક ભદ્રાસન સંસ્થિત, કેટલાંક પક્ષાસન સંસ્થિત, કેટલાંક મકરાસન સંસ્થિત, કેટલાંક વૃષભાસન સંસ્થિત, કેટલાંક સહાસન સંસ્થિત, કેટલાંક પાાસન સંસ્થિત, કેટલાંક દીર્ધાસન સંસ્થિત, એમ ગ્રહણ કરવું. બીજા પણ ઘણાં શિલાપક, જે વિશિષ્ટચિહ્નો અને વિશિષ્ટ નામો છે. તે પ્રધાન શયન અને આસન, તેની જેમ સંસ્થિત. પાઠાંતરથી બીજા ઘણાં શિલાપક માંસલની માફક માંસલ - અકઠિન હતા. મુર્ણ - અતિશય મકૃણ. વિશિષ્ટ સંસ્થાના સંસ્થિત.
ત્યાં આ ઉત્પાતુ પર્વતાદિના હંસાસનાદિમાં જ્યાં વિવિધ સંસ્થાના સંસ્થિત પૃથ્વીશિલાપટ્ટકમાં પૂર્વવતુ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ સુખે બેસે છે. કાયાને પ્રસારીને રહે છે પણ નિદ્રા કરતા નથી. કેમકે તેમને દેવ યોનિપણાથી નિદ્રાનો અભાવ હોય છે, ઉદ્ધસ્થાને રહે છે, બેસે છે, પડખાં ફેરવે છે. તિ-રમણ કરે છે. મનને ઈણિત લાગે તેમ વર્તે છે યથાસુખ અહીં-તહીં ગમનવિનોદ કે ગીતનૃત્યાદિ વિનોદથી રહે છે. મૈથુન સેવા કરે છે. પૂર્વભવે કરેલાં કર્મો જે સુચરિત હોય. કાર્યમાં કારણના ઉપચારથી સુચરિત કહ્યા. વિશિષ્ટ તથાવિધ ધમનુષ્ઠાન વિષય પમાદ કરણ ક્ષાંત્યાદિ સુચરિત તથા સુપરાકાંત કે તેના વડે જનિત કર્મો. સર્વ જીવો પ્રત્યે મૈત્રી, સત્ય ભાષણ, પદ્રવ્ય ન લેવું, સુશીલ આદિ રૂપ સુપરાક્રમ જનિત કર્યો. તેથી જ શુભ ફળવાળા. હવે કેટલાંક અશુભ ફળ પણ ઈન્દ્રિય અને મતિ વિપર્યાસથી શભફળ જેવા લાગે છે. તેથી તાત્વિક શુભત્વ પ્રતિપત્તિ અર્થે તેના પર્યાય શબ્દને કહે છે - કન્યા - dવવૃત્તિથી તલાવિધ વિશિષ્ટ ફળ દેનાર અથવા કલ્યાણ - અનર્થ ઉપશમકારી કે કલ્યાણરૂપ ફળ વિપાકને અનુભવતા વિચરે છે.
હવે તે જ પાવરવેદિકાની પૂર્વની ગતી ઉપર જે વનખંડ તેની જેમ વક્તવ્યતા જણાવતા કહે છે - તે જગતી ઉપર પાવરવેદિકાના મધ્ય ભાગે એક મોટું વનખંડ કહેલ છે. બધું જ બહિર્વનખંડવત્ સંપૂર્ણ કહેવું. માત્ર અહીં મણી-તૃણોના શબ્દો ન કહેવા. કેમકે પાવર વેદિકાથી અંતરિતપણે હોવાથી તથાવિધ વાયુના અભાવે મણી અને તૃણોના ચલનનો અભાવ થવાથી પરસ્પર સંઘર્ષનો અભાવ છે.
હવે દ્વાર સંખ્યા કહે છે -
Page #87
--------------------------------------------------------------------------
________________
૩/દ્વીપ૦/૧૬૫
૧૫૯
- સૂત્ર-૧૬૬,૧૬૭ :
[૧૬૬] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપના કેટલાં દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત
[૧૬] ભગવન્ ! ભૂદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે ૪૫,૦૦૦ યોજન અબાધાએ ગયા પછી જંબુદ્વીપ દ્વીપના પૂતિમાં તથા લવણ સમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતા મહાનદી ઉપર જંબૂઢીપનું વિજયદ્વાર છે. આ દ્વાર આઠ યોજન ઉંચુ, ચાર યોજન પહોળું અને ચાર યોજન પ્રવેશમાં છે, આ દ્વાર શ્વેતવર્ણી છે, તેનું શિખર શ્રેષ્ઠ સોનાનું છે. આ દ્વાર ઉપર ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ, સરભ, સમર, હાથી, વનલતા અને પદ્મલતાના વિવિધ ચિત્રો બનેલા છે. તેના સ્તંભ ઉપર વવેદિકા હોવાથી તે રમ્ય લાગે છે. તે વિધાધર
યમલ યુગલ યંત્ર યુકતની માફક અર્ચીસહસ્રમાલિનીના હજારો રૂપથી કલિત, દીપ્યમાન, દેદીપ્યમાન, જોતાં જ આંખ ચોંટી જાય તેવું, સુખ સ્પર્શવાળું, સશ્રીકરૂપ છે. તે દ્વારનું વર્ણન આ પ્રમાણે
વજ્રમય નેમા, રિષ્ઠરત્નમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સ્તંભ, જાત્યરૂપ ઉપચિત પ્રવર પંચવર્ણી મણિ-રત્નોથી જડિત તળ, હંસગર્ભમય દેહલી, ગોમેજ્જ રત્નની ઈન્દ્રકાલ, લોહિતાક્ષ રત્નમય દ્વારશાખા, જ્યોતિસમય ઉત્તરંગ, વૈર્યમય કમાડ, વજ્રમય સંધી, લોહિતાક્ષરત્નમય સૂચિ, વિવિધ મણિમય સમુદ્ગક, વજ્રમી અર્ગલા અને અર્ગલાપાસા, વજ્રમયી આવર્તન પીઠિકા, કરત્નનું ઉત્તર પાર્શ્વ, નિરંતતિ ઘન કપાટ અને ભીંતોમાં ૧૬૮ ભિત્તીગુલિકા હોય છે. તેટલી જ ગોમાનસી હોય છે. દ્વાર ઉપર વિવિધ મણિ-રત્ન વ્યાલ રૂપક લીલાસ્થિત શાલભંજિકા, વજ્રમય કૂડ, રજતમય ઉત્સેધ, સર્વ તપનીયમય ઉલ્લોક, વિવિધ મણિ રત્નના જાલપંજર મણિ વંશક, લોહિતાક્ષ રત્નના પ્રતિવંશક, રજતમય ભૂમિ છે. અંકરત્નમય પક્ષબાહા, જ્યોતિસમય વંશ અને વંશ કવેલ્યુગ, રજતમી પટ્ટિકા, જાત્યરૂપમતી અવઘાટની, વજ્રરત્નમયી ઉપરની પુંછલી, સર્વ શ્વેત રજતમય છાદન, કરમિયા કનકકૂટ, તપનીય રૂપિકા, શ્વેત-શંખતલ-વિમલ-નિમલદધિઘન-ગોક્ષીર-ફીણ-રજત નિકર સમાન છે. તિલકરત્ન અને અર્ધચંદ્રોથી તે વિવિધ મણિમય માળાથી અલંકૃત્ છે. અંદર અને બહારથી લક્ષણ, તપનીય રુચિર વાલુકા પસ્તટ છે. સુખ સ્પર્શવાળા, સશ્રીકરૂપ, પ્રાસાદીયાદિ તે દ્વાર છે. વિજય દ્વારની બંને પડખે બે નિસિધિકા છે. બબ્બે ચંદન કળશની પરિપાટી છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળો પર પ્રતિષ્ઠિત છે. સુગંધિત અને શ્રેષ્ઠ જળથી ભરેલા છે. તેના ઉપર ચંદનનો લેપ કરેલો છે. તેના કંઠોમાં મૌલી બાંધેલી છે. પાકમળ વડે ઢાંકેલ છે. તે સર્વરત્નોના બનેલા છે, સ્વચ્છ, લક્ષ્મ યાવત્ પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે કળશો મોટા મોટા મહેન્દ્રકુંભની
૧૬૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
સમાન છે.
તે વિજયદ્વારની બંને બાજુ બે નૈષધિકાઓમાં બે-બે નાગદંતોની પંક્તિ છે. તે મુકતાજાળોની અંદર લટકતી સુવર્ણની માળાઓ અને ગવાક્ષની આકૃતિની રત્નમાળાઓ અને નાની-નાની ઘંટિકાઓથી યુક્ત છે. આગળના ભાગમાં કંઈક ઉંચી છે, ઉપરના ભાગે આગળ નીકળેલી છે અને સારી રીતે ઠોકેલી છે. સપના નીચલા અદ્ધભાગની માફક તેનું રૂપ છે પગર્લ્સ સંસ્થાન સંસ્થિત છે. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. મોટા-મોટા ગર્દત સમાન કહેલ છે.
તે નાગદંતોમાં કાળા દોરામાં બાંધેલ ઘણી માળાનો સમૂહ લટકી રહ્યો છે. યાવત્ શુક્લ દોરામાં બાંધેલ માળાનો સમૂહ લટકી રહ્યો છે. તે માળા તપનીય તંબૂરાક અને સુવર્ણપતર મંડિત, વિવિધ મણિરત્ન, વિવિધ હાર - અર્ધહારથી ઉપશોભિત સમુદય યાવત્ શ્રી વડે અતીવ અતીવ શોભતું-શોભતું રહેલ છે.
તે નાગદંતકોની ઉપર બીજી બબ્બે નાગદંત પરિપાટી કહેલી છે. તે નાગદંતક મોતીના જાળમાં લટકતી ઈત્યાદિ પૂર્વવત્ હે આયુષ્યમાન શ્રમણ
કહેલી છે.
તે નાગદંતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તે રત્નમય સિક્કાઓમાં
ઘણી વૈડૂર્યમય ધૂપઘટીઓ કહેલી છે. તે આ રીતે - તે ધૂપઘટિકા કાળો અગરુ, પ્રવર કુણ્ડ, તુર્ક, ધૂપથી ગંધિકા-ગંધવભૂત એવી ઉદાર, મનોજ્ઞ, ઘાણ મનને સુખકારી ગંધથી તે પ્રદેશને ચોતરફથી આપ્રીત કરતી-કરતી, અતી અતી શોભા વડે યાવત્ રહે છે.
વિજય દ્વારને બંને પડખે, બંને નૈધિકામાં બબ્બે શાલભંજિકાની પરિપાટી
કહી છે. તે શાલભંજિકા લીલાસ્થિત, સુપ્રતિષ્ઠિત, સુઅલંકૃત, વિવિધ આકારવયુક્ત, વિવિધ માળાઓને ધારણ કરેલી, મુષ્ટીમાં ગ્રાહ્ય મધ્ય ભાગવાળી છે તથા તેના પયોધર સમશ્રેણિક, સુચુક યુગલથી યુક્ત, કઠિન, ગોળાકાર છે. તે સામે તરફ ઉઠેલા અને પુષ્પ છે, તેથી રતિ-ઉત્પાદક છે. આ પુતળીના આંખના ખૂણા લાલ છે, વાળ કાળા અને કોમલ છે. વિશદ, પ્રશત લક્ષણ છે તેનો અગ્રભાગ મુગટથી આવૃત્ત છે. તે અશોકવૃક્ષનો કંઈક સહારો લઈને ઉભેલી છે. ડાબા હાથે તેણે અશોકવૃક્ષનો અગ્રભાગ પકડી રાખેલ છે. પોતાના તિર્ણ કટાક્ષથી દર્શકોનું મન આકર્ષી રહી છે. પરસ્પરના તિ અવલોકનથી લાગે છે કે એક-બીજીને ખિન્ન કરી રહી છે. આ પુતળી પૃથ્વીકાયના પરિણામરૂપ અને શાશ્વત ભાવને પ્રાપ્ત છે. તેમનું મુખ ચંદ્રમાં જેવું છે. લલાટ અર્ધચંદ્ર સમાન છે, દર્શન ચંદ્રમા કરતાં પણ સૌમ્ય છે. ઉલ્કા સમાન ચમકતી છે. તેમનો પ્રકાશ વિજળીના પ્રગાઢ કિરણો અને અનાવૃત્ત સૂર્યના તેજથી પણ અધિક છે. આકૃતિ શ્રૃંગારપ્રધાન છે. વેશભૂષા શોભાવાન છે. તે પ્રાસાદીય - દર્શનીયાદિ છે. તેજથી
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૬૧
૩દ્વીપ/૧૬૬,૧૬૭ અતી શોભતી એવી રહેલી છે.
વિજય દ્વારની બંને પડખે બન્ને નૈવિકીમાં બન્ને જાલકટકો કહ્યા છે, તે લકટકો સંપૂર્ણ રનમય, સ્વચ્છ પાવન પ્રતિરૂપ છે. વિજય દ્વારની બંને પડખે બન્ને નૈવેવિકી, બળે ઘંટા-પરિપાટીઓ કહી છે. તે ઘટાનો આવા સ્વરૂપે વક નિવેશ છે. તે આ - જાંબુનદમયી ઘંટા, વજમણી લાલા, વિવિધ મણિમય ઘંટાના પાશ્વભાગ તપનીયમયી સાંકળો, રજતમયી રજૂ છે.
તે ઘટાઓ ઓધવરા, મેઘસ્વરા, હંસરવરા, કૌંચસ્વરા, નદીસ્વરા, નંદિઘોષા, સીસ્વસ, સીંહઘોષા, મંજુવરા, મંજુઘોષા, સુવરા, સુસ્વર નિઘોંપા છે. તે પ્રદેશમાં ઉદાર, મનોજ્ઞ, કાન-મનને સુખકારી શબ્દોથી યાવત્ રહેલ છે.
વિજય દ્વારની ઉભય પડખે બન્ને નૈધિકાઓ છે. બન્ને વનમાલા પરિપાટી કહી છે. તે વનમાલા વિવિધ દ્રમલતા, કિશલય, પલ્લવ સમાકુલ, પપદ પરિભુજયમાન કમળોથી શોભંત, સશ્રીકો, પ્રસાદીયાદિ, તે પ્રદેશમાં ઉદાર યાવતુ ગંધથી વ્યાપ્ત કરતી યાવત સ્થિત છે.
• વિવેચન-૧૬૬,૧૬૭ :
ભગવન્જંબૂદ્વીપને કેટલા દ્વારા કહ્યા છે ? ગૌતમ ! ચાર દ્વારો કહ્યા છે. તે આ – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. જંબુદ્વીપનું વિજય દ્વાર ક્યાં છે. ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં ૪૫,000 યોજન પ્રમાણના અપાંતરાલથી, જે જંબૂવીપનો પૂર્વ પર્યન્તનો લવણસમુદ્ર તેના પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં શીતા મહાનદી ઉપર જંબૂદ્વીપનું વિજય દ્વાર છે.
આઠ યોજન ઉચ્ચત્વથી, ચાર યોજન વિકંભથી, ચાર યોજન પ્રવેશથી કેવા છે ? શ્વેતવર્ણ યુક્ત. બાહાથી અંકરનમયવયી. વર કનકમય શિખરચુકત. ઈહામૃગ, વૃષભાદિ ચિત્રોથી યુક્ત ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું.
વખો - વક નિવેશ, વિજય નામક દ્વારનું. આ પ્રમાણે થશે. તે કહે છે - વજમાય નેમ - ભૂમિ ભાગથી ઉd નીકળતો પ્રદેશ, રિટરનમય મૂળ પાદ, વૈડૂચ રનમય રુચિર સ્તંભ. સુવર્ણ વડે ઉપચિત પ્રધાન પંચવણ મણિ વડે - ચંદ્રકાંતાદિ વડે, રન-કËતનાદિ વડે. વિિમતિન - બદ્ધભૂમિતલ જેનું છે તે તથા હંસ ગર્ભ - રન વિશેષ, તેનાથી યુક્ત તુ - દેહલી, ગોમેક્સ રનમય ઈન્દ્રકીલ, લોહિતાક્ષ રનમય દ્વાર શાખ છે. જ્યોતિરસ મય ઉત્તરંગ-દ્વારની ઉપર તિર્ણ વ્યવસ્થિત કાઠા છે. વૈર્ય રનમય ક્લાટ છે, લોહિતાક્ષ રનામિક શૂચિઓ - બે ફલક સંબંધ વિઘટનના અભાવે હેતુ પાદુકા સ્થાનીય. વજમય ફલકોના સંધિમેલા. કેવા ? વજરતનથી પૂરિત ફલકોની સંધિઓ.
વિવિધ મણિમય સમુદ્ગક - સૂતિકા ગૃહો, તે વિવિધ મણિમય છે. અર્ગલાપ્રાસાદા - જ્યાં અર્ગલાનું નિયમન થાય છે. •x• આ બંને વજરનમય છે. આવર્તન પીઠિકા જ્યાં ઈન્દ્રકીલિકા હોય છે. જેના પડખાં એકરત્નમય છે તે. જેમાંથી લઘુ [18/11]
૧૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) અંતરરૂપ ચાલ્યું ગયેલ છે, તે નિરંતરિક, તેથી જ ઘન કપાટ જેનો છે તે નિરંતરઘન કપાટ. તેના દ્વારની બંને પડખાની ભિંતોમાં ભિતિગુલિકા - પીઠક સંસ્થાનીય છે, તે છપ્પણ-ગક પ્રમાણ છે. ગોમાનસ્ય-શમ્યા તે પણ ૫૬ x 3 પ્રમાણ જ છે.
નાનામણિ રત્નમય વાલરૂપક લીલા સ્થિત શાલ ભંજિકા-લીલા સ્થિતપુત્રિકા. વજરનમય વટ - માડ ભાગ છે, રજતમય ઉત્સધ-શિખર. - x - કેવળ શિખર, તેના જ માડ ભાગના સંબંધી કહેવું, દ્વારનું નહીં. તે પૂર્વે કહેવાઈ ગયેલ છે. સંપૂર્ણ તપનીય એવો ઉલ્લોક-ઉપરિભાગ, નાનામારવા ઈત્યાદિ. મણિમય વંશ જેના છે, તે મણિમયવંશક. લોહિતાક્ષમય પ્રતિવંશા જેમાં છે તે. રાત • જતમયી ભૂમિ જેમાં છે તે જતભૂમિ. * * * વિવિધ મણિરત્નમય જાલપંજર - ગવાક્ષાનો અપર પયયિ જે દ્વારમાં છે તે.
* * * * * * * ઍવામી - બાહુલ્યરી અંક રત્તમય કેમકે પાના બાહુ આદિ કરનાત્મક છે. વનવા - કનકમય, સૂર - શિખર જેને છે, તે કનકકૂટ, તપનીયમયી પિકા - લઘુ શિખરરૂપ જેની તે તપનીય સ્તુપિકા. * * * * * * *
હવે તે જ શ્વેતવ ઉપસંહારાર્થે ફરી દશવિ છે – - શ્વેતવ જ ઉપમા વડે દઢ કરે છે. શંખતલ, વિમલ - જે શંખતલ - શંખના ઉપરના ભાગમાંથી મલ ચાલ્યો ગયેલ છે તે. દધિઘન-ઘનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, જતનો ઢગલો, તેના જેવો પ્રકાશ - પ્રતિમત. તિલકરત્ન-પુંડ્ર વિશેષ, તેવા અર્ધચંદ્રથી વિત્ર - વિવિધ રૂપ તિલકાદ્ધ ચંદ્ર ચિત્ર. - x - ૪ -
નાના મણિમય લામાન - માળા, તેના વડે અલંકૃત. અંદર અને બહાર, ગ્લણ પુદ્ગલ સ્કંધ વડે નિર્મિત. તપનીય-તપનીય મચ્ય જે વાલુકા - રેતી, તેના પ્રતટ-પ્રસ્તાર જેમાં છે તે. સુખ સ્પર્શ, સશ્રીક, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે.
વિજય દ્વારના બંને પડખે એકૈક નૈષેધિકીભાવથી – બે પ્રકારે, નૈષધિકી - નિષીદન સ્થાન. * x - પ્રત્યેકમાં બબ્બે ચંદન કળશો કહેલા છે. તે ચંદનકળશો પ્રધાન, જે કમળ, તપ્રતિષ્ઠાન-આધાર જેનો છે તે વકમલપતિષ્ઠાન. તથા સુરભિ વર વારિ વડે પ્રતિપૂર્ણ ચંદન કૃત ઉપરાગ. આવિદ્ધ - આરોપિત કંઠમાં લાલ દોરા રૂપ જેમાં તેવો, પા ઉત્પલને યથાયોગ્ય ઢાંકેલ છે, જેમાં તે.
મધ્યામહયા - અતિશય મહાનું, મહેન્દ્રકુંભ સમાન. કુંભોનો ઈન્દ્ર તે ઈન્દ્રકુંભ. મહેન્દ્ર કુંભ સમાન - મહાકળશ પ્રમાણ.
વિજયદ્વારના બંને પડખે એકૈક નૈષેધિકી ભાવથી બે નૈવેધિકી વડે બળે નાગદંતક અર્થાત્ અંકુટકો. તે નાગદંતક-મુક્તજાલના અંતરમાં જે ઉનૃત-લટકતી હેમાલ - હેમમય માળા સમૂહ, જે ગવાક્ષ જાળ - ગવાક્ષાગૃતિ રન વિશેષ માળા સમૂહ. જે લિંવાળી - લઘુ ઘંટિકા. તેના વડે પરિક્ષિપ્ત • સર્વથા વ્યાપ્ત.
મામુવા - અભિમુખ ઉદ્ગત, અભ્યર્ગત અથતુિ અમિભાગે કંઈક ઉન્નત. મffસ - બહિભગ અભિમુખ નિકૃષ્ટ તે અભિનિસૃષ્ટ. ઉતરવું સુપwrદવા
Page #89
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૬,૧૬૭
૧૬૩ • ભિતના પ્રદેશમાં સારી રીતે અતિશયથી સમ્યક - કંઈપણ ચલન રહિત પરિગૃહીત. કોપન્ના દ્વ[વા - નીચે રહેલ જે પન્નગ-સપનું અદ્ધ, તેના જેવો રૂપ-આકાર જેનો છે તે, અધપગાદ્ધવત્ અતિ સરળ અને દીર્ધ. આ જ વાતને કહે છે - અધઃ પગાદ્ધ સંસ્થાન સંસ્થિત. સર્વયા વજમય. માયા મળ્યા - અતિશય ગજદંત આકાર કહેલ છે.
તે નાગદતકોમાં કાળા દોરા વડે બાંઘેલ ઘણાં અવલંબિત પુષ માળા સમૂહ, નીલ સૂત્ર બદ્ધ ઘણો પુષ્પમાળા સમૂહ, આ પ્રમાણે લોહિત-હારિદ્ર-શુક્લ દોરાથી બદ્ધ પણ કહેવો. તે માળાઓ તપનીયકાય લંબૂસગ - માળાના આગળના ભાગે લટકતું આભુષણ વિશેષ ગોલક આકૃતિ જેમની છે તે. સુવઇUT પથરાઈવ - પડખાંઓ સામસ્યથી સુવર્ણના પતરા વડે મંડિત. નાનામારયuratવદ વિવિધરૂપ મણી અને રનોના જે વિચિત્ર વર્ણવાળા અઢાર સરો, મહાર - નવસરોહાર, તેના વડે ઉપશોભિત સમુદાય જેનો છે તે તથા ચાવતુ અતી શોભતો રહે છે.
અહીં ચાવત્ શબ્દથી પરિપૂર્ણ પાઠ આ પ્રમાણે – કંઈક અન્યોન્ય સંપાd, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતા વાયુથી મંદ-મંદ કંપતા, લટકતા-શબ્દો કરતા, ઉદાર-મનોજ્ઞ-મનહર-કાન મનને સુખકારી શબ્દોથી તે પ્રદેશમાં ચોતરફથી આરિત કરતા-કરતા શ્રી વડે શોભતા-શોભતા રહે છે. - ૪ -
તે નાગદંત ઉપર બીજા બે નાગદંતકો કહેલ છે. તે નાગદંતકો મુક્તાજાળતી ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહેવું ચાવત્ ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકમાં ઘણાં
જતમય સિક્કામાં ઘણાં વૈર્યરત્નમય ધૂપઘટિકાઓ કહી છે, તે ધૂપઘટિકાઓ કાલાવર, પ્રઘાન કુંદરક, તુરક તેમની ધૂપનો જે મધમધતી ગંધ જે અહીં-તહીં પ્રસરે છે, તેના વડે રમ્ય. તથા જેમાં શોભન ગંધ છે, તે સુગંધ, તેવી ઉત્તમ ગંધ તેમાંથી આવે છે માટે તે સુગંધવર ગંધિકા કહ્યું. તેથી જ ગંધવર્તીભૂત-સૌભ્યના અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન. ઉદાર - મનોજ્ઞ અનુકૂળથી કઈ રીતે ? ઘાણા અને મનને સુખ કરવાના હેતુથી, તે ગંધ વડે તે નીકટવર્તી પ્રદેશોને આપૂરિત કરતાકરતા તેથી જ શ્રી વડે અતીવ શોભતા ત્યાં રહેલ છે.
વિજય દ્વારના બંને પડખે એકૈક ઔષધિકીભાવથી બે પ્રકારે નૈષેધિકીમાં બબ્બે શાલભંજિકા કહી છે. તે શાલભંજિકા લીલા વડે લલિતાંગ નિવેશ રૂપથી સ્થિત છે. તે મનોજ્ઞપણે પ્રતિષ્ઠિત છે. અતિશય રમણીયપણે અલંકૃત છે. જેમાં વિવિધ પ્રકારે રાગ છે, તે નાનાવિધ ગાણિ, તેવા વસ્ત્રો જેને પહેરાવેલ છે. જેના આંખના ખૂણા ક્ત છે. જેના કાળા વાળ છે. પૃ૬ - કોમળ, વિરા - નિર્મળ, પ્રશસ્ત-શોભન, અરૂટિતત્વ વગેરે લક્ષણો જેમાં છે, તે પ્રશસ્ત લક્ષણ, જેમાં શેખરકરણથી અગ્રભાગ સંવૃત્ત છે, તે સંવેલ્લિતાગ્રા. શિરીન - મસ્તકના કેશ. નાWITHપuTદ્વામી - વિવિધરૂપ માત્ર-પુષ્પો, પિન-વિદ્ધ. • X - મુઠિગ્રાહ્ય, શોભન મધ્ય ભાગ જેમનો છે તે મુષ્ટિ ગ્રાહ્ય સમુધ્ય. મેનનનન ગુITન તેમાં
૧૬૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વીર - પીવર રચિત, સંસ્થિત-સંસ્થાન. સામેત્રી - આપીડઃ અર્થાત્ શેખક. તેનો વમન - સમશ્રેણિક યુગલ, તેની જેમ વર્ણિત - બદ્ધ સ્વભાવ ઉપયિત કઠિન ભાવ, અભ્યmત એવા પયોધરવાળી.
ઉષ - કંઈક, ઉત્તમ અશોકવૃક્ષે સમવસ્થિત, તથા ડાબા હાથથી ગ્રહણ કરેલ અગ્ર શાખાના અર્થાત અશોકવૃક્ષની શાખા ડાબા હાથે પકડી છે તેવી. ત્ - - કંઈક, મ - તિર્થી વલિત આંખમાં જે કટાક્ષરૂપમાં - ચેષ્ટિતમાં, દેવજનોના મનને આકર્ષિત કરે છે. પરસ્પર ચક્ષના અવલોકનથી તેનો સંગ્લેષ પરસ્પર વિધ્યમાનવતું રહે છે અર્થાતુ પરસ્પર સૌભાગ્યને સહન ન કરતા તિછ વલિત કટાણાથી પરસ્પર ખેદ પામતી એવી જણાય છે. પૃથ્વી પરિણામરૂપ શાશ્વતભાવને પામી વિજયદ્વારની માફક, ચંદ્રના જેવા મુખવાળી તે ચંદ્રાનના, ચંદ્રવ મનોહર વિલાસ કરવાના સ્વભાવથી ચંદ્રવિલાસિણી. આઠમના ચંદ્રની સમાન લલાટ જેમનું છે તે ચંદ્રાઈસમ લલાટા. ચંદ્રથી પણ અધિક સુભગ કાંતિમ દર્શન-આકાર જેનો છે તે. ઉલ્કા જેવી ચમકતી. વિધુતના જે બહુલતર કિરણો અને સૂર્યનું દીપતું અનાવૃત તેજ, તે બંનેથી અધિકતર પ્રકાશ જેનો છે તેવી. મંડલ-ભૂષણના આટોપી પ્રધાન, ૩/૫ - જેની આકૃતિ છે, તે શૃંગારાકાર અને ચાટવેલ જેનો છે તે. પ્રાસાદીયાદિ વિશેષણ પૂર્વવતું.
વિજયદ્વારના બંને પડખે એક-એક વૈષેધિકીભાવથી બે પ્રકારે તૈષેધિકીના બળે જાલકટક કહ્યા છે, તે જાલકટક આકીર્ણ રમ્ય સંસ્થાન પ્રદેશ વિશેષ છે. તે સર્વ રનમયાદિ છે.
વિજયદ્વારના બંને પડખે બે પ્રકારની ઔષધિકી છે. તેમાં બબ્બે ઘંટા કહેલ છે. તે ઘંટાનું આવું વર્ણન છે - જેમકે - જાંબૂનદમય ઘંટા, વજમયલાલા, વિવિધ મણિમય ઘંટા પાશ્વ, તપનીયમય સાંકળ જેમાં છે, તે તમય જૂમાં લટકે છે.
તે ઘટાઓ મોયસ્વરા - પ્રવાહ વડે સ્વર જેનો છે તે ઓઘસ્વર, મેઘસ્વર-મેઘની જેમ અતિ દીધ સ્વર જેમાં છે તે. હંસ જેવો મધુર સ્વર જેનો છે તે. સિંહની જેમ પ્રભૂત દેશવ્યાપી સ્વર જેનો છે તે સિંહસ્વસ, દુભિસ્વર-નંદિ સ્વર, બાર વાજિંત્રનો સંઘાત તે નંદી. નંદીવત્ ઘોષ જેનો છે તે નંદિઘોષ. મંજુ-પ્રિય સ્વરવાળી. એ રીતે મંજુઘોષ. વિશેષ શું કહીએ ? સુવરા, સુસ્વરઘોષા. ઉદાર ઈત્યાદિ પૂર્વવતું.
| વિજય દ્વારના બંને પડખે બે પ્રકારની તૈપેધિકીમાં બન્ને વનમાલા કહી છે. તે વનમાલા વિવિધ વૃક્ષ અને લતાના જે કિશલયરૂપ થતુ અતિકોમળ, પલ્લવો વડે સંમિશ્ર. ભમરો વડે ભોગવાતા હોવાથી શોભતા, તેથી જ સશ્રીક- છે.
• સૂત્ર-૧૬૮ :
વિજય દ્વારના બંને પડખે બંને નૈધિકીમાં બન્ને પકંઠકો કહેલા છે. તે પ્રકંઠકો ચાર યોજન આયામ-નિકંભરી, બે યોજના બાહલ્સથી છે, તે સર્વ વજમય, સ્વચ્છ ચાવત પ્રતિરૂપ છે.
તે પ્રકંઠકો ઉપર પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલા છે. તે પ્રાસાદાવતસક
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) • વિવેચન-૧૬૮ :
વિજય દ્વારની બંને પડખે બે પ્રકારે ઔષધિનીમાં બન્ને પ્રકંઠકો કહ્યા. પ્રકંઠક એટલે પીઠ વિશેષ મૂળ ટીકાકાર અને ચૂર્ણિકાર બંને આમ જ કહે છે. તે પ્રત્યેક ચાર યોજન આયામ-વિકંભથી છે અને બે યોજન બાહલ્યથી છે. તે પ્રકંઠકો સર્વથા વજમયાદિ છે.
તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેકને પ્રાસાદાવતુંસક છે. અર્થાત્ પ્રાસાદ વિશેષ છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે - પ્રાસાદોના અવતંતકવતુ - શેખરકવતુ તે પ્રાસાદાવતંસક, તે પ્રત્યેક ચાર યોજન ઉર્વ ઉચ્ચત્વથી અને બે યોજન આયામ-વિઠંભથી છે. આભિમુખ્યતાથી સર્વથા વિનિર્ગત, પ્રબળતાથી બધી દિશામાં પ્રવૃત જે પ્રભાપણે બદ્ધવત્ રહેલ છે. અર્થાત્ અન્યથા કઈ રીતે તે અતિ ઉચ્ચ નિરાલંબ રહે ? અથવા પ્રબળ શ્વેત પ્રભા પટલથી પ્રહસિત માફક પ્રકર્ષથી હસતા એવા. તથા વિધિષforર થUT
વત્તા • વિવિધ-અનેક પ્રકારના જે મણી-ચંદ્રકાંતાદિ, જે રનો-કÊતનાદિ તેના વડે ચિકિત - વિવિધરૂપ આશ્ચર્યવંત અથવા વિવિધ મણિરન વડે ચિત્રિત. થાdiદ્ધવિનયનતિ વાયુ વડે કંપિત વિજય-અભ્યદય, તેને સૂચવતી વૈજયંતી નામની જે પતાકા અથવા વિજયા એટલે વૈજયંતીની પાર્શ્વકર્ણિકા, તપ્રધાન વૈજયંતી
BJદ્વીપ /૧૬૮
૧૬૫ ચાર યોજન ઉd ઉચ્ચવથી, બે યોજન આયામ-વિછંભથી, અભ્યર્ગત-ઉતિપ્રહસિત સમાન વિવિધ મણિરન વડે ચિત્રિત છે, વાયુ વડે ઉદ્ભૂત વિજયવૈજયંતી-પતાકા, છાતિછત્ર યુક્ત હતી તુંગ, ગગનતલને ઉલ્લંઘતી કે સ્પર્શતા શિખરો હતા. તેની જાળીમાં રન જડેલા હતા, તે આવરણથી બહાર નીકળેલ વસ્તુ માફક નવા નવા લાગતા હતા. તેના શિખર મણી અને સોનાના છે. વિકસિત શતત્ર, પુંડરીક, તિલકરાન, અદ્ધચંદ્રોના ચિત્રોની ચિત્રિત છે. વિવિધ પ્રકારની મણીની માળાથી અલંકૃત છે. અંદર-બહારથી ગ્લણ છે. તપનીય સુવણની રેતી તેના આંગણમાં બિછાવેલી છે. તેનો અર્થ અત્યંત સુખદાયી છે, આકર્ષક રૂપ છે. આ પ્રાસાદાવર્તસકો પ્રસાદીય આદિ વિરોષય યુક્ત છે..
