________________ 3Jદ્વીપ/૧૩૯ 195 છે વિજયદેવ-અધિકાર છે - X --X --X -- [4ષ સમુદ્ર વકતવ્યતા અંતર્ગત “જંબૂદ્વીપ' દ્વીપ વર્ણનમાં “વિજય દ્વાર’ વર્ણનામાં વિજયદેવ''નો અધિકાર કહે છે.) * સૂત્ર-૧૯ : તે કાળે તે સમયે વિજયદેવ વિજયા રાજધાનીમાં ઉuપાનસભામાં દેવશયનીયમાં દેવધ્યથી આંતતિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શરીરમાં વિજયદેવ રૂપે ઉન્ન થયો. ત્યારે તે વિજયદેવ ઉત્પત્તિ પછી પાંચ પ્રકારની અતિથી પૂર્ણ થયો. તે આ રીતે - આહાર પર્યાપ્તિ, શરીર પયતિ, ઈન્દ્રિય પયતિ, આનપાણ પયરપ્તિ, ભાષામન યતિ. ત્યારપછી પાંચ પતિની પર્યાપ્ત વિજય દેવને આ કરે અધ્યવસાય, ચિંતન, પાર્જિત, મનોગત સંકલ્પ થયો કે મારે માટે પહેલા શું શ્રેયસ્કર છે, પછી શું શ્રેયસ્કર છે મારે પહેલા શું કરવું જોઈએ, પછી શું કરવું જોઈએ ? મારે માટે પહેલા કે પછી હિતકારી, સુકારી, કલ્યાણકારી, નિઃ શ્રેયકારી અને અનુગામિકપણે થશે ? એ પ્રમાણે વિચારે છે. ત્યારપછી તે વિજયદેવની સામાનિક પદામાં ઉત્પન્ન દેવો વિજયદેવના તે પ્રકારના અધ્યવસાય, ચિંતન, પાર્થિત અને મનોગત સંકલને ઉત્પન્ન થયો જાણી જ્યાં વિજયદેવ હતો ત્યાં આવે છે. આવીને વિજયદેવને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. જય વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા નિશે વિજયા રાજધાનીમાં સિદ્ધાયતનમાં 108 જિનપતિમાઓ જિનોોધ પ્રમાણ માત્ર રહેલી છે. સુધમસિભાના માણવક ત્યdભ ઉપર વજમય ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિન અણિ સખેલા છે. જે આપ દેવાનપિયને અને બીજી ઘણાં વિજય રાજધાની વાસ્તવ દેવો અને દેવીને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-દેવચૈત્યરૂપ પર્યાપાસનીય છે. આ આપ દેવાનુપિયાને પૂર્વે પણ શ્રેયસ્કર છે, પછી પણ શ્રેયકર છે. આપને પૂર્વે પણ કરણીય છે, પછી પણ કરણીય છે. આપને પહેલાં કે પછી યાવતુ અનુગામિકપણે થશે. એમ કહી મોટે-મોટેથી મિહા શબ્દોથી જય-જય દિને પ્રયોજે છે. ત્યારે વિજયદેવ તે સામાનિક પદામાં ઉત્પન્ન દેવોની પાસે આ કથન સાંભળી, વધારી હeતુષ્ટ યાવતું હદયી ઈ દેવશયનીયમી ઉભો થયો, ઉભો થઈને દિવ્ય વાધ્ય સુત ઘારણ કર્યું. કરીને દેવ શયનીયરી નીચે ઉતર્યો. ઉતરીને ઉપયતસભાના પૂર્વ દ્વાચ્છી નીકળ્યો. નીકળીને જ્યાં દ્રહ હતું ત્યાં આવ્યો, આવીને દ્રહને અનુપદક્ષિણા કરતાકરતા પૂર્વના તોરણથી અનુષવેશે 196 જીવાભિગમઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/ર છે. પ્રવેelીને પૂર્વ દિશાના સોપાન-પ્રતિરૂપકથી ઉતરે છે. ઉત્તર પ્રહમાં પ્રવેશે છે, પ્રવેશીને