________________
www.kobarth.org
Acharya Shri Kalassagarsuri Gyanmandir
સામે મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગનું ચિત્ર
ગરજદના ઘર શીણા સીસોદા કુંડામા દઈ રહ્યા છે. મહાવિદેહ ક્ષેત્રના વિજયો વક્ષસ્કાર તથા
ક્રયાવિશ્વરિ હિe દલા તમ જિનકે દિશત સોઢા
છે ચાર nિs વિધિના ને ધમકામા2િ1રિ દાણા અંતર્નાદીનોમાં રહેલા ૧૨૪ શાયત ચેત્યોને
ગણ રોકના શહિ તીર રુ માયથી હું વંદના ગતપ્રકરણમાં જુહાર્યા. હવે દેવકર ઉત્તરકમાં
દશ ટહોમાં દમ તથા બે અન્ય llaો પણ હા રહેલા ૨૨૨ શાશ્વત ચેત્યોને વંદન કરીશું.
ખસો ને બાવીસ નિર્મળા સર્વે મળી પૈદ્ય થયા ગજદત પર્વતો નિષધ નીલવંતમાંથી નીકળીને
કalીસ હજર ને કસો ચાલીન ખિન છે સોહામણા મેરુપર્વત સુધી જાય છે, આ પર્વતો શરૂઆતમાં
aણ લોકના સહિ તીઈને કરુ ભાવથી હું વંદના પહોળા પછી સાંકડા થતા થતા હાથીદાંતના આકાર જેવા છે. આ દરેક ગજદત પર્વત પર ચાર ચાર કૂટો (શિખરો) છે. તેમાં મેરુ પર્વત તરફના કૂટ પર એક એક સિદ્વાયતન અર્થાત્ શાશ્વત ચૈત્ય છે.
આ ચારે સિદ્ધાયતનો પરના ૪૮૦ શાશ્વત જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણે...
નિષધ નીલવંત પર્વત પરથી પડતી સીતોદા અને સીતા નદી તેમના નામના કુંડોમાં પડે છે. આ બંને ફંડોની મધ્યમાં એક એક શાશ્વત મંદિર છે. બંને ચૈત્યોના કુલ ૨૪૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાયું...
સીતોદા તથા સીતા નદી મેર તરફ આગળ વધે છે. ત્યાં ૮૩૪ યોજન જતાં દક્ષિણે સીતોદાના બંને કિનારે ચિત્ર વિચિત્ર તથા ઉત્તરે સીતાના બંને કિનારે યમક-સમક નામના બે બે પર્વતો છે. આ ચારે પર્વત મુખમાં ૧,૦ળ યોજન લાંબા પહોળા તથા ઊંચા છે. ઉપર ૫% યોજન પહોળા છે. દરેક પર એક એક શાશ્વત ચેત્ય છે. આ ચારે ચેત્યોમાં બિરાજમાન ૪૮૦ જિનબિંબોને ભાવભરી વંદના... નમો જિણાયું...
મૃદય મJJcjes (જંબૂવૃક્ષ-શામસિવૃક્ષ-મેરુ પર્યત સિવાય) કૅની 9J[ચૈત્યોને ઈદની
ચૈત્યો ૨૨૨, પ્રતિમાજી ૨૬,૬૪૦
આ બને નદીઓ મેરુ તરફ આગળ વધતા પાંચ પાંચ સરોવરોને ભેટે છે. એક બાજુથી પ્રવેશ કરી બીજી બાજુથી નીકળી જાય છે. દરેક સરોવરમાં વચ્ચે કમળ પર એક એક શાશ્વત ચેત્ય છે. કુલ દશ ચેત્યોમાં ૧૨૦૦ પ્રતિમાજીઓને મારી ભાવભરી વંદના... નમો જિણાયું....
આ દરેક સરોવર ૧ હજાર યોજન ઉત્તર-દક્ષિણ લાંબા તથા પ0 યોજન પૂર્વ-પશ્ચિમ પહોળા છે. દરેક સરોવરના કિનારે ૧0 યોજન દૂર બે બાજુ દશ દશ કંચનગિરિ છે, જે મૂળમાં ૧ યોજન લાંબા-પહોળા, ૧ યોજન ઊંચા અને ઉપર પ0 યોજન પહોળા છે. જગાના અભાવે માત્ર ટપકા જ બતાવ્યા છે. એક સરોવરની વચ્ચે કમળ પરના ચૈત્ય તથા બે કિનારે વીશ કંચનગિરિ સાથે ચિત્ર જુદુ આપેલું છે. દરેક કંચનગિરિ પર એક એક સિદ્ધાયતન છે. કુલ બસો કંચનગિરિના બસો સિદ્વાયતનમાં બિરાજમાન ૨૪,૦૦૦ જિનેશ્વર
ભગવંતોના પ્રતિમાજીઓને મારી ભાવભરી વંદના...
નમો જિણાણું... સ્થાન
ચૈત્યો પ્રતિમાજી દેવકુ ઉત્તરફ બંને ક્ષેત્રોમાં એક શાશ્વત ચેત્ય છે બંને ચૈત્યના ૪ ગજદંત પર્વતો
૪૮૦ કુલ ૨૪૦ જિનપ્રતિમાઓને ભાવભરી વંદના... નમો ૨ સીતોદા - સીતાના કુંડો. ૨ ૨૪૦ જિણાણું... ચિત્ર-વિચિત્ર-ચમક-સમક પર્વતો : ૪૮૦
આ સિવાય દેવકુરુમાં પશ્ચિમ ભાગે જંબુ વૃક્ષ તથા ઉત્તરકુરુમાં દશ સરોવર પર
,૨૦૦ ૨૦૦ કંચનગિરિ
૨૦૦ ૨૪,૦૦૦ પૂર્વ તરફ શામલિ વૃક્ષ આવેલ છે. તેમાં રહેલ ૨૩૪ સ્વતંત્ર ચૈત્યો
| ૨૪૦ જિનચેત્યો તથા મેરુ પર્વતના ૨૫ જિન ચેત્યોને હવે પછીના કુલ ૨૨૨ ૨૬,૬૪૦ પ્રકરણોમાં જુહારીએ છીએ...
પરી રોમે રોમે સ્પદના ની ભવળામણની મંજના
(બ મધ્ય મહાશિtહના જિનબિંખને કરી વંદના કુલ બસો બાવીશ ચૈત્યના ૨૬,૬૪૦ જિન પ્રતિમાઓને ભાવભરી વંદના....નમો જિણાયું...
પ્રત્યક્ષ દક્ષિણની હદયમાં એક છે બસ ગંખના ત્રણ લોકના સતિ તીન ૬ ભાવથી હું વંદના
| દિલોક ની વંદના
02.
For Private and personal Use Only