તે પ્રાસાદાવતંસકોના ઉપરી ભાગ પાલતા યાવતુ યામલતાના ચિત્રોથી સિમિત છે. તે સર્વે તપનીયમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે પ્રાસાદાવર્તસકોમાં પ્રત્યેકે પ્રત્યેકનો ઘણો સમ-રમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગ પુષ્કર ચાવતું મણી વડે ઉપશોભિત હોય. મણીના ગંધ-વર્ણસ્પર્શ જાણવા.
તે બહુરામ રમણીય ભૂમિભાગોના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેકે પ્રત્યેકમાં મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકા યોજન આયામ વિદ્ધભથી, અષ્ટ યોજના બાહરાણી, સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક એક સીંહાસન કહેલ છે. તે સીંહાસનનું આવા પ્રકારનું વર્ણન છે –
તપનીયમય ચક્રવાલ, રજતમય સહો, સુવણના પાદ, વિવિધ મણિમય પાદપીઠક, જંબૂનદમય ગાળ, વજમય સંધી, વિવિધ મણિમય મધ્ય ભાગ છે. તે સીંહાસનો ઈહામગૃ-વૃષભ યાવત્ પાલતાદિ ચિત્રોથી ચિકિત છે. સસાસ્સારોવયિત વિવિધ મણિ રજતપાદપીઠ, મૃદુ સ્પર્શવાળા આતરક યુકત ગાદી, જેમાં નવીન છાલવાળા મુલાયમ-મુલાયમ દભ અને અતિ કોમળ કેસર ભરી છે, ગાદી ઉપર વેલકૂંટાથી યુક્ત સુતરાઉ ચાદર બિછાવેલી છે, તેના ઉપર રમણ છે. તે રમણીય લાલ વસ્ત્રાથી આચ્છાદિત છે, સુરમ્ય છે, જિનક,
, બૂરુ વનસ્પતિ, માખણ, અર્કલૂલાની સમાન મૂલાયમ સ્પર્શવાળા છે. તે સીંહાસન પાસાદીયાદિ છે.
તે સિંહાસનની ઉપર પ્રત્યેક પ્રત્યેકમાં વિજયદુષ્ય કહેલ છે. તે વિજયકૂધ્ય જોત શંખ-કુંદ-દકરજ-અમૃતમથિત ફિણના પુંજ સËશ સર્વ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે વિજયEષ્યના બહુ મધ્ય દેશભાગમાં પ્રત્યેક પ્રત્યેક જમય. અંકુશ કહેલ છે. તે વજમય અંકુશમાં પ્રત્યેક-પ્રત્યેકમાં કુંબિકા મુકતાદામ કહેલ છે. તે કુંબિકા મુક્તાદમ બીજા ચારચાર તેનાથી અદ્ધ ઉચ્ચપ્રમાણ માત્રથી અર્ધકુભિક્ક મુકતાદામથી ચોતરફથી ઘેરાયેલ છે. તે દામ તપનીય જંબુસક અને સુવર્ણ પ્રતકથી મંડિત યાવત્ રહેલ છે. તે પ્રાસાદાવર્તાસકની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો કહેલ છે. સ્વસ્તિક થી છ..
છત્રાતિછત્ર • ઉપર ઉપર રહેલ આતબ, તેના વડે યુક્ત. તુંડ - ઉચ્ચ, ઉચ્ચત્વથી ચાર યોજન પ્રમાણ. તેથી જ માનતત - આકાશ, તેને ઉલ્લંઘતા શિખરો જેમાં છે તે. નાસ્તાન - જાલક, જે ભવનની ભીંતોમાં લોકમાં પ્રસિદ્ધ છે. તેના આંતરામાં વિશિષ્ટ શોભા નિમિત રત્નો જેમાં છે તે કાલાંતર રન તથા પાંજરાથી બહિષ્કૃત એવા. જેમ કોઈ વસ્તુ વંશાદિમય પ્રચ્છાદન વિશેષથી બહિસ્કૃતુ અત્યંત અવિનટછાય થાય છે, એ રીતે તે પણ પ્રાસાદાવાંસકા છે.
મણિકનકમચ્ય સ્વપિકા-શિખરો જેમાં છે તે તથા વિકસિત જે શતપત્રો અને પુંડરીકો દ્વારાદિમાં પ્રતિકૃતિત્વથી સ્થિત, તિલકરનો ભિંત આદિમાં પંડ્ર વિશેષ, અર્ધચંદ્રહારાદિમાં, તેના વડે વિશેષ આશ્ચર્યરૂપ છે. - x - x - શ્રા - મસૃણ, તપનીય-સુવર્ણ વિશેષમયી વાલુકાનો પ્રસ્તટ જેમાં છે તે. શેષ પૂર્વવતું. - તે પ્રાસાદાવતંસકોના ઉપરના ભાગમાં પાલતા, અશોકલતા આદિના ચિત્રોની ચિત્રિત છે તે સંપૂર્ણ તપનીયમય, સ્વચ્છ, શ્લષ્ણ સાવ પ્રતિરૂપ છે તે પ્રાસાદાવતંસકોની અંદર બહુસમ-રમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું સમસ્ત ભૂમિવર્ણન, મણીનો વર્ણપંચક, સુરભિગંધ, શુભ સ્પર્શ એ બધું વર્ણન પૂર્વવત્ જાણવું.
તે પ્રાસાદાવતંસકોની અંદરના બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં એકે એક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા એક યોજન આયામવિઠંભથી, આઠ યોજન બાહરાવી, સર્વ રનમચ્ય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન આ પ્રમાણે છે – રજતમય સિંહ વડે
Page #91
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૮
૧૬૩
ઉપશોભિત, સોનાના પાયા, તપનીયમય ચલા-પાયાનો અધો પ્રદેશ છે વિવિધ મણિમય પાદ શિર્ષક-પાયાના ઉપરના અવયવ વિશેષ છે. જંબનદમય ગણ, વજરત્તમય પૂરિત ગાત્રોની સંધિ છે ઈત્યાદિ તથા ઈહામૃગ, ઋષભ, તુણ, નર, મનુષ્ય આદિના ચિત્રોથી ચિકિત છે. પ્રધાન-પ્રધાન, વિવિધ મણિ રત્ન વડે ઉપચિત પાદપીઠ સાથે છે.
તેનું સ્તર - આચ્છાદન. મૃદુ આચ્છાદન જેને છે તે. જેને નવી વસ્યા છે તે નવત્વમ્. કુશાંત-દર્ભ પર્યા. તે અતિ કોમળ છે. ૦ મનનવન - ચર્મમય વા, તે સ્વભાવથી જ અતિ કોમળ હોય છે. સૂત-કપાસનું પલ્મ. પૂર - વનસ્પતિ વિશેષ નવનીત • માખણ, તૂલ-અર્કતુલ તેના જેવો સ્પર્શ જેનો છે તે, તથા પ્રત્યેકની ઉપર સુવિરચિત જસ્માણ જેમાં છે તે.
સાત - પરિકમિત જે ક્ષમદુકૂલ - કપાસનું વસ્ત્ર, તે સ્ત્રાણ ઉપર બીજું આચ્છાદન તે પ્રત્યેકમાં છે. તેની ઉપર અતિ રમણીય લાલ વસ્ત્રથી સંવૃત - આચ્છાદિત, તેથી જ સુરમ્ય છે. અહીં પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદો પૂર્વવત્ કહેવા.
તે સિંહાસનની ઉપર પ્રત્યેક-પ્રત્યેક વિજય દુષ્ય-વા વિશેષ કહેલ છે. તે વિજયષ્ય કેવું છે? શંખ, કુંદકુંદકુસુમ, દકરજ-ઉદકકણ, અમૃત-ક્ષીરોદધિજળના મથનથી જે ફેણjજ-ફીણોનો ઢગલો થાય, તેની સદેશ-નસમ પ્રમાણ. વળી તે કેવા છે? સર્વ રત્નમય, સ્વચ્છ-ગ્લણ ચાવત્ પ્રતિરૂપ પૂર્વવત્.
તે સિંહાસનની ઉપર રહેલ વિજય દૂષ્યોના પ્રત્યેક-પ્રત્યેકના બહુ મધ્યદેશ ભાગે વજમય-વજરનામક અંકુશ-અંકુશાકાર માદામ અવલંબન આશ્રયભૂત કહેલ છે તે વજમય અંકુશમાં પ્રત્યેક-પ્રત્યેક કુંભપ્રમાણ મુક્તામય મુકતાદામ કહેલ છે. તે પ્રોકે પ્રોક બીજા ચાર કુંભાણ મુક્તાદામ કે જે તેનાથી અદ્ધ પ્રમાણ માત્ર છે, તે બધી દિશામાં સામત્યથી પરીવરેલ છે.
તે દામ તપનીય લંબસક વિવિધ મણિરત્ન વિવિધ હાર, અદ્ધહાર વડે ઉપશોભિત સમુદાયવાળા છે. કંઈક અન્યોન્ય અસંપાત પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતા વાયુ વડે મંદ-મંદ કંપતા, વિશેષ કંપતા, પ્રકંપતા-પ્રકંપતા, ઉદાર-મનોજ્ઞ-મનોહર-કાના મનને સુખકારી શબ્દો તે પ્રદેશમાં ચોતરૂ પૂરિત કરતા રહે છે.
• સૂત્ર-૧૬૯ -
વિજયદ્વારના બંને પડખે બે પ્રકારની નિષિવિકામાં ભળે તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય આદિ પૂર્વવત્ કહેવું યાવતુ આઠ અષ્ટમંગલો અને છત્રાતિછમ જાણવું. તે તોરણો આગળ બળે શાલભંજિકા કહી છે. વર્ણન પૂર્વવતુ તે તોરણોની આગળ બબ્બે નાગદંતકો કહ્યા છે. તે નાગદતકો મુકતાજલમાં અંદર લટકતી માળા યુક્ત છે. તે નાગદતકો ઘણી કાળા વેરામાં ગુંથેલ વૃત્ત-લટકતી-માાદામથી યુક્ત યાવત્ રહેલ છે.
તે તોરણોની આગળ બળે શાલભંજિકાઓ કહી છે. તે પૂર્વવત્ કહેવી. તે તોરણોની આગળ બળે નાગદંતકો કા છે. તે નાગદતકો મુકતાજાળની
૧૬૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અંદર લટકdી માળાઓથી યુક્ત છે આદિ પૂર્વવતુ. તે તોરણોની આગળ બબ્બે અગ્ર સંઘાટકો કહેલા છે. સંપૂર્ણ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પતિ વીશી, મિથુનકો જણવા. બળે પડાવતા યાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ અક્ષત સૌવસ્તિક, સર્વ રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે ચંદનકળશો કહ્યા છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠાન છે. પૂર્વવત સર્વે રનમય યાવત પતિરૂપ છે.
તે તોરણોની આગળ બબ્બે ભંગાક કહેલ છે. શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠિત યાવ4 સર્વે રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. મોટા મોટા મત ગજ મુખાકૃતિ સમાન છે આયુમન શ્રમણ ! કહેલ છે.
તે તોરણોની આગળ બળે આદર્શક કહેલ છે. તે આદર્શકોને આવા સ્વરૂપનું વર્ણન છે. તે આ - તાનીયમય પ્રકંઠક, વૈડૂર્યમય સ્તંભ, વજમય વરાંગ, વિવિધ મણિમય વલાક્ષ, અંકમય મંડલ, અનવઘર્ષિત નિમળ છાયાથી યુકત સર્વતઃ સમનુબદ્ધ, ચંદ્રમંડલ સમાન ગોળાકાર છે. આ પણ મોટા-મોટા અને અધકાય સમાન છે.
તે તોરણોની આગળ બળે જમય ાલ હ્યા છે. તે શાળા સ્વચ્છ, ત્રણ વખત સૂપ આદિ દ્વારા સાફ કરેલ, મૂસલાદિથી ખડેલ સુed ટિક જેવા ચોખાથી ભરેલ છે તે સર્વ સ્વણમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. મોટા-મોટા રથ ચક્તમાન ને કહ્યા છે.
તે તોરણોની આગળ બબ્બે પાત્રીઓ કહી છે. તે પાબીઓ સ્વચ્છ જળથી પરિપૂર્ણ છે. વિવિધ પંચરંગી લીલા ફળોથી ભરેલી હોય એવી લાગે છે. તે પીઓ સર્વ રનમચી ચાવતુ પ્રતિરૂપ છે. મોટા-મોટા ગોકલિંજર ચક્રની સમાન છે આયુષ્યમાન શ્રમણ ! કહેલી છે.
તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક કહેલ છે. તે સુપતિષ્ઠકો વિવિધ પંચવણી પ્રસાદીનક ભાંડ વિરચિત સષધિ પતિપૂર્ણ, સવરામય, સ્વચ્છ ચાવતું પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બળે મનોગુલિકાઓ કહેલ છે. તે મનોગુલિકામાં ઘણાં સોના-રૂપાના ફલકો કહી છે. તે સોના-રૂપાના ફલકોમાં ઘણાં વજમય નાગદતક, મુકતાજલની અંદર લટકતie સુવર્ણ યાવતુ ગજદંતક સમાન કહેલ છે. તે વજમય નાગદતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તે રજતમય સિક્કામાં ઘણાં વાતો કહેલ છે. તે વાતકક્ક કાળ દોરાના બનેલા ઢાંકણથી યાવ4 સફેદ સૂઝના બનેલ ઢાંકણથી આચ્છાદિત છે. બધાં વૈડૂર્યમય વાવ પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બળે ચિત્ર રત્નકરંડક છે. જેમ કોઈ ચાતુરંત ચકવર્તી રાજાનું ચિત્ર રત્નકરંડક વૈડૂર્યમણિ અને સ્ફટિક મણીઓનું ઢાંકણ
Page #92
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧૬૯
૧૬૯ લાગેલ હોય, પોતાની પ્રભાથી તે પ્રદેશને ચોતરફથી આવભાસિત કરે છે, ઉધોતિત-તાપિત-પ્રભાસિત કરે છે. એ પ્રમાણે તે ચિત્ર રતનકરંડક વૈડૂચરિનના ઢાંકણથી યુકત થઈને પોતાની પ્રભાથી તે પ્રદેશને બધી તરફથી આવભાસિત કરે છે..
તે તોરણોની આગળ બળે અશ્વ કંઠકો યાવતુ બન્ને ઋષભકંઠકો કહ્યું છે તે સર્વે રતનમય, સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. તે અશ્વકંઠકો યાવતું ભ કંઠકોમાં બન્ને પુષ્પ ચંગેરી, એ પ્રમાણે માલ્ય-ગંધ-પૂર્ણ-વા-આભરણ અંગેરીઓ, સિદ્ધાર્થ ચંગેરી, રોમહત્ત ચંગેરીઓ છે. તે સર્વ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બબ્બે પુષ પટલ ચાવતુ લોમહરત પટલ છે. સર્વે રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે સીંહાસન કહ્યા છે. તે સીંહાસનોનું આવું વર્ણન છે. તે બધું પૂર્વવત્ કહેવું યાવત્ પ્રાસાદીય છે.
તે તોરણોની આગળ બબબે ચાંદીના આચ્છાદનવાળા છx કહેલ છે. તે છત્રોના દંડ વૈમણીના છે, તે ચમકતા અને નિર્મળ છે. તેની કર્ણિકા વર્ષની છે, તેમની સંધિઓ વજરતની પૂરિત છે. તે છત્ર મોતીની માળાથી યુકત છે. તે ૧૦૦૮ શલાકાથી યુકત છે, જે શ્રેષ્ઠ સુવર્ણની બનેલ છે. હાથી છણેલ ચંદનની ગંધ સમાન સુગંધિત અને સર્વ ઋતુમાં સુગંધી રહેનારી તેની શીતળ છાયા છે. તે છો ઉપર મંગલ ચિકિત છે. તે ચંદ્રાકાર સમવૃત્ત છે.
તોરણોની આગળ બબ્બે ચામરો કહી છે. તે ચામર ચંદ્રપ્રભ-dજવન્યદિ વિવિધ મણિ રત્ન ખચિત દંડ, વિવિધ મણિ-કનક-રન-વિમલ-મહાઈતપનીય-ઉજ્જવલ વિચિત્ર દંડચમકતા છે. તેિ ચામર| efખ, અંક, કુંદ, જળકણ, અમૃત મશિત ફેણના પુંજ સર્દેશ તુમ રજત દીધ બાલમુકત, સર્વ રતનમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે.
તોરણોની આગળ બળે તેલ સમુગક, કોઇ સમુક, » સમુદ્રક, ચોય સમુગક, તગર સમુક, એલ સમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુગક, મનોશીલ સમુગક, જન સમુગક છે. તે સવરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
• વિવેચન-૧૬૯ :| વિજય દ્વારના બંને પડખે બે પ્રકારે નિષિધિનામાં બબ્બે તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય ઈત્યાદિ તોરણ વર્ણન સંપૂર્ણ પૂર્વવત્ કહેવું. તે તોરણોની આગળ બબ્બે શાલભંજિકા કહી છે. શાલભંજિકા વર્ણન પૂર્વવતું. તે તોરણોના બળે નાગદંતકો કહ્યા છે. તે નાગદંતકોનું વર્ણન જેમ પૂર્વે કહ્યું તેમ કહેવું.
તે તોરણોના બળે નાગદંતકો કહ્યા છે. તે નાગદંતકોનું વર્ણન જેમ પૂર્વે કહ્યું તેમ કહેવું. માત્ર ઉપરના નાગદંતકો ન કહેવા, કેમકે તેનો અભાવ છે. તે તોરણોની આગળ બળે અશ્વ સંઘાટક, બળે ગજસંઘાટક, બળે નરસંઘાટક. બબ્બે કિન્નર
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સંઘાટક, બન્ને કિંધુરપ સંઘાટક, બબ્બે મહોરગ સંઘાટક, બળે ગંધર્વ સંઘાટક, બળે વૃષભસંઘાટક છે. એ બધાં સર્વ રનમયાદિ પૂર્વવત્ છે. આ પ્રમાણે પંક્તિ, વીવી, મિથુનક પણ પ્રત્યેકમાં કહેવા.
તે તોરણોની આગળ બળે - પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વાસંતીલતા, કુંદલતા, અતિમુકતલતા અને શ્યામલતા છે. તે કેવી છે ? નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવચિક, નિત્ય તબકીત, નિત્ય ગુભિક, નિત્ય યમલિક, નિત્ય વિનમિત, નિત્યપણમિત, નિત્ય વિભકત-પ્રતિમંજરી-વતંસકધરી છે. વ્યાખ્યા પૂર્વવતુ. વળી તે કેવી છે ? સર્વરનમય ચાવતુ પ્રતિ૫. અહીં પણ સ્વચ્છ, ગ્લષ્ણાદિ વિશેષણ કહેવા.
તે તોરણોની આગળ બળે ચંદનકળશ કહ્યા છે. તે શ્રેષ્ઠ કમળે પ્રતિષ્ઠિત છે, ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ કહેવું. તે તોરણોની આગળ બળે વૃંગારકો કહ્યા છે. તેનું પણ ચંદન કળશવતું વર્ણન કહેવું. વિશેષ એ કે – મત ગજ મહામુખાકૃતિ સમાન કહેલ છે, તેમ કહેવું. મત એવો જે હાથી, તેના અતિ વિશાળ જે મુખ, તેની આકૃતિ આકાર, તેની સમાન-તત્સર્દેશ કહેલ છે.
તે તોરણોની આગળ બળે આદર્શકો કહ્યા છે. તે આદર્શોનો આ આવા સ્વરૂપે વર્ણકનિવેશ કહેલ છે. જેમકે તપનીયમય. પીઠક વિશેષ. વૈર્યમય સ્તંભ - આદર્શક ગંડ પ્રતિબંધ પ્રદેશ, અર્થાત્ આદર્શ ગંડોનો મુષ્ટિ ગ્રહણ યોગ્ય પ્રદેશ. વજરત્તમય વરાંગ, વિવિધ મણિમય વલક્ષ-શૃંખલાદિરૂપ અવલંબન. શંકરનમય મંડલ, જેમાં પ્રતિબિંબ પડે છે. અવઘર્ષિત-ભૂતિ આદિ વડે નિમજ્જન અનવઘર્ષિત વડે નિર્મલ, તેની છાયા વડે સમનુબદ્ધ. ચંદ્રમંડલ સદેશ. અતિશય મહાનું. શરીરના અદ્ધ પ્રમાણ કહેલ છે.
તે તોરણોની આગળ બબ્બે વજનાભ થાળા કહેલ છે. તે શાળાઓ મ9 નિર્મળ, શુદ્ધ સ્ફટિકવત્ બિછટિત. - x - ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પૃથ્વી પરિમાણરૂપ તે થાળો ત્યાં સ્થિત છે. માત્ર આકારાદિથી ઉપમા છે તથા કહે છે - સર્વથા જાંબુનદમય છે. હે આયુષ્યમાન તેને અતિશય મહાન રસકસમાત કહેલ છે.
તે તોરણોની આગળ બળે પાણીઓ કહેલ છે. તે પામીઓ સ્વચ્છ પાણીથી પરિપૂર્ણ છે. નાનાવિધ હરિત ફળ વડે ઘણી પ્રતિપૂર્ણ એવી રહેલ છે. ખરેખર તેવા ફળો કે જળ નથી, પણ તયારૂપ શાશ્વત ભાવને પામેલ, પૃથ્વી પરિણામને તે ઉપમા આપી છે. • X - અતિશય મહતી ગોકલિંજર ચક સમાન કહેલ છે.
- તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક-આધારવિશેષ કહેલ છે. તે સુપતિષ્ઠક સવપધિથી પતિપૂર્ણ, નાનાવિધ પંચવર્ય પ્રસાધન ભાંડથી બહુ પરિપૂર્ણવતુ છે. ઉપમા ભાવના પૂર્વવત્.
તે તોરણોની આગળ બબ્બે મનોગુલિકા કહેલ છે. મનોગુલિકા નામે પીઠિકા છે. તે મનોગુલિકા સંપૂર્ણ વૈડૂર્ય રત્નમય, ‘મઝ' ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મનોગુલિકામાં
Page #93
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૬૯
૧૧
ઘણાં સુવર્ણમય અને રૂમય ફલકો કહેલા છે. તે ફલકોમાં ઘણાં વજમય નાગદંતકોકુટક કહાા છે. તે નાગદંતકોમાં ઘણાં રૂપાના સિક્કા કહેલા છે.
તે જતમય સિક્કામાં ઘણાં વાતકરક-જળશૂન્ય ઘડાં કહેલા છે. તે વાતકરકો. આચ્છાદન ગવસ્થાથી સંજાત તે ગવસ્થિત, કૃષ્ણ સૂત્રમય ગવસ્થ વડે. કાળા દોરાવાળા સિક્કામાં અવસ્થિત. આ પ્રમાણે નિલસૂઝ સિક્કગ અવસ્થિત આદિ કહેવું. તે વાતકક્કો સર્વથા વૈડૂર્યમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવતુ.
- તે તોરણોની આગળ બબ્બે બિ વણપત આશ્ચર્ય ભૂત રત્નકરંક કહેલ છે. જેમ કોઈ સજા - ચાતુરંત ચકવર્તી હોય. ચાર - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર રૂપ પૃથ્વી પત્તિમાં ચક્ર વડે વર્તવાનો સ્વભાવ જેનો છે તે, આશ્ચર્યરૂપ, નાના મણિમયવથી કે વર્ણથી બાહુચથી વૈડૂર્યમણિમય તથા સ્ફટિક-પટલ-મય-આચ્છાદન છે. તે પોતાની પ્રભા વડે નીકટના પ્રદેશને બધી દિશામાં સમરતપણે અવભાસે છે. એ જ ત્રણ પર્યાયથી કહે છે - ઉધોત કરે છે, તપાવે છે, પ્રભાસે છે. ઈત્યાદિ સુગમ છે.
તે તોરણોની આગળ બળે અશ્વકંઠ પ્રમાણ રત્ત વિશેષ કહેલ છે. એ પ્રમાણે ગજ-કિન્નર આદિ પણ જાણવા. * * - સર્વ રત્નવિશેષરૂપ ઈત્યાદિ પૂર્વવતું. તે તોરણોની આગળ બબ્બે પુણચંગેરી છે. એ રીતે માળા, ચૂર્ણ, ગંધ ઈત્યાદિની ચંગેરી પણ કહેવી. આ બધાં સર્વયા રત્નમચ્ય છે. એ રીતે પુષ્પાદિ પટલ બળે કહેવા.
તે તોરણોની આગળ બબ્બે સિંહાસન કહેલ છે. તેનું વર્ણન પૂર્વે કહ્યા મુજબ સંપૂર્ણ દામ વર્ણન સુધી કહેવું. તે તોરણો આગળ રૂપ્ય આચ્છાદન છત્ર કહેલ છે. તે છત્રો વૈડૂર્ય રત્નમય વિમલ દંડ અને જાંબૂનદ કર્ણિકા છે, વજરત્ન વડે આપૂરિત દંડશલાકા સંધિ છે, મુકતાજાલ પરિગત ૧૦૦૮ ઉત્તમ કાંચનમચ્ય શલાકા જેમાં છે છે. દરવર વડે ઢાંકેલ કુંડિકાદિ ભાજત મુખ, તેના વડે ગાળેલ કે તેમાં પકવેલ જે મલય - મલયોદ્ભવ શ્રીખંડ, તત્સંબંધી સુગંધ, ગંધવાસ, તેની જેમ બધી ઋતુમાં સુરભિ અને શીતળ છાયાવાળું. તથા અષ્ટમંગલના ચિત્ર વડે આલેખેલ છે જેમાં તે. તથા ચંદ્રાકાર-ચંદ્રાકૃતિ ઉપમા જેમાં છે તે તથા ચંદ્રમંડલ વત્ વૃત્ત.
તે તોરણોની આગળ બબ્બે ચામર કહેલ છે. તે ચામરો ચંદ્રકાંત-વ-વૈર્ય તથા બાકીના વિવિધ મણિરત્ન વડે ખચિત જે દંડમાં છે તે. એ પ્રકારે ચિત્ર-વિવિધ પ્રકારના દંડ, જે ચામરોમાં છે તે. સૂક્ષ્મ-જતમય-દીર્ધ વાળ જેમાં છે તે. તથા શંખ,
કરાવિશેષ, કુંદપુષ્પ, જલકણ, ક્ષીરોદના જળનું મથન કરવા સમુલ્ય ફેણ પુંજ, તેની જેમ પ્રભા જેની છે તે. શેષ પૂર્વવતું.
તે તોરણોની આગળ બળે તૈલ સમુદ્ગક છે, તે સુગંધિ તૈલાધાર વિશેષ છે. એ રીતે કોઠાદિ સમુક પણ કહેવા. અહીં સંગ્રહણી ગાથા છે. જે વૃત્તિકારશ્રીએ નોંધેલ છે. તે બધાં જ સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ, ગ્લણ છે ઈત્યાદિ પૂર્વવત્.
• સૂઝ-૧૩૦ - વિજય દ્વાર ઉપર ૧૦૮ ચક્રધ્વજ, ૧૦૮ મૃગધ્વજ ૧૦૮ન્ગરુડધ્વજ, ૧૦૮
૧૩૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ૨ વૃકdજ, ૧૦૮ ગરુડધ્વજ, ૧૦૮ છાdજ, ૧૦૮ પિચ્છ tવજ, ૧૦૮ શકુનિદવજ, ૧૦૮ સહધ્વજ, ૧૦૮ વૃષભ ધ્વજ ૧૦૮ શ્વેત ચાર દાંતવાળા હાથી [શી અંકિત] દવા - આ રીતે બધી મળીને ૧૦૮o qજાઓ વિજયદ્વારે કહેલી છે.
વિજય દ્વારે નવ ભોમ કહેલા છે. તે ભોમની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે ચાવ4 મણીનો સ્પર્શ. તે ભોમની ઉપર ઉલ્લોક, પદાલતા ચાવતુ ચામલતાના ચિત્રો યાવત સર્વ તપનીયમય સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે ભોમના બહુ મધ્ય દેશ ભાગે જે પાંચમું ભોમ છે, તે ભોમના બહુ મદયદેશ ભાગમાં એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસન વર્ણન વિજયકૂળ ચાવતુ અંકુશ રાવત માળાઓ રહેલી છે. પૂિર્વવત્ જાણવું)
- તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં, ઉત્તર-પૂર્વમાં આ વિજય દેવના ooo સામાનિકોના ૪ooo ભદ્રાસન કહ્યા છે. તે સીંહાસનની પૂર્વે અહીં વિજય દેવની સપરિવાર ચાર અગ્રમહિણીના ચાર ભદ્રાસન કહ્યા છે. તે સીંહાસનની દક્ષિણ-પૂર્વમાં વિજય દેવની અત્યંતર પદિાના ૮ooo દેવોના ૮ooo ભદ્રાસનો. કહેલ છે. તે સીંહાસનની દક્ષિણે વિજય દેવની મધ્યમાં પર્ષદાના ૧૦,ooo દેવોના ૧૦,૦૦૦ ભદ્રાસનો કા છે. તે સીંહાસનની દક્ષિણ-પશ્ચિમે વિજયદેવની બાહ્ય પર્મદાના ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્વારનો કહ્યા છે..
તે સીંહાસનની પશ્ચિમે આ વિજય દેવના સાત સેનાધિપતિના સાત ભદ્રાસનો કહેલ છે. તે સીંહાસનની પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં આ વિજય દેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહ્યા છે. તે આ રીતે - પૂર્વમાં ૪ooo એ પ્રમાણે ચારેમાં વાવ4 ઉત્તરમાં ૪ooo છે. બાકીના ભોમોમાં પ્રત્યેક-પ્રત્યેકમાં ભદ્રાસન કહેલા છે.
• વિવેચન-૧૩૦ :
તે વિજયદ્વારમાં ૧૦૮ ચકtવજ - ચક્ર આલેખરૂપ ચિહ્નયુક્ત ધ્વજ, એ પ્રમાણે મૃગથી હાથી સુધી બીજા નવ પણ કહેવા. બધાં ૧૦૮-૧૦૮ કહેવા. આ રીતે બધાં મળીને ૧૦૮૦ ધ્વજો થાય છે. એ પ્રમાણે મેં તથા બીજા બધાં તીર્થકરોએ કહેલ છે.
વિજય દ્વારની આગળ નવ ભૌમ-વિશિષ્ટ સ્થાન કહેલ છે. તે ભૌમોનો ભૂમિભાગ અને ઉલ્લોક પૂર્વવત કહેવો. તે ભૌમોના બહુ મધ્ય દેશ ભાગમાં પાંચમાં ભૌમના બહમધ્યદેશભાગમાં વિજયદ્વારાધિપતિ વિજય દેવને યોગ્ય સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન, વિજયકૂણ, કુંભાગ્ર-મુક્તાદામ વર્ણન પૂર્વવત્ છે. ભદ્રાસનાદિની સંખ્યા સૂણામાં કહ્યા મુજબ છે. તેથી અહીં પુનરુક્તિ કરી નથી. માત્ર વિશિષ્ટ શબ્દાદિ અહીં નોંધેલ છે.
પોત્તર • વાયવ્ય ખૂણો, ઉત્તરપૂર્વ-ઈશાન, દક્ષિણપૂર્વ-અગ્નિકોણ, દક્ષિણ પશ્ચિમ-નૈઋત્ય ખૂણો.
વિજય દેવ સંબંધી આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલા છે. બાકીના
Page #94
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ/૧eo
પ્રત્યેક પ્રત્યેક સિંહાસન સપરિવાર સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસનરૂપ પરિવાર સહિત કહેલ છે.
• સૂઝ-૧૩૧ -
વિજય દ્વારનો ઉપરનો ભાગ સોળ પ્રકારના રનોથી ઉપશોભિત છે. તે આ પ્રમાણે – રન, વજ, વૈર્ય યાવત રિટ. વિજયદ્વારની ઉપર ઘણાં આઠઆઠ મંગલો કહ્યા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ, સર્વે રતનમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. વિજય દ્વારની ઉપર ઘણાં કૃષ્ણ ચામરdજ છે યાવતું સર્વરમિય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. વિજય દ્વારની ઉપર ઘણો છમાલિકો છે. આ બધાંનું વર્ણન પૂર્વવતુ જાણવું.
• વિવેચન-૧૦૧ -
વિજય દ્વારનો ઉપરિતન આકાર - ઉતરંગાદિ રૂપ સોળ પ્રકારના રત્નોથી, ઉપશોભિત છે. તે આ રીતે- કર્કેતન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રજત, જાતરૂપ, અંજનપુલક, સ્ફટિક, અને રિટ.
વિજયદ્વારની ઉપર આઠ-આઠ વસ્તિકાદિ મંગલ કહેલ છે. તે બધાં સર્વરનમય છે, ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
• સૂત્ર-૧૭૨
ભગવન્! એમ કેમ કહેવાય છે કે વિજયદ્વાર એ વિજયદ્વાર છે ? ગૌતમ! વિજય દ્વારે વિજય નામક મહર્વિક, મહાવુતિક યાવતું મહાનુભાવ એવો પલ્યોમ-ણિતિક દેવ વસે છે. તે ત્યાં ૪ooo સામાનિક, સપરિવાર ચાર અગમહિણી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત ગેંન્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષકદેવ, વિજયદ્વાર, વિજયા રાજધાની, બીજા પણ ઘણાં વિજયી રાજધાનીમાં વસતા દેવો, દેવીઓનું આધિપત્ય ચાવતું દિવ્ય ભોગપભોગને ભોગવતો વિચરે છે. તેથી હે ગૌતમ ! વિજયદ્વારને વિજયદ્વાર કહે છે અથવા હે ગૌતમ ! વિજયદ્વાર એ શાશ્વત નામ છે. જે કદી ન હતું-નથી કે નહીં હશે તેમ નહીં યાવતું અવસ્થિત, નિત્ય એવું આ વિજય દ્વાર છે.
• વિવેચન-૨ :
પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું – વિજયદ્વારે વિજય નામનો. પ્રવાહથી અનાદિકાળ સંતતિ પતિતથી વિજય નામે દેવ છે. મgઈદ્ધવ - ભવન પરિવારાદિ મોટી ત્રાદ્ધિવાળો. મતિયા જેને શરીરમાં રહેલ અને આભરણમાં રહેલ મોટી યુતિ છે તે. મોટું બળ - શારીર પ્રાણ જેને છે તે મહાબલ, મોટી ખ્યાતિ જેને છે તે મહાયશ અથવા મહેશ નામે પ્રસિદ્ધ અથવા શ - ઐશ્વર્ય, આત્માની ખ્યાતિ, મહા એવી આ ઈશા તે મહેશ. મહાસૌમ્ય - ઘણાં સત વેધના ઉદયના વશથી છે તે. પલ્યોપમના આયુવાળો દેવ વસે છે.