જવ અવગાહન કરે છે, કરીને જલમજ્જન કરે છે, જHકીડા કરે છે. * * * * * * ત્યારપછી અત્યંત પવિત્ર અને શુચિભૂત થઈને દ્રહની બહાર નીકળે છે અને જ્યાં અભિષેકસભા છે. ત્યાં જાય છે. જઈને અભિષેકસમાને પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશે છે, પ્રવેelીને જ્યાં પોતાનું સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને તે શ્રેષ્ઠ સહાસને જઈ પૂર્વાભિમુખ બેસે છે. ત્યાર પછી તે વિજ્ય દેવના સામાનિક દામાં ઉx દેવોએ અભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - જદીની ઓ દેવાનુપિયો 1 વિજયદેવના મહાથ, મહાઈ, મહાહ, વિપુલ ઈન્દ્રાભિષેક (સામyll] ઉપસ્થાપિત કરો. ત્યારે તે અભિયોગિક દેવે સામાનિક દાના દેવોએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ ચાવતું હદયી થઈ બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે દેવા ‘તહતિ’ કહી આજ્ઞા અને વિનયથી વચનને સ્વીકાર્યું, સ્વીકારીને ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત થાય છે, થઈને સંખ્યાત યોજના દંડ કાઢે છે. તે આ પ્રમાણે રનોનો ચાવતું રિટ રનોનો યથા ભાદર યુગલોને છોડે છે અને યથા સૂક્ષ્મ યુગલોને ગ્રહણ કરે છે. પછી બીજી વખત વૈક્રિય સમુઘાતથી સમવહત થાય છે.. સમવહત થઈને 1008 સુવર્ણના કળશો, 1008 રૂપાના કળશો, 1008 મણીમય કળશો, 1008 સુવર્ણ રૂપ્યમય કળસો, 1008 સુવણ-મણીમય કળશો, 1008 રૂપા-મણિમય કળશો. 1oo8 માટીના કળશો. * * તથા * * 1008 શૃંગાર, એ પ્રમાણે આદર્શ, થાલા, પગી, સુપતિષ્ઠક, ઝિ, રતfકરંડક, પુષચંગેરી યાવ4 રોમહત્ત ચંગેરી, પુuપાલક યાવત્ રોમહત્ત પાલક, * * તથા * * 108 સીંહાસન, એ રીતે છx, ચામર ધ્વજ, વર્તક, તપસિપ, જીરક, પીનક, તૈલ સમુગક, 108 ધૂપ કડછા વિદુર્વે છે. તે સ્વાભાવિક અને વિકર્વિત કળશો યાવ4 ધૂપ કડછાને ગ્રહણ કરે છે, કરીને વિજા રાજધાનીથી નીકળે છે, નીકળીને તેની ઉત્કૃષ્ટી સાવ તેજ દિવ્યા ગતીશી તિ અસંખ્યાતા દ્વીપ સમુદ્રની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સરોદ સમુદ્ર છે, ત્યાં આવે છે. આવીને ક્ષીરોદક લઈને, જે ત્યાંના ઉતપતો યાવતું ભાત સહક્ય મો છે, તેને ગ્રહણ કરે છે. કરીને જ્યાં પુષ્કરોદ સમુદ્ર છે, ત્યાં આવે છે, આવીને પુષ્કરોદક ગ્રહણ કરે છે. કરીને ત્યાંના જે ઉપલો યાવત્ શતસહમ્રપત્રો છે તેને લે છે. ત્યારપછી તે દેવો) જ્યાં સમયમ છે, તેમાં ક્યાં ભરd-ૌરવત વર્ષx છે, તેમાં જ્યાં માગધ-વરદામ-પ્રભાસ તિર્યો છે, ત્યાં આવે છે, આવીને તીર્થોદકને ગ્રહણ કરે છે, કરીને તીર્થની માટીને ગ્રહણ કરે છે, કરીને જ્યાં ગંગા-સિંધુ