________________
SM Mala
Ja Aradhana Kendra
Acharya Si Kalassagarsu
armandir
Ilatetanu : સા.11 He dep[Wikiા ક થવાઘead પાર્થ પ્રવકતા - આપણા ભરત ક્ષેત્રમાં ૧ ૭મા કુંથુનાથ ભગવાન મોક્ષે ગયા અને દેશના બાપે છે ત્યારે દેવો દિવ્ય ધ્વનિ સાથે પૂરી રહ્યા હોય છે. ૮મા અરનાથ ભગવાનનો જન્મ થતા પૂર્વે આજથી લગભગ ૮૩ લાખ પૂર્વથી ( ૧ પૂર્વ = ૩૦૫ ૬૦ અબજ વર્ષ) અધિક જેટલા વર્ષ
૧) અશોક વૃક્ષ, ૨) પુષ્પવૃષ્ટિ, ૩) દેવદુંદુભિ, ૪) ચામર, પૂર્વે આ વીશ તીર્થંકર ભગવંતોનો જન્મ મહાવિદેહ ક્ષેત્રોની વિજયોમાં
૫) સિંહાસન, ૬) ભામંડલ, ૭) દિવ્યધ્વનિ, ૮) છત્ર, પ્રભુજીની રાજકુલમાં થયો હતો. પ્રભુજી માતાના ગર્ભમાં અાવતા માતા ચૌદ
સાથે સતત રહેતા આ આઠ પ્રાતિહાર્ય કહેવાય છે. સ્વપ્ન જુએ છે. તેથી પ્રભુનું ચ્યવન થયું તે વખતે ચૌદ રાજલોકમાં
રાગ-દ્વેષ-મોહના સંપૂર્ણ વિજેતા આ પ્રભુજી વીતરાગ અજવાળા થયેલા તથા નારકીના જીવોએ પણ ક્ષણ માટે સુખનો
અવસ્થાને પામેલા છે. કેવળજ્ઞાન કેવળદર્શનથી સુશોભિત પ્રભુજી અનુભવ કરેલો. જન્મ વખતે પણ આ જ રીતે વિશ્વના તમામ જીવોને
સર્વજ્ઞપણાને પામેલા છે. દેવેન્દ્રોથી પ્રભુ સતત પૂજિત છે અને સુખનો અનુભવ અને ચૌદ રાજલોકમાં પ્રકાશ થયો, જન્મ વખતે
સમવસરણમાં બિરાજમાન થઈ યથાવસ્થિત વસ્તુ-પદાર્થને બતાવવા છપ્પન્ન દિકકુમારીકામોએ વિવિધ દિશાઓમાંથી આવી પ્રભુનો જન્મ
દ્વારા મોક્ષમાર્ગને બતાવનાર છે. આમ વીતરાગતા, સર્વજ્ઞપશું, મહોત્સવ ઉજવેલ, ત્યારપછી અનેક દેવોથી પરિવૃત ઈન્દ્રો પાંચ રૂપ કરી
દેવેન્દ્રપૂજિતતા, યથાવસ્થિત પદાર્થ પ્રરૂપકતા એ પ્રભુજીની વિશેષતાઓ પ્રભુજીને મેરુ પર્વત પર લઈ ગયા ત્યાં અસંખ્ય દેવો ભેગા થયા.
I પણ છે. આ ચારને શાસ્ત્રીય ભાષામાં ચાર અતિશયો કહેવાય છે. પ્રભુજીનું જન્મ કલ્યાણક ઉજવ્યું. રાજકુળમાં જન્મેલ આ મહાપુરૂષોનો
૧) વીતરાગતા એટલે અપાયાપગમાતિશય. ૨) સર્વશપણું જન્મ રાજ્યમાં પણ રાજા, પ્રજાએ ભવ્ય રીતે ઉજવેલ.
એટલે જ્ઞાનાતિશય. ૩) દેવેન્દ્રજિતતા એટલે પ્રતિશય. બીજના ચન્દ્રની જેમ બાહ્ય અત્યંતર કળાઓથી વૃદ્ધિ પામતા
૪) યથાવસ્થિત પદાર્થ પ્રરુપકતા એટલે વચનાતિશય, પ્રભુજી આ આ વીશે મહાપુરુષો યુવાવસ્થામાં આવતા નિકાચિત ભોગકર્મના !