૧૩૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તે ત્યાં ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી - તે પ્રત્યેકને એકએક હજારનો પરિવાર છે, અત્યંતર - મધ્યમ - બાહ્ય રૂપ યથાક્રમે આઠ-દશ-બાર હજાર દેવોની પર્ષદા, સાત સૈન્ય-અશ્વ, હાથી, રથ, પદાતિ, મહિષ, ગંધર્વ, નાટ્ય રૂપ. સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો ઈત્યાદિનું આધિપત્ય - અધિપતિકમ અર્થાત રક્ષા, તે રક્ષા સામાન્યથી આરક્ષક કરે છે, તેથી કહે છે - પુરનો પતિ તે પુરપતિ, તેનું કર્મ પરોપત્ય - સર્વનું અગ્રેસરવ. તે અગ્રેસરત નાયકવ વિના પણ થાય. * * * તેથી નાયકત્વની પ્રતિપતિ અર્થે કહે છે - સ્વામી અતુિ નાયક. તે નાયકવ કદાચ પોષકત્વ સિવાય પણ થાય - X • તેથી કહે છે - ભતૃત્વ અર્થાત્ પોષકત્વ તેથી જ મહતરકવ, તે કોઈ આજ્ઞારહિતને પણ થાય, તેથી કહે છે - આફોશ્ચર સેનાપતિ - સ્વ સૈન્ય પ્રતિ અભુત આજ્ઞા પ્રાધાન્ય.
TRવનું - બીજા નિયુક્ત પુરુષ વડે કે સ્વયં પાલન કરતા મોટા-મોટા શબ્દોથી એ જોડવું. સત્ય - આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત નિત્ય થ િનિત્યાનુબંધી. જે નૃત્ય-ગાન અને વાજિંત્ર, તંત્રી-વીણા, તલ-હસતલ, તાલ-કંસિકા, બુટિત-વાજિંત્ર તથા જે ઘન મૃદંગ પટ પુરુષ વડે પ્રવાદિત છે. તેમાં નિવૃત - ઘન સમાન વનિ જે મૃદંગ, તે બધાંનો રવ-અવાજ. વ્યિ - પ્રધાન, મોકા - શબ્દ આદિ, તે ભોગોને ભોગવતા વિચારે છે. આ કારણથી ગૌતમ! એમ કહેવાય છે, વિજયદ્વાર એ વિજયદ્વાર છે, વિજય દેવથી “વિજય” એવું નામ છે.
• સૂત્ર-૧૭3 -
વિજય દેવની વિજયા નામે રાજધાની ક્યાં કહી છે ? ગૌતમ ! વિજયદ્વારના પૂર્વમાં તિછી અસંખ્ય દ્વીપ-સમદ્ર ઓળંગ્યા પછી અન્ય જંબુદ્વીપ દ્વીપમાં ૧૨,ooo યોજના ગયા પછી આ વિજય દેવની વિજયા નામે રાજધાની છે. તે ૧૨,ooo યોજન લાંબી-પહોળી અને ૪૬,૯૪૮ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કé છે.
તે એક પ્રકાર વડે ઘેરાયેલ છે. તે પાકાર 3 ll યોજન ઉંચા છે, તેનો વિષ્ઠભ મૂળમાં ૧ યોજન, મધ્યમાં ૬-યોજન એક કોસ અને ઉપર [ને છેડે ૩ યોજન અને અડધો કોસ છે. એ રીતે મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળું છે. તે બહારથી ગોળ, અંદરથી ચોરસ, ગાયની પૂંછના આકારે સંસ્થિત છે. તે સર્વ કનકમય, સ્વચ્છ ગાવત તિરૂપ છે.
તે પાકાર વિવિધ પંચવર્ષ કપિશીર્ષકથી શોભે છે. તે આ પ્રમાણે – કૃષ્ણ ચાવત શુક્લ. તે કપિશીર્ષક અદ્ધ કોશ લાંબા, ૫૦૦ ધનુષ વિખંભથી, દેશોના અદ્ધકોશ ઉM ઉચ્ચત્વથી છે. તે સર્વે મણિમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે.
વિજયા રાજધાનીની એક-એક બાહામાં ૧રપ-૧રપ દ્વાર હોય છે, એમ કહેલ છે. તે દ્વારો શા યોજન ઊંચા, ૩૧ યોજના વિકંભ અને તેટલો જ પ્રવેશ છે. તે દ્વાર શેતવ છે, શ્રેષ્ઠ પ્રણની સ્તુપિકા છે, તેના ઉપર ઈહમૃગાદિના મિ બનેલા છે ઈત્યાદિ. યાવત તેના પાટમાં સ્વર્ણમય રેતી બિછાવેલી છે
Page #95
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૭૩
૧૩૫
૧૭૬
તેનો સ્પર્શ શુભ અને સુખદ છે. તે પ્રાસાદીયાદિ વિરોષણયુક્ત છે.
તે દ્વારોની બંને બાજુ બંને નિષિવિકામાં બન્ને ચંદન કળશની પરિપાટી છે ઈત્યાદિ યાવત વનમાલા કહેતું..
તે દ્વારની બંને બાજુ બંને નૈBધિકામાં બન્ને પકંઠકો કહ્યા છે. તે પકંઠક- ૩૧ યોજન એક કોશ લંબાઈ-પહોળાઈથી અને ૧૫- યોજન અઢી કોશ બાહચથી છે. સર્વે રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે પ્રકંઠક ઉપર એકૈક પ્રાસાદાવતુંસક છે. તે પ્રાસાદાવતંસક ૩૫ યોજન ઉtd ઉચ્ચત્તથી, ૧૫ યોજનઅઢી કોશ લંબાઈ-પહોળાઈથી છે. બાકી પૂર્વવત્ યાવત સમુગફ વિશેષ એ કે આ બધું બહુવચનમાં કહેવું.
વિજય રાજધાનીમાં એકૈક દ્વારમાં ૧૦૮ ચકદેવજ ચાવત્ ૧૦૮ શ્વેત ચતુત શ્રેષ્ઠ હાથીની આકૃતિવાળી છે. એ પ્રમાણે તે બધી મળીને વિજયા રાજધાનીના એકૈક દ્વારમાં ૧૦૮o dજાઓ હોય છે, એમ કહેલ છે.
વિજય રાજધાનીના એકૈક દ્વટે - તે દ્વારની આગળ ૧-ભૌમ કહ્યા છે. તે ભૌમોનો ભૂમિભાગ, ઉલ્લોક પાલતાદિ ચિત્રોથી ચિત્રિત છે. તે ભૌમના બહુ મધ્યદેશ ભાગમાં જે નવ-નવ ભૌમ છે. તે ભૌમના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. સીંહાસન વર્ણન દામ ઘન પૂર્વે કar મુજબ જાણતું. અહીં અવશેષ ભૌમમાં પ્રત્યેકપ્રત્યેક ભદ્રાસન છે.
તે દ્વારોના ઉપરનો ભાગ સોળ પ્રકારના રનોથી શોભિત છે આદિ પૂર્વવત યાવત્ છમાતિછત્ર, એ પ્રમાણે બધાં મળીને વિજયા રાજધાનીમાં ૫oo દ્વાર છે એમ કહેલ છે.
• વિવેચન-૧૩ :
ભદંત ! વિજય દેવની વિજયા રાજધાની ક્યાં છે ? ગૌતમ ! વિજય દ્વારની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપ સમદ્રો ઓળંગીને તેના અંતરમાં જે અન્ય જંબૂદ્વીપ, અધિકૃ દ્વીપ તુલ્ય નામક, આના દ્વારા જંબૂદ્વીપનું પણ અસંખ્યયવા સૂચવે છે. તેમાં ૧૨,000 યોજન અવગાહ્યા પછી તેના માર્ગમાં વિજય દેવની યોગ્યા વિજયા નામની રાજધાની મેં અને બધાં તીર્થકરે કહી છે. તે ૧૨,ooo યોજન લાંબીપહોળી છે ઈત્યાદિ સૂમાર્ચ મુજબ કહેવું.
વિજયા નામની રાજધાની એક મોટા પ્રાકાર વડે બધી દિશાથી સમસ્તપણે પરિક્ષિત છે. તે પ્રાકાર 3 યોજન ઉર્વ ઉચ્ચત્વથી છે ઈત્યાદિ માપ પ્રમાણ સૂકાથી મુજબ જાણવું. આ પ્રાકાર મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-મૂળ વિકંભનું અડધું થવાથી, ઉપર તનુ-પાતળું, કેમકે મધ્ય વિકંભથી પણ અડધું થવાથી છે. તે ઉંચા કરાયેલ ગાયની પૂંછના આકારે રહેલ છે. સંપૂર્ણ સુવર્ણમય છે, સ્વચ્છ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતુ, તે પ્રાકાર વિવિધ પંચવર્ણી - કૃણાદિ વર્ણ તારતમ્યતાથી કહેવા. પંચવર્ણત્વને જ જણાવે છે - “કૃષ્ણ' ઈત્યાદિ.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તે કપિશીર્ષક પ્રત્યેક અદ્ધક્રોશ-૧૦૦૦ ધનુ પ્રમાણ આયામથી - દીતિાથી, ૫૦૦ ધનુષ્ટ્ર વિસ્તારથી આદિ છે. • x • વિજયા રાજધાનીની એકૈક બાહામાં ૧૨૫૧૨૫ દ્વારો કહેલા છેસર્વ સંખ્યા ૫oo દ્વાર છે. તે દ્વારો પ્રત્યેક શો યોજન ઉદd, ૩૧ી યોજન વિ&મથી અને ૩૧ી યોજના પ્રવેશથી છે. દ્વારોનું વર્ણન સંપૂર્ણ, વનમાળાના વર્ણન પર્યન્ત કહેવું.
તે દ્વારોના પ્રત્યેક ઉભય પડખામાં એકૈક નૈષેધિકી ભાવથી બે પ્રકારે નૈપેધિકીમાં બબ્બે પ્રકંક-પીઠ વિશેષ કહી છે. તે પ્રકંક્કો પ્રત્યેક ૩૧ી યોજન લંબાઈ-પહોંડાઈથી ઈત્યાદિ કહેવું. તે પ્રકંઠકો વજનમય, સ્વચ્છ, ગ્લણ ઈત્યાદિ પૂર્વવત્.
તે પ્રકંઠકો ઉપર પ્રત્યેક પ્રાસાદ વિશેષ કહેલ છે. તે પ્રાસાદાવતુંસક ૩૧ યોજન ઉd ઉચ્ચત્વથી ઈત્યાદિ કહેવું. તે પ્રાસાદોનું અભ્યર્ગત ઈત્યાદિ સામાન્યથી
સ્વરૂપ વર્ણન, ઉલ્લોક વર્ણન, મધ્યભૂમિ ભાગ વર્ણન, સિંહાસન વર્ણન, વિજયદુષ્ય વર્ણન, મુતદામ વર્ણન એ બધું વિજયદ્વારવત્ જાણવું. બાકીના તોરણાદિ વિજયદ્વારવત્ હવે કહેવાનાર ગાથા મુજબ જાણવા.
તારા ઈત્યાદિ ત્રણ ગાથા, દ્વારોમાં પ્રત્યેક એકૈક નૈપેધિકીમાં બન્ને તોરણ કહ્યા. તે તોરણોની ઉપર પ્રત્યેકમાં આઠ-આઠ મંગલો છે. તે તોરણોની ઉપર કૃણા ચામર વિજાદિ છે. પછી તોરણોની આગળ શાલભંજિકા, પછી નાગદંતકો, નાગદંતકોમાં માળા, પછી અશ્વસંઘાટાદિ સંઘાટો કહેવા. પછી અશ્વપંક્તિ આદિ, પંક્તિ પછી અશ્વવીથી આદિ વીવીઓ, પછી અશ્વમિથુનકાદિ મિથુનો, પછી પદાલતાદિ લતા, પછી ચતુર્દિક સૌવસ્તિક કહેવા. પછી વંદન કળશ, પછી ભંગારક, પછી આદર્શક, પછી સ્વાલ, પછી પાની, પછી સુપતિષ્ઠ, પછી મનોગુલિકા તેમાં વાતકરકવાયુ ભરેલ અથવા જળશૂન્ય ઘડા છે. પછી ચિત્ર રત્નકરંક, પછી અશ્વ કંઠ, ગજકંઠ, નસ્કંઠ, ઉપલક્ષણથી કિંમર-કપુરષ-મહોગ-ગંધર્વ-વૃષભ કંક ક્રમથી કહેવા. પછી પુષ ચંગેરી, પછી પુષ્પાદિ પટલક, પછી સિંહાસન, પછી છત્ર, પછી ચામર, પછી તૈલ સમુદ્ગક વક્તવ્યતા પછી ધ્વજા, તે ધ્વજાનું આ છેલ્લું સૂત્ર છે -
એ પ્રમાણે બધાં મળીને વિજયા રાજધાનીના એકૈક દ્વારમાં ૧૦૮૦-૧૦૮૦ વિજાઓ થાય છે, એમ કહ્યું છે. પછી ભીમો કહેવા. તેમાં સૂત્રમાં સાક્ષાત્ કહે છે - તે દ્વારોની આગળ સત્તર-સત્તર ભોમો કહ્યા છે. તે ભૌમોના ભૂમિભાગ, ઉલ્લોક પૂર્વવત્ કહેવા.
તે ભૌમોના બહ મધ્ય દેશ ભાગમાં જે નવ-નવ ભૌમ છે તેના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં વિજયદેવ યોગ્ય સિંહાસન, જેમ વિજયદ્વાર પાંચમાં ભૌમમાં છે, તેમ કહેવું. માત્ર સપરિવાર સિંહાસન કહેવું. બાકીના ભૌમમાં પ્રત્યેકમાં સપરિવાર કહેલ છે. • x -
• સુત્ર-૧૩૪ - વિજયા રાજધાનીની ચારે દિશામાં પ૦૦ યોજન બાધાએ અહીં ચાર
Page #96
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ૰/૧૭૪
વનખંડો કહ્યા છે. તે આ પ્રમાણે – અશોકવન, સપ્તવતિન, સંપકવન અને ચૂતવન. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તવર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં તવન છે.
૧૭૭
તે વનખંડો સાતિરેક ૧૨,૦૦૦ યોજન લંબાઈથી અને ૫૦૦ યોજન વિખંભથી
કહેલ છે. પ્રત્યેક પ્રત્યેક પ્રાકાર વડે ઘેરાયેલ છે. કૃષ્ણ, કૃષ્ણાવભાસ વનખંડ વર્ણન કહેવું યાવત્ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ ત્યાં વિશ્રામ કરે છે, સુરે છે, રહે છે, બેસે છે, પડખાં બદલે છે, રમણ કરે છે, લીલા કરે છે, ક્રીડા કરે
છે, મોહન કરે છે, જૂના-પુરાણા સુચી સુપકિાંત શુભ કર્મોના કરેલા કલ્યાણફળવૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
તે વનખંડોના બહુમધ્ય દેશ ભાગમાં પ્રત્યેકે પ્રત્યેક પાસાદાવતંસક કહેલ છે. તે પ્રાસાદાવર્તક ૬ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી અને ૩૧૪ યોજન લંબાઈપહોળાઈથી અભ્યુદ્ગત, ઉચ્છિત આદિ પૂર્વવત્ યાવત્ અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલો છે. ઉલ્લોક અને પદ્મભક્તિચિત્રો કહેવા. તે પ્રાસાદાવાંસકોના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેક-પ્રત્યેકમાં સીંહાસન કહેલ છે. સપરિવાર વર્ણન કરવું. તે પ્રાસાદાવાંસકની ઉપર ઘણાં આઠ આઠ મંગલો, ધ્વજ, છાતિછત્ર છે. [તે કહેવું.]
ત્યાં ચાર મહર્ષિક દેવો યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તે આ રીતે – અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત. ત્યાં પોત-પોતાના વનખંડોનું, પોતપોતાના પ્રાસાદાવતંસકોનું, પોત-પોતાના સામાનિક દેવોનું, પોત-પોતાની અગ્રમહિષીઓનું પોત–પોતાની પર્યાદાનું, પોત-પોતાના આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતા યાવત્ વિચારે છે.
વિજયા રાજધાનીની અંદર બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. યાવત્ તે પંચવર્ણીમણીથી ઉપશોભિત છે. તૃણ શબ્દરહિત મણીઓનો સ્પર્શ યાવત્ દેવદેવીઓ ત્યાં બેસે છે યાવત્ વિચરે છે.
તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે અહીં એક મોટું ઉપકાકિાલયન કહેલ છે. તે ૧૨૦૦ યોજન લાંબુ-પહોળું અને ૩૭૯૫ યોજનથી કંઈક અધિક તેની પરિધિ છે. અડધો કોસ તેની જાડાઈ છે. તે સંપૂર્ણ સુવર્ણનું યાવત્ પ્રતિરૂપ છે.
તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. પાવર વેદિકા વર્ણન, વનખંડ વર્ણન યાવત્ વિહરે છે, સુધી કહેવું. તે વનખંડ દેશોન બે યોજન ચક્રવાલ વિખંભથી અને ઉપકારિકાલયનની પરિધિ તુલ્ય પરિધિવાળું વનખંડ છે,
તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર ખ્રિસોપાન-પ્રતિરૂપક કહેલ છે. (વર્ણન કરવું). તે ત્રિસોપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેક પ્રત્યેક તોરણ કહેલ
18/12
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છે. છાતિછત્ર છે. તે ઉપકારિકા લયન ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ મણી વડે શોભે છે. મણિ વર્ણન કરવું. ગંધ-સ-સ્પર્શ [કહેવા]. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટું મૂલ પ્રાસાદાવાંસક કહેલ છે તે દુર યોજન ઉંચુ, ૩૧૪ યોજન લાંબું-પહોળું, અભ્યુદ્ગત-ઉચિતપ્રહસિત પૂર્વવત્. તે પ્રાસાદાવર્તકના અંદર બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. યાવત્ મણિસ્પર્શ, ઉલ્લોક.
૧૩૮
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન બાહલ્યથી સર્વ
મણિમયી સ્વચ્છ, લક્ષણ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સીંહાસન કહેલ છે. એ પ્રમાણે સપરિવાર સીહાસન વર્ણન કરવું.
તે પ્રાસાદાવાંસક ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજો, છાતિછત્રો છે. તે પ્રાસાદાવતંક બીજા સાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્ર પ્રાસાદાવતંસકોથી ચોતફથી ઘેરાયેલ હતું. તે પાસાદાવર્તકો ૩૧૪ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી અને સાડા પંદર યોજન અને અર્ધ કોશ લાંબા-પહોળા છે, અભ્યુદ્ગત આદિ પૂર્વવત્ તે પ્રાસાદાવાંસકોની અંદર બહુસમરમણીય ભૂમિભાગ અને ઉલ્લોક છે. તે બહુામરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેકે પ્રત્યેક સીંહાસન કહેલ છે. વર્ણન કરવું તેમાં પરિવારરૂપ ભદ્રાસન કહેલ છે, તેમાં આઠ આઠ મંગલ તથા ધ્વજ, છાતિછત્રો કહેવા.
તે પાસાદાવાંસકો તેનાથી અરૂં ઉચ્ચત્વ પ્રમાણ માત્ર બીજા ચાર ચાર પાસાદાવાંસકથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાસાદાવતંસકો ૧૫॥ યોજન અને અર્ધકોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી, દેશોન આઠ યોજન લંબાઈ-પહોળાઈથી આદિ પૂર્વવત્ કહેવું. તે પ્રાસાદાવર્તકોની અંદર બહુસમરમણીય ભૂમિભાગ, ઉલ્લોક છે. તે બહુમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે પ્રત્યેક પ્રત્યેક પદ્માસનો કહેલા છે. તે પ્રાસાદે અષ્ટમંગલો, ધ્વજો, છત્રાતિ છો છે.
તે પ્રાસાદાવતંસકો તેનાથી અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણ બીજા ચાર પ્રાસાદાવાંસકોથી ચોતરફથી ઘેરાયેલા છે. તે પાસાદાવાંસકો દેશોન આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, દેશોન ચાર યોજન લંબાઈ-પહોડાઈથી છે. શેષ પૂર્વવત્. ભૂમિભાગ, ઉલ્લોક, ભદ્રાસનો ઉપર અષ્ટ મંગલો, ધ્વજો, છાતિછત્રો કહેવા.
તે પાસાદાવર્તક, તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ બીજા ચાર પ્રદાવર્તકોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પ્રાસાદાવાંસકો દેશોન ચાર યોજન ઉર્દૂ ઉરાવથી અને દેશોન બે યોજન લંબાઈ-પહોડાઈથી છે તે અભ્યુદ્ગત આદિ પૂર્વવત્. ભૂમિભાગ, ઉલ્લોક, પદ્માસન, ઉપર અષ્ટમંગલ, ધ્વજ, છાતિછત્રો છે.
• વિવેચન-૧૭૪ :
વિજયા રાજધાનીની ચારે દિશામાં - ૪ - ૫૦૦-૫૦૦ યોજન અબાધાએ -
Page #97
--------------------------------------------------------------------------
________________
3/દ્વીપ૰/૧૭૪
આક્રમણ રહિત અર્થાત્ અપાંતરાલ છોડીને. ચાર વનખંડો કહ્યા છે. તે જ વનખંડોને નામથી દિશા ભેદથી દર્શાવે છે. અશોક વૃક્ષ પ્રધાન વન તે અશોકવન. એ પ્રમાણે સપ્તપર્ણવ, ચંપકવન, ચૂતવન પણ જાણવું. - x +
તે વનખંડ સાતિરેક ૧૨,૦૦૦ યોજન લંબાઈથી અને ૫૦૦ યોજન વિખંભથી
પ્રત્યેક કહ્યા છે, પ્રત્યેક પ્રાકારથી ઘેરાયેલ છે. વળી તે વનખંડો કેવા છે ? પાવર વેદિકા, બાહ્ય વનખંડ સુધી તે વિશેષણો કહેવા. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ ચાવત્ વિચરે છે.
૧૭૯
તે વનખંડોના બહુ મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રાસાદાવતંસકો કહ્યા છે. તે પ્રાસાદાવાંસકો ૬૨ા યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી અને ૩૧1 યોજન વિકુંભથી છે
“અશુદ્ગત '' ઈત્યાદિ પ્રાસાદાવહંસકોનું વર્ણન સંપૂર્ણ, સપરિવાર પ્રત્યેક સિંહાસન સુધી કહેવું.
તે વનખંડોમાં પ્રત્યેકમાં એકૈક દેવ ભાવથી ચાર દેવો મહદ્ધિક, મહધુતિક, મહાબલ, મહાયશ, મહાસૌખ્ય, મહાનુભાવ એવા પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે આ પ્રમાણે – અશોકવનમાં અશોક, સપ્તપર્ણ વનમાં સપ્તપર્ણ, ચંપકવનમાં ચંપક, ચૂતવનમાં ચૂત.
તે અશોકાદિ દેવો, તે વનખંડના પોતાના પ્રાસાદાવતંસકના પોત-પોતાના હજારો સામાનિકો, પોત-પોતાની સપરિવાર અગ્રમહિષી, પોત-પોતાની પર્ષદા ઈત્યાદિનું આધિપત્ય કરતાં વિચરે છે.
વિજયા રાજધાનીનો અંદરનો બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. તેનું – “જેમ કોઈ આલિંગપુષ્કર” ઈત્યાદિ “વર્ણન પૂર્વવત્ સંપૂર્ણ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટું
ઉપકારિકાલયન કહેલ છે. રાજધાની સ્વામીના પ્રાસાદાવતંસકાદિને ઉપકાર કરે છે અથવા ઉપકારીકા એટલે પ્રાસાદાવાંસકાદિની પીઠિકા. અન્યત્ર આ ઉપકારક પ્રસિદ્ધ છે. આ ઉપકારિકાલયનવત્ ઉપકાલિયન છે. તે ૧૨૦૦ યોજન લાંબુ-પહોળું, ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. • x - તે સંપૂર્ણ જાંબૂનદમય છે, “સ્વચ્છ” ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્ જાણવા.
તે ઉપકારિકાલયન એક પાવરવેદિકાથી, તેના પછી એક વનખંડથી બધી દિશામાં, સામસ્ત્યથી પરીવરેલ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ કહેવું. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, સુવે છે યાવત્ વિચરે છે. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં એક-એક દિશામાં એકૈક ભાવથી ચાર ત્રિસોપાનપ્રતિરૂપક - પ્રતિવિશિષ્ટરૂપ ત્રિસોપાન કહે છે. વર્ણન પૂર્વવત્ કહેવું. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને તોરણ કહેલ છે, તેનું વર્ણન પૂર્વવત્.
તે ઉપકાકિાલયનની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. - x - ભૂમિભાગ વર્ણન પૂર્વવત્ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બહુમધ્ય દેશભાગે અહીં એક મહાન મૂલ પ્રાસાદાવાંસક કહેલ છે. તે ૬૨ા યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. ૩૧૧ યોજન લંબાઈ-પહોળાઈથી છે. - ૪ - તેનું વર્ણન, મધ્યમાં ભૂમિભાગ વર્ણન, સિંહાસન વર્ણન, બાકીના ભદ્રાસનો, તેના પરિવાર ભૂત વિજયદ્વાર બહાર રહેલ પ્રાસાદવત્ કહેવું.
a મૂલ પ્રાસાદાવર્તસકના બહુમધ્ય દેશભાગે અહીં એક મણિપીઠિકા કહી છે, તે એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન બાહલ્યથી છે. તે સંપૂર્ણ મણિમયી છે. શેષ વિશેષણ પૂર્વવત્. તે મણિપીઠિકાની ઉપર અહીં એક મોટું સિંહાસન કહેલ છે. તે સિંહાસનના પરિવારભૂત બીજા ભદ્રારાનો પૂર્વવત્ કહેવા. તે મૂલ પ્રાસાદાવતંક બીજા ચાર મૂલપ્રાસાદાવતંરાકતી ચોતરફથી ઘેરાયેલ છે. તે પ્રાસાદો, મૂલ પ્રાસાદથી અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા છે. બાકી સૂત્રાર્થ મુજબ છે.
૧૮૦
તે પ્રાસાદાવાંસકોના બહુમધ્ય દેશભાગે એક-એકમાં સિંહાસન કહેલ છે, તે સિંહાસનનું વર્ણન પૂર્વવત્ છે. વિશેષ એ કે સિંહાસનોમાં શેષ-બાકીનાને પરિવારભૂત ન કહેવા. તે પ્રાસાદાવતંસકો બીજા ચાર પ્રાસાદાવાંસકોથી ઘેરાયેલા છે. તે પૂર્વના પ્રાસાદ કરતા અર્હા ઉચ્ચત્વ પ્રમાણથી છે ઈત્યાદિ સૂત્રાર્થવત્. તેથી તે મૂલ પ્રાસાદની અપેક્ષાએ ચતુર્થ ભાગ માત્ર પ્રમાણથી થશે. - ૪ - x -
આ પ્રાસાદાવતંસકો પણ તેનાથી અર્હા ઉચ્ચત્વ પ્રમાણ માત્ર - અનંતરોક્ત પ્રાસાદાવતંસકોથી અડધી ઉંચાઈવાળા બીજા ચાર પ્રાસાદાવતંસકોથી પરિવરેલ છે.
સ્વરૂપાદિ વર્ણન અનંતર પ્રાસાદવત્ કહેવું. તે પ્રાસાદાવતંસકો પણ તેનાથી અર્લ ઉચ્ચત્વવાળા બીજા ચાર પ્રાસાદાવાંસકોથી ઘેરાયેલ છે. અર્થાત્ તે પ્રાસાદાવતંસકો મૂળ પ્રાસાદાવતંસકની અપેક્ષાએ સોળમાં ભાગ પ્રમાણ છે. તેનું લંબાઈ આદિ પ્રમાણ સૂત્રાર્થવત્ જાણવું. તેનું સ્વરૂપ વર્ણન, મધ્ય ભૂમિભાગ વર્ણન, ઉલ્લોક વર્ણન સિંહાસનનું પરિવાર વર્જિત વર્ણન પૂર્વવત્.
- સૂત્ર-૧૭૫ :
તે મૂલ પ્રાસાદાવતસકની ઉત્તરપૂર્વમાં અહીં વિજય દેવની સુધર્માંસભા કહી છે. તે ૧૨ યોજન લાંબી, 1 યોજન પહોળી અને નવ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. અનેકશત સ્તંભ સંનિર્વિષ્ટ છે. અભ્યુદ્ગત સુકૃત્ વજ્રર્વેદિકા, શ્રેષ્ઠ તોરણ ઉપર રતિદાસી શાલભંજિકા, સુશ્લિષ્ટ-વિશિષ્ટ-લષ્ટ-સંસ્થિત-પ્રશરતવૈસૂર્ય-વિમલ સ્તંભ છે. વિવિધ મણિ-કનક-રત્ન ખચિત ઉજ્જ્વલ-બહુામસુવિભકત-ચિત્ર-નિશ્ચિત રમણીય કુઢ઼િમતલ, ઈહાશૃંગ-વૃષભ-૮-ન-મગરવિહગ-વ્યાલક-કિન્નર-ગુરુ-સરભ-ચમર-કુંજર-વનલતા-પાલતા આદિના ચિત્રો [d સભામાં છે તેના સ્તંભો ઉપર વજ્ર વેદિકાથી પરિંગત હોવાથી અભિરામ - રમ્ય લાગે છે. સમશ્રેણીના વિધાધરોના યુગલોના યંત્રોના પ્રભાવે આ સભા હજારો કિરણોથી પ્રભાસિત છે.
[આ સભા] હજારો રૂપકોથી યુકત છે. તે દીપ્યમાન છે, વિશેષ દીપ્યમાન
Page #98
--------------------------------------------------------------------------
________________
૩દ્વીપ/૧૫
૧૮૧ છે, જેનારના નેત્ર ચોંટી જાય તેવી છે. સ્પર્શ સુખદ છે, સત્રીકરૂપ છે, કંચનમણિ-રત્ન-સ્કૂપિકાગ્ર છે. વિવિધ પંચવણ ઘંટા-પતાકાથી પ્રતિમંડિત શીખરો છે. તે સભા ોત, મરીચિ કવચને છોડતી, લીલી-ચુનો દીધેલી, ગોellસસ
ચંદનથી હાથના થાપા ભીંત ઉપર લગાવેલ છે, તેમાં ચંદન કળશ સ્થાપિત કરેલ છે, તેના દ્વાર ભાગ ઉપર ચંદનના કળશોથી તોરણ સુશોભિત કરાયેલ છે. ઉપરથી નીચે સુધી વિસ્તૃત, ગોળ, લટકતી એવી પુષ્પમાળાથી તે યુકત છે. પંચવણ સરસ સુરભિ ફૂલોના પુંજથી તે સુશોભિત છે. કાળો અગરુ-શ્રેષ્ઠ કુરુક-તુકની ધૂપની ગંઘથી તે મહેકી રહી છે. શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યોની ગંધથી સુગંધી છે. સુગંધની ગુટિકા સમાન છે. આસરાના સમુદાયથી વ્યાપ્ત દિવ્યવાધના શબ્દોથી નિનાદિd, સુરમ્ય, સરિનમય, સ્વચ્છ વાવ પ્રતિરૂપ આ સુધમસિભા છે.
તે સુધમસિભાની ત્રણ દિશામાં ત્રણ હારો કહ્યા છે, તે દ્વારો પ્રત્યેક પ્રત્યેક બબ્બે યોજન ઉtd ઉચ્ચત્વથી, એક યોજન વિર્કમથી, તેટલું જ પ્રવેશથી છે. તે શોત, શ્રેષ્ઠ સુવર્ણ સ્કૂપિકાગ્ર યાવત્ વનમાળા દ્વારનું વર્ણન કરવું.
તે દ્વારની આગળ મુખમંડપો કહ્યા છે. તે મુખમંડપો સાડા બાર યોજના લાંબા, સવા છ યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉM ઉચ્ચત્વની છે. તે મુખ મંડપો અનેકશd dભ-સંનિવિષ્ટ છે યાવતુ ઉલ્લોક, ભૂમિભાગનું વર્ણન કરવું. તે મુખમંડપોની ઉપર પ્રત્યેક પ્રત્યેક આઠ આઠ મંગલો કહા છે. તે આ રીતે - સૌવસ્તિક ચાવતુ મચ્છ.
તે મુખમંડપોની આગળ પ્રત્યેક પ્રત્યેક પ્રેક્ષાગૃહમંડપ કહેલ છે. તે પ્રેક્ષાગૃહમંડપ સાડા બાર યોજન લાંબુ, ચાવતુ બે યૌજન ઉM ઉચ્ચત્વથી યાવતુ મણીના અણુ સુધી કહેવું. તેના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક જમય અફtiટક કહેલ છે. તે જમય અહ્નાટકના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહેલ છે. મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અને અદ્ધયોજન બાહચથી છે. સર્વ મણિમયી, સ્વચ્છ પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. સીંહાસન વન ચાવત દામ, પરિવાર કહે.
તે પ્રેક્ષાગૃહમંડપની ઉપર આઠ-આઠ મંગલ, પ્લો, છાતિછો છે. તે પ્રેક્ષાગૃહમંડપની આગળ ત્રણ દિશામાં ત્રણ મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી અને એક યોજન બાહલ્સથી સર્વ મણિમય યાવતુ પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક ચૈત્યવ્રુપ કહેલ છે. તે ત્ય તૂપો બે યોજન લાંબા-પહોળા, સાતિરેક બે રોજન ઉd ઉચ્ચત્વથી છે. તે શેત, શંખ-ક-કુંદ-જલકા-અમૃતમથિતફિણના પુંજ સમાન, સર્વ રતનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂમ છે. તે ચૈત્ય સૂપની ઉપર આઠ-આઠ મંગલકો, ઘણાં કૃષ્ણચામર ધ્વજો, છત્રાતિછમ કહેલા છે.
૧૮૨
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) તે ચૈત્યતૂપની ચારે દિશામાં પ્રત્યેક પ્રત્યેક ચાર મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, અર્વયોજન બાહલ્યથી છે. સર્વ મણીમસ્ત્રી છે.
તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેકમાં ચાર જિન - અરિહંત પ્રતિમા, જિનોોધ પ્રમાણ માત્ર, વલ્ચકાસને બેઠેલી, રૂપ અભિમુખ સપ્રિવિટ રહેલી હતી. તે આ પ્રમાણે – ઋષભ, વર્તમાન, ચંદ્રાનન, વાષેિણ.
તે ચૈત્યસ્તૂપની આગળ ત્રણ દિશામાં પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બoભે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી, સર્વ મણીમમ્મી, સ્વચ્છ, લૂણ, ઉષ્ટ, ધૃષ્ટ, પૃષ્ટ, નિયંક, નીરજ વાવતુ પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી, આઈયોજન ઉદ્વેધથી, બે યોજન સ્કંધ છે - તે સ્કંધનો વિર્ષાભ આઈયોજન છે છ યોજન વિડિમા, બહુમદયદેશ ભાગે આઠ [અ] યોજન લાંબી-પહોળી છે. તે સર્વગ્રણી સાતિરેક આઠ યોજન કહેલ છે.
