________________ દ્વીપ/૧૮૧ 221 ચાર ભદ્રાસનોમાં બેઠી. પછી વિજયદેવની તૈઋત્યમાં અત્યંતર પર્ષદાના 8000 દેવો 8000 ભદ્રાસનોમાં બેઠા, [ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં આવી ગયેલ હોવાથી અહીં વૃત્તિના અનુવાદમાં પુનરુક્તિ કરી નથી.] આત્મરક્ષક દેવો કેવા છે? સદ્ધબદ્ધ વર્મિત કવચા - અહીં યાય - તનુગાણ, બખતર, થા - લોહમય કુલિકાદિ રૂ૫, તેમાં સંnત તે વર્મિત. બન્નદ્ર * શરીરે આરોપણ કરવાથી. ઈ - ગાઢતર બંધનથી બાંધવાથી. ઉપીલિયસરાસણપક્રિયાતેમાં વીડિતા - ગાઢીકૃત, શર - બાણ, જેમાં ખાય તે શરાસન - પુધિ. તેની પટ્ટિકા. પિસદ્ધગેવેવિમલવરચિંધપટ્ટા-તેમાં પ્રવેય - ગ્રીવાનું આભરણ. વિમલ શ્રેષ્ઠ ચિહપ વડે તે. ગહિયાઉહપહરણ - તેમાં - મકર - જેના વડે યુદ્ધ કરાય છે તે આયુધ-ખેટક આદિ. પ્રણUT - અસિક્તાદિ. જેના વડે આયુધ અને પ્રહરણ ગ્રહણ કરાયેલ છે તે વિનતિ - આદિ-મધ્ય-અંતે નમેલ. ત્રિસંધ - આદિ-મધ્ય-અંતે સંધિના ભાવથી. વજમય કોટિ ધનુષ ગ્રહણ કરીને. પરિચાયકંડકલાવા - વિચિત્ર કાંડ કલાપના યોગથી પર્યાપ્ત કાંડાલાપ. કોઈક નીતપUT - નીલ કાંડ કલાપ, બે હાથમાં જેને છે તે નીલપાણી. આ પ્રમાણે પીતપાણી અને તપાણી પણ જાણવું. જેના હાથમાં થાપ - ધનુષ છે તે ચાપાણી. રાફુ - પ્રકરણ વિશેષ, તે જેના હાથમાં છે તે. એ રીતે ચર્મપાણી - 4 - દંડપાણી ઈત્યાદિ * x - x - જાણવું. રક્ષોગ * એક ચિતપણે તત્પરાયણ રહે છે. ગુપ્ત - સ્વામી ભેદ ન કરે છે. ગુપ્તા બીજાથી અપવેશ્ય, rfન - સેતુ. યુવર - સેવકના ગુણથી યુક્ત. યુવતી - પરસ્પર બદ્ધ પણ બૃહત્ અંતરાલ પાલિ જેમાં નથી તે યુવમવનવા સમય-આચાર, કિંકરભૂત-dઓ ખરેખર કિંકર નથી, પણ તેના જેવા છે. તેમને પણ જુદુ આસન આપવાથી માન્ય કર્યા છે. તેઓ માત્ર નિજાચાર પરિપાલનથી અને વિનીતપણાથી તથાભૂતવત્ રહે છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ # વૈજયંત આદિ અન્ય દ્વારો છે. - X - X - X - X - વિજયદ્વારની વક્તવ્યતા કહી. હવે વૈજયંત દ્વાર કહે છે - * સૂત્ર-૧૮૨,૧૮૩ : [18] ભગવન / ભૂદ્વીપનું વૈજયંત નામે દ્વાર કયાં કહેલ છે ? ગૌતમ જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪પ,000 યોજન બાધાએ ગયા પછી જંબુદ્વીપદ્ધીપની દક્ષિણ દિશાને અંતે અને લવણસમુદ્રના દક્ષિણાદ્ધની ઉત્તમ આ જંબુદ્વીપ દ્વીપનું વૈજયંત નામક દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી છે ઈત્યાદિ બધી વકતવ્યતા વિજય દ્વારવત્ યાવત્ “તે નિત્ય છે” ત્યાં સુધી કહેતી. ભગવાન ! રાજધાની કયાં કહી છે ? દક્ષિણ દિશામાં છે. વાવત વૈજયંત નામક મહહિક દેવ છે. ભગવાન ! જંબૂદ્વીપનું જયંત નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ! ભૂદ્વીપ દ્વીપમાં મેર પર્વતની પશ્ચિમે 45,ooo યોજન જંબુદ્વીપના પશ્ચિમાંતે અને લવણ સમુદ્રના પશ્ચિમાદ્ધની પૂર્વમાં સીતોદા મહાનદીની ઉપર આ જંબુદ્વીપનું જયંત નામક દ્વાર કહેલ છે. પ્રમાદિ પૂર્વવત્ કહેવું. પશ્ચિમમાં તે રાજધાની છે ત્યાં જયંત નામે મહદ્ધિક દેવ છે. ભગવદ્ / ભૂતદ્વીપનું અપરાજિત નામક દ્વાર કર્યા કહેલ છે? ગૌતમ! મેરની ઉત્તરે અબાધાથી 45,000 યોજન, જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતે અને લવણ સમુદ્રની ઉત્તરાદ્ધની દક્ષિણે આ જંબૂદ્વીપ હીપનું અપરાજિત નામક દ્વાર કહેલ છે. પ્રમાણાદિ પૂર્વવતું. રાજધાની ઉત્તરમાં ચાવતુ અપરાજિત દેવ છે. ચારે રાજધાનીઓ બીજા જંબૂદ્વીપમાં છે. [૧૮ભગવન ! જંબૂદ્વીપ દ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું આભાધાએ કેટલું અંતર કહેલ છે ? ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોન અહદ્ધ યોજના અંતર છે. * વિવેચન-૧૮૨,૧૮૩ - if if ખંતૈિ૦ ઈત્યાદિ પૂર્વવતુ. વિશેષ આ - વૈજયંત દ્વારથી દક્ષિણથી તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર જતા-તેમ કહેવું. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે - જયંત દ્વારની પશ્ચિમ દિશામાં, અપરાજિત દ્વારની ઉત્તરથી તિછ અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગયા પછી - તેમ કહેવું. હવે વિજયાદિ દ્વારોનું પરસ્પર અંતર બતાવે છે - ભગવતુ ! જંબુદ્વીપ દ્વીપ સંબંધી એક દ્વારનું બીજા દ્વારથી અંતર કેટલાં પ્રમાણમાં પ્રતિઘાત રહિતપણે કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! 9,052 યોજના અને દેશોન અદ્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધાએ અંતર કહેલ છે. મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-3-અંતર્ગત્ વિજયદેવાધિકાર પૂર્ણ