ચાર અતિશયો અને આઠ પ્રાચ્છિાર્ય થઈ કુલ બાર ગુણને ધારણ ઉદયથી પાણિગ્રહણ કરે છે અને અનાસક્તપણે નિકાચિત કર્મને
કરનારા છે. ખપાવવા માટે જ ભોગોને ભોગવે છે. અનાસક્ત અને નિર્લેપપણે | પ્રભુજીનો અચિંત્ય પ્રભાવ છે. પ્રભુજી જ્યાં જ્યાં વિચરે છે ત્યાં સંસારીજીવન પસાર થતા જન્મથી ૮૩ લાખ પૂર્વ થયે આ મહાપુરષો ચારે બાજુ સવાસો યોજન સુધીમાં મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રાજ્યાદિ સઘળી ભોગ સમૃદ્ધિનો ત્યાગ કરીને ચારિત્ર લે છે. દેવો- સ્વચક્ર (બળવો), પરચક (બીજા દેશાદિનું યુદ્ધ), દુકાળ વગેરે હોતા રાજાઓ-મનુષ્યો વગેરે પ્રભુજીની દીશાને ભવ્ય રીતે ઉજવે છે. વળી નથી. રોગાદિ ઉપશાંત થઈ જાય છે, પ્રાણિઓ વચ્ચેના જાતિ વૈર પણ દીક્ષા વખતે પણ રચ્યવન અને જન્મકાળની માફક ચૌદ રાજલોકમાં શાંત થઈ જાય છે. હિંસક પ્રાણીઓ પણ શાંત થઈ જાય છે. પંખીઓ અજવાળા પથરાય છે. ચારે ગતિના જીવો ક્ષણમાત્ર માટે સઘળા ય પ્રદક્ષિણા દે છે. કાંટા ઉંધા વળી જાય છે. વૃક્ષો નમસ્કાર કરે છે. દુઃખના અનુભવથી છૂટીને સુખને અનુભવે છે. આપણા ભરત ક્ષેત્રમાં અચિંત્ય પ્રભાવશીલ પરમાત્માની દેશના માટે દેવો એક યોજન આ વખતે મુનિસુવ્રતસ્વામિ ભગવાન નિર્વાણ પામ્યા પછી તેમનું પ્રમાણવાળા ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરે છે. નીચે થી શાસન ચાલતું હતું ત્યારે વીશે પ્રભુજીની દીક્ષાનો કાળ હતો.
ગણતા... ૧) પ્રથમ ગઢ ચાંદીનો ભવનપતિદેવો રચે છે. તેને | ઉગ્રચારિત્રનું પાલન કરતા એક હજાર વર્ષનો બધ્ધકાળ પણ સુતોના કાંગરા હોય છે. ૨) દ્વિતીય ગઢ સવર્ણનો જ્યોતિષદેતો થતા આ વીશે પરમાત્માને કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને તે વખતે
રચે છે. તેને રત્નના કાંગરા હોય છે. ૩) તૃતીય ગઢ રત્નનો પણ પૂર્વની માફક ચૌદ રાજલોકમાં અજવાળા થાય છે અને નારકીના !
વૈમાનિકદેવો રચે છે. તેને મણિના કાંગરા હોય છે. તોરણો વગેરે જીવો પણ ક્ષણમાત્ર સુખને અનુભવે છે.