તે ચૈત્યવૃક્ષનું વર્ણન આ પ્રમાણે કહે છે - તેનું મૂળ વજમય છે, રજત સુપ્રતિષ્ઠિત વિડિમા, રિટમય વિપુલ કંદ, સ્કંધ વૈડૂર્ય રનમય અને રુચિર છે. મુળભૂત વિરાળ શાખા શુદ્ધ અને શ્રેષ્ઠ સ્વર્ગની છે. વિવિધ શાખા-પ્રશાખા વિવિધ મણિરત્નની છે, પાંદડા વૈપૂર્વ રત્નના છે, પાંદડાના વૃત તપનીય સુવર્ણના છે. જંબુનદ સુવર્ણ સમાન લાલ, મૃદુ, સુકુમાર, પ્રવાલ અને પલ્લવ તથા પહેલા કંગનર અંકુરોને ધારણ કરનારા છે. તેના શિખર તથાવિધ પ્રવાલ પલ્લવ અંકુરોથી સુશોભિત છે. તે ચૈત્ય વૃક્ષોની શાખા વિચિત્ર મણિરતન, સુગંધી ફૂલ, ફળના ભાથી ઝુકેલી છે. તે ચૈત્યવૃક્ષ સુંદર છાયા-પભા-કિરણ-ઉધોતથી યુક્ત છે, અમૃતરસ સમાન ફળોનો રસ છે. તે નેત્ર અને મનને અત્યંત તૃપ્તિદાયી, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ છે.
તે રૌત્મવૃક્ષ બીજ ઘણાં તિલક, લવંગ છોપણ શિરિષ, સપ્તપણ, દધિષણ, લોધ્ર, ધવ, ચંદન, નીપ, ફુટજ, કદંબ, પનસ, તાલ, તમાલ, પિયાલ, પ્રિયંગુ, પારાપત, રાજવૃક્ષ અને નંદિવૃક્ષોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે તિલક ચાવતુ નંદિવૃક્ષ મૂલવાળા, કંદ વાળા ચાવતું સુરમ્ય છે. તે તિલક યાવતુ નંદિવૃક્ષ બીજી ઘણી પાલતા યાવન શ્યામલતાથી ચોતરફથી ઘેરાયેલ છે.
તે પાલતા યાવત્ શ્યામલતા નિત્ય કુસુમિત ચાવતુ પ્રતિરૂપ છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજ અને છાતિછો છે.
તે ચત્યવૃક્ષોની આગળ ત્રણ દિશામાં ત્રણ મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા એક યોજન લંબાઈ-પહોળાઈથી અને અડધી યોજના બાહલ્યથી છે. તે સર્વે મણીમયી, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક મહેન્દ્રધ્વજ છે. તે સાડા સાત યોજન ઉદ્ધ-ઉચ્ચત્વથી, અદ્ધકોશ ઉદ્વેધ,
Page #99
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૫
૧૮૩ અર્વ કોશ વિષંભ વજમય, વૃત્ત, ઉષ્ટ, સંસ્થિત, સુશ્લિષ્ટ, પરિકૃષ્ટ, મૃષ્ટિ, સુપતિષ્ઠિત, વિશિષ્ટ, અનેક શ્રેષ્ઠ પંચવણ લઘુપતાકાથી પમ્પિંડિત હોવાથી સુંદર લાગે છે. વાયુથી ઉડતી વિજયસૂચક વૈજયંતી પાતાકથી યુક્ત છે. છો પર છરોથી યુક્ત છે, ઉંચી છે, તેના શિખરો આકાશને લાંબી રહ્યા છે. તે પ્રાસાદીય ચાવતુ પ્રતિરય છે.
તે મહેન્દ્ર દળો ઉપર આઠ આઠ મંગલ, ધજ, છત્ર છે.
તે મહેન્દ્ર ધ્વજની આગળ ત્રણ દિશામાં ત્રણ નંદા પુષ્કરિણી છે. તે પુષ્કરિણીઓ ૧ યોજન લાંબી, ૬ યોજન પહોળી, ૧૦ યોજન પંડી, સ્વચ્છ, Gણ છે આદિ પુષ્કરિણી વર્ણન કરતું પ્રત્યેક પ્રત્યેક પુષ્કરિણી પાવર વેદિકાથી ઘેરાયેલી, તે વનખંડોથી ઘેરાયેલ છે. તેનું વર્ણન કરવું યાવતું તે પ્રતિરૂષ છે.
તે પુષ્કરિણી પ્રત્યેક પ્રત્યેકમાં ત્રણ દિશામાં મિસોપનિક પ્રતિરૂપકો છે. તે મિસોપાન પ્રતિરૂપકોનું વર્ણન કરવું, તોરણો કહેવા યાવત્ છમાતિછત્ર (કહેવું). સુધમસિભામાં છ હજાર મનોગુલિકા કહી છે. તે આ રીતે – પૂર્વમાં ર૦૦૦, પશ્ચિમમાં-રooo, દક્ષિણમાં ૧oo, ઉત્તરમાં-૧૦oo. તે મનોમુલિકામાં ઘણાં સુવર્ણ-યમય ફલકો કહ્યા છે. તે સુવર્ણ-રૂધ્યમય ફલકોમાં ઘણાં વજમય નાગદતકો કહ્યા છે. તે વજમય નાગદતકોમાં કાળા દોરામાં બાંધેલ ઘણાં વૃત્તલટકતા-માઘદમ સમૂહો છે. તે દામોમાં તપનીય લંભૂસકો છે યાવત્ રહેલા છે.
તે સુધમસિભામાં ૬૦૦૦ ગોમાનસિકા કહેલી છે. તે આ રીતે – પૂર્વમાં ૨૦eo, પશ્ચિમમાં ર૦eo, દક્ષિણમાં-૧૦eo, ઉત્તરમાં ૧૦eo, તે ગોમાનસીમાં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહ્યા છે. યાવત્ તે વજમય નાગદતકોમાં ઘણાં રજતમય સિક્કા કહ્યા છે. તે રજતમય સિક્કામાં ઘણી વૈડૂર્યમય ધૂપઘટિકાઓ કહી છે. તે ધૂપઘટિકાઓ કાળો અ પ્રવર કુંદ્રક ચાવત્ ધાણ-મનને સુખકર ગંધથી ચોતરફથી ભરી દેતી રહેલી છે. સુધમસિભામાં અંદર બહુ સમ રમણીય ભૂમિભાગ કહ્યો છે યાવત મણીનો સ્પર્શ, ઉલ્લોક, પાલતાદિના ોિ ચાવતું સર્વ તપનીયમય, સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે.
• વિવેચન-૧૦૫ -
તે મૂલ પ્રાસાદાવતુંસકની ઈશાન દિશામાં આ ભાગમાં વિજય દેવને યોગ્ય સુધમસિભા નામે વિશિષ્ટ છંદક યુક્ત સાડાબાર યોજન લાંબી, સવા છ યોજના પહોળી, નવ યોજન ઉંચી છે, તે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલી છે. અભ્યર્ગત - અતિ રમણીયપણે જોનારની સન્મુખ પ્રાબલ્યથી સ્થિત છે. સુકૃત - નિપુણ શિક્ષીરચિત છે. વજવેદિકા-દ્વારમુંડક ઉપર વજરત્નમયી વેદિકા, તોરણ છે, પ્રધાન, વિરચિત કે રતિદાયી શાલભંજિકા વડે સંબદ્ધ, પ્રધાન, મનોજ્ઞ, સંસ્થાન જેવું છે, તેવી પ્રશસ્તપ્રશંસાદિરૂ૫, જેમાં વૈડૂર્યરનમય સ્તંભો છે તેવી. તથા વિવિધ મણિ-કનક રત્ન ખચિત છે. નવન - નિર્મળ, વાસE - અત્યંત સમ, સુવિભક્ત નિર્વત - નિબીડ
૧૮૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અને રમણીય ભૂમિભાગ વાળી છે. ઈહાગ, ઋષભાદિના ચિત્રોથી ચિત્રિત છે.
તથા સ્તંભની ઉપરવર્તી એવી વજરત્તમચ્ય વેદિકા વડે પરિગત હોવાથી રમ્ય લાગે છે. - ૮ - ૪ - સુવર્ણ, મણિ, રત્નોની સ્કૂપિકા-શિખર જેને છે તેવી વિવિધ પ્રકારના પંચવણ ઘંટા અને પતાકાઓ વડે સામન્યથી મંડિત અણ શિખરો યક્ત છે. શેત, કિરણ જાળને ફરતો છોડતી એવી, ભૂમિ ઉપર છાણ આદિનું લેપન કરેલી, ભીંતો અને માળને ચુના વડે સંમાર્જિત કરેલી, તે બંનેની માફક પૂજિત એવી તથા ગોશીષ ચંદન-સરસરક્ત ચંદનના થાપા - પાંચે આગળી સહિત હાથના થાપા મારેલ એવી આ સભા છે.
તથા જ્યાં વંદન-મંગલ કળશો મૂકાયેલા છે, ચંદન ઘટ વડે સારી રીતે શોભાયમાન છે. તેવા તોરણો પ્રરતિદ્વારના દેશ ભાગે જે સભામાં રહેલા છે તે તથા અધોભૂમિ સુધી લાગેલા, ઉપર-ઉલ્લોચતળથી લટકતા, વિસ્તીર્ણ, વર્તુળ, પ્રલંબિત, પુષ્પ માળાનો સમૂહ જેમાં છે તેવી. પંચવર્તી સમ્સ-છાયા સહિત ગંધ વડે મુક્ત-ક્ષિપ્ત પુujજ લક્ષણ ઉપચાપૂજાથી યુક્ત કાલાગટુ-પ્રવર કુંદ્રક આદિ સુગંધ યુક્ત, ગંધવર્તીભૂત છે. ત્યાં અપ્સરાઓના સમુદાય છે, તે વડે રમણીયપણે સમ્યફ, વ્યાપ્ત, દિવ્ય ગુટિત-વાજિંત્રોમાં વેણુ-વીણા-મૃદંગાદિના જે શબ્દો, તેના વડે કાન અને મનને હરતા પ્રકર્ષ શબ્દોવાળી એવી આ સભા છે.
તે સુધર્માસભામાં ત્રણે દિશામાં - એક એક દિશામાં એક એક દ્વારના ભાવથી ત્રણ ધારો કહેલા છે. તે આ રીતે - એક પૂર્વમાં, એક દક્ષિણમાં, એક ઉત્તરમાં. તે દ્વારો દરેકે દરેક બબ્બે યોજન ઉંચા, એક યોજન પહોળા, એક યોજના પ્રવેશમાં છે. એ રીતે બાર વર્ણન વનમાળા સુધી કહેવું.
દ્વારની આગળ એકૈક મુખમંડપ છે. તે મુખમંડપ સાડા બાર યોજન લાંબા, સવા છ યોજન વિખંભથી, સાતિરેક બે યોજન ઉંચા છે. તે અનેક સેંકડો સ્તંભ સંનિવિટ છે ઈત્યાદિ વર્ણન સુધર્માસભાની જેમ સંપૂર્ણ કહેવું. તે મુખ-મંડપોનું ઉલ્લોક વર્ણન, બહુસમરમણીય ભૂમિ ભાગ વર્ણન કે મણીનો સ્પર્શ પૂર્વવત્ કહેવો.
તે મુખમંડપોની ઉપર આઠ-આઠ મંગલક-સ્વસ્તિકાદિ કહેલ છે. તેના વિશેષણ સુધમસિભામાં પણ કહેવા. તે મુખમંડપોની આગળ એકૈક પ્રેક્ષાગૃહમંડપ કહેલ છે. તે પ્રેક્ષાગૃહમંડપ સાડાબાર યોજન લાંબો, સવા છ યોજન પહોળો છે. સાતિરેક બે યોજન ઉંચો છે. પ્રેક્ષાગૃહમંડપ અને ભૂમિ ભાગનું વર્ણન મણીઓના સ્પર્શ સુધી પૂર્વવત્ કહેવું.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેક-પ્રત્યેક વખમય ચતુકોણ અક્ષપાટક કહેલ છે. તે અક્ષપાટકોના બહુમધ્ય દેશભાગે એકૈક મણિપીઠિકા કહી છે. તા મણિપીઠિકા એક યોજન લાંબી, એક યોજન પહોળી, અદ્ધ યોજના બાહલ્યથી છે. તે સંપૂર્ણ મણિમય છે, સ્વચ્છાદિ પૂર્વવત
તે મણિપીઠિકાની ઉપર એકૈક સિંહાસન કહેલ છે. તે સિંહાસનોનું વર્ણન
Page #100
--------------------------------------------------------------------------
________________
દ્વીપ/૧૫
૧૮૫
અને પરિવાર પૂર્વસ્વ કહેવા. તે પ્રેક્ષાગૃહમંડપની ઉપર આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલ કહેલા છે. કૃષ્ણરામર ધ્વજા આદિ બધું પૂર્વવત્ કહેવું.
તે પ્રેક્ષાગૃહ મંડપની આગળ એકૈક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા પ્રત્યેક બળે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી છે. સંપૂર્ણ મણીમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. તે મણિપીકિા ઉપર એક એક ચૈત્યતૂપ કહેલ છે. તે ચૈત્યતૂપ સાતિરેક બે યોજન ઉંચા, બબ્બે યોજન લાંબા-પહોળા છે. શંખાદિવ શેત, સર્વથા રત્નમય, સ્વચ્છ, ઋણ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે ચૈત્યસ્તૂપ ઉપર આઠઆઠ મંગલ, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજાદિ પૂર્વવતું.
તે ચૈત્યરૂપોની પ્રત્યેકે પ્રત્યેકમાં ચારે દિશામાં એકૈક દિશામાં એકૈક મણિપીઠિકા ભાવથી ચાર મણીપીઠિકા છે. તે મણીપીઠિકા એકૈક યોજન લાંબીપહોળી, અદ્ધ યોજન બાહલ્સથી સર્વથા મણીમસ્ત્રી, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણીપીઠિકા ઉપર એકૈક મણીપીઠિકાની ઉપર કૈક પ્રતિમાં એ રીતે ચાર જિનપ્રતિમા છે. ઉકથી ૫૦૦ ધનુષ, જઘન્યથી સાત હાથ જિનોલ્સેધ હોય, પણ અહીં ૫oo ધનુષ સંભવે છે. તે પર્યકાસને રહેલી અને સૂપની સામે રહેલ છે. તે આ - ગષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિપેણ.
તે ચૈત્ય સ્તૂપોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બળે યોજન લંબાઈ-પહોળાઈથી અને એક યોજન બાહલ્યથી છે. સંપૂર્ણ મણિમધ્ય, સ્વચ્છ આદિ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃક્ષ કહેલ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉંચું છે, અડધો યોજન ઉસેu-iડ છે, બે યોજના ઉચ્ચ સ્કંધ, તે અર્ધ યોજન વિકંભથી યાવતુ બહુમધ્ય દેશભાગમાં ઉd નીકળેલ શાખા તે વિડિમા છ યોજન ઉર્વ છે. તે પણ અદ્ધ યોજન વિઠંભથી છે. સાતિરેક આઠ યોજન છે.
- તે ચૈત્યવૃક્ષોનું આવું વર્ણન છે. તે આ રીતે - વજરત્નમય મૂલ, રજતમયી સુપ્રતિષ્ઠિત વિડિમા-બ્બહુમધ્ય દેશભાગ, ઉર્વ વિનિર્ગત શાખા, રિઠ રતનમય કંદયુકત, વૈડૂર્યરનમય રુચિર સ્કંધયુક્ત. સુનાત - મૂલ દ્રવ્ય શુદ્ધ, યર • પ્રધાન, પ્રથમ • મૂળભૂત, વિશાળ શાખા જેમાં છે તે. વિવિધ મણિ રત્નોની વિવિધ શાખા અને પ્રશાખા જેમાં છે તે. વૈડૂર્યમય પત્રો યુક્ત, તપનીયમય પત્રવૃતવાળા. જાંબૂનદ નામક સુવર્ણ વિશેષમય, ક્તવર્ણ-મનોસુકુમાર સ્પર્શવાળા જે પ્રવાલ-કંઈક ઉઘડેલ રૂપ, પલ્લવ-સંજાત પરિપૂર્ણ પ્રથમ બ ભાવરૂપ, વરાંકુર - પહેલા ઉભેદ પામતા કુર, તેને ધારણ કરનાર અથવા પાઠાંતરથી જાંબૂનદ ક્ત મૃદુ-અકઠીન, સુકુમાર-અકર્કશ સ્પર્શ, કોમલ-મનોજ્ઞ. - X -
વિચિત્રમણિ રનમય જે સુરભી કુસુમ અને ફળોના ભારથી નમેલ શાખા જેની છે તે. જેની શોભન છાયા છે. તે સચ્છાય. શોભન પ્રભા-કાંતિ જેમાં છે, તે સપભા. ઉધોત સહ વર્તે છે તે મણિ રત્નોના ઉધો, ભાવથી સોધોત મfધ - અતિશય નયન
૧૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) અને મનને સુખકર, અમૃતસ જેવા રસવાળા ફળો જેના છે તે. પ્રાસાદીયાદિ ચાર વિશેષણ પૂર્વવતું.
તે ચૈત્યવૃક્ષ બીજા ઘણાં તિલક, લવંગ આદિ સૂત્રોક્ત વૃક્ષો વડે ચોતરફથી ઘેરાયેલ છે. તે તિલક યાવત્ નંદિ વૃક્ષો મૂળવાળા - કંદવાળા ઈત્યાદિ વૃક્ષવર્ણન પૂર્વવત્ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અનેક શકટ, સ્થ, ચાન, શિબિકા, સ્કંદમાનિકાથી સુરમ્યા છે. તે તિલક ચાવત્ નંદિવૃક્ષ બીજા ઘણી પદાલતા, નાગલતા, અશોકલતા આદિ વડે ચોતફથી ઘેરાયેલ છે. તે પાલતા ચાવત્ શ્યામલતા નિત્ય કુસુમિત છે ઈત્યાદિ લતા વર્ણન પ્રતિરૂપ છે ત્યાં સુધી કહેવું. વ્યાખ્યા પૂર્વવત્ છે.
તે ચૈત્યવૃક્ષો ઉપર આઠ-આઠ મંગલકો, ઘણાં કૃષ્ણ ચામરdજ ઈત્યાદિ ઘણાં સહસપત્ર હસ્તક, સર્વે રત્નમય ચાવ પ્રતિરૂપક છે સુધી કહેવું. તે ચૈત્યવૃક્ષોની આગળ એકૈક મણિપીઠિકા કહી છે, તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજના બાહલ્યથી, સંપૂર્ણ મણીમયી, સ્વચ્છાદિ પૂર્વવતું.
તે મણિપીઠિકાની ઉપર એકૈક મહેન્દ્ર ધ્વજ કહ્યો છે તે સાડા સાત યોજન ઉંચો, અર્ધકોશ - હજાર ધનુષ, પ્રમાણ ઉદ્વેધ, અદ્ધકોશના વિસ્તારવાળો છે. તે વજરત્નમય, વતુળ, મનોજ્ઞ, સંસ્થાનથી સંસ્થિત, સુશ્લિષ્ટ, ઘસેલી પ્રતિમા જેમ પરિપૃષ્ટ, મૃટ-સુકુમાર પાષાણ પ્રતિમાની જેમ સુપ્રતિષ્ઠિત કેમકે જરા પણ ચલિત નથી. પ્રધાન પંચવર્ણા હજારો લઘુપતાકાથી પરિમંડિત હોવાથી રમ્ય, વાયુ વડે ઉડતી વૈજયંતી પતાકા આદિ પૂર્વવતુ.
તે મહેન્દ્ર ધ્વજાની ઉપર આઠ-આઠ મંગલક, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજ ઈત્યાદિ પૂર્વવત્ બધું કહેવું. - x -
તે મહેન્દ્ર ધ્વજોની આગળ એકૈક ‘નંદા' નામની પુષ્કરિણી કહી છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, દશ યોજન પંડી. સ્વચ્છ-ગ્લણ આદિ પૂર્વવત્ જગતીની ઉપર પુષ્કરિણી સંપૂર્ણ કહેવી ચાવતુ ઉદકરસથી પ્રાસાદીયાદિ કહી છે, તે નંદા પુષ્કરિણી પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડ વડે પરિવરેલી છે. તે નંદાપુષ્કરિણીની ત્રણ દિશામાં મિસોપાન પ્રતિરૂપક કહેલ છે, તેનું અને તોરણનું વર્ણન પૂર્વવતું.
સુધમસિભામાં ૬૦૦૦ મનોગુલિકા કહેલી છે. આ બધાનું, ફલક-નાગદંતકમાલ્યદામનું વર્ણન પૂર્વવતુ. સુધમ સભામાં ૬૦૦૦ ગોમાનસિક-શસ્યારૂપ સ્થાન વિશેષ કહેલા છે. તેનું પણ કુલકવર્ણન, નાગદંત વર્ણન, ધૂપઘટિકા વર્ણન “વિજયદ્વારના વર્ણન માફક જાણવું. ભૂમિભાગ વર્ણન પૂર્વવતું.
• સૂત્ર-૧૭૬ :
તે બહુસમમણીયભૂમિ ભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણ મણિમય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૮
BJદ્વીપ /૧૬
તે મણિપીઠિકાની ઉપર અહીં માણાવક નામે ચૈત્યસ્તંભ કહેલ છે. તે સાડા સાત યોજન ઊંચો, અદ્ધ કોશ ઉદ્વેધથી - જમીનમાં, અદ્ધ કોશ વિસર્કલથી છે. તેની છ કોટી, છ કોણ, છ ભાગ છે. તે જમય, , ઉષ્ઠ સંસ્થિત છે.. એ પ્રમાણે મહેન્દ્ર ધ્વજના વર્ણન મુજબ “પ્રાસાદીય” સુધી કહેવું.
તે માણવક ચૈત્યસ્તંભની ઉપર છ કોશ ઉલ્લંઘીને અને નીચે પણ છે કોશ વજીને વચ્ચેના સાડા ચાર યોજનમાં આ ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહ્યા છે. તે સોના-રૂપાના ફલકોમાં ઘણાં જમય નાગદતકો કહ્યા છે. તે વજનમય નાગ-દંતકોમાં ઘણાં રજતમય સિક્કાઓ કહ્યા છે. તે રજતમય સિક્કામાં ઘણાં વજમય ગોળ-વૃત્ત સમુકો કહ્યા છે. તે જમય ગોળવૃત્ત સમુદ્ગકોમાં ઘણાં જિનસક્રિથઓ સનિક્ષિપ્ત રહેલા છે. તે વિજય દેવ અને બીજા ઘણાં વ્યંતર દેવદેવીઓ માટે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણમંગલ-દેવત્વ-રીત્યરૂપ તથા પપાસનીય છે. માણવક ચૈત્યdભની ઉપર આઠઆઠ મંગલ, તજ, છમાતીછમ રહેલ છે.
તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વે એક મોટી મણિપીઠિકા કહેલી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી એક યોજન બાહલ્સથી સર્વમણીમકી ચાવતુ પ્રતિરૂપ છે.
તે મણિપીઠિકા ઉપર એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસન વનિ કરવું. તે માણવક ચૈત્ય સ્તંભની પશ્ચિમે એક મોટી મણિપીઠિકા કહેલ છે. એક યોજન લાંબી-પહોળી, આયિોજન બાહલ્યથી, સવમણિમયી, રવજી છે.
તે મણિપીઠિકાની ઉપર એક મોટું દેવશયનીય કહેલ છે. તે દેવશયનીયનું આવા સ્વરૂપનું વર્ણન કહેલ છે. • વિવિધ મણિમય પ્રતિપાદ, સુવર્ણના પાયા, વિવિધ મણિમય પાદશીષ, જંબૂનદમય ગામો, વજમય સંધિ, વિવિધ મણિમય તે વવિલ છે. રજતમય તુલી, લોહિતાક્ષમય કીયા, તપનીયમય ગંડોપધાનિકા છે. તે દેવ શયનીયની બંને બાજુ તકીયા, બે બાજુ ઉત્ત, મધ્ય ગંભીર,
લિંગણવર્તિક, ગંગા નદીના કિનારાની રેતીમાં પગ રાખતા અંદર ધસી જાય તેવી જ શસ્યા છે. તેના ઉપર વેલ-બૂટા કાઢેલ સુતરાઉ વસ્ત્ર બિછાવેલ છે. તેના ઉપર અiણ લગાવેલ છે, તે લાલ વસ્ત્રાથી ઢાંકેલ, સુરા, મૃગચર્મ-ભૂરુ વનસ્પતિ અને માખણ સમાન મૃદુ સ્પર્શવાળી, પ્રસાદીય છે.
તે દેવશયનીયના ઉત્તર પૂર્વમાં એક મોટી મણીપીઠિકા કહેલ છે. તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજના બહિલ્સથી, સર્વમણિમયી યાવતું સ્વચ્છ છે.
તે મણિપીઠિકાની ઉપર એક મોટો ક્ષુલ્લક મહેન્દ્રવજ કહે છે. સાડા સાત યોજન ઉd-ઉચ્ચત્તથી છે. અર્દકોશ ઉદ્વેધથી, અદ્ધકોશ વિષ્ક્રમથી, વૈડૂર્યમય-વૃd-Gષ્ટ-સંસ્થિત આદિ પૂર્વવત્ યાવ4 મંગલ, ધ્વજ, છાતિછત્ર છે.
તે શુદ્ર મંગલધ્વજની પશ્ચિમે વિજય દેવનો ચોપ્પાલ નામે પ્રહરણ કોશ
૧૮૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કહેલ છે. તે વિજય દેવના પરીધરન પ્રમુખ ઘણાં પ્રહરણ રનો સંનિક્ષિપ્ત રહેલ છે. તે શબ ઉજ્જવલ, અતિ તેજ અને તીક્ષણધારવાના છે. તે પ્રસાદીયાદિ છે. તે સુધમસિભાની ઉપર ઘણાં આઠ-આઠ મંગલ, ધ્વજ, છત્રાતિછત્ર છે.
• વિવેચન-૧૩૬ -
તે બહસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મણિપીઠિકા કહી છે. બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી સર્વથા મણિમયી, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે.
તે મણિપીઠિકાની ઉપર મહાનું એક માણવક નામક ચૈત્યતંભ કહેલ છે. સાડા સાત યોજન ઉચ્ચ, અદ્ધકોશ વિાકંભથી, છકોટિક, છ વિગ્રહિક, વજમય-નૃતલટ-સંસ્થિત ઈત્યાદિ મહેન્દ્ર-વજવતું વર્ણન ત્યાં સુધી કહેવું યાવતુ પ્રતિરૂપ છે.
તે માણવક ચૈત્ય તંભ ઉપર-નીચે છ-છ કોશ છોડીને મથેના સાડા ચાર યોજનમાં ઘણાં સુવર્ણ રૂધ્યમય ફલક છે, ઈત્યાદિ ફલક વર્ણન કરવું. નાગદંતસિક્કગ વર્ણન પૂર્વવત્ કરવું તે રજતમય સિક્કામાં ઘણાં વજમય, ગોળ-વૃત, સમુદ્ગકો છે. તે વજમય સમગકમાં ઘણી જિનસક્રિય રહેલ છે. જે વિજય દેવ તથા બીજા વંતરાદિ દેવ-દેવીને ચંદનથી અર્ચનીય, સ્તુતિ આદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, બહુમાનકરણથી માનનીય, વાદિથી સકારણીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્ય એ બુદ્ધિથી પર્યાપાસનીય છે.
તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વ દિશામાં મોટી મણિપીઠિકા કહેલી છે. એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન બાહરાચી, સર્વથા મણીમયી, અચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન કહેલ છે, તેનું વર્ણન અને ભદ્રાસનાદિ પૂર્વવત્ છે.
તે માણવક નામક ચૈત્યતંભની પશ્ચિમ દિશામાં મોટી મણિપીઠિકા કહેલ છે. એક યોજન લાંબુ-પહોળું છે, અદ્ધ યોજન બાહલ્યથી છે. સર્વમણીમયી ઇત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકાની ઉપર અહીં એક મોટી દેવશય્યા છે. તેનું વર્ણન આ રીતે • વિવિધ મણિમય, મૂળપાયા - પ્રતિવિશિષ્ટ ઉપખંભ કરણને માટે પાદ, પ્રતિપાદ. - * * જાંબૂનદમય ગાત્ર * ઇષ વજમય વજ રત્નપૂરિત સંધિઓ છે. વિવિધ મણિમય સૂત-વિશિષ્ટવાત જમી લૂલી, લોહિતાક્ષમય ઉપાધાનક [તકીયા] તપનીયમટ્યા ગંડોપધાનકાદિ.
તે દેવશયનીય આલિંગનવતસહ - શરીર પ્રમાણ ઉપધાનથી જે છે તે. ઉભયતઃ : મતકના અને પગના અંતને આશ્રીને જે તકીયા છે તે. બંને તસ્ક ઉન્નત, મધ્યમાં નિમ્ન હોવાથી નમેલ, ગંભીર, મવાત - વિદલન, પગ મૂકતા નીચે ઘસી જાય તેવું. સાનિસણ - સદેશક, મવથ - વિશિષ્ટ પરિકર્મિત, ક્ષમ - કાપિિસક, સુવન • વા, તે જ પટ્ટ, પ્રતિષ્ઠાન - આચ્છાદન. આજીનક-ટૂ આદિ પૂર્વવત્ કહેવું. - X - X -
Page #102
--------------------------------------------------------------------------
________________
દ્વીપ૦/૧૭૬
૧૮૯
તે દેવશયનીયની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી મણિપીઠિકા કહી છે. એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજના બાહાથી સર્વમણીમયી આદિ પૂર્વવત્. તે મણિપીઠિકાની ઉપર ફુલ્લક મહેન્દ્રધ્વજ છે. તેનું પ્રમાણ અને વર્ણન મહેન્દ્રધ્વજવતું કહેવું. તે મહેન્દ્રધ્વજની પશ્ચિમમાં વિજયદેવનો ચોપાલ નામે એક પ્રહરણકોશ કહેલ છે. તે સર્વરનમય, સ્વચ્છ ચાવત પ્રતિરૂપ છે. તે કોશમાં પરિઘરના પ્રમુખ પ્રહરણરન રહેલા છે. જે નિર્મળ, અતિ તેજવાળા, તેથી જ તીણ ધારાવાળા આદિ હતા.
તે સુધમસિભાની ઉપર ઘણાં આઠ-આઠ મંગલક હતા ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું ચાવતુ પ્રતિરૂપ હતી.
• સૂત્ર-૧૩૭ :
સુધમસિભાની ઉત્તરપૂર્વમાં એક મોટું સિદ્ધાયતન [જિનાલય] કહેલ છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, નવ યોજન ઉક્ત ઉચ્ચવથી છે યાવતું ગોમાનસિકની વકતવ્યતા કહેવી. જે સુધમસિભાની વકતવ્યતા છે, તે સંપૂર્ણ પૂવવ4 દ્વાર, મુખમંડપ, ક્ષાઘર મંડપ, વજ, સૂપ, ચૈત્ય, મહેન્દ્ર દdજ નંદા પુષ્કરિણી, પછી સુધમની મનોગુલિકાનું પ્રમાણ, ગોમાનસીકા, ધૂપઘટિકા, જ પ્રમાણે ભૂમિભાગ, ઉલ્લોક ચાવ4 મણીઓનો સ્પર્શ કહેવો.
તે સિદ્વાયતનના બહુમધ્યપ્રદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે બે યોજન લંબાઈ-પહોળાઈથી, એક યોજન બાહલ્યથી છે. સર્વમણીમયી, સ્વચ્છ» આદિ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટો દેહછંદક કહેલ છે. તે બે યોજન લાંબો-પહોળો છે, સાતિરેક બે યોજન ઉM ઉંચો, સવરનમયાદિ છે.
દેવછંદકમાં ૧૦૮ જિન [અરિહંત પ્રતિમા, જિન ઉત્સવ પ્રમાણ માત્ર સંનિપ્તિ રહેલી છે. તે જિન પ્રતિમાનું આવા પ્રકારે વર્ણન કર્યું છે. જેમકે - હથેળી તપનીયમય, નખો કરનમય અને તેનો મધ્ય ભાગ લોહિતાક્ષ રનોથી યુકત છે. પણ સુવર્ણમય છે, ગુફ-ઘુંટણ કનકમય છે, જાનૂ કનકમય છે. ઉર. કનકમય છે, ગઝલટીઓ કનકમય છે. નાભિ તપનીયમય છે, રોમરાજી રિસ્ટરનમય છે. ગુરુક તપનીયમય છે, શ્રીવત્સ તપનીયમય છે. બાહુ કનકમય છે. પાસળીઓ કનકમય છે. ગ્રીવા કનકમયી છે, મૂંછ રિટરનમય છે. હોઠ પ્રવાલરનમય છે. દાંત ફટિરનમય છે, તપનીયમય જીભ છે. તાળવું તપનીયમય છે. નાક કનકમયી છે, તેનો મધ્યભાગ લોહિતાક્ષ રનની લાલીમાવાળો છે. આંખો કરનની છે . તેનો મધ્યભાગ લોહિતાક્ષરતનની લાલાશવાળો છે, દૃષ્ટિ પુલકિત છે. આંખોની કીકી રિટરનમય છે. તેના અક્ષિત્ર અને ભ્રમર રિટ રતનમય છે. કપાળ સુવર્ણમય છે, કાન સુવર્ણમય છે, લલાટ કનકમય છે. શીર્ષ ઘટિકા વૃd-dજરનમય છે. શાંત કેશ ભૂમિ તપનીય સુવણની છે. કેશ રિટરનોના છે.
૧૯૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદર તે જિનપતિમાની પાછળ અલગ-અલગ છાધાર પ્રતિમા કહી છે. તે છત્રધાર પ્રતિમાઓ લીલાપૂર્વક કોરંટપુષ્પની માળાથી યુક્ત હિમ, રજત, કુંદ અને ચંદ્ર સમાન સફેદ આતમોને ધારણ કરીને ઉભી છે. તે જિનપતિમાના બંને પડખે અલગ-અલગ ચામરધારી પ્રતિમા છે. તે ચામરધારી પ્રતિમા ચંદ્રકાંતમણિ, વજ, વૈડૂદિ વિવિધ મણિ, સુવર્ણ અને રતનયુક્ત નિર્મળ મહાહ, તપનીય, ઉજ્જવલ વિચિત્ર દંડો અને શંખ-અંકરન-કુંદ-જલકણ, અમૃત મથિત ફીણના પંજની સર્દેશ સૂક્ષ્મ અને રજતમય દીધવાળ વાળી ધવલ ચામરોને લીલાપૂર્વક ધારણ કરી ઉભી છે.
