________________
Shri Mahavir Jain Aradhana Kendra
2
ચાર નિક્ષેપે જિન આરાધના
www.katirth.org
ટેજ નામને આવી રચનાને દ્રવ્ય ભાવ થકી પ્રભુ. પણ ભુવનને પાચન કરે કરૂણા ના જતિ વિષ્ણુ. શુભનામથી જે સોહતા મન મોહતા પણ લોકની ત્રણ લોઠના અને રીર્યને કરૂં માનથી હું ના
દેવાધિદેવ શ્રીસીમંધરસ્વામી આદિ વીશ તીર્થંકર ભગવંતો હાલ સદેહે મહાવિદેહક્ષેત્રમાં વિચરી રહ્યા છે. ભરત-એરવત ક્ષેત્રમાં હાલ પાંચમાં આરામાં પ્રભુનો વિરહ છે. આમ છતાં પ્રભુના નામગ્રહણપ્રતિમાજીની પૂજા વગેરે દ્વારા પરમાત્માની આરાધના થાય છે. ચાર નિક્ષેપે અરિહંત પરમાત્માની આરાધના કરવાનું પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે -
नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् ।
क्षेत्रे काले च सर्वस्मिन्त्रर्हतः समुपास्महे ।।
અર્થ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી (ચાર નિક્ષેપોથી) જગતના જીવોને પવિત્ર કરી રહેલ, સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં પેલ અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ. અથવા સર્વક્ષેત્રમાં સર્વકાળે થયેલ અરિહંતોની નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ (નિક્ષેપા) થી અમે ઉપાસના કરીએ છીએ.
કુ ત્રિલોક તીર્થ વંદના
કોઈપણ વસ્તુના ચાર નિક્ષેપા થઈ શકે છે.
આપણે અરિહંત પરમાત્માના ચાર નિક્ષેપો સમજીએ...
नामजिणा जिणनामा ठवणजिणा पुण जिणिदपडिमाओ। दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।।
અરિહંત, જિન, તીર્થંકર વગેરે એકાર્થી શબ્દો છે, અહીં જિન એટલે કે, અરિહંતના ચાર નિક્ષેપોની વ્યાખ્યા આ ગાથામાં આપી છે. ચાર નિક્ષેપા આ પ્રમાણે છે. ૧) નામ ર) સ્થાપના ૩) દ્રવ્ય ૪) ભાવ.
પરમાત્મા જિનેશ્વર દેવના યારે નિક્ષેપોની વ્યાખ્યા આ મુજબ છે.
3
For Private and Personal Use Only
Acharya Shri Kalassagarsuri Oyanmandir
ર્નિચર ભગવાનના નામ
મૈં નામ જિન-ષભ-અજિત વગેરે
2
સ્થાપના
નામ 1
શ્રી અજિતનાથ સ્વામિને તમા
શ્રી સુમતિનાથ વામને મ શ્રી પદ્મપ્રભ સ્વામને ન ને નમઃ શ્રી ચંદ્રપ્રભ સ્વામિને નમન શ્રી શ્રેયાંસનાથસ્વામિને ન આ વિભાવામિ
શીતલનાથ સ્વામિને તમા
શ્રી શાંતિનાથવા મને નમન કરતા સિ
વિયનામામા રા શ્રી અરનામસ્વામિ ન શ્રી મુનિસુ મને મા અમ જો પાછનાયામિતે નમઃ કરાવાયા મને ser : " શ્રી વર્ધમાન સ્વામિન શ્રી સુવિધિનાથસ્વામિને નમઃ શ્રી મિ
જિનેશ્વર ભગવાનના પ્રતિમાજી, છબી, ફોટા, સ્થાપનાજી વગેરે સ્થાપવાનિ