વ્યંતર દેવો રચે છે. પરમાત્માના કેવળજ્ઞાનથી આસન કંપિત થતા ઋદ્ધિયુક્ત ઈદ્રો,
• ત્રીજા ગઢની મધ્યમાં રત્નજડિત સુવર્ણમય સિંહાસન સ્થાપિત દેવો... વગેરે પરિવાર... તે તે ક્ષેત્રોમાં પધારે છે. પ્રભુજીના
કરાય છે. તેની ઉપર પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થઈને પ્રભુજી સમવસરણની રચના કરે છે. પ્રભુજી દેશના આપે છે, અનેક જીવો
દેશના આપે છે. બાકીની ત્રણ દિશામાં પ્રભુની આબેહુબ પ્રતિકૃતિ દેવો પ્રતિબોધ પામે છે. પ્રભુજી શાસન અને સંઘની સ્થાપના કરે છે. અનેક
પ્રભુના જ અચિંત્ય પ્રભાવથી રચે છે. તૃતીય ગઢમાં સાધુ-સાધ્વીઆત્માઓને ચારિત્ર આપી સાધુ-સાધ્વી બનાવે છે. તથા અનેક
શ્રાવક-શ્રાવિકાનો તથા ચારે નિકાયના દેવ-દેવીઓ પ્રભુજીની દેશના આત્માઓને સમ્યકત્વ સહ અણુવ્રતો આપી શ્રાવક-શ્રાવિકાઓ બનાવે
સાંભળે છે. • બીજા ગઢમાં બેસીને પશુ-પંખીઓ વગેરે એકતાનપૂર્વક છે. મુખ્ય ૮૪ સાધુઓને ત્રિપદી આપે છે, તેના આધારે તેઓ પ્રભુજીની દેશના સાભળ છે. પ્રથમ ગઢમાં વાહનો ગોઠવાય છે. દ્વાદશાંગીની રચના કરે છે, પ્રભુ તેમને ગણધર પદ પર સ્થાપન કરે છે, દેવ-દેવી-મનુષ્યો-પશુ-પંખી સૌને પ્રભુની વાણી પોતપોતાની પૃથ્વીતલ ઉપર વિચરતા પ્રકૃષ્ટ પુણયના સ્વામી પ્રભુજીની સાથે ભાષામાં પરિણમે છે. પ્રભુજીની વાણી સાંભળીને સેંકડો-હજારોઅસંખ્ય દેવો પણ વિચરે છે. જઘન્યથી ક્રોડ દેવો તો હંમેશા સાથે જ લાખોની સંખ્યામાં રાજાનો, રાજકુમારો, શ્રેષ્ઠિઓ, શ્રેષ્ઠિપુત્રો, રાણીઓ, હોય છે. પ્રભુજીના પગ પૃથ્વી તલને સ્પર્શ કરતા પૂર્વે જ દેવો સુવર્ણ શ્રેષ્ઠિનીમો, રાજ કુમારીઓ વગેરે વૈરાગ્ય વાસિત બની ચારિત્ર ગ્રહણ કમળની રચના કરે છે અને સુવર્ણ કમળ ઉપર પદન્યાસ કરતા કરતા કરે છે. ચક્રવતી જેવા પણ છે ખંડના રાજય ત્યાગીને સંયમી બને છે. પ્રભુજી વિચરે છે. પ્રભુના મસ્તક ઉપર ત્રણ મોટા છત્રો સતત શોભી | સંયમ ન લઈ શકે તેવા ઘણા મનુષ્યો દેશવિરતિ ધર્મ એટલે રહ્યા હોય છે. પ્રભુજીની આગળ ચામર પણ વીંઝાતા હોય છે. શ્રાવકના વ્રતો ગ્રહણ કરે છે. ઘણા મનુષ્યો સમ્યગ્દર્શનને પણ પામે છે. સિંહાસન પણ પ્રભુજીની સાથે જ ચાલે છે. મસ્તકની પાછળ હજારો તિર્યંચો પણ પ્રભુની વાણીનું શ્રવણ કરતા વ્રતો વગેરે સ્વીકારે છે તથા સૂર્યથી પણ તેજસ્વી ભામંડલ શોભી રહ્યું હોય છે. પ્રભુજીની પાછળ સમ્યગ્દર્શનને પામે છે. આવા દેવાધિદેવ વીશ તીર્થંકર ભગવંતો વિશ્વના શોકને દૂર કરવું અશોક વૃક્ષ પણ શોભી રહ્યું હોય છે. પ્રભુજી હાલમાં ઉપર જણાવ્યા મુજબ પાંચે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે. આ
જ્યાં જ્યાં વિચરે છે ત્યાં દેવો ઉપરથી સુગંધિદાર પુષ્પની વૃષ્ટિ વીશે તીર્થકર ભગવંતો ભાવજિન છે. હવે આપણે જેમને હંમેશા યાદ કરતા જાય છે. કેટલાક દેવો ચોતરફ ફૅબિના નાદ દ્વારા લોકોને કરીએ છીએ તે શ્રી સીમંધર સ્વામી ભગવંતને સપરિવાર વંદન કરીએ, પ્રભુજીના આગમનના સમાચાર આપતા હોય છે, પ્રભુજી જ્યારે અને પછી વીશે ભગવાનને તથા તેમના પરિવારને પણ વંદન કરીશું.
આઠ મહાપાવિહાર્ય
ત્રિલોક તીર્થ વંદના 134
tણામ
DUR
For Private and Personal Use Only