તે જિનપતિમાની આગળ બળે નાગપતિમા, બબ્બે યક્ષ પ્રતિમા, બબ્બે ભૂતપતિમા, બબ્બે કુંડધાર પ્રતિમાઓ વિનયપૂર્વક, પગે પડેલી, આંજલિ જોડેલી, સંનિક્ષિપ્ત રહેલ છે. સર્વ રનમય, સ્વચ્છ, Gu, Gષ્ટ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિયંક ચાવતુ પ્રતિરૂપ છે.
તે જિનપતિમાની આગળ ૧૦૮ ઘંટા, ૧૦૮ ચંદન કળશો, ૧૦૮ ભૂંગા, એ પ્રમાણે ૧૦૮-૧૦૮ આદર્શક, શાલા, પાણી, સુપતિષ્ઠક, મનોગુલિકા, વાતકરક, ચિત્ર, નકરંડક, હાકંઠક યાવતુ વૃષભ કંઠક, પુullી યાવતું લોમહdઅંગેરી, પુષ પટલક, તેલ સમુગક ચાવતુ ધૂપકડછા લઈને રહેલી છે.
તે સિદ્ધાયતનની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજ, છત્રાતિછો છે છે. ઉત્તમ આકારના સોળ પ્રકારના રનોથી ઉપશોભિત છે. તે આ પ્રમાણે - રનો ચાવત રિસ્ટ રનો વડે.
• વિવેચન-૧૩૭ :
સુધમસિભાની ઉત્તપૂર્વ દિશામાં એક મોટું સિદ્ધાયતન છે. તે શા યોજના લાંબુ, ૬ યોજન પહોળું, ૯ યોજન ઉંચુ છે, ઈત્યાદિ સર્વે સુધમસિભાવતું ગોમાનસી વક્તવ્યતા સુધી કહેવું. •x - જેમ સુધમસભામાં પૂર્વ-દક્ષિણ-ઉત્તરમાં ત્રણ દ્વાર છે. તે દ્વારની આગળ મુખમંડપ છે, મુખમંડપ આગળ પ્રેક્ષાગૃહ મંડપ છે. તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ પ્રતિમાસહિત ચૈત્યતૂપ છે. તે ચૈત્યવૃક્ષો આગળ મહેન્દ્ર જ છે. તે મહેન્દ્ર વિજની આગળ નંદા પુષ્કરિણી કહી છે. પછી સુધમસિભામાં ૬ooo ગુલિકા, ૬૦૦૦ ગોમાનસી કહી છે. તે બધું જ અહીં સંપૂર્ણ ક્રમથી કહેવું. ઉલ્લોક વર્ણન, બહુસમરમણીય ભૂમિ ભાગ વર્ણન તેમજ કહેવું.
તે સિદ્ધાયતનના બમરમણીય ભૂમિભાગના બહમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહરાણી, સર્વમણીમયી આદિ પૂર્વવતુ.
તે મણિપીઠિકાની ઉપર મહા દેવછંદક છે. સાતિરેક બે યોજન ઉંચી, બબ્બે યોજન લાંબી-પહોળી, સર્વથા રત્નમય ઈત્યાદિ પૂર્વવતુ. તે દેવછંદકમાં ૧૦૮ જિનપતિમાં જિનોત્સવ પ્રમાણ માત્રાની ૫૦૦ ધનુષ પ્રમાણ સંનિક્ષિપ્ત રહેલી છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
BJદ્વીપ /૧૩૭
૧૯૧
૧૯૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી અદ્ધ યોજના બાહલ્યથી છે. તે સર્વે મણીમસી, સ્વચ્છાદિ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું દેવશયનીય કહ્યું છે. તે દેવશયનીયનું વર્ણન કરવું. ઉપપાત સભાની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજ, છત્રાતિછત્ર ચાવતું ઉત્તમ આકારે છે.
તે ઉપયત સભાની ઉત્તરપૂર્વમાં એક મોટો પ્રહ કહેલ છે. તે દ્રહ સાડાબાર યોજન લાંબો, સવા છ યોજન પહોળો, દશ યોજન ઊંડો, સ્વચ્છ-ક્ષણ આદિનું વર્ણન કરવું. જે પ્રમાણે નંદા પુષ્કરિણી ચાવતું તોરણનું વર્ણન છે, તેમ કહેવું.
તે દ્રહના ઉત્તરપૂર્વમાં એક મોટી અભિષેકસભા કહી છે. સુધમસિભાની માફક સંપૂર્ણ બધું જ ગોમાનસી, ભૂમિભાગ, ઉલ્લોક સુધી પૂર્વવત્ કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહેલી છે. તે એક યોજન લાંબી-પહોળી, અર્વયોજન જડી, સમણિ
મયાદિ છે.
તે જિનપ્રતિમાનું આવું વર્ણન છે – તપનીય હાથ-પગ, મકરનમય પણ મધ્યમાં લોહિતાક્ષ રનયુક્ત નખો, કનકમય એવા જંઘા-જાનૂ ઉર્ અને ગાગયષ્ટિ, તપનીયમય નાભિ, રિટ રનમય રોમરાજી, તપનીયમય સ્તનાપ્રભાગ અને શ્રીવન્સ. વિદ્રમમય હોઠ, ટિકમય દાંત, તપનીયમય જીભ અને તાળવું. કનકમય નાસિકાજેમાં લોહિતાક્ષરનની લાલાશ છે. અંકમય આંખ જેમાં લોહિતાક્ષ રનની લાલાશ છે, આંખની વચ્ચે રહેલ કીકી રિઠરનની છે. અપિત્ર અને ભ્રમર પણ રિટરનમય છે. કપોલ-કાન-લલાટ પટ્ટિકા એ કનકમય છે. વજમય શીર્ષઘટી છે. તપનીયમય કેશભમિ છે. તે વાળ રિટરનમય છે.
તે જિનપ્રતિમાની પાછળ એકૈક છગધર પ્રતિમા છે તે હેમ-જત-કુંદ-ચંદ્ર સમાન પ્રકાશવાળા કોરંટમાળા યુક્ત ધવલ આતપત્ર લઈને લીલા કરતા રહેલ છે. તે જિનપ્રતિમાની બંને બાજુ બળે ચામરધારી પ્રતિમા કહી છે. તેમાં ચંદ્રકાંત, વજ, વૈડૂર્યાદિ મણી ખયિત દંડ છે. તેવા વિવિધ પ્રકારના દંડો છે. તેમાં સૂમ-ગ્લણ, જતમય વાળ છે. તે ચામરોથી પવન ઢોળતી રહી છે.
તે જિનપ્રતિમાની આગળ બળે નાગપ્રતિમા, બળે યક્ષપ્રતિમાં, બબ્બે ભૂતપ્રતિમા, બબ્બે કુંડધાર પ્રતિમા રહેલ છે.
તે દેવછંદકમાં જિનપ્રતિમાની આગળ ૧૦૮ ઘંટા, ૧૦૮ ચંદનકળશો, ૧૦૮ શૃંગાર, ૧૦૮ દર્પણ, ૧૦૮ વાલા, ૧૦૮ પાની, ૧૦૮ સુપતિષ્ઠક, ૧૦૮ મનોગુલિકાપીઠિકા વિશેષ, ૧૦૮ વાતકફો, ૧૦૮ રત્નકાંડક, ૧૦૮ કંઠ, એ રીતે ગજકંઠ, નરકંઠ, કિંનર કંઠ, ઝિંપુરુષકંઠ, મહોગકંઠ, ગંધર્વકંઠ, વૃષભ કંડ છે. ૧૦૮-૧૦૮ પુષ્પ ચંગેરી, મારા ચંગેરી, ચૂર્ણચંગેરી, ગંધ અંગેરી, વા ચંગેરી, આભરણ ચંગેરી, લોમહસ્ત ચંગેરી છે. લોમહસ્ત-મોસ્પીંછીની પૂંજણી.
૧૦૮ પુષપટલક, ૧૦૮ માલ્ય પટલકોના મુકલ પુષ્પોની ગ્રથિત માળા, ૧૦૮ ચૂર્ણ પટલક એ પ્રમાણે ગંધ, વસ્ત્ર, આભરણ, સિદ્ધાર્થ, લોમહસ્તક, પટલક કહેવા. એ રીતે ૧૦૮-૧૦૮ સિંહાસન, છત્ર, ચામર, તૈલ સમુદ્ગક, કોઠ સમુક, ચોક સમુદ્ગક, તગર સમુદ્ગક, મેલા સમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુદ્ગક, મન:શિલા સમુદ્ગક, જન સમુદ્ગક છે. આ તૈલ આદિ બધા સમુદ્ગક પરમ સુરભિ ગંધયુક્ત કહેવા. ૧૦૮ ધ્વજા છે.
- અહીં વૃત્તિકાર મહર્ષિએ બે ગાથા નોંધી છે. જેમાં ૧૦૮-૧૦૮ ચંદનકળશાદિની નોંધ છે. શેષ - x • પૂર્વવત્.
• સૂત્ર-૧૩૮ -
તે સિદ્ધાયતનની ઉત્તપૂર્વમાં એક મોટી ઉપધાનસભા કહી છે. સુધમસભા માફક ગોમાનસી પન્ન બધું વર્ણન અહીં પણ કરી લેવું. ઉપપાનસભામાં પણ દ્વાર, મુખમંડપાટિ ભર્યું વર્ણન. ભૂમિભાગ ચાવતું મણીઓનો સ્પર્શ આદિ કહેવા. સુધમાં સભાની વકતવ્યતા ભૂમિ અને સ્પર્શ પર્યન્ત કહેવી.
તે મણિપીઠિકાની ઉપર એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસનનું વર્ણન પરિવાર રહિત કરવું.
તે વિજય દેવના અભિષેકના ઘણાં ભાંડો રાખેલા છે. અભિષેકસભામાં ઉપર આઠ-આઠ મંગલ ચાવતું ઉત્તમાકારના સોળ પ્રકારના રનોથી સુશોભિત છે.
તે અભિષેકસભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટી અલંકારિરૂભા વકતવ્યતા યાવ4 ગોમાનસી કહેવી. મણિપીઠિકા વન અભિષેકસભા માફક જાણવું. તેની ઉપર સીંહાસનનું વર્ણન સપરિવાર કરવું. ત્યાં વિજયદેવના ઘi અલંકાર, ભાંડ રહેલા છે. ઉત્તમ કારણ અલંકારિક ઉપર મંગલકો, ધ્વજ, છત્રાતિછો છે.
તે અલંકાકિસભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટી વ્યવસાયસભા કહી. છે. પરિવાર રહિત સીંહાસન સુધીની બધી વક્તવ્યતા અભિષેસભા માફક કહેતી. ત્યાં વિજયદેવનું એક મોટું પુસ્તકન રહેલ છે. તે પુસ્તકનનું વર્ણન આ પ્રમાણે છે –
તે પુસ્તકરત્નની રિટરનમય કંબિકા, રજતમય પત્રક, રિટરનમય અક્ષરો, તપનીયમય દોરા, વિવિધ મણિમય ગ્રંથિઓ, અંદરનમય ઝો, વૈડૂમિય લિયાન, તપનીયમય સાંકળ, રિટરનમય ઢાંકણ, રિટ રનમય મણી, વજમણી . લેખની, રિસ્ટરનમય અક્ષરો તે ધાર્મિક શાસ્ત્રમાં છે. તે વ્યવસાય સભા ઉપર આઠ-આઠ મંગલ, વજછતિછત્ર છે જે ઉત્તમાકાથી ચાવતુ શોભિત છે.
તે વ્યવસાયની ઉત્તરપૂર્વમાં એક મોટી બલિપીઠ કહી છે. તે બે યોજન લાંબી-પહોળી, એક યોજન સર્વ રજતમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે.
અહીં તે બલિપીઠની ઉત્તરપૂર્વમાં એક મોટી નંદા પુષ્કરિણી કહી છે. તેના પ્રમાણ આદિનું વર્ણન દ્રહ માફક કરવું.
Page #104
--------------------------------------------------------------------------
________________ 3દ્વીપ/ 8 193 194 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જેનાથી પત્રો નીકળતા નથી. કરનમય પત્રો છે. વિવિધ મણિ-વૈડૂર્યમય લિયાસનમણી ભાજન છે. તપનીયમય સાંકળ છે. મણીભાજનની ઉપર રિટ રનમય તેનું ઢાંકણ છે. રિટરનમય મણી, વજમય લેખની, રિટમય અક્ષરોથી ધાર્મિક લેખ્ય છે. તે ઉપપાત સભાની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી બલિપીઠ છે. તે બે યોજના લાંબી-પહોળી, એક યોજન જાડી આદિ છે. તે બલિપીઠની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી નંદાપુષ્કરિણી કહી છે. તે દ્રહ પ્રમાણ છે. દ્રહની જેમ તેના પણ ગિસોપાન અને તોરણનું વર્ણન પૂર્વવત્ કરવું. વિજય દેવની રાજધાનીનું વર્ણન કર્યું. હવે વિજયદેવ, ત્યાં ઉત્પન્ન થાય પછી જે કરે છે, જે રીતે તેનો અભિષેક થાય છે, તેને હવે જણાવે છે - મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદિત કરેલ દ્વીપસમુદ્રાંતર્ગત્ જંબૂલીપ-વિજયદ્વારાધિકાર પૂર્ણ * વિવેચન-૧૩૮ : તે સિદ્ધાયતનના ઉત્તપૂર્વમાં એક મોટી ઉપપાત સભા છે. તેનું સુઘમસભા માફક પ્રમાણ, ત્રણ દ્વારો, દ્વારોની આગળ મુખમંડપ ઈત્યાદિ બધું ગોમાનસી સુધી કહેવું. પછી ઉલ્લોક વર્ણન, ભૂમિભાગ વર્ણન યાવત મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમ રમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા છે. જે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સંપૂર્ણ મણીમય ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. તે મણિ પીઠિકા ઉપર એક દેવશયનીય કહેલ છે. તેના સ્વરૂપનું વર્ણન સુધમસિભાના દેવશયનીયની માફક કહેવું. તે ઉપાત સભાની ઉપર આઠ-આઠ મંગલકો છે ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. તે ઉપપાત સભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટો દ્રહ છે. તે સાડાબાર યોજના લાંબો, સવા છ યોજન પહોળો, દશ યોજન ઉંડો છે. નંદાપુષ્કરિણીત સ્વચ્છ, ગ્લણાદિ બધું કહેવું. - x - તે દ્રહ એક પાવક્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. પાવર વેદિકા અને વનખંડનું વર્ણન - ત્યાં ઘણાં વ્યતર દેવ-દેવીઓ યાવત્ વિવારે છે. સુધી કહેવું. તે દ્રહની ત્રણ દિશામાં મિસોપાન પ્રતિરૂપક છે. તે સિસોપાન પ્રતિરૂપક અને તોરણોનું વર્ણન પૂર્વવત્ છે. તે દ્રહની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી અભિષેકસભા કહી છે. તેનું પણ પ્રમાણ-સ્વરૂપ-દ્વાર-મુખમંડપ-પેક્ષાગૃહ મંડપ-ચૈત્યસ્તૂપ ઈત્યાદિનું વર્ણન સુધમસિભાવ કહેવું. તે ગોમાનસી સુધી કહેવું. ત્યારપચી તે પ્રમાણે જ ઉલ્લોક વર્ણન, ભૂમિભાગ વર્ણન મણીઓના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટી મણિપીઠિકા કહી છે, તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સંપૂર્ણ મણિમય, સ્વચ્છશ્લષ્ણાદિ છે. તે મણિપીઠિકા ઉપર અહીં એક મોટું સિંહાસન છે. તેનું વર્ણન પૂર્વવતું. અહીં પરિવારભૂત ભદ્રાસનો ન કેહવા. તે સિંહાસનમાં વિજય દેવને યોગ્ય ઘણાં અભિષેક ભાંડ રહે છે. તે અભિષેક સમાની ઉત્તરપૂર્વ દિશામાં મોટી અલંકાર સભા છે. તે પ્રમાણ - સ્વરૂપ - ગણ દ્વાર - મુખમંડપ - પ્રેક્ષા ગૃહમંડપાદિ વર્ણન પ્રકારથી અભિષેક સભા પરિવાર સહિત સહાસન સુધી કરવું. તે સિંહાસને વિજયદેવને યોગ્ય ઘણાં અલંકાર ભાંડ રહેલા છે. તે અલંકાર સભાની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી નવસાય સભા છે. તે અભિષેક સભાવતુ પ્રમાણ-સ્વરૂપ-ત્રણ દ્વાર-મુખ મંડપાદિ વર્ણન પ્રકારથી અપરિવાર સિંહાસન સુધી કહેવું. અહીં સિંહાસનમાં એક મોટું પુસ્તકરત્ન રાખેલ છે. તે પુસ્તકનું વર્ણન આ પ્રમાણે છે - ટિ રત્નમયી કંબિકા-પુષ્ટક. ૪તમયતપનીયમય દવક જેમાં સ્ત્ર, પ્રોત છે. દવકની આદિમાં વિવિધ મણિમય ગ્રંથિ છે, [18/13]
Page #105
--------------------------------------------------------------------------
________________ 3Jદ્વીપ/૧૩૯ 195 છે વિજયદેવ-અધિકાર છે - X --X --X -- [4ષ સમુદ્ર વકતવ્યતા અંતર્ગત “જંબૂદ્વીપ' દ્વીપ વર્ણનમાં “વિજય દ્વાર’ વર્ણનામાં વિજયદેવ''નો અધિકાર કહે છે.) * સૂત્ર-૧૯ : તે કાળે તે સમયે વિજયદેવ વિજયા રાજધાનીમાં ઉuપાનસભામાં દેવશયનીયમાં દેવધ્યથી આંતતિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શરીરમાં વિજયદેવ રૂપે ઉન્ન થયો. ત્યારે તે વિજયદેવ ઉત્પત્તિ પછી પાંચ પ્રકારની અતિથી પૂર્ણ થયો. તે આ રીતે - આહાર પર્યાપ્તિ, શરીર પયતિ, ઈન્દ્રિય પયતિ, આનપાણ પયરપ્તિ, ભાષામન યતિ. ત્યારપછી પાંચ પતિની પર્યાપ્ત વિજય દેવને આ કરે અધ્યવસાય, ચિંતન, પાર્જિત, મનોગત સંકલ્પ થયો કે મારે માટે પહેલા શું શ્રેયસ્કર છે, પછી શું શ્રેયસ્કર છે મારે પહેલા શું કરવું જોઈએ, પછી શું કરવું જોઈએ ? મારે માટે પહેલા કે પછી હિતકારી, સુકારી, કલ્યાણકારી, નિઃ શ્રેયકારી અને અનુગામિકપણે થશે ? એ પ્રમાણે વિચારે છે. ત્યારપછી તે વિજયદેવની સામાનિક પદામાં ઉત્પન્ન દેવો વિજયદેવના તે પ્રકારના અધ્યવસાય, ચિંતન, પાર્થિત અને મનોગત સંકલને ઉત્પન્ન થયો જાણી જ્યાં વિજયદેવ હતો ત્યાં આવે છે. આવીને વિજયદેવને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. જય વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા નિશે વિજયા રાજધાનીમાં સિદ્ધાયતનમાં 108 જિનપતિમાઓ જિનોોધ પ્રમાણ માત્ર રહેલી છે. સુધમસિભાના માણવક ત્યdભ ઉપર વજમય ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિન અણિ સખેલા છે. જે આપ દેવાનપિયને અને બીજી ઘણાં વિજય રાજધાની વાસ્તવ દેવો અને દેવીને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-દેવચૈત્યરૂપ પર્યાપાસનીય છે. આ આપ દેવાનુપિયાને પૂર્વે પણ શ્રેયસ્કર છે, પછી પણ શ્રેયકર છે. આપને પૂર્વે પણ કરણીય છે, પછી પણ કરણીય છે. આપને પહેલાં કે પછી યાવતુ અનુગામિકપણે થશે. એમ કહી મોટે-મોટેથી મિહા શબ્દોથી જય-જય દિને પ્રયોજે છે. ત્યારે વિજયદેવ તે સામાનિક પદામાં ઉત્પન્ન દેવોની પાસે આ કથન સાંભળી, વધારી હeતુષ્ટ યાવતું હદયી ઈ દેવશયનીયમી ઉભો થયો, ઉભો થઈને દિવ્ય વાધ્ય સુત ઘારણ કર્યું. કરીને દેવ શયનીયરી નીચે ઉતર્યો. ઉતરીને ઉપયતસભાના પૂર્વ દ્વાચ્છી નીકળ્યો. નીકળીને જ્યાં દ્રહ હતું ત્યાં આવ્યો, આવીને દ્રહને અનુપદક્ષિણા કરતાકરતા પૂર્વના તોરણથી અનુષવેશે 196 જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/ર છે. પ્રવેelીને પૂર્વ દિશાના સોપાન-પ્રતિરૂપકથી ઉતરે છે. ઉત્તર પ્રહમાં પ્રવેશે છે, પ્રવેશીને જવ અવગાહન કરે છે, કરીને જલમજ્જન કરે છે, જHકીડા કરે છે. * * * * * * ત્યારપછી અત્યંત પવિત્ર અને શુચિભૂત થઈને દ્રહની બહાર નીકળે છે અને જ્યાં અભિષેકસભા છે. ત્યાં જાય છે. જઈને અભિષેકસમાને પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશે છે, પ્રવેelીને જ્યાં પોતાનું સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને તે શ્રેષ્ઠ સહાસને જઈ પૂર્વાભિમુખ બેસે છે. ત્યાર પછી તે વિજ્ય દેવના સામાનિક દામાં ઉx દેવોએ અભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - જદીની ઓ દેવાનુપિયો 1 વિજયદેવના મહાથ, મહાઈ, મહાહ, વિપુલ ઈન્દ્રાભિષેક (સામyll] ઉપસ્થાપિત કરો. ત્યારે તે અભિયોગિક દેવે સામાનિક દાના દેવોએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ ચાવતું હદયી થઈ બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે દેવા ‘તહતિ’ કહી આજ્ઞા અને વિનયથી વચનને સ્વીકાર્યું, સ્વીકારીને ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત થાય છે, થઈને સંખ્યાત યોજના દંડ કાઢે છે. તે આ પ્રમાણે રનોનો ચાવતું રિટ રનોનો યથા ભાદર યુગલોને છોડે છે અને યથા સૂક્ષ્મ યુગલોને ગ્રહણ કરે છે. પછી બીજી વખત વૈક્રિય સમુઘાતથી સમવહત થાય છે.. સમવહત થઈને 1008 સુવર્ણના કળશો, 1008 રૂપાના કળશો, 1008 મણીમય કળશો, 1008 સુવર્ણ રૂપ્યમય કળસો, 1008 સુવણ-મણીમય કળશો, 1008 રૂપા-મણિમય કળશો. 1oo8 માટીના કળશો. * * તથા * * 1008 શૃંગાર, એ પ્રમાણે આદર્શ, થાલા, પગી, સુપતિષ્ઠક, ઝિ, રતfકરંડક, પુષચંગેરી યાવ4 રોમહત્ત ચંગેરી, પુuપાલક યાવત્ રોમહત્ત પાલક, * * તથા * * 108 સીંહાસન, એ રીતે છx, ચામર ધ્વજ, વર્તક, તપસિપ, જીરક, પીનક, તૈલ સમુગક, 108 ધૂપ કડછા વિદુર્વે છે. તે સ્વાભાવિક અને વિકર્વિત કળશો યાવ4 ધૂપ કડછાને ગ્રહણ કરે છે, કરીને વિજા રાજધાનીથી નીકળે છે, નીકળીને તેની ઉત્કૃષ્ટી સાવ તેજ દિવ્યા ગતીશી તિ અસંખ્યાતા દ્વીપ સમુદ્રની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સરોદ સમુદ્ર છે, ત્યાં આવે છે. આવીને ક્ષીરોદક લઈને, જે ત્યાંના ઉતપતો યાવતું ભાત સહક્ય મો છે, તેને ગ્રહણ કરે છે. કરીને જ્યાં પુષ્કરોદ સમુદ્ર છે, ત્યાં આવે છે, આવીને પુષ્કરોદક ગ્રહણ કરે છે. કરીને ત્યાંના જે ઉપલો યાવત્ શતસહમ્રપત્રો છે તેને લે છે. ત્યારપછી તે દેવો) જ્યાં સમયમ છે, તેમાં ક્યાં ભરd-ૌરવત વર્ષx છે, તેમાં જ્યાં માગધ-વરદામ-પ્રભાસ તિર્યો છે, ત્યાં આવે છે, આવીને તીર્થોદકને ગ્રહણ કરે છે, કરીને તીર્થની માટીને ગ્રહણ કરે છે, કરીને જ્યાં ગંગા-સિંધુ
Page #106
--------------------------------------------------------------------------
________________ 197 ૩)દ્વીપ/૧૦૯ કતાઋતવતી નદીઓ છે, ત્યાં આવે છે. આવીને નદીનું જળ ગ્રહણ કરે છે, કરીને ઉભય તટની માટીને ગ્રહણ કરે છે. * x - ત્યારપછી જ્યાં સુલ્લ હિમવંત અને શિખરી વર્ષધર પર્વત છે, ત્યાં આવે છે, આવીને સર્વે તૂવર, સર્વપુષ, સર્વ ગંધ, સર્વ માલ્ય, સવષધિ-સિદ્ધાર્થક ગ્રહણ કરે છે. - x - ત્યારપછી જ્યાં પદ્ધહ અને પુંડરીકદ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાંત્યાંના કહોદકને ગ્રહણ કરે છે. ત્યાં જે ઉપલો યાવત્ શત-સહસ્સો છે, તેને ગ્રહણ કરે છે. ત્યારપછી જ્યાં હૈમવત-êરણયવત ક્ષેત્ર છે, તેમાં જ્યાં રોહિત-રોહિતાંશસુવણકૂલા-નાયકૂલા નદી છે ત્યાં આવે છે, આવીને નદીનું જળ ગ્રહે છે, ઉભય તટની માટી લે છે. - 4 - - ત્યારપછી જ્યાં શબ્દાપાતી, માલ્યવંતપર્યાય વૃત્ત વૈતાઢય પર્વત છે ત્યાં આવે છે. આવીને સર્વ હૂવર યાવન સર્વોષધિ અને સિદ્ધાર્થકને ગ્રહણ કરે છે. - X - ત્યારપછી જ્યાં મહાહિમવંત અને રુકિમ વધર પર્વત છે, ત્યાં આવે છે. આવીને સર્વ પંપાદિ લે છે, તે બધું પૂર્વવતુ. પછી જ્યાં મહાપા દ્રહ અને મહાપુંડરીક દ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાં જે ઉત્પલો છે આદિ પૂર્વવત છે છે. ત્યાંથી હરિવર્ષ અને રમ્યફ વર્ષ ક્ષેત્રમાં જ્યાં હક્કાંતા, હરિકાંતા, નરકાંત, નારિકાંતા નદીઓ છે, ત્યાં આવે છે, આવીને નદીનું જળ ગ્રહણ કરે છે. * x ત્યારપછી વિકટાપાતી અને ગંધાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વત છે, ત્યાં આવે છે, આવીને સવપુuો આદિ લે છે, તે પૂર્વવત. ત્યાંથી નિષધ અને નીલવંત વધિર પર્વતો છે ત્યાં આવે છે, આવીને સતુવર આદિ પૂર્વવત્ લે છે. પછી જ્યાં તિગિછિ દ્રહ અને કેશરી દ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાં જે ઉત્પલો છે ઇત્યાદિ પૂર્વવત લે છે. પછી જ્યાં પર્વવિદેહ . પશ્ચિમનિદેહમાં જ્યાં સીતા-સ્ત્રીતોn મહાનદીઓ છેo નદીઓ માફક જ્યાં સર્વ ચક્રવર્તી-વિજયો છે, જ્યાં સર્વે માગધ-વરદામપ્રભાસ તીર્થો છે, તે બધામાં પૂર્વવત જાણવું. જ્યાં બધાં પક્ષકાર પર્વતો છે ત્યાં સર્વ તુવર આદિ પૂર્વવત લે છે. જ્યાં બધી અત્યંતર નદીઓ છે, ત્યાંનું જળ ગ્રહણ કરે છે આદિ પૂર્વવતું. પછી જ્યાં મંદિર પતિ છે, તેમાં જ ભદ્રશાલવન છે, ત્યાં આવે છે. ત્યાં સવ વવર ચાવતુ સવૌષધિ અને સિદ્ધાર્થક ગ્રહણ કરે છે, કરીને જ્યાં નંદનવન છે ત્યાં આવે છે. આવીને સર્વ તવર યાવત સવષધિ અને સિદ્ધાર્થક લે છે. સરસ ગોશીષ ચંદન ગ્રહણ કરે છે. કરીને જ્યાં સોમનસ વન છે, ત્યાં આવે છે. આવીને સવતુવર યાવન સર્વોપધિ અને સિદ્ધાર્થક, સસ્ત ગોશીષ ચંદન, 198 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ દિવ્ય સુમનદામને ગ્રહણ કરે છે. કરીને જ્યાં પંડકવન છે, ત્યાં આવે છે, આવીને સર્વહૂવર યાવત્ સર્વોષધિ, સિદ્ધાર્થક, સસ્સ-ગોશીષચંદન, દિવ્ય સુમનદમ, દર્દક મલય સુગંધિત ગંધને ગ્રહણ કરે છે. * x - ત્યારપછી બઘાં આભિયોગિક દેવ એકઠાં થઈને જંબૂદ્વીપના પૂર્વના દ્વારેથી નીકળે છે. પૂર્વ દ્વારેથી નીકળીને તેની ઉતકૃષ્ટ યાવતું દિવ્ય દેવગતિથી તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર વચ્ચોવચ્ચથી જતાં-જતાં જ્યાં વિજયી રાજધાની છે, ત્યાં આવે છે. ત્યાં આવીને વિજયા રાજધાનીની અનુપદક્ષિણા કરતા-કરતા જ્યાં અભિષેકાભા છે, જ્યાં વિજયદેવ છે ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. તે મહાઈ, મહાઈ, મહાઈ વિપૂલ અભિષેક સામગ્રીને વિજયદેવની પાસે ઉપસ્થાપિત કરે છે. ત્યારે તે વિજય vooo સમાનિકો, ચાર અગમહિણી પરિવાર સહિત, ત્રણ વર્ષદા, સાત સૌખ્યો, સાત સૈન્ય અધિપતિઓ, 16,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વિજયરાજધાનીમાં વસતા વ્યંતર દેવો અને દેવીઓ તે સ્વાભાવિક અને ઉત્તરવૈક્રિયથી નિર્મિત શ્રેષ્ઠ કમળના આધારવાળા, સુગંધિત શ્રેષ્ઠ જળથી ભરેલા, ચંદનથી ચર્ચિત, ગળામાં મૌલિ બાંધેલ, પSIકમલના ઢાંકણાવાળા, સુકુમાર અને મૃદુ કરતલોમાં પરિગ્રહિત 1oo8 સોનાના, 1008 ચાંદીના યાવતુ 1008 માટીના કળશો ને સર્વોદક સર્વ માટી, સર્વ તૂવર, સર્વ પુષ્ય યાવત્ સવષધિ અને સિદ્ધાર્થક વડે - સર્વ ઋદ્ધિથી, સર્વ યુક્તિથી, સર્વ બળથી, સર્વ સમુદયથી, સર્વ આદરથી, સર્વ વિભૂતિથી, સર્વ વિભૂષાથી, સર્વ સંભમથી, સવરિોહણથી, સને નાટકોથી, સર્વ પુષ્પ-ગંધ-માળા-અહંકાર-વિભૂષાથી, સવ દિવ્ય શુટિત નિનાદથી, મહક ઋદ્ધિથી, મહા ધુતિથી, મહા બળથી, મહા સમુદયથી, મહા તુરિય-ચમક શમક-ટુ-યવાદી-રવથી, શંખ-પ્રણવ-પટણ-ભેરી-ઝલ્લરી-ખરમુખીમુરવ-મૃદંગ-દુંદુભિ-હુડુક્ક-નિઘોષના સંનિનાદિત રવ વડે મહા-મહા એવા ઈન્દ્રાભિષેક વડે અભિષિકત કરે છે. ત્યારે તે વિજયદેવના મહા મહા ઈન્દ્રાભિષેક વતતો હતો ત્યારે કેટલાંક દેવો અતિ જળ ન વર્ષે કે અતિ માટી ન થાય તે રીતે પ્રવિરલ છંટાતા દિવ્ય સુરભિ રજ-રેણુને વિનાશ કdf ગંધોદક વાસને વરસાવે છે. * * કેટલાંક દેવો નિહતરજ-નટરજ-ભટરજ-પ્રશાંતરજ-ઉપશાંતરજ કરે છે. * * કેટલાંક દેવો વિજયા રાજધાનીને અંદરથી અને બહારથી આસિકત-સંમાર્જિત અને ઉપલિપ્ત કરે છે. સિકd-શુચિ-સંગૃષ્ટ-અધ્યાંતર, આપણ [દુકાનો અને વીથી કરે છે. - - કેટલાંક દેવો વિજયા રાજધાનીને પંચાતિમંચ યુક્ત કરે છે. - - કેટલાંક દેવો વિજયા રાજધાનીને વિવિધ પ્રકારના રંગથી રંગેલી, ઉછળતી જય વિજય વૈજયંતી પતાકા અતિપતાકાથી મંડિત કરે છે. કેટલાંક દેવો વિજયા રાજધાનીને લીપણ અને ચુનાથી ધોળેલી કરે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________ BJદ્વીપ /139 19 કેટલાંક દેવો વિજય રાજધાનીને ગોશીર્ષસરસ ચંદન, દર્દરદિx પંચાંગુલિતલ - થાપા દીધેલી કરે છે. કેટલાંક દેવો વિજયારાજધાનીના ઘઘરના દરવાજે ચંદન કળશ રાખે છે. કેટલાંક દેવો ચંદન ઘટ અને તોરણોથી ઘર-ઘરના દરવાજા સજાવે છે. કેટલાંક દેવ ઉપરથી નીચે સુધી લટકનારી મોટી મોટી ગોળાકાર પુષ્પમાળાથી તે રાજધાનીને સજાવી રહ્યા છે. કેટલાંક દેશે પંચવણ શ્રેષ્ઠ સુગંધિત પુષ્પોના પુંજોથી યુકત રાજધાનીને કરી રહ્યા છે. કેટલાંક દેવ વિજયા રાજધાનીને કાળો અગ-પ્રવર કુકતુરક-ધૂપ સળગાવીને તેની સુગંધથી મઘમઘાયમાન કરી રહ્યા છે. તેથી તે રાજધાની અત્યંત સુગંધથી રમ્ય બનેલી છે અને વિશિષ્ટ ગંધવાdlભૂત જણાય છે. કોઈ દેવ સુવર્ણની વર્ષા કરે છે, કોઈ દેવ ચાંદીની વર્ણ કરે છે, કોઈ દેવ રનની એ પ્રમાણે રતનવષ, વજdષ, પુણવણ, માઘવષ, ગંધવ, સૂર્ણવિષl, વરુ વષ કે આભરણ વર્ષા કરે છે. કોઈ દેવ હિરણય વહેશે છે. એ પ્રમાણે સુવણરન-વજનુપ-માર્ચ-ન્યૂ-ગંધ-વસ્ત્ર કે આભરણની વહેંચણી કરી રહેલ છે. કેટલાંક દેશે ક્રુત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો વિલંબિત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો કુતવિલંબિત નામક નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો અંચિત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો રિભિત નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેવો અંચિતરિભિત નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો આભટ નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેવો ભસોલ નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેવો આરભટભસોલ નામક દિવ્ય નૃત્યનિધિ દેખાડે છે. કેટલાંક દેવો ઉત્પાતનિપાતાવૃત, સંકુચિત-પ્રસારિત, રિયારિત, ભાત-સંભ્રાંત નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો ચાર પ્રકારના વાજિંત્ર વગાડે છે. તે આ - તd, વિતત, ઘન, કૃસિર, કેટલાંક દેવો ચાર પ્રકારના ગીતને ગાય છે. તે આ - ઉક્ષિત, પ્રવૃત, મંદ અને રોચિતાવસાન. કેટલાંક દેવો ચાર પ્રકારના અભિનયને કરે છે. તે આ - દષ્ટિબ્લિક, પ્રતિકૃતિક, સામંતોપનિપાતિક, લોકમધ્યાવસાનિક. કેટલાંક દેવો પોતાને પીન-સ્થળ બનાવે છે. કેટલાંક દેવો “છુ-છુ’ કરે છે. કેટલાંક દેવો તાંડવ નૃત્ય કરે છે, કેટલાંક દેો રાસડા લે છે. કેટલાંક દેવો પીન-છુક્કાર-તાંડવ-લાસ્ય ચારે કરે છે. કેટલાંક દેવો ભુક્કાર કરે છે, કેટલાંક દેવો આસ્ફોટન કરે કે, કેટલાંક દેવો વધ્યન કરે છે, કેટલાંક દેવો ત્રિપદી છેદન કરે છે. કેટલાંક દેવો આસ્ફોટનવલ્સન-ત્રિપદી-છંદનાદિ બધું કરે છે. કેટલાંક દેવો ઘોડાની જેમ હણહણે છે, કેટલાંક દેવો હાથી માફક ગુડગુડ અવાજ કરે છે, કેટલાંક દેવો ની જેમ ઘણઘણાહટ કરે છે. કેટલાંક દેતો હણહણાટ-ગુડગુડ-વાઘણાહટ કરે છે. 200 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કેટલાંક દેવો ઉછળે છે, કેટલાંક દેવો વિશેષ ઉછળે છે, કેટલાંક દેવો ઉત્કૃષ્ટી-છલાંગ મારે છે, કોઈ દેવ આ ત્રણે કરે છે. કેટલાંક દેવો સીંહનાદ કરે છે, કેટલાંક દેવો ભૂમિ ઉપર પગથી આઘાત કરે છે, કેટલાંક દેવો હાથથી પ્રહાર કરે છે. કેટલાંક દેવો સીંહનાદ-પારદર્શરૂ ભૂમિચપેટ એ ત્રણે ક્રિયાઓ સાથે કરે છે. કેટલાંક દેવનો હક્કાર કરે છે, કેટલાંક દેવો ભુકકાર કરે છે, કેટલાંક દેવો થક્કાર કરે છે. કેટલાંક દેવો પુકાર કરે છે. કેટલાંક દેવો નામ સંભળાવવા લાગે છે. કેટલાંક દેવો ઉકત બધી જ ક્રિયાઓ કરે છે. કેટલાંક દેવો ઉપર ઉછળે છે, કેટલાંક દેવો નીચે પડે છે કેટલાંક દેવો તિછ પડે છે. કેટલાંક દેવો આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાંક દેવો બળે છે, કેટલાંક દેવો તપે છે, કેટલાંક દેવો ખૂબ તપે છે. કેટલાંક દેવો બળે છે - તપે છે - ખૂબ તપે છે. કેટલાંક દેશે ગર્જે છે, કેટલુંક દેવો વિજળી ચમકાવે છે, કેટલાંક દેવો વરસાદ વરસાવે છે. કેટલાંક દેશે આ ત્રણે કરે છે. કેટલાંક દેવો દેવ સંનિપાત કરે છે, કેટલાંક દેવો દેવોન્કવિર્ય કરે છે, કેટલાંક દેવો દેવકણકણ કરે છે. કેટલાંક દેવો દુહદુહ કરે છે. કેટલાંક દેવો સંક્ષિપાતાદિ ચારે ક્રિયા કરે છે. કેટલાંક દેવો દેવોધોત કરે છે, કેટલાંક દેવો વિજળી ચમકાવે છે, કેટલાંક દેવો વાક્ષેપ કરે છે. કેટલાંક દેવો દેવોધોત- વિજળીચમકાર - વોપ એ ત્રણ કરે છે. કેટલાંક દેવોના હાથમાં ઉત્પલ કમલ છે યાવતુ કેટલાંક દેવોના હાથમાં સહયબ છે. કેટલાંક દેવોના હાથમાં ઘંટા છે, કેટલાંક દેવોના હાથમાં કળશ છે યાવતુ કેટલાંક દેવોના હાથમાં ધૂપના કડછાં છે. આ પ્રમાણે તે દેવો હષ્ટતુષ્ટ છે. યાવતું હર્ષના વરાથી વિકસિત હૃદયી છે. તેઓ વિજા રાજધાનીમાં ચોતરફ ભાગી-દોડી રહ્યા છે, વિશેષ દોડી રહ્યા છે. ત્યારપછી તે વિજયદેવ ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિણીઓ યાવ4 16,ooo આત્મરક્ષક દેતો, બીજા પણ ઘણાં વિજા રાજધાની વાdવ્યા વ્યંતર દેવો અને દેવીઓ તે શ્રેષ્ઠકમલો ઉપર પ્રતિષ્ઠિત યાવત્ 108 સુવર્ણ કળશો આદિ બધું પૂર્વવત 108 માટીના કળશો સુધી કહેવું. આ કળશો, સર્વ ઉદક, સર્વ માટી, સર્વ તુવર, સર્વ પુષ્પો વડે ચાવતું સર્વેક્ષધિ અને સિદ્ધાર્થક વડે, સર્વ ઋદ્ધિથી યાવતું નિઘોષ-નાદિતર વડે, મહા-મહાન ઈન્દ્રાભિષેક વડે અભિસિંચિત કરે છે. અભિષેક કરીને બધાં અલગ અલગ મસ્તક ઉપર અંજલિ ોડીને આ પ્રમાણે કહે છે - હે નંદ ! આપનો જય થાઓ, વિજય થાઓ. હે ભદ્ર ! આપનો
Page #108
--------------------------------------------------------------------------
________________ ૩દ્વીપ/ 9 201 202 જીવાભિગમઉપાંગસુત્ર - સટીક અનુવાદ જય થાઓ - વિજય થાઓ. હે નંદ ! હે ભદ્ર! આપનો જય-વિજય થાઓ. આપ ન જિતેલાને જીતો. જીતેલાનું પાલન કરો, અજિત શત્રુપક્ષને જીતો. જિતેલ મિપટ્સનું પાલન કરો. હે દેવા તમે જીતેલા મÀવાસ કરો. હે દેવ! આપ દેવોમાં ઈન્દ્રસમાન, તારામાં ચંદ્ર સમાન, અસુરોમાં ચંદ્ર સમાન, નાગોમાં ધરણ સમાન, મનુષ્યોમાં ભરd સમાન ઉપસર્ગ રહિત રહી, ઘણાં પલ્યોપમો, ઘણાં સાગરોપમો સુધી 4000 સામાનિકો યાવત સોળ હજાર આત્મરક્ષક દેવોને વિજયા રાજધાની અને બીજા ઘણાં વિજય રાજધાનીમાં વસતા વ્યંતર દેવો-દેવીઓનું આધિપત્ય યાવ4 આજ્ઞશ્ચરત્વ અને સેનાપત્ય કરતા, પાલન કરતા વિચારો. એમ કહી મોટા-મોટા શબ્દોથી જય-જય શબદ કરે છે. * વિવેચન-૧૩૯ : તે કાળે, તે સમયે વિજય દેવ ઉપપાત સભામાં દેવ શયનીયમાં દેવદૂગથી અંતરિત, પહેલાં અંગુલનો અસંખ્યય ભાગ માત્રની અવગાહનાથી ઉત્પન્ન થયો. * xx* પયપ્તિમાં ભાષા અને મન:પર્યાપ્તિ સમાપ્તિ કાળ અંતર, પ્રાયઃ શેષ પતિ કાલાંતર અપેક્ષાથી થોડો હોવાથી એક પણે વિવક્ષા કરી છે. તેથી પાંચ પ્રકારની પર્યાતિથી પર્યાતિભાવને પામે છે - તેમ કહ્યું, ત્યારપછી વિજયદેવને પાંચ પ્રકારની પર્યાપ્તિથી પતિભાવ પામીને આવો - આવા સ્વરૂપનો સંકલપ ઉત્પન્ન થયો. કેવો ? તે કહે છે - મનમાં રહેલો, પણ હજી સુધી વચનથી ન પ્રકારેલો એવો. વળી કેવો ? તે કહે છે - આધ્યાત્મિક - આત્મામાં રહેલ, અધ્યાત્મ. તેમાં થાય તે આધ્યાત્મિક અર્થાત આત્મવિષયક. સંકલ્પ બે ભેદે હોય - કોઈને આધ્યાત્મિક અને બીજાને ચિંતાત્મક તેમાં અહીં ચિંતાત્મકના પ્રતિપાદનાર્થે કહે છે. ચિંતા જન્મેલી છે, જેમાં તે ચિંતિત-ચિંતાત્મક. તે પણ કોઈને અભિલાષાત્મક થાય છે, કોઈને અન્યથા થાય. તેમાં આ અભિલાષાત્મક છે, તેથી કહે છે - પ્રાર્થન. પ્રાર્થ જન્મેલ છે જેમાં તે પ્રાર્થિત અર્થાત્ અભિલાષાત્મક. કેવા સ્વરૂપનો છે ? તે કહે છે - મારે શું પૂર્વે કરવા યોગ્ય છે, શું પછી કરવા યોગ્ય છે ? ઈત્યાદિ સૂત્રમાં નિર્દેશ મુજબ જાણવું. વિશેષ આ પ્રમાણે - - હિતવાય-પરિણામથી સુંદરપણાને. સુખાય - શમ્મ કે ક્ષેમને માટે અથવા સંતગપણા માટે. નિઃશ્રેયસાય - નિશ્ચિત લ્યાણને માટે, આનુગામિકતાર્ય - પરંપરાએ શુભાનુબંધ કે સુખના માટે થનાર છે. આવી ચિંતા કરતાં તુરંત જ દિવ્યાનુભાવથી વિજય દેવના, સામાનિક પર્ષદામાં ઉત્પન્ન અર્થાત્ અત્યંતરાદિ પર્ષદા ઉપગત, અનંતરોક્ત, અનંતરોદિત સ્વરૂપ આધ્યાત્મકિ, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ સારી રીતે જાણીને જ્યાં વિજય દેવ છે, ત્યાં જ આવે છે. ત્યાં આવીને બે હાથની પરસ્પર આંગળી સંપુટરૂપે જેમાં એકત્ર મળે તે અંજલિ, તેને કરતલ વડે ગ્રહણ કરી અર્થાત્ અંજલી જોડીને, આવર્તન એ આવતું * મસ્તકે આવે છે જેમાં તે શિરસાવતું. એ પ્રમાણે મસ્તકે કરીને જય-વિજયથી વધાવે છે. તે દેવી! તમે જય પામો. તમે વિજય પામો. એ રીતે વધાવે છે. તેમાં નય - બીજી વડે અપરાભવ અને પ્રતાપની વૃદ્ધિ. વિથ ... બીજાને સહન ન કરી શકતા તેમનો અભિભવ કરવો. જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! ઈત્યાદિ. પછી વિજયદેવ તે સામાનિક પર્ષદામાં ઉત્પન્ન દેવોની પાસે આ અર્થ સાંભલીને, હદયમાં પરિણાવીને અતીવ તુષ્ટ થયો. અથવા હૃષ્ટ-વિસ્મયને પામ્યો. તુE - તોષ પામવો - જેમકે - આ ભવ્ય થયું કે જે આમણે આવો ઉપદેશ કર્યો. તોષને વશ થઈને ચિતમાં આનંદિત થયો. * * * * - જેના મનમાં પ્રીતિ થઈ અર્થાતુ જિનપ્રતિમાના અર્ચન વિષયમાં બહુમાન પરાયણ મનવાળો. પછી બહુમાનના ઉત્કર્ષના વશથી પરમ એવું શોભન મન જેનું થયેલ છે તેવો. ઉક્ત કથનને વધુ વ્યક્ત કરતા કહે છે - હર્ષના વશથી વિસ્તાર પામેલ છે હદય જેનું તે, દેવશયનીયથી ઉભો થાય છે. ઉભો થઈને દેવદૂષ્ય ધારણ કરે છે. કરીને ઉપપાત-સભાના પૂર્વદ્વારથી નીકળે છે. નીકળીને જે પ્રદેશમાં પ્રહ છે, ત્યાં આવે છે. આવીને દ્રહને પ્રદક્ષિણા કરીને પૂર્વના તોરણેથી બ્રહમાં પ્રવેશે છે. પ્રવેશીને દ્રહમાં મધ્યમાં પ્રવેશે છે, પ્રહમાં અવગાહન કરતાં જલમજ્જન કરે છે, ક્ષણમાત્ર જળકીડા કરે છે. પછી * x * શુદ્ધોદક પ્રક્ષાલન વડે આચમન કરી, સ્વલ્પ પણ શંકિત મલનું અપનયન કરી, પરમશુચિભૂત થઈ દ્રહથી નીકળે છે. ત્યારપછી જે પ્રદેશમાં અભિષેકસભા છે ત્યાં આવે છે. આવીને અભિષેકસભાને અનુપદક્ષિણા કરતો પૂર્વદ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં મણિ પીઠિકા ઉપર સીંહાસન છે. ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો. ત્યારપછી તે વિજયદેવના સામાનિક પર્ષદામાં ઉત્પન્ન દેવો, અભિયોગિક અર્થાત્ પ્રેષ્યકર્મમાં પ્રવૃત અથવા અભિયોગમાં નિયુક્ત દેવો તે આભિયોગિક, તેમને બોલાવે છે. બોલાવીને, તેમને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિજયદેવના પદાર્થ - જેમાં મણિ-કનક-રત્નનો ઉપયોગ કરાયો હોય છે. માઉં - મહાપૂજા જેમાં છે તે મહાઈ, મહા - મોટય ઉત્સવને યોગ્ય છે તે. વિપુત્ર - વિસ્તીર્ણ. શકાભિષેકવત્ અભિષેક સામગ્રી લાવો. ત્યારે તે આભિયોગિક દેવો, સામાનિક પર્ષદાના દેવોએ આમ કહેતા હર્ષિતસંતુષ્ટ-ચિત આનંદિત, પ્રીતિમત, પરમ સૌમનસ્ટિક થઈ હર્ષના વશયી વિસ્તૃત થયેલા હદયી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરી, વિનય વડે તેમના વચનોને સ્વીકારે છે. કેવા પ્રકારના વિનય વડે ? તે કહે છે - હે દેવ ! જે રીતે આપ અમને આજ્ઞા કરો છો, તેવી જ આજ્ઞા - આપના આદેશથી કરીશું - એ રીતે વચન સ્વીકારી ઈશાન ખૂણામાં કેમકે તે અતિ પ્રશસ્ત
Page #109
--------------------------------------------------------------------------
________________ ૩)દ્વીપ/૧૪૯ 203 204 જીવાભિગમઉપાંગસૂત્ર * સટીક અનુવાદ/ર છે, તેથી ગયા. ત્યાં જઈને વૈક્રિય કરણ પ્રયત્ન વિશેષથી સમવહત થાય છે. સમવહત થઈને આત્મપ્રદેશોને દૂચી છોડે છે. તેથી સંખ્યાત યોજન દંડને કાઢે છે. હૃદુ - ઉપર નીચે લાંબો, શરીર બાલ્ય જીવ પ્રદેશ સમા, તેને શરીરની બહાર સંચાતયોજન યાવતું કાઢે છે. કાઢીને તથાવિધ પુદ્ગલો ગ્રહણ કરે છે. જેમકે - કર્કેતન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાણલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતીરસ, અંજન, સાંજનપુલક, રજત, જાત્યરૂપ, અંક, સ્ફટિક અને રિષ્ઠ. યથાબાદ-અસાર પુદ્ગલોને છોડે છે. યથાસૂમ - સાર રૂપ પગલોને સ્વીકારે છે. પછી ઈયિત ના નિમણિ માટે બીજી વખત પણ વૈક્રિયસમઘાતથી સમવહત થઈને યથોત બાદર પુગલોને વિખેરે છે અને સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. 1008-1008 એવા (1) સોનાના, (2) રૂપાના, (3) મણીના, (4) સોનારૂપાના, (5) સોના-મણીના, (6) રૂપા-મણીના, () સોના-રૂપા-મણીના, (8) માટીના એવા આઠ પ્રકારના કળશો વિદુર્વે છે. 1008 શ્રૃંગાર, એ પ્રમાણે આદર્શ, થાળી, પામી ઈત્યાદિ સૂત્રમાં જણાવ્યા મુજબ બધી જ વસ્તુ 1008-1008 વિકર્ષે છે. ત્યારપછી જ્યાં ક્ષીરોદ સમુદ્ર છે. ત્યાં આવે છે, આવીને ક્ષીરોદકને ગ્રહણ કરે છે. ત્યાં જે ઉત્પલ, પા, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસપત્ર, શતસહસપત્રો તે બધાંને ગ્રહણ કરે છે. કરીને પુકરોદ સમુદ્ર આવીને ત્યાંના જળ અને ઉત્પલાદિને ગ્રહણ કરે છે. પછી સમય ક્ષેત્રમાં જ્યાં ભરdઐરાવત કોણ છે, તેમાં માગધ-વરદામ-પ્રભાસ નામના તીર્થો છે, ત્યાં આવીને તીર્થોદક અને તીર્થની માટી ગ્રહણ કરે છે. | સિંધુ-રક્તા-રક્તવતી મહાનદીમાં નદીના ઉભય કિનારાની માટીને ગ્રહણ કરે છે. પછી ચલહિમવંત-શિખરીમાં આવીને સર્વ કષાય, સર્વ જાતિભેદથી પુષ્પો, સર્વ ગંધવાસ, સર્વ માલ્ય-ગ્રચિતાદિ ભેદ ભિન્ન, સર્વોષધિ અને સિદ્ધાર્થકોને ગ્રહણ કરે છે. પછી પડાદ્રહ-પુંડરીક દ્રહમાં આવીને તેનું જળ અને ઉત્પલાદિ ગ્રહણ કરે છે. ત્યારપછી હૈમવત-ઐરણ્યવત્ વર્ષક્ષેત્રોમાં સેહિતા, રોહિતાંશા, સુવર્ણકુલા, રૂધ્યકલા મહાનદીમાં નદીના ઉભય તટની માટી, પછી શબ્દાપાતી-વિકટાપાતી વૃત્ત વૈતાદ્યોમાં સર્વ તુવરાદિ, પછી મહાહિમવંત-રૂપી આદિ વર્ષધર પર્વતમાં સર્વે તુવરાદિ, પછી મહાપા-મહાપોંડરીક દ્રહોમાં કહનું જળ અને ઉત્પલ પછી હરિવર્ષ-રમ્યમ્ વર્ષમાં હરકાંતા-હરિકાંતા-નકાંતા-નારીકાંતા મહાનદીમાં જળ, બંને કોઠાની માટી લે છે. [ઉકત સમગ્ર વર્ણન તથા હવે પછીનું વૃત્તિનું કથન, અહીં સૂપામાં આવી જ ગયેલ છે. તેથી અનુવાદમાં અહીં વિક પુનરુક્તિ રતા નથી.] * * * * * * વિશેષ એ કે - દમન - તેમાં દર્દ એટલે વા વડે ઢાંકેલ કુંડીમાં ગાળેલ કે તેમાં પકાવેલ. મલયના ઉદ્ભવથી પ્રસિદ્ધ હોવાથી મલય-શ્રીખંડ, તેની પરમગંધ યુક્ત ગંધને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને બધાં એક સ્થાને ભાગે થાય છે. થઈને - X- વિજયદેવ પાસે આવે છે. * x * વિજયદેવને જય-વિજયથી વધાવે છે. * x * અભિષેક યોગ્ય સામગ્રી અર્પણ કરે છે. તે વિજયદેવ 40oo સામાનિકો, સપરિવાર ચાર રાગમહિણીઓ, પર્ષદા પ્રણેયથાક્રમે આઠ-દશ-બાર હજાર દેવોની, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, 16,000 આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વિજય રાજધાનીમાં રહેતા વ્યંતર દેવ-દેવીઓ, તેમના વડે સ્વાભાવિક અને વિકૃર્વિત શ્રેષ્ઠ કમલ પ્રતિષ્ઠાન, સુગંધી-શ્રેષ્ઠ જળ વડે પ્રતિપૂર્ણ ચંદનવૃત ચર્ચાકથી. કંઠમાં લાલ સૂત્રતંતુ વડે બાંધીને, પહોત્પલ વડે ઢાંકીને સુકુમાર કરતલ પરિગૃહીત અનેક હજાર સંખ્યક કળશો વડે. તે કળશોનો વિભાગ દેખાડે છે - 1008 સોનાના કળશો, 1008 રૂપાના કળશો, 1008 મણીના કળશો, 1008 સોના-રૂપાના કળશો, 1008 સોના-મણીના કળશો, 1008 રૂપા-મણીના કળશો, 1008 સોના-રૂપા-મણીના કળશો, 1008 માટીના કળશો. બધી સંખ્યા આઠ વડે ગુણતા 8064 થશે તથા સર્વોદક - બઘાં તીર્થ, નદી આદિના ઉદક વડે. સર્વ તુવર-પુષ્પગંધ-માલ્ય-ઔષધિ આદિ વડે. સર્વમાદ્ધિ-પરિવારાદિ, સર્વાતિ-યયાશક્તિ વિફારિત શરીર તેજ વડે. સર્વબલસામન્યથી સ્વ-સ્વ હતિ આદિ સૈન્ય વડે. સર્વ સમુદય - રવ સ્વામિયોપ્યાદિ સમસ્ત પરિવારથી. સર્વાદિર - સમસ્ત ચાવત્ શક્તિ તોલનથી. સર્વ વિભૂતિ - સ્વ સ્વ અત્યંતર વૈક્રિય કરણાદિ બાહ્ય રત્નાદિ સંપદા, સર્વ વિભૂષા - ચાવત્ શક્તિ ફારોદાર શૃંગાર કરણથી. સવયંભમ-સર્વોત્કૃષ્ટ સંભમથી અર્થાત્ સ્વનાયક વિષય બહુમાન ગાનાર્થપર, સ્વનાયક કાર્ય સંપાદના માટે યાવત્ શક્તિ વરિત-વરિતા પ્રવૃત્તિ. - સર્વ પુષ્પ વસ્ત્ર ગંધમાલ્યાલંકાર. અહીં બંધ - વાસ, માર્ચ - પુષ્પની માળા, કાર્નવકાર - આભરણ. પછી સર્વ દિવ્ય ગુટિવ-તેનો શબ્દ. - x * સર્વ એવા તે દિવ્ય બટિત-દિવ્ય તૂર્ય આ બધાંના એગ મીલનથી જે સંગત નિત્ય નાદ-મહાન ઘોષ. અહીં તૂલ્ય છતાં સર્વ શબ્દ કહ્યો. મથા - મહતી, યાવત્ શક્તિ તુલિતપણે. ત્રદ્ધ - પણ્વિારાદિ, “ધતિ' ઈત્યાદિ કહેવું. મતિ - કૃર્તિવાળા, ઘર - પ્રધાન, ગુટિત - આતોધ, યમકસમક - એક કાળે, કુશળ પુરુષો વડે પ્રવાદિતાનો જે વ - અવાજ. આને જ વિશેષણથી કહે છે - #guઇrd ઈત્યાદિ તેમાં શંખ પ્રસિદ્ધ છે. પUTય - ભાંડોનો ઢોલ, પટણ-ઢોલ, ભેરીઢક્કા, ઝલ્લરી-ઝાલર, ચામડાથી બાંધેલ વિસ્તીર્ણ વલયરૂપ. ખરમુહી-કાહલ, હક્કમોટા પ્રમાણનું મર્દલ, મુરજ - તે જ લઘુ મૃદંગ, દુંદુભી - ભેરી આકારની સંકટ મુખી. તે બધાંનો નિર્દોષ - મહાત્ નાદિત, ઘંટાની જેમ વાગ્યા પછીના ઉત્તરના કાળે થતો સતત ધ્વનિ, તે લક્ષણ રૂપ જે રવ, તે રીતે મહાન ઈન્દ્રાભિષેકથી વિજય દેવનો
Page #110
--------------------------------------------------------------------------
________________ 3Jદ્વીપ /139 205 અભિષેક કરે છે. પછી પૂર્વવતુ તે વિજય દેવનો અતિશય મહાનુ ઈન્દ્રાભિષેક વર્તતો હતો ત્યારે કેટલાંક દેવો વિજયા રાજઘાનીને અતિ જળ વડે નહીં. કેમકે પ્રભૂત જળ સંગ્રહ થાય. વળી અતિ માટીથી નહીં કેમકે તેનાથી અતિ કાદવ થાય છે. - x - પવિરલપ્રવિરલ, ઘન ભાવે કાદવના સંભવથી. પ્રકચી જેટલામાં રેણુઓ * ધૂળ સ્થગિત થાય, તેટલાં જ માત્ર ઉત્કર્ષ સ્પર્શન વડે જે વર્ષો થાય તે પ્રવિરલ પૃષ્ઠ. ગ્લણતર જના પુદ્ગલો અથવા જની જેમ સ્કૂલ રેણુ તે જરેણુ, તેનો વિનાશ થાય તે રીતે. ત્ર - પ્રધાન સુરભિ ગંધોદક કોઈ વળી સમસ્ત વિજયા રાજધાનીને વિહત જ કરે છે. નિયતરજ ક્ષણ માત્ર ઉત્થાન અભાવે પણ સંભવે છે. તેથી કહે છે - નટજસ - સર્વથા અાદેશ્ય તે નષ્ટ. ભ્રષ્ટ-વાયુ વડે રાજધાનીથી દૂર લઈ જવાયેલ જ જેમાં છે તે. આ બંનેને બે એકાર્થિક શબ્દોથી કહે છે - પ્રશાંત રજ અને ઉપશાંત જ. કોઈ કોઈ દેવો વિજયા રાજધાનીને પાણી છાંટવા વડે આસિક્ત, કચરો શોધવા દ્વારા સંમાજિત, છાણ આદિ વડે ઉપલિપ્ત, પાણી વડે સિકત, તેથી જ શુચિપવિત્ર, કચરો દૂર કરવાથી સંમાર્જિત થયેલ માર્ગના અંતર અને હારના માર્ગો, ગોવા પ્રકારની રાજધાનીને કરે છે. કોઈ કોઈ દેવો મંચાતિમંચ યુક્ત કરે છે. કોઈ કોઈ દેવો વિવિધ રંગી ઉર્વીકૃત વજા વડે અને પતાકાતિપતાકા વડે મંડિત કરે છે. કેટલાંક દેવો લીંપણગંપણ આદિ કરે છે. કેટલાંક દેવો વિજયા રાજઘાનીને ચંદનકળશ યુક્ત કરે છે. કેટલાંક દેવો પ્રતિદ્વાર દેશ ભાગને ચંદન-ઘટથી સુકૃત તોરણ કરે છે. કેટલાંક દેવો વિજયા રાજધાનીને સીંચેલી, પુષ્પમાળા લટકાવેલી એવી કરે છે. કેટલાંક દેવો પંચવર્ણ સુરભિમુક્ત પુw jજોપચાર યુક્ત કરે છે. કેટલાંક દેવો કાળો અગ-પ્રવર કુંદરક - તુરક-ધૂપ વડે મધમધતી અને ગંધ વડે ઉદ્ભૂત-રમ્ય, સુગંધ વર બંધ ગંધિકા ગંધવર્તીભૂત કરે છે. * x - કેટલાંક દેવો હિરણ્ય વરસાવે છે, કેટલાંક દેવો સુવર્ણ વરસાવે છે, કેટલાંક આભરણ વરસાવે છે. એ રીતે રત્નો, વજ, પુષ, માળા, ચૂર્ણ કે તમને કોઈ-કોઈ દેવ વરસાવે છે. કોઈ કોઈ દેવ હિરણ્યરૂપ મંગલ પ્રકાને બાકીના દેવોને આપે છે. એ પ્રમાણે સોનું-રન-આભરણ-પુષ-માળા-ગંધ-ચૂર્ણ-વટા આ બધાંની પણ એકબીજા દેવોને વહેંચણી કરે છે તેમ કહેવું. કેટલાંક દેવો દ્રત નૃત્યવિધિ દશવિ છે. અહીં બત્રીશ નાટ્યવિધિઓ છે. તે જે ક્રમથી ભગવંત વર્તમાન સ્વામી આગળ સૂર્યાભદેવે દર્શાવી. તે ક્રમે અહીં બતાવે છે - 1. સ્વસ્તિકાદિ અષ્ટ મંગલાકાર અભિનયરૂપ નાટ્યવિધિ. 2. આવર્ત, પ્રત્યાવર્ત ચાવત પદાલતા ભક્તિચિત્રના અભિનયરૂપ બીજી નાટ્યવિધિ. 206 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ 3. ઈહામૃગ, વૃષભાદિ ચાવત્ પડાલતા ભક્તિચિત્ર નાટ્ય 4. એકતોયક, દ્વિધાયક ચાવતું અદ્ધ ચક્રવાલાભિનય રૂ૫. 5. ચંદ્રાવલિ પ્રવિભક્તિ ચાવત પુષ્પાવલિ પ્રવિભક્તિરૂપ. 6. ચંદ્રોદ્ગમ-પ્રવિભક્તિ સૂર્યોદ્ગમ-પ્રવિભક્તિ અભિનય. 7. ચંદ્રાગમન-સૂર્યાગમન પ્રવિભક્તિ અભિનયરૂપ. 8. ચંદ્રાવરણ-સૂર્યાવરણ પ્રવિભક્તિ અભિનયરૂપ. 9. ચંદ્રાસ્તમન પ્રવિભક્તિ, સૂયરતમયન પ્રવિભકિત. 10. ચંદ્રમંડલ પ્રવિભક્તિ, સૂર્યમંડલ પ્રવિભક્તિ આદિરૂપ. 11. ઋષભમંડલ પ્રવિભક્તિ, સિંહમંડલ પ્રવિભક્તિ આદિ. 12. સાગર પ્રવિભક્તિ, નાગ પ્રવિભક્તિ અભિનયરૂપ. 13. નંદા પ્રવિભક્તિ, ચંપા પ્રવિભક્તિ રૂપ અભિનય. 14. મસ્યાં ક યાવતુ જારમાર પ્રવિભક્તિ રૂપ અભિનય. 15. * કાર ચાવ કાર પ્રવિભક્તિરૂપ અભિનય. 16. 2 કાર થી મેં કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. 13. 3 કારથી જ કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. 18. તે કારથી કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. 19. 5 કારથી 5 કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. 20. અશોકપલ્લવ યાવત્ કોસાંબપલવ પ્રવિભક્તિ. 21. પદાલતાં ચાવતું શ્યામલતા પ્રવિભક્તિ. 22. કુંત નામક નાટ્યવિધિ. 23. વિલંબિત નામક નાટ્યવિધિ. 24. કુતવિલંબિત નામક નાટ્યવિધિ. 5. અંચિત નામક નાટ્યવિધિ. 26. રિભિત નામક નાટ્યવિધિ. 23. અંચિતરિભિત નામક નાટ્યવિધિ. 28. આભટ નામક નાટ્યવિધિ. 29. ભસોલ નામક નાટ્યવિધિ. 30. આરબટ-મસોલ નામક નાટ્યવિધિ. 31. ઉત્પાત નિપાત પ્રસ, સંકુચિત પ્રસારિત રેકરચિત, ભ્રાંત-સંભ્રાંત નામક નાટ્યવિધિ. 32. ચરમચરમ નામક નિબદ્ધનામા - ભગવંત મહાવીના ચરમ પૂર્વ મનુષ્યભવ, ચરમ દેવલોક ભવ, ચરમ ચ્યવન, ચરમ ગર્ભસંહરણ, ચરમ તીર્થકર જન્માભિષેક, ચરમ બાલભાવ, ગરમ ચૌવન, ચરમ તિક્રમણ, ચરમ તપશ્ચરણ, ચમ જ્ઞાનોપાદ, ચરમ તીર્થ પ્રવર્તન, ચરમ પરિનિવણિને બતાવનાર અભિનય.
Page #111
--------------------------------------------------------------------------
________________ BJદ્વીપ /139 203 ઉક્ત બીશમાંથી કેટલીક નાટ્યવિધિનો અત્રે ઉલ્લેખ છે જેમકે - કુત, વિલંબિત, કુતવિલંબિત આદિ સૂત્રાર્થવત જાણવી. -x-x- કેટલાંક દેવો ચાર પ્રકારે વાધ વગાડે છે. જેમકે - તત - મૃદંગ - પટહ આદિ, વિતત - વીણાદિ, વન - કંસિકાદિ, સુપર - કાહલાદિ. કેટલાંક દેવો ચાર પ્રકારના ગીતો ગાય છે. જેમકે - ઉક્ષિપ્ત - પહેલાથી સમારંભ કરાતું, પ્રવૃત - ઉલ્લેપ અવસ્થાથી વિકાંત મનાક ભરચી પ્રવર્તમાન. મંદાય * મધ્યભાગમાં મૂઈનાદિ ગુણોપેતતાથી મંદ મંદ ઘોલનાત્મક. સેયિતાવસાન - યથોચિત લક્ષણોપેતતાથી ભાવિત, સત્યાપિત યાવત્ અવસાન. કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે. જેમકે - દષ્ટિબ્લિક, પ્રતિકૃતિક, સામાન્યતોવિનિપાતિક, લોકમધ્યાવસાનિક. આ અભિનય વિધિનાટ્યકુશલો પાસેથી જાણવી. કેટલાંક દેવો પોતાને પીન-સ્થૂળ બનાવે છે. કેટલાંક દેવો તાંડવરૂપ નૃત્ય કરે છે, કેટલાંક દેવો લાસ્યરૂપ નૃત્ય કરે છે. કેટલાંક દેવો છૂત્કાર કરે છે. કેટલાંક ચારે. કરે છે. કેટલાંક દેવો ઉછળે છે, કેટલાંક દેવો વિશેષ ઉછળે છે. કેટલાંક દેવો પદીને છેદે છે. કેટલાંક ત્રણે કરે છે. કેટલાંક દેવો ઘોડા માફક હણહણે છે, કેટલાંક દેવો હાથી માફક ગુડગુડ કરે છે. કેટલાંક દેવો રથ માફક ઘણઘણે છે. કેટલાંક એ ત્રણે કરે છે. - - - કેટલાંક દેવો આસ્ફોટન કરે છે ઈત્યાદિ બધાં અર્યો સૂઝાઈમાં છે જ. તેથી વૃત્તિના અનુવાદ વડે તેની પુનરુક્તિ કરેલ નથી. વૃિત્યર્થ છોડી દીધો છે.] ચાવતુ કેટલાંક દેવો જવલે છે - જ્વાલામાલાકુલ થાય છે. કેટલાંક દેવો તપે છે - તપ્ત થાય છે. કેટલાંક દેવો પ્રતપત્તિ-વિશેષ તપ્ત થાય છે. કેટલાંક દેવો આ ત્રણે કરે છે. * x - x - કેટલાંક દેવો દેવોકલિકા કરે છે. દેવોના વાયુવતુ ઉકલિકા તે દેવોકલિકા. કેટલાંક દેવો દેવકક કરે છે - ઘણાં દેવો પ્રમોદના ભારને વશ થઈ સ્વેચ્છા વયના વડે બોલ કરે છે, કોલાહલને દેવ કહકાહ કહે છે. કેટલાંક દેવો દહક કરે છે. - * * * * * * કેટલાંક દેવો હાથમાં વંદન કળશ લે છે, કેટલાંક ભૂંગાર કલશ હાથમાં લે છે. એ રીતે આદર્શ, થાળી આદિ જાણવા. એ રીતે અતીવ તુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિ મનવાળા, પરમ સૌમનશ્ચિક, હર્ષના વશથી વિકસીત હૃદયી થઈ દોડાદોડ કરે છે. પછી તy vi (વન વૅ એ સૂત્ર પાઠસિદ્ધ છે. * સૂત્ર-૧૮૦ : ત્યારપછી તે વિજયદેવ મહાન ઈન્દ્રાભિષેકથી અભિષિકત થયેલો હતો તે સીંહાસનથી ઉભો થાય છે. સીંહાસન થકી ઉભો થઈને અભિષેકસભાના પૂર્વ 208 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) દિશાના દ્વારથી નીકળે છે, નીકળીને જ્યાં અલંકારિક સભા છે ત્યાં આવે છે, આવીને તે અલંકાશ્મિ સભામાં અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વ દ્વારેથી અનુપવેશે છે. પૂર્વના દ્વારેથી પ્રવેશીને જ્યાં સીંહાસન છે ત્યાં જાય છે, જઈને શ્રેષ્ઠ સીહાસને પૂર્વાભિમુખ બેસે છે. - ત્યારપછી તે વિજય દેવના સામાનિક પપૈદાના દેવો, અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયા! જલ્દીથી વિજયદેવના આલંકારિક ભાંડને અહીં લાવો. તેઓ પણ તે અલંકારિક ભાંડ સાવત્ લાવે છે. ત્યારપછી તે વિજયદેવે સર્વપ્રથમ પદ્મલસુકુમાલ દિવ્ય સુરભી ગંધકાષાયી વથી ગત્ર લુંછે છે. ગાત્રો લુંછીને સરસ ગોશીષચંદનથી ગામોને લિધે છે. સરસ ગોશીષચંદનથી ગમોને લીંપીને, ત્યારપછી નાકના ઉચ્છવાસ વડે ઉંડે તેવા અને ચહર વર્ણ-સ્પર્શયુક્ત ઘોડાની લાળથી પણ અધિક મૃદુ, ધવલ અને સુવણથી અયિત છેડાવાળા, આકાશ-સ્ફટિક સર્દેશ પ્રભાવાળા, ન ફાટેલા, દિવ્ય દેવદૂધ્ય યુગલને ધારણ કરે છે, ધારણ કરીને હાર પહેરે છે. હાર પહેરીને એ રીતે એકાવલીને ધારણ કરે છે. એકાવલીને ધારણ કરીને એ પ્રમાણે આ આલાવા વડે મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, કટક, ગુટિત, અંગદ, કેયૂર દશ મુદ્રિકાનંતક, કટિસૂત્રક, શિ-અસ્થિસૂત્રક, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચૂડામણી, મિરનોકટ, મુકુટને ધારણ કરે છે. ધારણ કરીને ગ્રંથિમ-વેષ્ટિમપૂમિ-સંઘાતિમ એ ચતુર્વિધ માલા વડે કલ્પવૃક્ષની જેમ પોતાને અલંકૃત વિભૂષિત કરે છે. કલાવૃક્ષની જેમ પોતાને અલંકૃત-વિભૂષિત કરીને દર-મલય-સુગંધ ગંધિત ગંધ વડે ગામોને સુગંધી કરીને દિવ્ય પુષ્પમાળાને ધારણ કરે છે. ત્યારપછી તે વિજય દેવ કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર એ ચતુર્વિધ અલંકારથી અલંકૃત્વ વિભૂષિત થઈને પતિપૂણલિંકાર થઈ સીંહાસનથી ઉભો થાય છે, ઉભો થઈને આલંકારિક સભાના પૂર્વ દ્વારેથી નીકળે છે. નીકળીને જ્યાં વ્યવસાય સભા છે, ત્યાં આવે છે. ત્યાં આવીને વ્યવસાયસભાને અનુપદક્ષિણા કરતો-કરતો ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યારે તે વિજય દેવના આભિયોગિક દેવો પુસ્તક રન લાવ્યા. ત્યારે તે વિજય દેવે પુસ્તકનને ગ્રહણ કર્યું. કરીને પુસ્તકનને ખોળામાં મૂકે છે. પુસ્તકનને મૂકીને તેને ઉઘાડે છે. પુસ્તકર ઉઘાડીને પુસ્તક રતનને વાંચે છે. પુસ્તકન વાંચીને તેના ધાર્મિક મન ગ્રહણ કરે છે. પુસ્તકરનને પાછુ મુકે છે. મૂકીને તે સીંહાસનથી ઉભો થાય છે. * * ઉભો થઈને વ્યવસાયસભાના પૂર્વ દ્વારેથી નીકળે છે. નીકળીને જ્યાં નંદા પુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને તે નંદા પુષ્કરિણીની અનપ્રદક્ષિણા કરતોકરતો પૂર્વ દ્વારેથી પ્રવેશે છે, પ્રવેશીને પૂર્વ દિશાના કિસોપાન પ્રતિરૂપકથી ઉતરે
Page #112
--------------------------------------------------------------------------
________________ ૩)દ્વીપ/૧૮૦ 209 છે. તેમાં ઉતરીને હાથ-પગ ધુવે છે, ધોઈને'ક મોટું શ્વેત રજતમય વિમલ-સવિલ પૂર્ણ મત ગજના મોટા મુખની આકૃતિ સમાન ભંગારને ગ્રહણ કરે છે. શૃંગાર ગ્રહણ કરીને ત્યાં જે ઉત્પલ, પા યાવત્ શતસહયો છે, તેને ગ્રહણ કરે છે, કરીને નંદા પુષ્કરિણી થકી બહાર નીકળે છે. બહાર નીકળીને જે તરફ સિદ્ધાયતન છે, તે તફ જવાને નીકળે છે. ત્યારપછી તે વિજયદેવના 4ooo સામાનિક દેવો યાવતુ બીજી પણ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈને ચાવવું કેટલાંક હાથમાં સહસ્ત્રો લઈને વિજય દેવની પાછળ-પાછળ જાય છે. ત્યારે તે વિજયદેવના ઘણાં અભિયોગિક દેવો અને દેવીઓ હાથમાં કળશ લઈને યાવતુ હાથમાં ધૂપ કડાં લઈને વિજય દેવની પાછળપાછળ જાય છે. ત્યારપછી વિજય દેવ અooo સામાનિકો યાવતુ બીજી પણ ઘણાં બંતર દેવો અને દેવીઓ સાથે સંપરિવૃત્ત થઈને સર્વ ઋદ્ધિથી, સર્વ તિથી યાવતું નિઘોંપ-નાદિત-રવથી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં આવે છે. આવીને સિદ્ધાયતનની અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વના દ્વારેથી અનુપવેશ કરે છે. સિદ્ધાવતનમાં પ્રવેશીને જ્યાં દેવછંદક છે ત્યાં આવે છે, ત્યાં આવીને જિનપતિમાને જોતાંની સાથે પ્રણામ કરે છે. કરીને મોરપીંછી ગ્રહણ કરે છે. મોરપીંછી લઈને જિનપતિમાને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પ્રમાજીને સુગંધી ગંધોદક વડે હવડાવે છે, હડાવી દિવ્ય સુગંધી ગંધ કાપાચિત વડે ગમો લુંછે છે. લુછીને સરસ ગોશીષ ચંદન વડે ગાત્રોને લીપ છે. લીંપીને જિનપતિમાને ન ફાટેલા શેત દિવ્ય દેવદુષ્ય યુગલ પહેરાવે છે. ત્યારપછી અગ્ર પ્રધાન ગંધ અને મારા વડે આ કરે છે, અર્ચા કરીને પુwારોહણ, ગંધારોહણ, માલ્યારોહણ, વણધરોહણ, ચૂણરોહણ અને આભરણારોહણ કરે છે. કરીને પછી ઉપરથી નીચે સુધી લટકતી એવી, વિપુલ અને ગોળ મોટી-મોટી માળાઓ ચઢાવે છે.. ત્યારપછી સ્વચ્છ, શેત, રજતમય ચમકદાર ચોખા વડે જિનપતિમાં આગળ આઠ-આઠ મંગલ આલેખે છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ યાવતું દર્પણ. આઠઆઠ મંગલ આલેખે છે, આલેખીને કચગાહથી ગૃહીત અને કરતલથી મુકત થઈને વિખરાયેલ પંચવણ પુષ્પોથી પુષોપચાર કરે છે. ત્યારપછી ચંદ્રકાંત મણિ, વજમણિ, વૈડૂર્ય મણિથી યુક્ત નિર્મળ દંડવાળા, કંચન-મણી-રતનોની વિવિધ રૂપોમાં ચિકિત, કાલો અગરેષ્ઠ ઉદર-તુકની ધૂપની ઉત્તમ ગંધથી યુકત ધૂપને છોડતા, વૈડૂયમય કડુચ્છકને લઈને સાવધાની સાથે ધુપ દઈને સાત-આઠ પગલાં પાછળ સંરકી જિનવરોની 108 વિરુદ્ધ ગ્રંથયુકત, મહાછંદોવાળી, થયુકત અને પુનરુક્ત સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. 18/14] 210 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સ્તુતિ કર્યા પછી ડાબો ઘૂંટણ ઉંચો રાખી, જમણો ઘૂંટણ જમીનને લગાડી ત્રણ વખત પોતાનું મસ્તક જમીન ઉપર નમાવે છે. પછી થોડા ઉંચા ઉઠાવીને પોતાની કટક અને કુટિતથી ખંભિત ભાઓને સંકોચીને, બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરીને પ્રમાણે બોલે છે - નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને યાવતું સિદ્ધિ ગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એમ કહી વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને જ્યાં સિદ્ધાયતનનો બહમધ્યદેશ ભાગ છે, ત્યાં આવે છે. આવીને દિવ્ય જળધારાથી તેનું સીંચન કરે છે. કરીને સસ્સ-ગોશીષ ચંદનથી હાથોને લિપ્ત કરીને પાંચે આંગળીથી એક મંડલ બનાવે છે. મંડલ આલેખીને તેની ચર્ચા કરે છે. અચર કરીને કચગાહ ગૃહિત અને કરતલથી વિમુકત થઈને વિખરાયેલા પંચવર્તી ફુલોથી તેને પુષ્પોપચાર યુક્ત કરે છે અને ધૂપ દે છે. ધૂપ દઈને જ્યાં સિદ્ધાયતનની દક્ષિણ દિશા છે, ત્યાં જાય છે. દક્ષિણ દ્વારે જઈને વિજય દેવ મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને દ્વાર ચેટીઓ, શાલભંજિકાઓ અને વાલરૂપને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પ્રમાજીને બહુ મધ્યદેશ ભાગમાં સરસ ગોશીષ ચંદન વડે પંચાંગુલિતલથી અનુપિન કરે છે. અનલિંપન કહીને અચ કરે છે. કરીને કચગાહ ગૃહિત ચાવતું પંજોપચાર કલિત કરે છે. કરીને ધૂપ આપે છે. ત્યારપછી જ્યાં મુખમંડપનો બહુમધ્ય દેશભાગ છે ત્યાં આવે છે, આવીને બહમધ્યદેશ ભાગમાં મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સિંચન રે છે. કરીને સરસ ગોfષ ચંદનથી પંચાંગુલિના તેલ વડે મંડલ આલેખે છે, આલેખીને ચર્ચા કરે છે. કરીને કચગ્રાહ યાવત્ ધૂપ આપે છે. ત્યારપછી મુખમંડપનું પશ્ચિમ દ્વાર છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી લે છે લઈને દ્વારચેટી, શાલભંજિકા અને વાલરૂપને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીની દિવ્ય જળધારાથી સીચે છે. સીંચીને સરસ ગોશીષ ચંદનથી યાવતું અર્ચા કરે છે કરીને ઉપરથી-નીચે સુધીની માળા લટકાવે છે. કચાહવત પુષ્પ વિખેરે છે. દૂધ આપે છે. ત્યારપછી જે મુખમંડપની ઉત્તરની તંભ પંક્તિ છે ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી શાલભંજિકાદિને પ્રમાર્જે છે. દિવ્ય જળધારાથી સીંચી, સરસ ગોર/M. ચંદન લગાડી, પુwારોહણ યાવતુ ઉપરdી નીચે ફૂલ માળા લટકાવી, ફુલ વિખેરી, ધૂપ આપે છે. પછી મુખમંડપના પૂર્વ દ્વારે તે બધું જ કહેવું ચાવતું દ્વારની અનિકા. દક્ષિણ દ્વારે તેમજ કહેવું. ત્યારપછી જ્યાં પ્રેક્ષાગૃહમાં મંડપનો બહુમધ્ય દેશભાગ છે, જ્યાં જમય અક્ષાટક છે, જ્યાં મણિપીઠિકા છે. જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે, આવીને મોરપીંછી ગ્રહણ કરે છે. મો-પીંછી ગ્રહણ કરીને ભક્ષાટક અને સાસનને
Page #113
--------------------------------------------------------------------------
________________ 21 BJદ્વીપ૦/૧૮૦ 21 મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સીંચે છે. પુષારોહણ યાવત્ વપ દે છે. પછી જ્યાં પ્રેક્ષાગૃહ મંડપનું પશ્ચિમ દ્વાર છે ત્યાં દ્વારાચીનકા કરી, ઉત્તરની તંભ પંક્તિને, તે રીતે પૂર્વના દ્વારે તેમજ જ્યાં દક્ષિણ દ્વાર છે ત્યાં, તે પ્રમાણે જ જ્યાં ચૈત્ય સ્તુપ છે ત્યાં આવે છે. ચૈત્યસ્વરે આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને રચૈત્ય સ્વપને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચી, સરસ ચંદનની અર્ચ, પુwારોહણ કરી, ઉપસ્થી-નીચે સુધી માળા લટકાવી ચાવતુ ધૂપ આપે છે. ત્યારપછી પશ્ચિમની મણિપીઠિકામાં જ્યાં જિન-પ્રતિમા છે, ત્યાં આવે છે. જિન પ્રતિમાને જોતાં જ પ્રણામ કરે છે. કરીને મોરપીંછી ગ્રહણ કરે છે. કરીને આદિ પૂર્વવતુ. જે જિન પ્રતિમાને યાવતું સિદ્ધિગતિનામધેય સ્થાનને પામેલાને diદે છે - નમે છે. એ પ્રમાણે ઉત્તર-પૂર્વ અને દક્ષિણમાં જાણતું. જ્યાં ચૈત્યવૃક્ષ દ્વારવિધિ, મણિપીઠિકા જ્યાં મહેન્દ્રધ્વજ દ્વારવિધિ. જ્યાં દક્ષિણની નંદાપુષ્કરિણી ત્યાં આવે છે. મોરપીંછી ગ્રહણ કરે છે. ચૈત્ય, મિસોપાન પ્રતિરૂપક, તોરણ, શાલભંજિકા અને વાલરૂપોને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સિંચે છે. સરસ ગોશીષ ચંદનથી લીધે છે. લીંપીને પુwારોહણ કરે છે યાવતુ ધુપ આપે છે. ધૂપ દઈને સિદ્ધાયતનને અનુપદક્ષિણા કરતાં જ્યાં ઉત્તરની નંદાપુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને પૂર્વવત મહેન્દ્રધ્વજ, ચૈત્યવૃક્ષ, ચૈત્યસૂપ, પશ્ચિમની મણિીઠિકા, જિનપતિમા, ઉત્તરની-પૂર્વની-દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપમાં પણ તેમજ જેમ દક્ષિણના પશ્ચિમી દ્વામાં યાવત દક્ષિણની dભ પંકિત, મુખમંડપ પણ, શ્રણ દ્વારોની અનિકા કહીને દક્ષિણની સંભપંકિત, ઉત્તર દ્વાર, પૂવનું દ્વાર, બાકીનું તે જ ક્રમથી યાવતુ પૂર્વની નંદપુષ્કરિણી. જ્યાં સુધમસિભા છે ત્યાં જવાને પ્રસ્થાન કર્યું. ત્યારે તે વિજયના 4ooo સામાનિકો આદિ યાવત્ સવદ્ધિથી યાવત્ નાદિત રવથી સુધમસભાએ આવ્યા. તેઓ ત્યાં સુધમસિભાની અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વ દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશતાં જિન-અસ્થિઓને જોતાં જ પ્રણામ કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં માણવક ચૈત્યતંભ છે, જ્યાં વજમય ગોળવૃત્ત સમુગક છે, ત્યાં આવે છે. આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને વજમય ગોળ-વૃત્તભ્રમુગકને ઉઘાડે છે. ઉઘાડીને જિન અસ્થિઓને મોરપીંછીથી પ્રમાજે છે પ્રમાઈને, સુગંધી ગંધોદકથી એકવીશ વખત જિન સ્ત્રીઓને પાલે છે. પ્રજ્ઞાવીને સરસ ગોશીષ ચંદનથી અનલિંપન કરે છે અનલિંપના કરીને આગાપધાન ગંધ અને માત્ર વડે અચ કરે છે. અચ કરીને ધૂપ આપે છે. ધૂપ દઈને વજમય ગોળ-વૃત્ત-સમુચ્ચકમાં પાછા મૂકે છે. ત્યારપછી માણવક ચૈત્યરdભને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાને દિવ્ય જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) જળધારાથી સીચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચા આપે છે. આપીને પુwારોહણ કરે છે ચાવત લટકતી માળા પુષ્પો વિખેરવા ધૂપ દેવો એ કરે છે. ત્યારપછી જ્યાં સુમસભાનો બહુમધ્ય દેશભાગ છે, ત્યાં પુર્વવતું. જ્યાં સીંહાસન છે ત્યાં દ્વાર અર્થનિક માફક કહેતું. જ્યાં સીંહાસન છે ત્યાં દ્વાર નિકા માફક કહેતું. જ્યાં દેવ શયનીય છે, ત્યાં પૂર્વવતુ. જ્યાં શુદ્ધ મહેન્દ્રધ્વજ છે, ત્યાં પૂર્વવતુ જ્યાં પ્રહરણ કોશ છે, ચોપાલ છે, ત્યાં જાય છે. જઈને પ્રત્યેકૅપ્રત્યેક પ્રહરણને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને સરસ ગોશીષ ચંદનથી પૂર્વવત પૂજે છે તે બધું કહેવું. દક્ષિણ દ્વાર આવીને પૂર્વવત પૂજા કરે છે. ચાવતુ પૂર્વ દિશાની નંદાપુષ્કરિણી, બધી સભાને સધમસિભાની માફક અર્ચનકા કહેવી. મગ ઉપપાતસભામાં દેવશયનીયની અનિકા, બાકીની સભામાં સીંહાસનની અનિકા કહેવી. દ્રહની, જેમ નંદાપુષ્કરિણી અર્થનિકા કહી તેમ જાણવું. વ્યવસાયસભામાં પુસ્તકરનને મોરપીંછીથી પ્રમાઈ, દિવ્ય જળધારાથી સીંચી, સરસ ગોશlષ ચંદનથી અનલિંપે છે આગ પ્રધાન ગંધ અને મારાથી આ કરે છે. કરીને સીંહાસનને મોરપીંછીથી પ્રમાર્જે છે યાવતું દૂધ આપે છે. બાકી બધું પૂર્વવત. દ્રહનું કથન નંદાપુષ્કરિણી માફક કરવું. ત્યારપછી જ્યાં બલિપીઠ છે, ત્યાં જાય છે, જઈને આભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનપિયો ! જલ્દીથી વિજય રાજધાનીના શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ-પથ, પ્રાસાદ, પાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપટ, તોરણ, વાવડી અને પુષ્કરિણીમાં યાવત બિલપંક્તિકામાં, આરામ-ઉધાન-કાન-વન-વનખંડ અને વનરાજીઓમાં અના કરો. કરીને મારી આ આજ્ઞા જલ્દીથી મને પાછી સોપો. ત્યારે તે આમિયોગિક દેવો, વિજય દેવે આમ કહેતા યાવતુ હષ્ટ-તુષ્ટ થઈ વિનયથી આજ્ઞા સ્વીકારીને વિજયા રાજધાનીના શૃંગાટકોમાં યાવતુ આના કરીને જ્યાં વિજય દેવ છે ત્યાં આવે છે, આવીને આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે વિજયદેવ, તે ભિયોગિક દેવો પાસે માં અને સાંભળીને સમજીને હષ્ટ-તુષ્ટ-આનંદિત ચિત્ત થયો ચાવતુ હર્ષિત હૃદયી થઈ જ્યાં નંદાપુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને પૂર્વના તોરણથી યાવત્ (પ્રવેશી) હાથ-પગ પ્રાલે છે. પ્રક્ષાલન કરીને, આચમન કરી - ચોખા થઈ . પરમ શુચિભૂત થઈ નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં સુધમસિભા છે ત્યાં જવાને નીકળે છે. ત્યારપછી તે વિજયદેવ 4ooo સામાનિકો યાવત્ 16,000 આત્મરક્ષક દેવો સાથે સમદ્ધિથી યાવતું નિર્દોષ નાદિનરવ સાથે જ્યાં સુધમસિભા છે, ત્યાં આવે છે. આવીને સુધમસિભાના પૂર્વના દ્વારેથી પ્રવેશ કરે છે. કરીને જ્યાં
Page #114
--------------------------------------------------------------------------
________________ ૩)દ્વીપ/૧૮૦ મણિપીઠિકા છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સીંહાસને પૂવભિમુખ થઈને બેસે છે. * વિવેચન-૧૮૦ : ત્યારપછી તે વિજયદેવ, વ્યંતરદેવો વડે અતિશય મહાત્ ઈન્દ્રાભિષેકથી અભિષિક્ત થઈ સિંહાસનેથી ઉભો થયો. ઉભો થઈને અભિષેકસભાના પૂર્વ દ્વારથી નીકળીને જ્યાં અલંકારસભા છે, ત્યાં જાય છે. જઈને આલંકાકિસભાને પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, તેમાં જ્યાં સીંહાસન છે, ત્યાં જાય છે. જઈને ઉત્તમ સિંહાસન પૂર્વાભિમુખ બેઠો. પછી તે વિજયદેવના આભિયોગ્ય દેવો ઘણાં બધાં અલંકાર યોગ્ય ભાંડને લાવ્યા. ત્યારપછી તે વિજયદેવે પ્રથમ તે અલંકારસભામાં પહેલા પદ્મલ અને સુકુમારપણાથી સુરભિગંધ કષાયદ્રવ્યથી પરિકર્મિત લઘુ શાટિકા વડે શરીરને લંડ્યું. લુછીને સરસ ગોશીષ ચંદનથી શરીરને લેપન કર્યું. લીંપીને દેવ દૂર્ણ યુગલ પહેર્યું. કેવું દેવદૂષ્ય ? તે કહે છે - નાકના નિઃશ્વાસથી ઉડી જાય તેવું. આના દ્વારા Gણતા કહી. ચક્ષુહર-આત્મવશ કહી દે, તેવું વિશિષ્ટ રૂપાતિશયયુક્ત હોવાથી ચાહેર, અતિશય વર્ણ અને અતિશય સ્પર્શથી યુક્ત. ઘોડાની લાળથી પણ અતિ પાતળું - અર્થાત્ અતિવિશિષ્ટ મૃદુત્વ-લઘુવ ગુણથી યુક્ત. | ધવતo * શેત, આંચલ કે છેડે સોનાના તારથી ખચિત. માવા ટિશ - અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષ, તેના જેવી પ્રભાવાળું દિવ્ય. દેવ વા યુગ્મને ધારણ કર્યું. ઘારણ કરીને હાર આદિ અન્ય આભરણોને ધારણ કરે છે. તેમાં 1 - અઢાર, સરો, મતદાર - નવસો, એકાવલી - વિચિત્ર મણિકા, મુક્તાવલી - મુકતાફળમયી, કનકાવલી - કનકમણિમયી, પ્રાલંબ - તપનીય મય વિચિત્ર મણિરત્ન ભક્તિ ચિત્ર, સ્વ પ્રમાણ આભરણ વિશેષ. કટક - ક્લાસિક આભરણ. ગુટિસ-બાહુરક્ષિકા, અંગદબાહ્ય આભરણ વિશેષ. દશમુદ્રિકાનંતક - હાથની આંગળી સંબંધી દશ વીંટીઓ. કુંડલ-કાનનું આભરણ, ચૂડામણી-ચૂડામણી નામક સકલ પાકિરન સર્વસાર, દેવેન્દ્રમનુષ્યન્દ્રનો ઉર્ધકૃત નિવાસ નિઃશેષ અમંગલ-અશાંતિ-રોગ પ્રમુખ દોષનો પહાર કરનાર પ્રવરલક્ષાણયુક્ત, પરમ મંગલભૂત આભરણ વિશેષ. ધિffથઇ જઇવિવિધ પ્રકારના જે રત્નો તેના વડે સંકટ અર્થાત પ્રભૂતરત્ન નિયોપેત. fથે દિવ્ય પુષ્પમાળા. પુષ્પમાળા કેવી ? અશ્વિમ - ગ્રથન, ગુંથવા વડે તૈયાર થયેલ. જે સૂગાદિ વડે ગુંથાય છે, તે ગ્રંથિમ. પfw , જે ગુંથાયા પછી વેeત કરાય છે, જેમ કૂલનો દડો. પૂરિ૫ - જે વંશશલાકામય પાંજરામાં પૂરાય છે. સતિમ - જે પરસ્પર નાળ સંઘાત વડે સંઘાત કરાય છે. આવા પ્રકારની ચતુર્વિધ માળા વડે કલાવૃક્ષની જેમ પોતાને અલંકૃત-વિભૂષિત કરે છે, કરીને પરિપૂર્ણ અલંકાર થઈ સિંહાસનેથી ઉભો થયો. અલંકાર સભાથી ઉભો થઈને પૂર્વના દ્વારેથી નીકળીને જ્યાં વ્યવસાયસભા છે, ત્યાં જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર આવવા નીકળે છે. આવીને સીંહાસને પૂર્વાભિમુખ થઈને બેસે છે. ત્યારપછી તે વિજયદેવના આભિયોગિકો પુસ્તક રત્નને લાવે છે. પછી તે વિજય દેવપુસ્તકનને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને પુસ્તક રનને ખોળામાં મૂકે છે, મૂકીને ઉઘાડે છે. ઉઘાડીને વાંચે છે. તેમાં મનુ - પરિપાટીથી, પ્રકÈણ-વિશિષ્ટ અથવગમ રૂપથી વાંચે છે. વાંચીને, ધમનુગત વ્યવસાય કરે છે. અર્થાત્ કરવાની અભિલાષા કરે છે. કેમકે વ્યવસાય સભામાં શુભ અધ્યવસાય નિબંધનત્વથી કહ્યું. વળી ફોગાદિથી પણ કર્મ ક્ષયોપશમાદિ હેતુત્વથી કહ્યું. * X - 4 - ધાર્મિક એવો વ્યવસાય કરીને પછી પુસ્તકરત્નને મૂકે છે. મૂકીને સિંહાસની ઉભો થાય છે. ઉભો થઈને વ્યવસાય સભાથી પૂર્વ દ્વાચી નીકળે છે. નીકળીને જ્યાં વ્યવસાયસભામાં જ પૂર્વ નંદપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને નંદાપુષ્કરિણીને પ્રદક્ષિણા કરીને, પૂર્વના તોરણથી પ્રવેશે છે. પ્રવેશીને પૂર્વના મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. અર્થાત્ મધ્યમાં પ્રવેશે છે. પછી હાથ અને પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને એક મહાન શ્વેત રજતમય વિમલ સલિલપૂર્ણ ઉન્મત હાથીના મહામુખાકૃતિ સમાન ભૂંગાને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જે ત્યાં ઉત્પલ, પા, કુસુમ, નલિન રાવતું શતસહસ્ર પત્રો છે, તેને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે. ત્યારપછી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જવાનો આરંભ કર્યો. ત્યારપછી વિજય દેવના 4000 સામાનિક દેવો, સપરિવાર ચાર અગમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, 16,000 આત્મરક્ષક દેવો, બીજા ઘણાં વિજય રાજધાનીમાં વસતા વ્યંતર દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈ, કેટલાંક હાથમાં પકા લઈ, કેટલાંક હાથમાં ઉત્પલ લઈ, કેટલાંક હાથમાં પદ્મ લઈ, કેટલાંક હાથમાં કુમુદ લઈને એ પ્રમાણે નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર કે સહાપણ હાથમાં લઈને વિજયદેવની પાછળ-પાછળ અનુક્રમે નીકળે છે. ત્યારપછી તે વિજયદેવના ઘણાં આભિયોગિક દેવો અને દેવીઓમાં પણ કોઈકોઈ હાથમાં વંદન કળશ લઈ, કેટલાંક હાથમાં શૃંગાર લઈ, કેટલાંક હાથમાં અરીસો લઈ, એ રીતે વાળો, પગી, સુપતષ્ઠિક, વાતકક, ચિત્ર, નકરંડક, પુષચંગેરી, ચાવતુ લોમહત્ત ચંગેરી, પુષ્પપટલક ચાવતુ લોમહસ્તપટલક, સિંહાસન, છમ, ચામર, તૈલ સમુદ્ગક ચાવતુ જન સમુર્ણક, ધૂપ કડછા ક્રમથી હાથમાં લઈ વિજય દેવની પાછળ જાય છે. ત્યારપછી તે વિજયદેવ 4000 સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્ય-અધિપતિ, 16,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ વિજય રાજધાની વાવ્યા વ્યંતર દેવો-દેવીઓ સાથે પરીવરીને સર્વ ઋદ્ધિથી યાવતું નિર્દોષ નાદિત રવ સહિત નીકળે છે. અહીં યાવતુ શબ્દ થકી પરિપૂર્ણ પાઠ કહેવો - સર્વ ઇતિથી, સર્વ બળથી, સર્વ સમુદયથી, સર્વ વિભૂતિથી, સર્વ સંધ્યમથી, સર્વ
Page #115
--------------------------------------------------------------------------
________________ ૩દ્વીપ/૧૮૦ રા૫ 216 જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/ર પુષ-ગંધ-માલા-અલંકારથી, સર્વ ગુટિત શબ્દ નિનાદથી, મહા ઋદ્ધિ, મહા ધતિ, મહાબલ, મહા સમુદય, મહા શ્રેષ્ઠ ગુટિત યુગપતુ પટુ પ્રવાદિત અવાજથી - શંખ, પ્રણવ, પટલ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, દુંદુભી, નિર્દોષ નાદિd uથી. વ્યાખ્યા પૂર્વવતું. જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જાય છે. જઈને સિદ્ધાયતનને પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જિનપ્રતિમાને જોતાંની સાથે જ પ્રણામ કરે છે. કરીને જ્યાં મણિપીઠિકામાં જ્યાં દેવછંદક છે, ત્યાં જિન પ્રતિમા છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી ફેરવે છે, ફેરવીને જિન પ્રતિમાને પ્રમાર્જે છે. પ્રમાઈને દિવ્ય જળધારા વડે સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને સસ આદ્ધ ગોશીષ ચંદનથી શરીરને લીધે છે. લીંપીને અપરિમલિત દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. પહેરાવીને અપરિભક્ત પ્રધાન ગંધ અને માળા વડે અર્ચા કરે છે. આ જ વાતને વિસ્તારપૂર્વક જણાવે છે - પુષ્પારોપણ, માલ્યારોપણ, વર્ણકારોપણ, ચૂરિોપણ, ગંધારોપણ, આભરણ-આરોપણ કરે છે. કરીને તે જિનપ્રતિમાની આગળ સ્વચ્છ, મસૃણ, તમય, સ્વચ્છસ, નિકટ વસ્તુ પ્રતિબિંબ આધારરૂપ એવા અતિ નિર્મળ, તેવા તંદલ. તેના વડે આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલોનું આલેખન કરે છે. - 4 - થRIEWifa - મૈથુનના પ્રથમ આરંભમાં મુખ ચુંબનાદિ અર્થે યુવતીના વાળને પાંચ આંગળી વડે ગ્રહણ કરવા તે કચગાહ, તે કચગ્રાહથી ગ્રહણ કરેલ, કરતલથી છોડેલ તે કરdલપભ્રષ્ટ વિમુક્ત. તેમ પંચવણ કુસુમ સમૂહથી પુષ્યના પુંજની જેમ ઉપચાર - પૂજા, તેના વડે યુક્ત કરે છે. - કરીને ચંદ્રપ્રભ, વજ, વૈડૂર્ય વિમલ દંડ જેનો છે તે તથા તે કાંચન, મણિરન ભક્તિ ચિત્ર, કાલાગા-પ્રવર કુંદરક - તુરક ધૂપથી ગંધોમથી અનુવિદ્ધ, તે ધૂપવર્તન છોડતી, વૈડૂર્યમય ધૂપકડછાંને ગ્રહણ કરીને, જિનેશ્વપ્ન ધૂપ દઈને. પછી સાત-આઠ ડગલાં પાછળ જઈને, દશ આંગળી વડે મસ્તકે અંજલિ કરીને વિશુદ્ધ-નિર્મળ, લક્ષણ દોષ રહિત. જે ગ્રંથ - શબ્દ સંદર્ભ, તેના વડે યુક્ત, 108 સંખ્યામાં, તે અર્થ વડે યુક્ત, પુનરુક્ત, મહાવૃત્ત, તથાવિધ દેવ લબ્ધિના પ્રભાવથી સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે. જમણો ઘુંટણ પરણિતલે લગાડે છે. ત્રણ વખત મરતક ધરણિતલે નમાવે છે, નમાવીને, કંઈક મસ્તક ઉંચુ કરે છે. કરીને કટક અને ગુટિત વડે ખંભિત ભુજાને સંકોચે છે. સંતરીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું - નમસ્કાર થાઓ. દેવાદિ વડે અતિશય પૂજાને યોગ્ય હોવાથી અરહંત, તેમને. તે અરહંત નામાદિ રૂપે પણ હોય, તેથી ભાવ અહંને જણાવવા માટે કહે છે - ભગવંતને અર્થાત્ - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, તે જેને છે, તે ભગવંત મfe - ધર્મની પ્રથમ પ્રવૃત્તિને કરવાના સ્વભાવવાળા એ આશ્વર, (તથા) તીર્થ, તેને કરવાના સ્વભાવવાળા તે તીર્થકર, સ્વયે - બીજા ઉપદેશ વિના સમ્યક્ વર બોધિ પ્રાપ્ત, યુદ્ધ - મિથ્યાત્વ, નિદ્રા જતાં સંબોધ પામેલ. તે સ્વયં સંબુદ્ધ, પુષોમાં ઉત્તમ તે પુરુષોત્તમ ભગવંત જ સંસારમાં વસતા સદા પાર્થ વ્યસની, સ્વાર્થને ઉપસર્જન કરેલ, દીન ભાવથી ઉચિત ક્રિયા કરનાર, કૃતજ્ઞતા અને આતપ વડે અનુપહત ચિત્તવાળા, દેવગુરુ બહુમાની થાય છે માટે પુરુષોત્તમ. - પુરષ, સિંહ જેવા. કમરૂપી હાથી પ્રત્યે સિંહ સમાન. પુરુષ - શ્રેષ્ઠ પુંડરીકવતું. સંસારજલના અસંગાદિથી ધર્મલાપ વડે પુરુષવરપુંડરીક. પુરષ-શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, પચ્ચક-દુર્ભિક્ષ-મારી આદિ શુદ્ધ ગજને દૂર કરે છે માટે - તથા - લોક-ભવ્ય સવલોક, તેને સકલ લ્યાણ એક નિબંધનપણાથી ભવ્ય ભાવથી ઉત્તમ તે લોકૌતમ. લોકભવ્યલોકના નાથ-યોગોમકૃત તે લોકનાથ. તેમાં થોન - બીજાઘાન ઉભેદ પોષણકરણ. ક્ષેમ - તેના ઉપદ્રવના અભાવને પામવો. લોકપ્રાણિલોક કે પંચાસ્તિકાયામક, હિતોપદેશથી સમ્યક પ્રરૂપણાથી કે હીત તે લોકહિત. લોક-દેશના યોગ્ય વિશિષ્ટ પ્રદીપ-દેશના કિરણ વડે યથાવસ્થિત વસ્તુ પ્રકાશક, તે લોકપ્રદીપ. લોક-ઉત્કૃષ્ટ મતિ ભવ્ય સત્વ લોકનો પ્રધોત-પ્રધોતકવ-વિશિષ્ટ જ્ઞાન શક્તિ, તેને કરવાના સ્વભાવવાળા એ લોકપ્રધોતકર, * * * ભગવંતના પ્રસાદથી તક્ષણ જ ભગવંત ગણધરને વિશિષ્ટ જ્ઞાન સંપત સમન્વિત કરે છે, જેના લીધે દ્વાદશાંગીની ચના થાય છે. અબવ - વિશિષ્ટ આત્માનું વાચ્ય, નિઃશ્રેયસ ધમ્મભૂમિકા નિબંધનરૂપ, પરમ ધૃતિ. તે અભયને આપે તે અભયદા. આ રીતે બધે જાણવું. તથા ચક્ષુ - વિશિષ્ટ ગુણ સ્થાનને પ્રાપ્ત કરાવનાર ગુણ, સ્વરસવાહી ક્ષયોપશમ વિશેષને આપે તે માર્ગદા. T - સંસાર કાંતાણત, અતિપ્રબળ રણ-આદિથી પીડિતોને સમ આશ્વાસન સ્થાનરૂપ-dવ ચિંતારૂપ અધ્યવસાન, તેને દેનાર તે શણદા. વધિ - જિનપણિત ધર્મપ્રાપ્તિ, તવાર્યશ્રદ્ધાન લક્ષણ સમ્યગ્દર્શનરૂપ આપે છે. તે બોધિદા તથા ધર્મ - ચાત્રિરૂપ આપે તે ધર્મદા. કઈ રીતે ? તે કહે છે - ધર્મ દેશના દેવાથી ધમદિશક, ધર્મના નાયક - સ્વામી તેના વશીકરણ અને તેના કુળના પભિોગવી. ધર્મના સારસ્પી જેવા, સમ્યક્ પ્રવર્તન યોગથી. ધર્મ જ વર * પ્રધાન, ચતુરંતના હેતુથી ચતુરંત, ચકની જેમ તે ચતુરંતચક, તેના વડે વર્તવાના સ્વભાવવાળા, તે ધર્મવર ચતુરંત ચક્રવર્તી તથા અપતિed-જાપતિખલિત કેમકે ક્ષાયિક છે. વર * પ્રધાન, જ્ઞાન-દર્શનને ધારણ કરે છે તેથી પ્રતિહdવરજ્ઞાનદર્શનઘર, છા - આવરે છે. છડા-ઘાતિ કર્મ ચતુર્ય, વ્યાવૃત - ચાલ્યું ગયેલ છે જેમાંથી તે વ્યાવૃdછઘા. તથા રાગ-દ્વેષ-કપાય-ઈન્દ્રિય-ઉપસર્ગ-પરીષહ રૂપ ઘાતિકર્મ શત્રુને જિતનારને જિન, બીજાને જીતાડે છે માટે જાપક. તે જિન અને જાપકને. ભવ સમુદ્રને સ્વયં
Page #116
--------------------------------------------------------------------------
________________ દ્વીપ૦/૧૮૦ 213 તરેલા અને અન્યોને પણ તારનારા છે માટે તીર્ણ-નાક, કેવલ દશા અવગત તાવથી બુદ્ધ-બોધ પામેલ અને બીજાને બોધ કરાવે છે તેથી બોધક. મુવત - કૃતકૃત્ય થતુ નિષ્ઠિતા. બીજાને પણ મુકાવે છે માટે મોચક. સર્વજ્ઞ અને સર્વદર્શીને. શિવ - સર્વોપદ્રવરહિતત્વથી. સંવત - સ્વાભાવિક, પ્રાયોગિક ચલનક્રિક્યા રહિતથી. મનુજ્ઞ - શરીર, મનના અભાવથી આધિ-વ્યાધિના સંભવથી. અનંત - કેવળ આત્માના અનંતવથી. અક્ષય - વિનાશના કારણના અભાવથી વ્યાવ કોઈ વડે વિભાધા કસ્વાને અશક્યવયી. જેમાં પુનઃ આવવાનું નથી તે અપુનરાવૃત્તિ. સિદ્ધાનિ - નિષ્ક્રિતાર્થ જેમાં થાય છે તે. સિદ્ધિ - લોકાંત ઝલક્ષણ, તે જ ગમ્ય હોવાથી ગતિ. તે સિદ્ધિગતિ. -x- સ્થાન-વ્યવહારથી સિદ્ધોગ, નિશ્ચયથી યથાવસ્થિત સ્વ સ્વરૂપ. - X - X - આ પ્રમાણે પ્રણિપાત દંડક બોલીને વંદે છે - ચૈત્યવંદન વિધિથી પ્રતિમાને વાંદે તે પ્રસિદ્ધ છે. નમસ્કાર-પછી પ્રણિધાનાદિ યોગથી અથવા વિરતિવાળાને જ. - x * અથવા વંદન-સામાન્યથી, નમકા-આશય વૃદ્ધનું ઉત્થાન. અહીં તવ તો ભગવંત પરમભકષિ કેવલી જ કહી શકે. વાંદી-નમીને સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં જાય છે, ત્યાં દિવ્ય જળધારા વડે અભિમુખ સિંચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી પાંચ ગુલિ તલ દઈને, પંચવર્ણા પુષ્પો વડે પુujજોપચાર યુક્ત કરે છે, કરીને ધૂપ આપે છે. ત્યારપછી જ્યાં દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી લઈને તેનાથી દ્વારશાખા, શાલભંજિકા, લાલ રૂપકને પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચે છે. ગોશીર્ષ ચંદનથી ચર્ચે છે. પુષ્પાદિ આરોપે છે, ધૂપદાન કરે છે. પછી દક્ષિણ દ્વારથી નીકળીને જ્યાં દક્ષિણ દિશાનો મુખમંડપ છે, ત્યાં બહમધ્યદેશ ભાગે આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી બહુ મધ્યદેશ ભાગને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી દિવ્ય જળધારા વડે સીંચે છે, સરસ ગોશીષ ચંદન વડે પંચાંગુલિતલથી મંડલ આલેખે છે. કચગ્રાહવત્ પંચવણ પુષ્પોનો ઉપચાર કરે છે. કરીને ધૂપ દે છે. પછી દક્ષિણના મુખમંડપના પશ્ચિમ દ્વારે જાય છે. જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. મોરપીંછીથી દ્વારશાખ, શાલભંજિકા, વાલરૂપને પ્રમાર્જે છે, જળધારા વડે સીયે છે ઈત્યાદિ - x - પછી દક્ષિણના મુખમંડપના ઉત્તર દ્વારે જાય છે જઈને પૂર્વવત્ દ્વારાર્યનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના પૂર્વ દ્વારે જાય છે. જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે જઈને પૂર્વવત્ પૂજા કરીને તે દ્વારેથી નીકળીને દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપમાં જ્યાં દક્ષિણના પ્રેક્ષામંડપનો બહુમધ્ય દેશ ભાગ છે, જ્યાં વજમાં અક્ષપાટક છે અને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી અક્ષપાટકાદિ પ્રમાર્જે છે પ્રમાજીને 218 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર જળધાર વડે સીંચીને ચંદન ચર્ચા, પુષ્પપૂજા અને ધૂપદાન કરે છે. ત્યારપછી દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપના ઉત્તર દ્વારે આવે છે, આવીને પૂર્વવત્ દ્વાર અર્થનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપનું પૂર્વ દ્વાર છે, ત્યાં આવે છે. આવીને પૂર્વદ્વારની અર્થનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપ દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને ત્યાં પૂજા કરે છે. પછી જ્યાં દક્ષિણ દિશાનો ચૈત્યસ્તંભ છે ત્યાં જાય છે જઈને તપ અને મણિપીઠિકાને મોરપીંછી વડે પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચે છે. સરસ ગોશીષ ચંદનથી ચર્ચા કરે છે. પાદિ આરોહણ કરે છે, પંપદાનાદિ કરે છે. ત્યારપછી જ્યાં પાશ્ચાત્ય મણિપીઠિકા છે, જ્યાં પશ્ચિમ દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને જિનપ્રતિમા જોતાં જ પ્રણામ કરે છે ઈત્યાદિ પૂર્વવતુ ચાવતું નમસ્કાર કરીને જ્યાં ઉત્તરની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને ત્યાં પણ યાવતું નમસ્કાર કરીને, જયાં પૂર્વની જિનપતિમાં છે, ત્યાં આવે છે આવીને પૂર્વવતુ ચાવતું નમસ્કાર કરીને જ્યાં દક્ષિણની જિનપ્રતિમા છે, ત્યાં પૂર્વવત્ બધું જ તે પ્રમાણે કરવું ચાવત્ નમસ્કાર કરીને દક્ષિણના ચૈત્યવૃો જાય છે. ચૈત્યવૃક્ષે જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને જ્યાં મહેન્દ્રdજ છે, ત્યાં જાય છે. જઈને પૂર્વવતુ અર્નિકા કરીને જ્યાં દક્ષિણની નંદા પુષ્કરિણી છે, ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને તોરણ, ગિસોપાન પ્રતિરૂપક, શાલભંજિકા, વાલરૂપકને પ્રમાર્જે છે. પ્રમાઈને દિવ્ય જળધારાથી સીંચે છે. સીંચીને સરસ ગોશીષ ચંદનથી અર્થે છે ઈત્યાદિ પૂર્વવત્. ત્યારપછી સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરીને જયાં ઉત્તર નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને બધું પૂર્વવત્ કરે છે. કરીને ઉત્તરના માહેન્દ્રધ્વજે પછી ચૈત્યવૃક્ષ, પછી ચૈત્યતૂપ, પછી પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ જિનપ્રતિમાની પૂર્વવતુ બધી વક્તવ્યતા કહેવી. પછી ઉત્તરીય પ્રેક્ષાગૃહમંડળે આવે છે. ત્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપવત સર્વ વક્તવ્યતા કહેવી. પછી ઉત્તર દ્વારેથી નીકળીને ઉત્તરના મુખમંડપે આવે છે. ત્યાં પણ દક્ષિણના મુખમંડપવતું બધું કરીને ઉત્તર દ્વારેથી નીકળીને સિદ્ધાયતનના પૂર્વદ્વારે જાય છે. ત્યાં પૂર્વવત્ પૂજા કરી. પૂર્વના મુખમંડપના દક્ષિણાદિ ત્રણે દ્વારે ક્રમથી પૂજા કરી પૂર્વ દ્વારથી નીકળી, પૂર્વ પ્રક્ષા મંડપમાં જઈને પૂર્વવત પૂજા કરે છે. પછી પૂર્વ પ્રકારથી ક્રમથી ચૈત્યપ, જિનપ્રતિમા, ચૈત્યવૃક્ષ, મહેન્દ્ર પ્રજ, નંદા પુષ્કરિણીની પૂજા કરી પછી સુધમસિભામાં પૂર્વદ્વારેથી પ્રવેશે છે. ત્યાં મણિપીઠિકાએ જાય છે, જઈને જિનઅસ્થિ જોઈને પ્રણામ કરે છે. પછી માણવક ચૈત્ય સ્તંભમાં વજમય ગોળ-વૃત-સમુદ્ગક પાસે આવીને સમુદ્ગકો ગ્રહણ કરીને, ઉઘાડીને મોસ્પીંછીથી પ્રમાર્જે છે. પછી જળધારાથી સીચે છે, સીંચીને ગોશીર્ષ ચંદનથી લીધે છે, પછી પ્રધાન ગંધ-માળાથી અચ કરી ધૂપ પ્રગટાવે છે. પછી ફરી
Page #117
--------------------------------------------------------------------------
________________ દ્વીપ/૧૮૦ 219 પણ વજમય ગોળ-વૃત સમુદ્ગકમાં અસ્થિને મૂકે છે. મૂકીને તે સમુદ્ગકને સ્વસ્થાને મૂકે છે. પછી તેમાં પુપ-ગંધ-માળા-વા-આભરણ આરોપે છે. પછી મોરપીંછીથી માણવક ચૈત્ય સ્તંભને પ્રમાજી, ઉદકધારાથી સીંચી, ચંદનથી ચર્ચા, પુષ્પાદિ આરોપી, ધૂપદાન કરે છે. કરીને સિંહાસનપદેશે આવીને સિંહાસનને મોરપીંછીથી પ્રમાર્જનાદિપ પૂર્વવત અનિકા કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, દેવશયનીય છે, ત્યાં આવીને મણિપીઠિકાદિની પૂજા કરે છે. પછી ઉક્ત પ્રકારેજ ક્ષુલ્લક ઈન્દ્રધ્વજની પૂજા કરે છે. કરીને જેમાં ગોપાલક નામે પ્રહરણ કોશ છે, ત્યાં આવીને મોરપીંછી વડે પરિઘરત્ન આદિ પ્રહરણ રત્નોને પ્રમાર્જે છે. જળધાર વડે સીંચે છે, ચંદન ચર્ચા-પુષ્પાદિ આરોહણ-ધૂપદાન કરે છે. કરીને સુધસભાના બહુ મધ્ય દેશ ભાગે પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને સુધમસભાના દક્ષિણ દ્વારે પૂર્વવત્ પૂજા કરે છે. અહીંથી આગળ જેમ સિદ્ધાયતનથી નીકળી દક્ષિણ દ્વારથી દક્ષિણ નંદા પુષ્કરિણી સુધી ફરી ઉત્તર નંદા પુષ્કરિણી આદિમાં - x * x * ઈત્યાદિ સૂત્રાર્થવતું જાણવું. * * * * x - - પછી પૂર્વ નંદા પુષ્કરિણીથી નીકળીને દ્રહ પાસે આવી પૂર્વવતુ તોરણ અચંતિકા કરે છે. કરીને પૂર્વદ્વારેથી અભિષેક સભામાં પ્રવેશે છે. પછી મણિપીઠિકાના સિંહાસનનીઅભિષેક ભાંડની - બહુમધ્યદેશ ભાગની પૂર્વવત્ અર્થનિકા કરે છે. ત્યારપછી અહીં પણ સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચનિકા કહેવી. પછી પૂર્વ નંદા પુષ્કરિણીની પૂર્વદ્વારથી વ્યવસાય સભામાં પ્રવેશીને પુસ્તકરણને મોરપીંછીથી પ્રમાઈ, જળધારા વડે સીંચીને, ચંદનથી ચર્ચાને, વગંધમાળાથી અચ કરીને પુષ્પાદિ આરોપણ અને ધૂપદાન કરે છે. પછી મણિપીઠિકાના સિંહાસનના બહુમધ્ય દેશ ભાગની ચર્ચા કરે છે. પછી સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચા કહેવી. પછી પૂર્વ નંદા પુષ્કરિણીથી બલિપીઠે આવીને તેના બહુમધ્ય દેશ ભાગમાં પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને ઉત્તરપૂર્વની નંદાપુષ્કરિણીમાં આવીને તેના તોરણોમાં પૂર્વવત્ અર્થનિકા કરીને આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને કહ્યું - * * * * તેમાં વિશેષ આ - શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક - જ્યાં ત્રણ શેરીઓ મળે છે. ચતુક-ચાર પયયુક્ત, ચવર - ઘણાં માર્ગો ભેગા થતાં હોય તે સ્થાન. ચતુર્મુખ - જ્યાં ચારે દિશામાં માર્ગ નીકળતા હોય. મહાપચ-રાજપથ, બાકીના સામાન્ય પશે. અઢાલક-પ્રાકાર કંપની મૃત્યાશ્રય વિશેષ. ચરિકાઆઠ હાય પ્રમાણનો નગરપ્રાકારનો અંતરાલમાર્ગ દ્વાર-પ્રાસાદાદિના દરવાજા. ગોપુરપ્રાકાર દ્વારા તોરણ-દ્વાદિ સંબંધી. મારTH - દંપતિ જે માધવી-લતાગૃહાદિમાં આવીને રમણ કરે છે તે. સન આદિ પૂર્વવતું. ત્યારપછી તે વિજયદેવ બલિપીઠનું બલિ વિસર્જન કરે છે. કરીને જ્યાં ઉત્તર 220 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ નંદા પુષ્કરિણીએ આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરતો પૂર્વ તોરણથી અનુપવેશે છે. પ્રવેશીને પૂર્વ મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ-પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને નંદા પુષ્કરિણીથી પાછા ફરે છે. પછી 4000 સામાનિકો, સપરિવાર ચાર મહિષી આદિ - x - = - સાથે પરિવરીને સર્વ ઋદ્ધિથી યાવતુ દંદુભિ નિર્દોષ નાદિત રવથી વિજયા રાજધાનીની વચ્ચોવચ્ચથી જ્યાં સુધમસભા છે, ત્યાં આવે છે આવીને સુધમસભામાં પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, ત્યાં સિંહાસને આવીને પૂર્વાભિમુખ બેઠો. સૂત્ર-૧૮૧ : ત્યારે તે વિજયદેવના 4000 સામાનિક દેવો પશ્ચિમોત્તર : ઉત્તર અને ઉત્તરપૂર્વમાં પહેલાથી રખાયેલા 4ooo ભદ્રાસનો ઉપર બેઠા. ત્યારપછી તે વિજયદેવની ચર અમહિને પૂર્વ દિશામાં પહેલાથી રાખેલા સર ભદ્રાસનો ઉપર બેઠી. ત્યારપછી તે વિજયદેવની દક્ષિણ પૂર્વમાં અત્યંતર પર્ષદાના 8000 દેવો યાવ4 બેઠા. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પર્મદાના 10,000 દેવો સાવ4 બેઠા દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પર્ષદાના 12,ooo દેવો ચાવતુ બેઠા. ત્યારપછી તે વિજયદેવની પશ્ચિમે સાત સેનાધિપતિ રાવત બેઠા. ત્યારપચી તે વિજયદેવની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર 16,ooo આત્મરક્ષક દેવો પ્રત્યેકે પ્રત્યેક પૂર્વે મુકેલા ભદ્રાસનો ઉપર બેઠા, તે આ પ્રમાણે - પૂર્વમાં 4ooo ચાવતુ ઉત્તરમાં ooo. તે આત્મરક્ષક દેવો સક્ષદ્ધ બદ્ધ વર્મિત કવચવાળા, ઉત્પીડિત શરાસનપઢિા, પિનત વેયક વિમલવરચિંધપ, ગ્રહિત આયુધ-uહરણા, ત્રણ સ્થાને નમેલ, ત્રણ સંધિયુક્ત, વજમય કોટિવાળા ધનુષને લીધેલા અને તેના તૂણીરોમાં વિવિધ પ્રકારે જાણો છે. નીલપાણી, પીતપાણી, નપાણી, ચાપપાણી, ચારુપાણી, ચર્મપાણી, ખજ્ઞપાણી, દંડપાણી, પાસપાણી, નીલ-પીતક-ચાપચાર-ચ-ખ-દંડ-પાસને ધારણ કરેલા આત્મરક્ષક, રક્ષોપક, ગુપ્ત-ગુપ્ત પાલિત, યુક્ત-યુક્ત પાલિત દરેકે દરેક સમયથી-વિનયથી રિરૂપ એવા થઈને ઉભા છે. ભગવન્! વિજયદેવની કેટલો કાળ સ્થિતિ કહી છે? ગૌતમ! એક પલ્યોપમ સ્થિતિ કહી છે. ભગવન્! વિજયદેવના સામાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? એક પલ્યોપમ સ્થિતિ કહી છે. એ પ્રમાણે આવી મહાકદ્ધિ - મહાધુતિ - મહાબલ - મહાયશ - મહાસુખ - મહાનુભાગ યુક્ત વિજયદેવ છે. * વિવેચન-૧૮૧ - ત્યારે તે વિજયદેવની વાયવ્ય-ઉત્તર અને ઈશાન દિશામાં અooo સામાનિક દેવો 4000 ભદ્રાસનોમાં બેસે છે. પછી વિજયદેવની પૂર્વ દિશામાં ચાર અણમહિષી
Page #118
--------------------------------------------------------------------------
________________ દ્વીપ/૧૮૧ 221 ચાર ભદ્રાસનોમાં બેઠી. પછી વિજયદેવની તૈઋત્યમાં અત્યંતર પર્ષદાના 8000 દેવો 8000 ભદ્રાસનોમાં બેઠા, [ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં આવી ગયેલ હોવાથી અહીં વૃત્તિના અનુવાદમાં પુનરુક્તિ કરી નથી.] આત્મરક્ષક દેવો કેવા છે? સદ્ધબદ્ધ વર્મિત કવચા - અહીં યાય - તનુગાણ, બખતર, થા - લોહમય કુલિકાદિ રૂ૫, તેમાં સંnત તે વર્મિત. બન્નદ્ર * શરીરે આરોપણ કરવાથી. ઈ - ગાઢતર બંધનથી બાંધવાથી. ઉપીલિયસરાસણપક્રિયાતેમાં વીડિતા - ગાઢીકૃત, શર - બાણ, જેમાં ખાય તે શરાસન - પુધિ. તેની પટ્ટિકા. પિસદ્ધગેવેવિમલવરચિંધપટ્ટા-તેમાં પ્રવેય - ગ્રીવાનું આભરણ. વિમલ શ્રેષ્ઠ ચિહપ વડે તે. ગહિયાઉહપહરણ - તેમાં - મકર - જેના વડે યુદ્ધ કરાય છે તે આયુધ-ખેટક આદિ. પ્રણUT - અસિક્તાદિ. જેના વડે આયુધ અને પ્રહરણ ગ્રહણ કરાયેલ છે તે વિનતિ - આદિ-મધ્ય-અંતે નમેલ. ત્રિસંધ - આદિ-મધ્ય-અંતે સંધિના ભાવથી. વજમય કોટિ ધનુષ ગ્રહણ કરીને. પરિચાયકંડકલાવા - વિચિત્ર કાંડ કલાપના યોગથી પર્યાપ્ત કાંડાલાપ. કોઈક નીતપUT - નીલ કાંડ કલાપ, બે હાથમાં જેને છે તે નીલપાણી. આ પ્રમાણે પીતપાણી અને તપાણી પણ જાણવું. જેના હાથમાં થાપ - ધનુષ છે તે ચાપાણી. રાફુ - પ્રકરણ વિશેષ, તે જેના હાથમાં છે તે. એ રીતે ચર્મપાણી - 4 - દંડપાણી ઈત્યાદિ * x - x - જાણવું. રક્ષોગ * એક ચિતપણે તત્પરાયણ રહે છે. ગુપ્ત - સ્વામી ભેદ ન કરે છે. ગુપ્તા બીજાથી અપવેશ્ય, rfન - સેતુ. યુવર - સેવકના ગુણથી યુક્ત. યુવતી - પરસ્પર બદ્ધ પણ બૃહત્ અંતરાલ પાલિ જેમાં નથી તે યુવમવનવા સમય-આચાર, કિંકરભૂત-dઓ ખરેખર કિંકર નથી, પણ તેના જેવા છે. તેમને પણ જુદુ આસન આપવાથી માન્ય કર્યા છે. તેઓ માત્ર નિજાચાર પરિપાલનથી અને વિનીતપણાથી તથાભૂતવત્ રહે છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ # વૈજયંત આદિ અન્ય દ્વારો છે. - X - X - X - X - વિજયદ્વારની વક્તવ્યતા કહી. હવે વૈજયંત દ્વાર કહે છે - * સૂત્ર-૧૮૨,૧૮૩ : [18] ભગવન / ભૂદ્વીપનું વૈજયંત નામે દ્વાર કયાં કહેલ છે ? ગૌતમ જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪પ,000 યોજન બાધાએ ગયા પછી જંબુદ્વીપદ્ધીપની દક્ષિણ દિશાને અંતે અને લવણસમુદ્રના દક્ષિણાદ્ધની ઉત્તમ આ જંબુદ્વીપ દ્વીપનું વૈજયંત નામક દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી છે ઈત્યાદિ બધી વકતવ્યતા વિજય દ્વારવત્ યાવત્ “તે નિત્ય છે” ત્યાં સુધી કહેતી. ભગવાન ! રાજધાની કયાં કહી છે ? દક્ષિણ દિશામાં છે. વાવત વૈજયંત નામક મહહિક દેવ છે. ભગવાન ! જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ! ભૂદ્વીપ દ્વીપમાં મેર પર્વતની પશ્ચિમે 45,ooo યોજન જંબુદ્વીપના પશ્ચિમાંતે અને લવણ સમુદ્રના પશ્ચિમાદ્ધની પૂર્વમાં સીતોદા મહાનદીની ઉપર આ જંબુદ્વીપનું જયંત નામક દ્વાર કહેલ છે. પ્રમાદિ પૂર્વવત્ કહેવું. પશ્ચિમમાં તે રાજધાની છે ત્યાં જયંત નામે મહદ્ધિક દેવ છે. ભગવદ્ / ભૂતદ્વીપનું અપરાજિત નામક દ્વાર કર્યા કહેલ છે? ગૌતમ! મેરની ઉત્તરે અબાધાથી 45,000 યોજન, જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતે અને લવણ સમુદ્રની ઉત્તરાદ્ધની દક્ષિણે આ જંબૂદ્વીપ હીપનું અપરાજિત નામક દ્વાર કહેલ છે. પ્રમાણાદિ પૂર્વવતું. રાજધાની ઉત્તરમાં ચાવતુ અપરાજિત દેવ છે. ચારે રાજધાનીઓ બીજા જંબૂદ્વીપમાં છે. [૧૮ભગવન ! જંબૂદ્વીપ દ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું આભાધાએ કેટલું અંતર કહેલ છે ? ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોન અહદ્ધ યોજના અંતર છે. * વિવેચન-૧૮૨,૧૮૩ - if if ખંતૈિ૦ ઈત્યાદિ પૂર્વવતુ. વિશેષ આ - વૈજયંત દ્વારથી દક્ષિણથી તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર જતા-તેમ કહેવું. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે - જયંત દ્વારની પશ્ચિમ દિશામાં, અપરાજિત દ્વારની ઉત્તરથી તિછ અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગયા પછી - તેમ કહેવું. હવે વિજયાદિ દ્વારોનું પરસ્પર અંતર બતાવે છે - ભગવતુ ! જંબુદ્વીપ દ્વીપ સંબંધી એક દ્વારનું બીજા દ્વારથી અંતર કેટલાં પ્રમાણમાં પ્રતિઘાત રહિતપણે કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! 9,052 યોજના અને દેશોન અદ્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધાએ અંતર કહેલ છે. મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-3-અંતર્ગત્ વિજયદેવાધિકાર પૂર્ણ
Page #119
--------------------------------------------------------------------------
________________ ૩)દ્વીપ/૧૮૨,૮૩ 223 224 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) ભણવા જંબૂદ્વીપ દ્વીપમાં જે જીવો છે, તે મરીને લવણસમુદ્રમાં જાય છે - જમે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! કેટલાંક જીવો મરી-મરીને લવણસમુદ્રમાં જાય છે, કેટલાંક જીવો મરીને ત્યાં જતાં નથી. કેમકે જીવોને તેવા-dવા સ્વકર્મવશપણાથી ગતિના વૈવિધ્યનો સંભવ છે - આ રીતે લવણસમુદ્ર સૂત્ર પણ કહેવું. મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ (૩)માં સૂત્ર-૧૮૪ સુધી પૂર્ણ | ભાગ-૧૮૫ થી 6 તેથી કહે છે - પ્રત્યેક દ્વારની શાખારૂપ ભીંત એક એક કોસ મોટી છે અને પ્રત્યેક દ્વારનો વિસ્તાર ચાર-ચાર યોજન છે. આ રીતે ચારે દ્વારોમાં કુદ્ય અને દ્વાર પ્રમાણ 18 યોજનનું થાય છે. જંબૂવીપની પરિધિ 3,16,227 યોજન, ૩-કોશ, 108 ઘનુષ્ય અને 13. ગુલથી કંઈક અધિક છે. તેમાં ચારે દ્વારો અને શાખા દ્વારોના 18 યોજન પ્રમાણ ઘટાડવાથી પરિધિનું પ્રમાણ 3,16,209 યોજન, 3 કોશ, 108 ધનુષ્ય અને 1al, ગુલથી કંઈક અધિક બાકી રહે છે. તેના ચાર ભાગ કરવાથી ૩૯,૦૫ર યોજન, ૧-કોશ, 1532 ધનુષ, 3 અંગુલ, 3ચવ આવે છે. આટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું. આ જ વાત જણાવવા વૃત્તિકારશ્રીએ અહીં બે ગાથા નોંધી છે. * સૂઝ-૧૮૪ : ભગવત્ / જંજૂહીપ હીપના પ્રદેશો લવણસમુદ્રને ધૃષ્ટ છે ? હા, પૃષ્ટ છે. ભગવદ્ ! તે શું ભૂદ્વીપ રૂપ છે કે લવણસમુદ્ર રૂપ છે ? ગૌતમ ! નિશે તે જંબુદ્વીપ રૂપ છે પણ લવણસમુદ્રરૂપ નથી. ભગવાન ! લવણ સમુદ્રના પ્રદેશો જંબૂદ્વીપને ઋષ્ટ છે ? હા, ઋષ્ટ છે. ભગવાન ! તે શું લવણ સમુદ્ર રૂપ છે કે જંબૂદ્વીપ રૂપ છે ? ગૌતમ! નિશે તે લવણસમુદ્ર રૂપ છે, જંબૂદ્વીપ પ નથી. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં જીવો મરીને લવણસમુદ્રમાં જન્મે છે ? ગૌતમ ! કોઈ જીવ જન્મે છે, કોઈ જીવ જન્મતા નથી. ભગવદ્ ! લવણ સમુદ્રમાં જીવો મરીને જંબૂદ્વીપમાં જન્મે છે ? ગૌતમ! કેટલાંક જન્મે છે, કેટલાંક જન્મતા નથી. * વિવેચન-૧૮૪ - બૂઢીપ દ્વીપના પ્રદેશ - સ્વ સીમાનત ચરમરૂપ લવણ સમુદ્રને સ્પષ્ટ છે ? * * * * * અર્થાત્ પૃષ્ટ છે કે નથી ? ભગવંતે કહ્યું - હા, અર્થાત્ ઋષ્ટ છે, એમ કહેતા ફરી પૂછે છે - ભગવન ! તે સ્વસીમાબત ચરમ પ્રદેશો શું જંબૂદ્વીપના છે ? કે લવણસમુદ્રના છે ? અહીં વ્યપદેશ ચિંતામાં સંશય એ પ્રશ્ન છે. કેમકે જંબૂદ્વીપના ચરમ પ્રદેશો લવણ સમુદ્રને ઋષ્ટ છે. જેમ તર્જનીને સ્પર્શેલ પેઠા આંગળી જ્યેષ્ઠાવતું છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! “જિંબૂદ્વીપ જ”. '' નિપાતની અવધારણાર્થત્વથી કહ્યું. તે ચરમપદેશો દ્વીપના છે કેમકે તે જંબુદ્વીપ સીમાએ વર્તે છે. તે જંબૂદ્વીપના ચરમ પ્રદેશો લવણસમુદ્રના નથી. જંબૂદ્વીપની સીમાને ઓળંગીને તે લવણસમુદ્ર સીમાને પામ્યા નથી પણ સ્વ સીમાનત જ લવણ સમુદ્રને પૃષ્ટ છે. * * * * * એ પ્રમાણે લવણસમુદ્રનું સૂત્ર પણ કહેવું.
Page #120
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.